SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ સંબોધ પ્રકરણ ગાથાર્થ તેમાં (=પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધિમાં) દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે પ્રકારની વિરતિ ગ્રંથિભેદથી ઉત્તમ છે=ગ્રંથિભેદના કારણે ઉત્તમ છે. બીજી=ગ્રંથિભેદથી રહિત વિરતિ અવિરતિના ભવોના અનુબંધવાળા (=જેમને હજી સંસારમાં ઘણું જમવાનું છે તેવા) જીવોને હોય છે. (૭૯) . जत्थ य दंसणमूला, उक्टिालोयणा वि लहु पयया। जा मिच्छत्तयमूला, लहु वि उक्किटुपयकलिया ॥८०॥ . यत्र च दर्शनमूला उत्कृष्टालोचनाऽपि लघुपदका। યા મિથ્યાત્વમૂના તથ્વી પ ડસ્કૃષ્ટપત્તિતા I ૮૦ | ૨૫૧૭ ગાથાર્થ– સમ્યગ્દષ્ટિ જીવની ઘણી પણ આલોચના થોડી છે (અથવા મોટા અપરાધવાળી પણ આલોચના અલ્પ છે.) મિથ્યાત્વીજીવની થોડી પણ આલોચના ઘણી છે. (અથવા નાના અપરાધવાળી પણ આલોચના ઘણી છે.) (૮૦) उक्किट्ठउक्टुिं उक्लिट्ठ मज्झिमं च उक्लिटुं। जहण्णं पुणमिक्किकं, तिविहं तं नवविहं हुंति ॥८१ ॥ उत्कृष्टमुत्कृष्टमुत्कृष्टं मध्यमं चोत्कृष्टम् । નયનં પુનર્વિવં ત્રિવિધું તત્ નવવિધું પતિ I & I... ... ૫૧૮ ગાથાર્થ– ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ-મધ્યમ, ઉત્કૃષ્ટ-જઘન્ય, ફરી એક એક ત્રણ પ્રકારનું છે. એમ નવ પ્રકારનું પ્રાયશ્ચિત્ત થાય છે. (૮૧) दसणनाणचरित्ते, सइ सामत्थे तवे य वीरियए। सव्वं विगंचिऊणं, दायव्वं तं बहुसुएहिं ॥८२॥ તન-જ્ઞાન-વારિત્રે સતિ સામર્થ્ય તપસિવ વીર્ય, સર્વ વિવિખ્ય વાતચં તત્ વવૃતૈઃ II ૮ર ............... ૧૧૨ ગાથાર્થ (આલોચકમાં) સામર્થ્ય હોય તો દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્યાચારમાં જે પ્રાયશ્ચિત્ત થયું હોય તે અલગ કરીને અર્થાત્ દરેક અપરાધના પ્રાયશ્ચિત્તની અલગ અલગ ગણતરી કરીને, બહુશ્રુતોએ પ્રાયશ્ચિત્ત આપવું. (૮૨) ૧. ૮૩ થી ૧૩૧ સુધીની ગાથાઓમાં દર્શાવેલ વિવરણ કેવળ સુયોગ્ય ગીતાર્થોને જ જાણવા યોગ્ય હોવાથી અહીંતે ગાથાઓનો અનુવાદ કર્યો નથી. છેલ્લી ૧૩૨ થી ૧૪૦ગાથાઓનો અર્થ લખ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy