SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪. સંબોધ પ્રકરણ ગાથાર્થ– (છપ્રસ્થને ધ્યાનના) અંતર્મુહૂર્ત બાદ ચિંતા અથવા ભાવના અનુપ્રેક્ષાનું અંતર પડી તરત ધ્યાન લાગે. આમ બહુ વસ્તુ પર ક્રમશઃ ચિત્તનું સ્થિરપણે અવસ્થાન દીર્ઘકાળ સુધી પણ ચાલ્યા કરે, ને તે ધ્યાનસંતતિ-ધ્યાનધારા કહેવાય. (૪) अट्ट रुदं धम्मं, सुक्कं झाणाई तत्थ अंताई। निव्वाणसाहणाई, भवकारणमट्टद्दाइं ॥५॥ .. . आर्तं रौद्रं धर्मं शुक्लं ध्यानानि तत्रान्त्ये। નિર્વાણધને મારમાર્તી \ /I..... .... ૨૩૨૨ ગાથાર્થ– આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ નામના ચાર પ્રકારના ધ્યાન છે. એમાં અંતિમ બે (ધર્મ-શુક્લ) ધ્યાન સુખનાં સાધન છે, અને આર્તરૌદ્ર એ સંસારના કારણ છે. (૫) अमणुण्णाणं सद्दाइ-विसयवत्थुण दोसमइलस्स। .. धणियं विओगचिंतण-मसंपओगाणुसरणं च ॥६॥ अमनोज्ञानां शब्दादिविषयवस्तूनां द्वेषमलिनस्य । , ધન વિયોવન્તનમસંપ્રયોગાનુસ્મગ્ર I ૬ ............. ૨૩ર૩ ગાથાર્થ વૈષથી મલિન જીવને અણગમતા શબ્દાદિ વિષય અને એવી વસ્તુના વિયોગનું ગાઢ ચિંતન યા અયોગનું ગાઢ ધ્યાન રહે (એ આર્તધ્યાનનો પહેલો પ્રકાર) છે. (૬) तह सूलसीसरोगाइ-वेयणाए विओगपणिहाणं। तदसंपओगचिंतण, तप्पडियाराउलमणस्स ॥७॥ तथा शूल-शीर्षरोगादिवेदनाया वियोगप्रणिधानम् ।। તસંપ્રયોવિન્તનું તત્વતિહાસમનસ: I ૭ || .... ૨૩૨૪ ગાથાર્થ તથા શૂળ, શિરોવ્યાધિ વગેરેની વેદનામાં તેના નિવારણના ઉપાયમાં વ્યાકૂળ મનવાળાને, એ વેદના કેમ જાય અગર (ભાવીમાં) ન આવે એની દઢ ચિતા (તે આર્તધ્યાન) છે. (૭) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy