SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વ અધિકાર ૨૭૯ ગાથાર્થ–સંપૂર્ણ ચૌદપૂર્વધર અને દશપૂર્વધરમાં નિયમો સમ્યકત્વ હોય, અન્ય કૃતધરોમાં ભજના છે એટલે સમ્યકત્વ હોય પણ ખરું અને ન પણ હોય. મતિઅજ્ઞાન અને અવધિ અજ્ઞાનમાં મિથ્યાત્વ હોય. મતિજ્ઞાની અને અવધિજ્ઞાનીઓમાં મિથ્યાત્વ ન હોય. (૩૮) पुव्वमणाइलाभे, सम्मे उवसामियं भवे णियमा। पडिवाइसु णो णियमं, खायं खाओवसमियं वा ॥३९॥ पूर्वमनादिलाभे सम्यक्त्वे औपशामिकं भवेद् नियमा। પ્રતિપતિપુ નો નિયમ ક્ષારયવં લાયોપમ વા | રૂ . . ૨૪૬૬ ગાથાર્થ– પૂર્વે અનાદિકાળથી પ્રાપ્ત નહિ થયેલું સમ્યક્ત્વ જયારે પહેલીવાર પ્રાપ્ત થાય છે ત્યારે નિયમા ઔપશમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. પથમિક સમ્યકત્વથી પડનારા જીવોમાં નિયમ નથી, અર્થાત્ ઔપશમિક સમ્યકત્વથી પતિત થયા પછી ઔપશમિક જ સમ્યકત્વ પ્રાપ્ત થાય એવો નિયમ નથી, ક્ષાયિક કે ક્ષાયોપથમિક પણ પ્રાપ્ત થાય. (૩૯) मिच्छत्तंमि अखीणे, तिपुंजिणो सम्मदिद्विणो नियमा। मिच्छत्तंमि उखीणे, दुएगपुंजी व खवगो वा ॥ ४०॥ मिथ्यात्वेऽक्षीणे त्रिपुञ्जिनः सम्यग्दृष्टयो नियमाद् । 'મિથ્યાત્વે તુ ક્ષીને ભેજપુન્ની વા સો વા ( ૪૦ | . ... ૨૪૬૬ ગાથાર્થ– સમ્યગ્દષ્ટિજીવો જ્યાં સુધી મિથ્યાત્વપુંજ ક્ષીણ ન થાય ત્યાં સુધી નિયમાં ત્રણ પુંજવાળા હોય અને મિથ્યાત્વપુંજ ક્ષીણ થાય ત્યારે બેjજવાળા કે એકjજવાળા હોય, અથવા ક્ષપક (=ક્ષાયિક સમ્યગ્દષ્ટિ) બને છે. આ - વિશેષાર્થ– મિથ્યાત્વપુંજનો ક્ષય થતાં મિશ્રપુંજનો ક્ષય ન થાય ત્યાં સુધી બે પુંજવાળો અને મિશ્રપુંજનો ક્ષય થતાં સમ્યકત્વ પુજનો ક્ષય ન થાય ત્યા સુધી એકપુંજવાળો હોય. સમ્યકત્વપુંજનો ક્ષય થતાં જીવ સંપર્ક=ક્ષાયિક સમ્યગ્દષ્ટિ બને છે. (બૂક.ભા.ગા.૧૧૭) (૪૦) उवसमवेयगखइया, अविरयसम्माइसम्मदिट्ठिसु । . उवसंतमप्पमत्ता, तह सिद्धता जहाकमसो ॥४१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy