________________
આલોચના અધિકાર
૨૮૯ અન્યગચ્છના ગીતાર્થ સાંભોગિક અને અસાંભોગિક એમ બે પ્રકારના હોય. સાંભોગિક એટલે સમાન સામાચારીવાળા. અસાંભોગિક એટલે ભિન્ન સામાચારીવાળા. અન્યગચ્છના જે ગીતાર્થ સાંભોગિક હોય તેની પાસે આલોચના લેવી, તેના અભાવમાં અસાંભોગિકની પાસે આલોચના કરવી. તેના પણ અભાવમાં સારૂપિકની પાસે આલોચના કરવી. સારૂપિક તે કહેવાય છે, કે જે સફેદ વસ્ત્રધારી હોય, માથે મુંડન કરાવતો હોય, કચ્છ ન બાંધતો હોય (અધોવસ્ત્ર સાધુની જેમ પહેરતો હોય), ઓઘો છોડી દીધો હોય (બાકીનો સાધુવેષ રાખ્યો હોય), અબ્રહ્મચારી (ચતુર્થવ્રતનો વિરાધક હોય) છતાં સ્ત્રી વિનાનો હોય (sઘરબારી ન હોય) અને ભિક્ષાથી જીવન ચલાવનાર હોય. (૧૧)
तयभावे पच्छाकड-ससिहो वा सिद्धपुत्तयसदारो। सामाइय दाऊणं, तप्पुरओराहणा कुज्जा ॥१२॥ तदभावे पश्चात्कृतसशिखो वा सिद्धपुत्रकसदारकः । સામાથિ દ્રા તત્પરત: બારાધનાં ફર્યા II ૨૨ ... ગાથાર્થ– તેના અભાવમાં ચોટલી રાખનારા પશ્ચાત્કૃત, તેના અભાવમાં સ્ત્રીવાળો(ઘરબારી) “સિદ્ધપુત્ર આલોચના આપવાને યોગ્ય છે. પશ્ચાદ્ભૂત આદિની પાસે લેવી હોય ત્યારે તેને (અમુક સમય સુધી) સામાયિક આપીને=ઉચ્ચરાવીને તેની પાસે આલોચના કરે. (૧૨)
तयभावे वि हु जत्थ य, जक्खाययणं पुराणमिज्जजणं। जिणगणहरसाइसया-रियाइ पुव्वं ठियावासं ॥१३॥ तदभावेऽपि खलु यत्र च यक्षायतनं पुराणमायजनम् ।' .
નિ- ધ-સતિશયવાર્યાદિપૂર્વસ્થિતાવાસમ્ II શરૂ II ............. ૨૪૬૦ ૧. પશ્ચાત્કૃતદીક્ષા છોડીને તદ્દન ગૃહસ્થ બની ગયેલ. કેટલાક કહે છે કે સિદ્ધપુત્ર એ જ - પશ્ચાત છે. (જુઓ નિશીથ ઉ.૧૯. ગાથા-૬૨૬૬) ૨. સિદ્ધપુત્ર સારૂપિક જેવો હોય. તેમાં થોડો ભેદ આ પ્રમાણે છે–મસ્તક મુંડાવે પણ ચોટલી
રાખે. સ્ત્રી રાખે કે ન પણ રાખે. (જુઓ નિશીથ ઉદ્દેશો-૧૪, ગાથા-૪૫૮૭) ૩, ગાથામાં યક્ષાયતનનું જ્ઞાન એવું વિશેષણ છે. ફળ પ્રયોગ સંસ્કૃત આ ધાતુનું છે.
જ આવનારા. અહીં મા+રૂ ધાતુને કર્તા અર્થમાં તિહાષ્યિોદ્ય (સિ.લે. પ-૧-૫૦) એ સૂત્રથી મ પ્રત્યય લાગતાં (માફ) માય રૂપ બને. જેમ જેતિ ને ચાટનાર અર્થ થાય, તેમ માયતીતિ કાય: આવનાર એવો અર્થ થાય.
. ૨૪૮૬
1
= *
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org