SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ ધ્યાન અધિકાર शब्दादिविषयसाधनधनसंरक्षणपरायणमनिष्टम् ।। સવંfમશહૂર પધાતનુણાકુર્ત વિરમ્ | રર . .... ૨૩૨ ગાથાર્થ– શબ્દાદિ વિષયોના સાધનભૂત પૈસાના સંરક્ષણમાં તત્પર અને સર્વની શંકા તથા બીજા (એના પર તાકનાર)ના ઘાતની કલુષિત બુદ્ધિથી વ્યાકુળ ચિત્ત-ચિંતન (એ ચોથું સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે.) (૨૨) इय करणकारणाणुमइविसयमणुचिंतणं चउब्भेयं । अविरयदेसासंजय-जणमणसंसेवियमहण्णं ॥२३॥ एवं करण-कारणा-ऽनुमतिविषयमनुचिन्तनं चतुर्भेदम् । અવિરત-દેશાવંતનનમનઃસંસેવિતમધચમ્ II રરૂ II. ૨૨૪૦ ગાથાર્થ આ પ્રમાણે સ્વયં કરવા, બીજા પાસે કરાવવા અને કરતાને અનુમોદવા સંબંધી પર્યાલોચન ચારે પ્રકારના રૌદ્રધ્યાનમાં જાય. (એના સ્વામી કોણ ? તો કે) અવિરત મિથ્યાષ્ટિઓ, સમ્યગ્દષ્ટિઓ અને દેશવિરતિ શ્રાવકો સુધીના જીવોના મનથી આ સેવાઈ શકે છે. અને તે અહિતકર નિંદ્ય પાપ છે. (૨૩). एयं चउव्विहं राग-दोसमोहंकियस्स जीवस्स। रुदं झाणं संसार-वड्डणं नरयगइमूलं ॥२४॥ પતવ્યનુર્વિધ રાગ-દ્વેષ-મોહકૂિતરા નીવર્યા . રઢું ધ્યાને સંસાનવર્ધનં નરવ તિમૂલમ્ II ર૪ .. ગાથાર્થ– આ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન રાગ, દ્વેષ અને મોહથી વ્યાકુળ જીવને થાય છે. એ સંસારની વૃદ્ધિ કરનારું અને નરકગતિનું મૂળ છે. (૨૪) - कावोयनीलकाला, लेसाओ तिव्व संकिलिट्ठाओ। रुद्दज्झाणोवगयस्स कम्मपरिणामजणियाओ ॥२५॥ कापोत-नील-कृष्णा लेश्यास्तीव्रसंक्लिष्टाः । . રૌદ્રધ્યાનોપતી વરિણામMનિતા: આ રવ .................... રૂકર ગાથાર્થ રૌદ્રધ્યાનમાં ચડેલાને તીવ્ર સંક્લેશવાળી કાપોત-નીલ-કૃષ્ણ લેશ્યાઓ હોય છે, અને તે કર્મપરિણામથી ઉત્પન્ન થનારી છે. (૨૫) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy