SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ સંબોધ પ્રકરણ गीयत्थो संविग्गो, अपक्खवाओ अवज्जभीरू य। मूलुत्तरगुणसुद्धो, मुणियपवयणरहस्सो य ॥९॥ ગીતાર્થ વિનો પક્ષપાતોડવઘમીરહ્યા મૂનોત્તરમુખશુદ્ધો જ્ઞાનપ્રવેવનરશ્યa I I ... ૨૪૮૬ जुग्गाजुग्गगवेसण-बालतरुणाइवुड्डसामत्थो । નો સત્નો સબૂલ્ય, કાતીયાવાયા મુut I ૨૦ છે योग्यायोग्यगवेषण-बालतरुणादिवृद्धसामर्थ्यः । યો યુરત: સવર્થે મોનારાય: સમુનિઃ II ૨૦ // . .... ૨૪૮૭ ગાથાર્થ-ગીતાર્થ, સંવિગ્ન, પક્ષપાતથી રહિત, પાપભીરુ, મૂલગુણઉત્તરગુણોથી શુદ્ધ, પ્રવચનના રહસ્યનો જ્ઞાતા, યોગ્યયોગ્યની તપાસ કરનાર, અર્થાત્ આલોચના કરવા માટે આ જીવ યોગ્ય છે કે અયોગ્ય એમ પારખવામાં કુશળ, બાલ-તરુણ-વૃદ્ધ વગેરેની વિચારણા કરનાર, અર્થાત્ બાલ આદિને જાણીને તે પ્રમાણે આલોચના આપનાર અને સર્વકાર્યોમાં કુશળ મુનિ આલોચનાદાતા છે=આલોચના આપવાને યોગ્ય છે. (૯-૧૦). तयभावे संविग्गो, गीयत्थो जो अवज्जसज्जगुणो। संभोगी असंभोगी, तयभावे होइ सारूवी ॥११॥ तदभावे संविग्नो गीतार्थो योऽवद्यसज्जगुणः । સંપોની માંગો તમારે પતિ સારૂપી I ૨૭ ૨૪૮૮ ગાથાર્થ– તેના (=૯-૧૦ ગાથામાં કહ્યા તેવા ગુરુના) અભાવમાં સંવિગ્ન, ગીતાર્થ અને પાપ ન કરવામાં તત્પરતારૂપ ગુણવાળા, અર્થાત સાવધપ્રવૃત્તિથી રહિત ગુરુ આલોચના આપવાને યોગ્ય છે. તેના અભાવમાં સંભોગી, તેના અભાવમાં અસંભોગી, તેના અભાવમાં સારૂપી આલોચના આપવાને યોગ્ય છે. વિશેષાર્થ– અહીં ભાવાર્થ આ પ્રમાણે છે–પહેલાં સ્વગચ્છમાં આચાર્ય વગેરે ગીતાર્થની પાસે આલોચના કરવી જોઈએ. તેમ ન બની શકે તો અન્યગચ્છમાં આચાર્ય વગેરેની પાસે આલોચના કરવી જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy