________________
१८ ।
સંબોધ પ્રકરણ વિદ્યમાનતામાં મનુષ્યો અને તિર્યંચો નિયમા વૈમાનિક દેવલોકનું भायुष्य लांचे छ. (३५)
जं सक्कड़ तं की, जंच न सका तयंमि सद्दहणा। सदहमाणो जीवो, वच्चइ अयरामरं ठाणं ॥३६॥ यत् शक्नोति तत् करोति यच्च न शक्नोति तके श्रद्धानम् । श्रद्दधानो जीवो व्रजत्यजरामरं स्थानम् ॥ ३६ ॥..
.......८९८. ગાથાર્થ– સમ્યગ્દષ્ટિ જીવ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને જેટલું ધર્માનુષ્ઠાન શક્ય હોય થઈ શકે તેવું હોય તેટલું કરે છે, અને અશક્યમાં શ્રદ્ધા રાખે છે, અર્થાત્ યોગ્ય સમયે સામગ્રી મળેથી કરવાની ભાવના २७. मावी श्रद्धा ४२तो ® भोक्षने पामेछ. (36)
एगत्थ सव्वधम्मा, लोइयलोउत्तराइणुटाणा । एगत्थं दंसणं खलु न समं होइ तेसिं तु ॥ ३७॥ एकत्र सर्वधर्मा लौकिकलोकोत्तराद्यनुष्ठानानि। . एकत्र दर्शनं खलु न समं भवति तेषां तु ॥ ३७ ॥.......
.............८९९ ગાથાર્થ– એક સ્થળે લૌકિક-લોકોત્તર ધર્માનુષ્ઠાન રૂપ સર્વ ધર્મો હોય અને એક સ્થળે દર્શન હોય તો દર્શન તેમની સમાન થતું નથી, અર્થાત્ સમ્યગ્દર્શન તે બધાથી વધી જાય છે. (૩૭) संका १कंखार यतहा, वितिगिच्छा ३अण्णतित्थियपसंसा ४ । परतित्थियाण सेवण ५, मइयारा पंच सम्मत्ते ॥३८॥ शङ्का काङ्क्षा च तथा विचिकित्साऽन्यतीर्थिकप्रशंसा। परतीथिकानां सेवनमतिचाराः पञ्च सम्यक्त्वे ॥ ३८ ॥........... ९००
ગાથાર્થ– શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યતીર્થિક પ્રશંસા અને પરતીર્થિકોની સેવા એ પાંચ સમ્યક્ત્વમાં અતિચારો છે. (૩૮).
सव्वे देसे धम्मे, अत्थि नस्थित्ति संसओ संका। कंखा कुमयभिलासो, दयाइगुणलेसदसणओ ॥३९॥ सर्वस्मिन् देशे धर्मेऽस्ति नास्तीति संशयः शङ्का । काङ्क्षा कुमताभिलाषो दयादिगुणलेशदर्शनतः ॥ ३९ ॥............ ९०१
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org