________________
૧૬
- સંબોધ પ્રકરણ
સ્થિતિનો ક્ષય થાય ત્યારે દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે ત્યારે ઉપશમશ્રેણિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ ઘટે ત્યારે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય છે. (૨૮) (પંચવસ્તુકળા-૯૧૯)
उवसमसेढिचउक्कं, जायइ जीवस्स आभवं नूणं । .. सा पुण दो एगभवे, खवगस्सेढी पुणो एगा ॥२९॥ उपशमश्रेणिचतुष्कं जायते जीवस्याभवं नूनम्। . સા પુનર્દે મને સપન: પુનરેવ . રર . ................૮૨૨
ગાથાર્થ– જીવને નિચે આખા ભવચક્રમાં ચાર વખત ઉપશમ શ્રેણિ હોઈ શકે. વળી તે ઉપશમશ્રેણિ એક ભવમાં બે વાર હોઈ શકે. પણ ક્ષપકશ્રેણિ તો આખા ભવચક્રમાં એક જ વાર હોય. (૨૯)
सामाइयं चऊद्धा, सुय १ दंसण २ देस ३ सव्व ४ भेएहिं। नाणभवे आगरिसा, एगभवं पप्प भणियव्वा ॥३०॥ સામાયિકં વસુધા કૃત-ન-ફેશ-સર્વદે.' નાનામવાનષિ વમવં પ્રાણ પ્રતિવ્યા રૂ .......૮૨૨.
ગાથાર્થ– સામાયિક શ્રુત સામાયિક, સમ્યકત્વ સામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક એમ ચાર પ્રકારે છે. તે ચાર સામાયિકના અનેક ભવોને આશ્રયીને અને એક ભવને આશ્રયીને આકર્ષા કહેવા. (૩૦) तिण्हं सहसपुहत्तं, सयप्पहत्तं च होइ विईए। एगभवे आगरिसा, एवइया हुंति नायव्वा ॥३१॥ त्रयाणां सहस्रपृथक्त्वं शतपृथक्त्वं च भवति विरत्याः। .. રમવ બાષ પતાવતો ભક્ત જ્ઞાતવ્યા: II રૂ8 II. ...૮૬૩
ગાથાર્થ– એક ભવમાં શ્રુતસામાયિક, સમ્યક્ત્વ સામાયિક અને દેશવિરતિ સામાયિક એ ત્રણના હજાર પૃથકત્વ અને સર્વવિરતિના શતપૃથફત્વ આકર્ષો જાણવા. (૩૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org