SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અધિકાર ૨૫૩ आगमोपदेशाज्ञानिसर्गतो यद् जिनप्रणीतानाम् । भावानां श्रद्धानं धर्मध्यानस्य तल्लिङ्गम् ॥ ७१ ॥ .... ૨૩૮૮ ગાથાર્થ– જિનેશ્વર ભગવંતે કહેલ (દ્રવ્યાદિ) પદાર્થની આગમસૂત્રથી, તદનુસારી કથનથી, સૂત્રોક્ત પદાર્થથી યા સ્વભાવથી શ્રદ્ધા કરવી, એ ધર્મધ્યાનનું જ્ઞાપક ચિહ્ન છે. (૭૧) जिणसाहूगुणकित्तण-पसंसणादाणविणयसंपत्तो । सुयसीलसंजमरओ, धम्मज्झाणी मुणेयव्वो ॥७२॥ जिनसाधुगुणकीर्तनप्रशंसनादानविनयसंप्राप्तः । श्रुतशीलसंयमरतो धर्मध्यानी ज्ञातव्यः ॥ ७२ ॥.. ૨૮૨ ગાથાર્થ– તીર્થકર દેવ તથા મુનિઓના (નિરતિચાર સમ્યગ્દર્શનાદિ) ગુણોનું કથન, ભક્તિપૂર્વક સ્તુતિ, વિનય, એમને (આહારાદિનું) દાન, એનાથી સંપન્ન અને જિનગમ, વ્રત, સંયમ (અહિંસાદિ) એમાં ભાવથી રક્ત ધર્મધ્યાની હોય એ જાણવું. (૭૨) अह खंतिमद्दवज्जव-मुत्तीओ जिणमयप्पहाणाओ। आलंबणाइं जेहिं, सुक्कज्झाणं समारुहइ ॥७३॥ અથ શાન્તિ-માવા-ડર્નવ-મુયો જિનમતyધાનાઃ | માત્રમ્પનાનિ : શુન્નધ્યાન સમારોહતિ આ ૭રૂ . ૨૩૧૦ - ગાથાર્થ– હવે (આસન દ્વાર પછી) જિનમતમાં મુખ્ય ક્ષમા-મૃદુતાનિર્લોભતા એ આલંબનો છે, તેથી શુક્લધ્યાન પર ચઢાય છે. (૭૩) तिहुयणविसयं कमसो, संखिविउ मणं अjमि छउमत्थो। झायइ सुनिष्पकंपो, झाणं अमणो जिणो होइ ॥७४ ॥ त्रिभुवनविषयं क्रमशः संक्षिप्य मनोऽणौ छद्मस्थः । - ધ્યાતિ નિબ્રમ્પો ધ્યાનમમતા નિનો ભવતિ | ૭૪ ] » શરૂ? ગાથાર્થ છદ્મસ્થ (અસર્વજ્ઞ) આત્મા ત્રિલોકના વિષયમાંથી ક્રમશઃ (પ્રત્યેક વસ્તુના ત્યાગપૂર્વક) મનને સંકોચી પરમાણુ ઉપર સ્થાપિત કરીને અતીવ નિશ્ચળ બનેલો શુક્લધ્યાન ધ્યાવે. (તે પહેલા બે પ્રકારમાં હોય, છેલ્લા બે પ્રકારમાં) જિન વીતરાગ સર્વજ્ઞ મનરહિત બને છે. (૭૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy