SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ આલોચના અધિકાર - ૨૫ ગાથાર્થ– શલ્યની શુદ્ધિ નહિ કરવાથી થતા વિપાકોને જણાવનારાં, વગેરે તે તે સૂત્રોથી (આગમ વચનોથી) ચિત્તને સંવેગવાળું (ઉત્સાહી) બનાવીને આલોચના (અવશ્ય) કરવી જોઇએ. (૨૬) मायाइदोसरहिओ, पइसमयं वड्डमाणसंवेगो। आलोइज्ज अकज्जं, न पुणो काहि ति निच्छयओ ॥२७॥ मायादिदोषरहितः प्रतिसमयं वर्धमानसंवेगः । બાનોયેાર્ય ન પુનઃ રિસ્થાનીતિ નિયતઃ ર૭ ............ ૨૧૦૪ ગાથાર્થ– માયા-મદ વગેરે દોષોનો ત્યાગ કરીને, સમયે સમયે સંવેગમાં વૃદ્ધિ પામતા આલોચકે ફરી તેવું પાપ નહિ કરવાના નિશ્ચયથી કરેલાં અકાર્યોની આલોચના કરવી. વિશેષાર્થ ભાવશલ્યનો ઉદ્ધાર કરવામાં થતા લાભોને દર્શાવનારાં સૂત્રો આ પ્રમાણે છે आलोयणापरिणओ, सम्मं काऊण सुविहिओ कालं ।। उक्कोसं तिण्णि भवे, गंतूण लभेज्ज निव्वाणं ॥ (ગોધ નિોિ -૮૦૧) - આલોચનાના પરિણામવાળો સાધુ સમાધિમરણ પામીને ફરી ઉત્કૃષ્ટ=અત્યંત સારી આરાધના કરીને ત્રણ ભવો કરીને મોક્ષ પામે છે. (એક સમાધિમરણવાળો ભવ, બીજો દેવભવ, ત્રીજો અત્યંત સારી આરાધનાવાળો ભવ) આવાં બીજાં પણ સૂત્રો છે. (૨૭) लहुया १ल्हाइजणणं २, अप्पपरनिवत्ती ३ अज्जवं ४ सोही ५ । दुक्करकरणं ६ आणा ७, निस्सलतं च सोहिगुणा ॥२८॥ लघुताहादादिजननमात्मपरनिवृत्तिरार्जवं शोधिः । દુ રામાશા નિઃશસ્યત્વે ર શોધગુણઃ II ૨૮ | ............. ૨૧૦૧ ગાથાર્થ– ભાર ઉપાડનાર ભાર ઉતારીને જેમ હલકો થાય, તેમ આલોચકને પણ શલ્ય નીકળી જવાથી ૧. લઘુતા થાય છે (કર્મ ઓછા થાય છે. આલોચના કરવાથી આત્માને ૨. આલ્હાદાદિ=પ્રમોદ (આનંદ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy