SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક વ્રત અધિકાર ૧૪૩ किं सुरगिरेगुरुकं ? जलनिधेः किं वा भवेद् गम्भीरम् ? । .. किं गगनाद् विशालं ? कश्चाहिंसासमो धर्मः? ॥ १५ ॥ ........... ११३५ ગાથાર્થ શું મેરુ પર્વતથી અધિક મોટી કોઈ વસ્તુ છે? શું સમુદ્રથી અધિક ગંભીર કોઈ વસ્તુ છે? શું આકાશથી અધિક વિશાળ કોઈ વસ્તુ छ ? भने | मासा समान. old is धर्म छ ? अथात् नथी.. (१५) अलियं न भासियव्वं, अस्थि हु सच्चंपि जं न वत्तव्वं । सच्चंपितं न सच्चं, जं परपीडाकरं वयणं ॥१६॥ अलीकं न भाषितव्यमस्ति खलु सत्यमपि यन्न वक्तव्यम् । सत्यमपि तन्न सत्यं यत्परपीडाकरं वचनम् ॥ १६ ॥ ............. ११३६ ગાથાર્થ– અસત્ય ન બોલવું જોઈએ. સત્ય પણ જે બોલવા જેવું ન હોય તે ન બોલવું જોઈએ. જે વચન બીજાને દુઃખ કરનારું હોય તે વચન સત્ય હોય તો પણ પરમાર્થથી સત્ય નથી. (૧૬) दुविहो य मुसावाओ, सुहुमो थूलो य तत्थ इह सुहुमो। परिहासाइप्पभवो, थूलो पुण तिव्वसंकेसा ॥१७॥ द्विविधश्च मृषावादः सूक्ष्मः स्थूलश्च तत्रेह सूक्ष्मः । परिहासादिप्रभवः स्थूलः पुनस्तीव्रसंक्लेशाद् ॥ १७ ॥........... ११३७ ગાથાર્થ–મૃષાવાદ સૂક્ષ્મ અને સ્થૂલ એમ બે પ્રકારે છે. તેમાં પરિહાસ (=v१४२ माथी थतो भृषावाद सूक्ष्म छ. ती संदेशथी तो भृषावाद स्थूल छे. (१७) थूलमूसावायस्स य, विई सा पंचहा समासेण। कण्णागोभूमालियनासहरणकूडसक्खिज्जे ॥१॥ स्थूलमृषावादस्य च विरतिः सा पञ्चधा समासेन । कन्यागौभूम्यलीकन्यासहरणकूटसाक्षित्वे ॥ १ ॥ थार्थ- न्यादी., पी.s, भूभ्यटी, न्यास.५६२ भने કૂટસાક્ય એ પાંચ અસત્યનો ત્યાગ કરવો. તે સ્થૂલ મૃષાવાદની સંક્ષેપથી પાંચ પ્રકારની વિરતિ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy