SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ અધિકાર “ધરણેન્દ્ર-પદ્માવતી સંપૂજિતાય ૩હી શ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ” “શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરિ સદ્દગુરુભ્યો નમઃ” | યાકિનીમહારાધર્મપુત્ર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત શ્રી સંબોધ પ્રકરણ ગ્રંથનો આચાર્યશ્રી રાજશેખરસૂરિ કૃત ગુજરાતી ભાવાનુવાદ -: ભાગ-૩ : ૩. સમ્યક્ત્વ અધિકાર चरणाईया धम्मा, सव्वे सहला हवंति थोवा वि। दंसणगुणेण जुत्ता, जइ नो उण उच्छुदंडनिभा ॥१॥ चरणादिका धर्माः सर्वे सफला भवन्ति स्तोका अपि । નર્વ યુ યતિ ન પુનરિક્ષદ્રષ્ણનિષ: I ? ... ......૮૬૩ ગાથાર્થ– ચારિત્ર વગેરે સર્વ ધર્મો થોડા હોય તો પણ દર્શનગુણથી યુક્ત હોય તો સફળ થાય છે, સમ્યગ્દર્શનથી યુક્ત ન હોય તો શેરડીના સાંઠા સમાન છે, અર્થાત્ જેમ શેરડીના સાંઠામાં ફળો થતાં નથી, તેમ સમ્યગ્દર્શન રહિત ધર્મોથી યથાર્થ ફળ મળતું નથી. વિશેષાર્થ– બીજા સ્થળે ધર્મની નિષ્ફળતા બતાવવા માટે શેરડીના પુષ્પનું દષ્ટાંત આવે છે, જેમ શેરડીના પુષ્પમાં ફળ થતું નથી તેમ સમ્યગ્દર્શન રહિત ધર્મથી ફળ મળતું નથી. (૧) दसणमिह सम्मत्तं, तं पुण तत्तत्थसहहणरूवं । दंसणमोहविणासे, निम्मलमज्झप्पगुणठाणं ॥२॥ दर्शनमिह सम्यक्त्वं तत् पुनः तत्त्वार्थश्रद्धानरूपम् । નમોવિનાશે નિર્મમધ્યાત્મગુણસ્થાનમ્ II ર II..... ગાથાર્થ– અહીં દર્શન એટલે સમ્યકત્વ. સમ્યક્ત્વ તાત્ત્વિક (સત્ય) પદાર્થોની શ્રદ્ધારૂપ છે. દર્શનમોહનો વિનાશ (=ક્ષય, ક્ષયોપશમ કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy