SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અધિકાર ૨૪૧ ગાથાર્થ- ધ્યાનની ૧. ભાવના, ૨. દેશ, ૩. કાળ, અમુક જ ૪. આસન, ૫. આલંબન, ૬. ક્રમ, ૭. ધ્યેય યાને ધ્યાનનો વિષય, ૮. ધ્યાતા, પછી. અનુપ્રેક્ષા, ૧૦. વેશ્યા, ૧૧. લિંગ તથા ૧૨. ફળને જાણીને મુનિ એમાં ચિત્ત સ્થાપી ધર્મધ્યાન કરે. ત્યાર બાદ શુક્લધ્યાન કરવાનું. | વિશેષાર્થ– ધર્મધ્યાનનાં ૧૨ દ્વાર- ધર્મધ્યાન' શું છે એ વર્ણવવા માટે આ પ્રમાણે ૧૨ ધારો છે–(૧) ધ્યાનની ભાવનાઓ. દા.ત. જ્ઞાનભાવના, દર્શનભાવના વગેરે. (૨) ધ્યાન માટે ઉચિત દેશ, સ્થાન, (૩) ઉચિત કાળ, (૪) ઉચિત આસન, (૫) ધર્મધ્યાન માટે આલંબન. જેમ કેવાચના વગેરે. (૬) ધ્યાનનો ક્રમ, મનોનિરોધ વગેરે. (૭) ધ્યાનનો વિષય ધ્યેય. જેમ કે–જિનાજ્ઞા, વિપાક વગેરે. (૮) ધ્યાતા કોણ? અપ્રમાદી આદિ. (૯) અનુપ્રેક્ષા યાને ધ્યાન અટકતાં ચિંતવવા યોગ્ય અનિત્યતા-અશરણતા આદિનું આલોચન. (૧૦) ધર્મધ્યાનીને શુદ્ધ લેશ્યા. (૧૧) ધર્મધ્યાનનું લિંગ, સમ્યફ શ્રદ્ધાની આદિ અને (૧૨) ધ્યાનનું ફળ ભાવના આદિ દ્વારોથી સારો અભ્યાસ કેળવી ધર્મધ્યાન ધ્યાવવું. પછી એમાં પરાકાષ્ટાએ પહોંચતા શુક્લધ્યાન ધ્યાવવું. (૨૮-૨૯) : पुवकयब्भासो भावणाहि झाणस्स जुग्गयमुवेइ। - તારા યના સરવેરાના રૂ. I पूर्वकृताभ्यासो भावनाभिर्ध्यानस्य योग्यतामुपैति । તાશ શાન-વર્ણન-વારિત્ર-વૈષજ્ઞનિતાઃ II રૂ| ... ૨૩૪૭ - ગાથાર્થ–ધ્યાનની પૂર્વે ભાવનાઓથી અથવા ભાવનાઓમાં અભ્યાસ કર્યો હોય એ ધ્યાનની યોગ્યતાને પામે છે. તે ભાવનાઓના જ્ઞાન-દર્શનચારિત્ર-વૈરાગ્ય સાથે સંબંધ છે. (૩૦) नाणे निच्चब्भासो, कुणइ मणोधारणं विसुद्धि च। नाणगुणमुणियसारो, तो झाइ सुनिच्चलमईओ ॥३१॥ ज्ञाने नित्याभ्यासः करोति मनोधारणं विशुद्धिं च । સાન ગુણમુખિત સારસ્વતો ધ્યાતિ સુનિશ્ચિત્તમતિ રૂ8 શરૂ૪૮ 1 / Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy