________________
૨૫૮ .
- સંબોધ પ્રકરણ ગાથાર્થ (અયોગમાં ધ્યાન કેવી રીતે? તો કે-) (૧) પૂર્વ પ્રયોગના લીધે, યા (૨) કર્મ નિર્જરાનો હેતુ હોવાથી પણ, અથવા (૩) શબ્દના અનેક અર્થ થતા હોવાથી, તથા (૪) જિનેન્દ્ર ભગવાનના આગમનું કથન હોઈને સૂક્ષ્મક્રિયા અને વ્યચ્છિન્નક્રિયા. અલબત્ત ત્યાં ચિત્ત નથી છતાં પણ જીવનો ઉપયોગ પરિણામ (ભાવમન) હાજર હોવાથી, ભવસ્થ કેવલીને ધ્યાનરૂપ કહેવાય છે. (૮૯-૯0)
सुक्कज्झाणसुभावियचित्तो चितेइ झाणविरमे वि। निययमणुप्पेहाओ, चत्तारि चरित्तसंपत्तो ॥९१॥ शुक्लध्यानसुभावितचित्तश्चिन्तयति ध्यानविरमेऽपि। નિયતમનુપ્રેક્ષાગ્રતત્રશારિત્રસંali: I ?? Il... ......૨૪૦૮'
ગાથાર્થ– શુક્લધ્યાનથી ચિત્તને જેણે સારુંભાવિત કર્યું છે એ ચારિત્રસંપન્ન આત્મા ધ્યાન બંધ થવા પર પણ અવશ્ય ચાર અનુપ્રેક્ષાનું ચિંતન કરે. (૯૧)
आसवदारावाए, तह संसारासुहाणुभावं च । भवसंताणमणंतं, वत्थूणं विपरिणामं च ॥९२॥ आस्रवद्वारापायांस्तथा संसाराशुभानुभावं च । ભવસન્તાનનાં વહૂનાં વિપરિણામ ૨ | ૧૨ It. .... ૪૦૧ ગાથાર્થ– આશ્રવદ્વારો (મિથ્યાત્વાદિ)ના અનર્થ, સંસારનો અશુભ સ્વભાવ, ભવોની અનંત ધારા અને (જડ-ચેતન) વસ્તુનો પરિવર્તનસ્વભાવ અશાશ્વતતા. (૯૨)
सुक्काए लेसाए, दो तइयं परमसुक्कलेसाए। थिरियाजियसेलेसं, लेसाईयं परमसुक्कं ॥९३ ॥ शुक्लायां लेश्यायां द्वे तृतीयं परमशुक्ललेश्यायाम् । સ્થિરતાનિતરીતેશ સેશ્યાતીત પરમવ7 |
૨૪૧૦ ગાથાર્થ પહેલા બે ધ્યાન શુક્લ લેગ્યામાં, ત્રીજું પરમશુક્લ લેગ્યામાં અને સ્થિરતાનુણથી મેરુને જીતનાર ચોથું શુક્લધ્યાન લેશ્યરહિત હોય છે. (૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org