SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭ લેક્ષા અધિકાર धम्ममि होइ बुद्धी, पावं वज्जेइ सव्वकज्जेसु। आरंभेसुन रज्जइ, अपक्खवाई य सुक्काए ॥१९॥ धर्मे भवति बुद्धिः, पापं वर्जति सर्वकार्येषु । आरम्भेषु न रजत्यपक्षपातपाती च शुक्लायाम् ॥ १९ ॥ ........... १३०३ ગાથાર્થ– શુક્લ લેગ્યામાં વર્તતો જીવ ધર્મમાં મતિવાળો, સર્વકાર્યોમાં પાપનો ત્યાગી, આરંભવાળા કામોમાં અનુરાગથી રહિત અને ખોટા आर्यन1) पक्षपातथी हितोय. (१८) कण्हाइदव्वजोयण, फलिहस्सिव अप्पणो य परिणामो। जायइ कज्जपवित्ती, दव्वओ सा भवे लेसा ॥२०॥ कृष्णादिद्रव्ययोजनेन स्फटिकस्येवात्मनश्च परिणामः। जायते कार्यप्रवृत्तिव्यतः सा भवे लेश्या ॥ २० ॥.... ..............१३०४ ગાથાર્થ– જેમ નિર્મળ સ્ફટિકનો તેવા તેવા વર્ણવાળા દ્રવ્યના સંબંધથી તેવો તેવો વર્ણ થાય છે, તેમ નિર્મળ આત્માનો પણ જે કૃષ્ણાદિ દ્રવ્યોના સંબંધથી તેવો તેવો પરિણામ થાય છે, તે દ્રવ્ય લેશ્યા છે. કૃષ્ણાદિ દ્રવ્યોના સંબંધથી થતા આત્મપરિણામથી કાર્યમાં પ્રવૃત્તિ થાય છે, અર્થાત્ જીવ પોતાના પરિણામ પ્રમાણે કાર્ય કરે છે. (૨૦). परिणामो सव्वत्थ, वि जायइ समत्तकज्जसंपत्ती। साणेया भावलेसा, कम्मनिस्संदरूवा य ॥२१॥ परिणामः सर्वत्रापि जायते समस्तकार्यसंपत्तिः । सा ज्ञेया भावलेश्या कर्मनिःस्यन्दरूपा च ॥ २१ ॥.......... १३०५ ગાથાર્થ સર્વસ્થળે સર્વ કાર્યોની સિદ્ધિનું કારણ આત્મપરિણામ છે, અર્થાત્ સંસાર-મોક્ષ, નિર્જરા-બંધ એ સર્વ કાયોની સિદ્ધિ આત્મપરિણામથી થાય છે. આત્મપરિણામ ભાવલેગ્યા છે. ભાવલેશ્યા भनि :संह (=वि.१२) ३५ छे. (२१) लेसाणं परिणामा, तिगनवइगसीइदुसयतेयालं । बहुं वा बहुविहं वा हुंति, य जा सुक्कलेसा उ॥२२॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy