________________
૧૪
-
- સંબોધ પ્રકરણ
ગાથાર્થ– આખા ભવચક્રમાં વેદક અને ક્ષાયિક સમ્યકત્વ એક જ વાર પ્રાપ્ત થાય છે. ક્ષાયોપથમિક સમ્યકત્વ અસંખ્યવાર પ્રાપ્ત થાય છે. સિદ્ધાવસ્થામાં ક્ષાયિક સમ્યકત્વનો કાળ સાદિ-અનંત છે. (૨૩).
अंतोमुहत्तमित्तं, पि फासियं हुज्ज़ जेहि सम्मत्तं । तेसिमवड्डपुग्गलपरियट्टवसेससंसारो ॥२४॥ अन्तर्मुहूर्तमात्रमपि स्पृष्टं भवेत् यैः सम्यक्त्वम्। ... તેષામજાધપુત્રિપરિવર્તાવશેષસંસદ II ર૪ II
૮૮૬ ગાથાર્થ–સમ્યકત્વને જેમણે અંતર્મુહૂર્ત જેટલો કાળ પણ સ્પર્યું હોય તે જીવોને વધારેમાં વધારે કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલો જ સંસાર બાકી રહે છે, તેટલા કાળ સુધીમાં નિયમા તેમનો મોક્ષ થાય છે. (૨૪)
उक्किट्ठरसेण नोकिट्ठ-ठिइबंधो हवइ कम्मपयडीणं। .. सम्मत्तपरिच्चाए, वि पडिवडिओउवसमी खओ वा ॥२५॥ उत्कृष्टरसेन नोत्कृष्टस्थितिबन्धो भवति कर्मप्रकृतीनाम् । सम्यक्त्वपरित्यागेऽपि प्रतिपतिता उपशमी क्षयो (=क्षयोपशमो) वा ॥ २५ ॥ ८८७ ગાથાર્થ– જે જીવને એક વાર પણ સમ્યકત્વ પ્રાપ્ત થયું છે તે જીવને સમ્યકત્વ જતું રહે તો પણ કર્મપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસપૂર્વક ઉત્કૃષ્ટસ્થિતિ બંધ થતો નથી, અર્થાત્ તેને ઉત્કૃષ્ટ સ્થિતિ-રસ બંધાતા નથી. પથમિક અને ક્ષાયોપથમિક સમ્યકત્વ પ્રતિપાતી છે. (૨૫) खाइयमपडिवाइ, सत्तगखीणो तिदंसचउअणओ। चउतिभवभाविमुक्खो, तब्भवसिद्धी अबद्धाऊ ॥२६॥ क्षायिक्रमप्रतिपाति सप्तकक्षीणस्त्रिदर्शनचतुरनन्तकः । વાસ્ત્રિભવમાવિમોક્ષતન્મદ્ધિવિદ્ધાયુઃ II રદ II . ૮૮૮ ગાથાર્થ– ક્ષાયિક સમ્યકત્વ અપ્રતિપાતી છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવને ત્રણ દર્શન અને ચાર અનંતાનુબંધી કષાય એ સાત કર્મપ્રકૃતિઓનો ક્ષય થઈ ગયો હોય છે. તે જીવ ત્રણ ભવમાં કે ચાર ભવમાં મોક્ષને પામે છે. જો ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા પહેલાં આયુષ્ય ન બાંધ્યું હોય તો તે જ ભવમાં મોક્ષને પામે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org