SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક વ્રત અધિકાર ૧૫૫ क्षेत्रे खलेऽरण्ये दिवा च रात्रौ विश्वस्तायां वा। ૩મર્થ ન વિનર ત્યવીડિયા પત્તતા રૂરૂ ...૨૨૧૨ गामागरनगराणं, दोणमुहमडंबपट्टणाणं च । सुइरं हवंति सामी, अचोरियाए फलं एवं ॥३४॥ ग्रामाकरनगराणां द्रोणमुखमडम्बपत्तनानां च । सुचिरं भवन्ति स्वामिनोऽचौरिकायाः फलमेतद् ॥ ३४ ॥ ... ગાથાર્થ– ક્ષેત્રમાં, ખળામાં કે જંગલમાં, દિવસે કે રાત્રે, શસ્ત્રઘાતાદિ (પ્રાણાંત) આપત્તિમાં પણ તેનું ચોરી વિના ન્યાયથી મેળવેલું) ધન નાશ પામે નહિ. (અર્થાત ચોરી નહિ કરનારનું ધન કોઈ સ્થળે, કોઈ કાળે કે કોઈ પણ સંયોગમાં વિના રક્ષકે પણ સુરક્ષિત રહે છે.) એ અચૌર્ય વ્રતનું ફળ છે. વળી ચોરી નહિ કરનાર ઘણા કાળ સુધી ગામો, નગરો, ખાણો, દ્રોણમુખો, મડંબો કે પત્તનો (શહેરો)નો સ્વામી-વિશાળ રાજ્યને ભોગવનારો રાજા' બને છે. એ બધાં અદત્તાદાનવિરમણ વ્રતનાં ઉત્તમ ફળો છે. (૩૩-૩૪) इह चेव खरारुहणं, गरहाधिक्कारमरणपज्जंतं । ગુવંતપુરિક્ષા, નાંતિ નિરર્થપરમપિ મ રૂપ છે इह चैव खरारोहणं गर्हा-धिक्कार-मरणपर्यन्तम् । યુર્વ તસ્કરપુરા તમને નર પરમા રૂપ / निरयाओ उवट्टा केवट्टा कुंटमुटबहिरंधा। चोरिक्वसणनिहया, हुंति नरा भवसहस्सेसु ॥३६ ॥ નgવૃત્ત: વૈવર્તા: રુટ-બુટ-ધાડધાઃ | વીર્યવાવ્યસનનિહતા મતિ ના વિરહy I રૂદ્દ ૧. જયાં કર ભરવો પડે તે ગામ, જયાં કર ન ભરવો પડે તે (નકર) નગર, જ્યાંથી લોખંડ વગેરે નીકળે તે ખાણ, જયાં જળ-સ્થળ બંને માર્ગે વ્યાપાર ચાલતો હોય તે દ્રોણમુખ, જેની આજુબાજુ અડધા યોજનમાં ગામો વસેલાં હોય તે મોંબ અને જ્યાં જળ કે સ્થળ બેમાંથી એક જ માર્ગે વ્યવહાર થતો હોય તે પત્તન કહેવાય છે. એ પ્રમાણે પ્રાચીન સંજ્ઞાઓ આગમોમાં જણાવેલી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy