Book Title: Ratnakaravatarika Part 2
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/001267/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નપ્રભાચાર્ય કૃતCOાવતારિકા. ભાષાંતર ભાગ-૨ આચારાંગ સૂત્ર કૃતૉગ ડાંગ છે Biણાંગ હાddl) વિપાછા દર્શા1 - પ્રશ્નધ્યાક૨ અમcવાયા વિપાકસૂત્ર સંગની જ્ઞાતાધર્મકથા દૃષ્ટિવાદ વિવેચક :- ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #2 -------------------------------------------------------------------------- ________________ ॐ अर्ह नमः श्री वादिदेवसूरीश्वरजीसूत्रितस्य प्रमाणनयतत्त्वालोकस्य (श्री रत्नप्रभाचार्यविरचिता लध्वी टीका) રવિવારya| ભાણ - દ્વિતીય - પરિચ્છેદ 3/૪/પ/ (આશીર્વાદ દાતા) પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશારજી મહારાજા અનુવાદક ઘીરજલાલ ડાહ્યાલાલ મહેતા (સંશોધક તથા સંપાદક) પ. પૂ. મુનિરાજશ્રી કન્યાણબોધિ વિજયજી મ. (પ્રકાશક) શ્રી જિનશાસન આરાઘના ટ્રસ્ટ શોપ નં. ૫, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ “ઈ” રોડ, મુંબઈ-૨. ફes 519 * Page #3 -------------------------------------------------------------------------- ________________ (અનુવાદક) ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૭૦૨, રામસા ટાવર્સ ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત. પીન-૩૯૫૦૦૯. સુરત, દક્ષિણ ગુજરાત. INDIA. Tel. No. : 688943 પ્રકાશન વર્ષ વિક્રમ સંવત - ૨૦૧૫ ઈસ્વીસન વર્ષ - ૧૯૯૮ વીર સંવત - ૨૫૨૫ પ્રથમ આવૃત્તિ - ૭૦૦ કિંમત રૂા. ૨૦૦/ પ્રકાશક જિનશાસન આરાધના ટ્રસ્ટ શોપ નં. ૫, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ‘ઈ’ રોડ, મુંબઈ-૨. લેસર કંપોઝ : શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ ૩૩, જનપથ સોસા., ઘોડસર, અમદાવાદ-૫૦. ફોન : ૫૩૨૦૮૪૬. (પ્રાપ્તિસ્થાન(૧) પ્રકાશક (૨) અનુવાદક (૩) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ સરસ્વતી પુસ્તક ભંડાર ૬-બી, અશોકા કોંમ્પલેક્ષ, રતનપોળ, હાથીખાના, રેલ્વે પહેલા ગરનાળા પાસે, અમદાવાદ. પાટણ, ઉ.ગુ. Page #4 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री प्रेम-भुवनभानु-पद्मजयघोषसूरिसद्गुरुभ्यो नमः ॥ (પ્રકાશકીય) શ્રી વાદિદેવસૂરિ વિરચિત “પ્રમાણનયતત્વાલક' ગ્રંથ ન્યાયના અભ્યાસુઓ માટે અતિ ઉપયોગી છે. તેના ઉપર “સ્યાદવાદ રત્નાકર' નામની તેમની સ્વોપજ્ઞવૃત્તિ છે. પણ તે મહાકાયગ્રંથમાં મંદ મતિવાળાઓનું અવતરાણ મુશ્કેલ હોઈ તેઓશ્રીના શિષ્ય રત્નપ્રભસૂરિએ “રત્નાકરઅવતારિકા'ની રચના કરી છે. પૂ. નીતિ સૂરિ મ.ના શિષ્ય શ્રી મલયવિજયજીએ આના ઉપર અનુવાદ રચ્યો છે. આ અનુવાદ થોડો સંક્ષિપ્ત હોઈ પંડિતવર્ય ધીરૂભાઈ મહેતાએ આ એક અદભૂત અનુવાદનું સર્જન કર્યું અનુવાદ લાંબો લચક પણ નથી કે સંક્ષિપ્ત પાર નથી. શૈલી સચોટ છતાં સરળ છે, વિષયાંતર કયાંય દેખાતું નથી કે કોઈ વિષયને છોડયો પણ નથી. આવા મહાકાયગ્રંથના પ્રકાશનનો લાભ પૂજ્યપાદ આચાર્યભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદથી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટને મળી રહ્યો છે અને ટ્રસ્ટ આ ગ્રંથને આજે શ્રી સંઘના ચરણે સમર્પિત કરી રહ્યો છે તે અત્યંત આનંદનો વિષય છે. મુનિશ્રી કલ્યાણબોધિ વિજયજીએ પોતાનો અમુલ્ય સમય ફાળવીને ગ્રંથનું સુંદર સંશોધનસંપાદન કરી આપ્યું છે. તે અતિ અનુમોદનીય છે. પંડિતવર્ય ધીરૂભાઈને ભવિષ્યમાં પણ આવા અનેક ન્યાયના કઠોગગ્રંથોના લોકભોગ્ય ભાષામાં અનુવાદ કરવાની શાસનદેવ શક્તિ આપે, અને ટ્રસ્ટને તેમના ગ્રંથોના પ્રકાશનનો લાભ મળતો રહે. પ્રસ્તુત ગ્રંથનો અનુવાદ જૈન સમાજમાં ખૂબ જ આદરણીય અને ઉપયોગી બનશે તેમાં જરા પણ શંકાને સ્થાન નથી. અનેક આત્માઓ આ ગ્રંથના અભ્યાસ દ્વારા સ્યાદવાદને આત્મસાત્ કરી શિઘાતિશિઘ મુક્તિપદને પ્રાપ્ત કરો એ જ અભ્યર્થના. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ચંદ્રકુમાર બી. જરીવાલા લલિતભાઈ આર. કોઠારી નવિનચંદ્ર વી. શાહ પુંડરિકભાઈ એ. શાહ Page #5 -------------------------------------------------------------------------- ________________ (લાભ લેના૨ પુણ્યાત્મા) પ્રમાણનયતત્તાલોક” નામનો આ ગ્રંથ પૂજ્યશ્રી વાદિદેવસૂરિજીની અદ્ભુત કૃતિ છે. તથા તે ઉપર તેમના જ શિષ્ય તર્કશિરોમણિ શ્રી રત્નપ્રભસૂરિજીની બનાવેલી “રત્નાકરાવતારિકા” નામની ટીકા કે જે ખરેખર સમુદ્રસમાન અગાધ અને દુર્બોધ છે. જૈનદર્શનનાં સૂક્ષ્મ-સૂક્ષ્મ તત્ત્વો જાણવાની જિજ્ઞાસાવાળા આત્માઓએ આવા મહાગ્રંથો અવશ્ય ભણવા જોઈએ કે જેનાથી ઈતરદર્શનોની માન્યતાઓનું તથા તેના પ્રત્યુત્તરનું પણ વિશિષ્ટ જ્ઞાન મળે તેવો આ ગ્રંથ છે. આ ગ્રંથ દુર્બોધ હોવાથી પંડિત શ્રી ધીરૂભાઈ ડાહ્યાભાઈ (સુરત) મહેતાએ તેનો આ અનુવાદ બની શકે તેટલો સરળ ગુજરાતી ભાષામાં તૈયાર ર્યો છે. જે જોઈને અમને ઘણી ખુશી ઉત્પન્ન થઈ છે. તેઓ છેલ્લા આઠ વર્ષથી (ઈ.સ. ૧૯૯૯૧ થી) દર વર્ષે અમેરિકાનાં મોટાભાગનાં જૈન સેન્ટરોમાં તત્ત્વાર્થસૂત્રજ્ઞાનસારાષ્ટક-યોગશતક આદિ ગ્રંથોનું અતિશય સુંદર અધ્યયન કરાવે છે. તેઓની સમજાવવાની સરળ શૈલી, તથા શાસ્ત્રીય ગહનશાન, તથા સમતા ભાવથી સમજાવવાની પદ્ધતિથી અમેરિકાની જેને પ્રજા તેઓ પ્રત્યે ઘણી જ આદરભાવવાળી બની છે. તૈયાર થયેલ આ અનુવાદ મુખ્યત્વે પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો માટે ઘણો જ ઉપયોગી અને અભ્યાસ માટે આવશ્યક છે. તેથી તેમાં અમારી યત્કિંચિત્ શ્રુતભક્તિ કરવાની ભાવના થતાં ધીરૂભાઈએ તેનો પ્રસન્નતાથી સ્વીકાર કરેલ છે. જે જાણી અમને અને અમારા પરિવારને ઘણો જ આનંદ થયો છે. અમારાં માતુશ્રી લીલાવતીબેન હિમતલાલ વોરાએ (ભાવનગર) વર્ષીતપ-પાખમણ આદિ ઘણી ઉત્તમ તપશ્ચર્યા કરેલ છે. તે તેમની અનુમોદના નિમિત્તે તથા અમારા પૂ. પિતાશ્રી હિમતલાલ વ્રજલાલ વોરાનો તથા મોટાભાઈ પ્રફુલચંદ્ર હિંમતલાલ વોરાનો અમારા ઉપર જે ઉપકાર છે તે નિમિત્તે, અમે આ પુસ્તક ભાગ બીજાનાં (નંગ૧૫૦) શ્રી જૈન સંઘને અભ્યાસ માટે ભાવપૂર્વક સમર્પિત કરીએ છીએ. આ ગ્રંથથી પૂ. સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓ તથા તત્ત્વજિજ્ઞાસુ સૂક્ષ્માભ્યાસરસિક શ્રાવક-શ્રાવિકા જેનદર્શનનો સુંદર અભ્યાસ કરી જેનશાસનની શોભા વધારે અને તેઓના તથા અમારા આત્માનું કલ્યાણ કરે એવી આશા રાખીએ છીએ. પહેલા-બીજા એમ બે પરિચ્છેદોનો પ્રથમ ભાગ વિક્રમ સંવત ૨૦૫૩માં પ્રકાશિત થયેલ. જેમાં અમે ૧૫૦ કોપીનો લાભ લીધેલ હતો. આજે ત્રીજા-ચોથ અને પાંચમા પરિચ્છેદોનો આ બીજો ભાગ પ્રકાશિત થાય છે. બાકીના ૬-૭-૮ એમ ત્રણ પરિચ્છેદોનો ત્રીજો ભાગ શ્રી ધીરૂભાઈ જલ્દી તૈયાર કરી પ્રકાશિત કરે અને અમને શ્રુતભક્તિનો કંઈક લાભ આપે એવી આશા સાથે. . મુંબઈનું એડ્રેસ RAJEEV VARAIYA 34, KAILS NAGAR, 685, TARDEV ROAD, BOMBAY-400007. PHONE : 494-7054 અમેરિકાનું એડ્રેસ મહેશભાઈ હિંમતલાલ વોરા કીર્તિબેન મહેશભાઈ વોરા 27204, HAMPSTEADBLVD FARM HILLS, MI, 48331 PHONE : 810-815-9195 Page #6 -------------------------------------------------------------------------- ________________ અંતરના બે બોલ જિનશાસન મહાન છે કારણ કે તે સ્યાદ્વાદથી મઢયુ છે. પરમાત્માની અંતિમ અને સર્વશ્રેષ્ઠ આજ્ઞા છે કે “તહ તહુ પચક્રિયવં જહ રાગઠોસા વિલિન્જંતિ” તે તે કરવુ જેનાથી રાગ દ્વેષ પાતળા પડે. તે તે ન કરવું જેનાથી રાગ-દ્વેષ વધે. પરમાત્માએ પ્રરુપેલા તમામ આગમગ્રંથો, શાસ્ત્રો, સિદ્ધાંતો, યોગ સાધનાઓ ક્રિયાનુષ્ઠાનો, આચારચર્યાઓ, આ બધુ અંતે તો રાગદ્વેષની પરિણતિને તોડવા માટે જ છે. આથી જ જિનશાસનમાં ક્યાંય એકાંત નથી, ક્યાંય જડ પક્ડ નથી, જેટલા ઉત્સર્ગ છે એટલા જ અપવાદ પણ છે. એક પણ ઓછો કે એક પણ વધારે નહી. અપવાદ પણ માર્ગ છે. ઉત્સર્ગના શિખરે ચઢવા માટેની સીડી છે આ માર્ગ પણ ભગવાને જ બતાવ્યો છે. પરમાત્માની આજ્ઞા સ્વરૂપ જ છે. તેથી જેઓ ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગને નહી સમજીને પોતાની બુદ્ધિ પ્રમાણે અયથાસ્થાનેં તેને ગૌણ મુખ્ય કરે છે તે જીવોને શાસ્ત્રમાં વિરાધક અને આજ્ઞાભંજક કહ્યા છે. આત્મિક સ્તરે આત્મસાક્ષીએ રાગદ્વેષ ઘટે અને સંઘસ્તરે એક્તા-આબાદી પ્રભાવનાઓ વધે એ તમામ અનુષ્ઠાન-પ્રવૃત્તિઓ કરવી ઘટે, બીજી પ્રવૃત્તિઓ કરવી ઘટે નહી. એ શાસ્ત્ર વિહિત છે. બાહ્ય દૃષ્ટિએ કો'ક પ્રવૃત્તિ ક્યારેક ઉપર છલ્લી દ્રષ્ટિએ જોતા શાસ્ત્રવિહિત ન પણ લાગે પણ જો શાસન અને સંઘને પરિણામે હિતકારી હોય તો તે પ્રવૃત્તિ અબાધિત અને શાસ્ત્રવિહિત જ જાણવી. વસ્તુપાળ મહામંત્રીએ હિંદુ મંદિરો- મસ્જીદો બંધાવી આપી હતી. ભામાશાહે યુદ્ધ માટે રાણા પ્રતાપને પોતાનુ સર્વસ્વ સમર્પણ કર્યુ હતુ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મ. સોમનાથના મહાદેવ મંદિરમાં ગયા હતા. આવા તો ઢગલાબંધ દ્રષ્ટાંતો શાસ્ત્રમાં મળે છે. આ બધો જ માર્ગ ગીતાર્થ જ્ઞાની આચારસંપન્ન ગુરુને આધીન છે. સ્યાદ્વાદ જેની રગેરગમાં દૂધ-પાણીની જેમ એકમેક થઈ ગયો હોય તેજ ગીતાર્થ જ્ઞાની-અવસરન્ન હોય છે. સંઘ-શાસનના દૂરોગામી હિતાહિતને લક્ષમાં રાખી તેની તમામ આચરણાઓ હોય છે. આચારાંગમાં અવસર પારખુ આવા ગીતાર્થને ‘પંડિત’ની પદવીથી નવાજવામાં આવ્યા છે. રૂપં નાળનહિ पंडिए શાસ્ત્રના સાચા રહસ્યોના અતલ ઉંડાણ પામવા ગુરુગમથી-ગુરુદેવના આશિષ સાથે સ્યાદ્વાદનું અતલ ઉંડાણ ખેડવુ પડે. જેથી જાણતા-અજાણતા આરાધના કરીને પણ વિરાધક ન બનાય, સંઘ શાસનની અવિચ્છિન્ન પરંપરાના ભેદક ના બની જવાય. તમામ પ્રવૃત્તિ-આચરણા કે અનુષ્ઠાન કરતા અચુક વિચારવુ કે “આમાં મારા રાગ-દ્વેષની પરિણતિ ઓછી થાય છે ને ! આ સાધના દ્વારા હું મોક્ષની નિકટ પહોંચુ છુ ને ! આ પ્રવૃત્તિ દ્વારા સંઘ શાસનને કોઈ બાધા તો પહોંચતી નથીને ! શાસનની દૂરોગામી ઉન્નતિ માટે સ્યાદ્વાદએ અમોઘ ઉપાય છે. પ્રત્યેકના અંતરમાં અનેકાંતવાદ સાચા અર્થમાં વણાઈ જાય એ માટે જ ‘સ્યાાદ રત્નાકર’ અને ‘રત્નાકર અવતારિકા' જેવા ઢગલાબંધ શાસ્ત્રગ્રંથોનું સર્જન પૂર્વર્ષિઓએ કરેલું છે. પં. ધીરુભાઈ જેવા વિદ્વાન્ પંડિતવયે ‘રત્નાકર અવતારિકા'નો ભાવાનુવાદ સરસ કરેલ છે. મને પણ આ નિમિત્તે તેઓએ સ્વાધ્યાયની અપૂર્વ તક પૂરી પાડી છે. ક્ષયોપામાનુસાર સંશોધન સંમાર્જન કરતા માર આત્માને ઘણો જ લાભ થયો છે. ક્ષતિઓ બુદ્ધિહીનતાને આભારી છે જ્ઞાનીઓ ઉદાર મને સુધારો. આ ગ્રંથ જિનશાસનને અતિ ઉપયોગી થશે. એમાં શંકાને સ્થાન નથી. અનેક આત્માઓ આ ગ્રંથના અધ્યયન-અધ્યાપન કરી સ્યાદ્વાદના મર્મને પામી આત્માનુ કલ્યાણ કરનારા બનો. એજ.. આચાર્ય હેમચંદ્રસૂરિ શિષ્યાણુ ... મુનિ કલ્યાણબોધિ વિજય, મોડાસર, સં. ૨૦૫૫, મહા. સુ. ૧૧ Page #7 -------------------------------------------------------------------------- ________________ || નમો નમઃ શ્રીગુરૂપ્રેમસૂરયે ! દિવ્યકૃપા સિદ્ધાંત મહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા શુભાશીષ વર્ધમાન તપોનિધિ ગચ્છાધિપતિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પુણ્યપ્રભાવ પરમ પૂજ્ય સમતાસાગર સ્વ. પંન્યાસજીશ્રી પદ્મવિજયજી ગણિવર્યશ્રી પ્રેરણા - માર્ગદર્શન પ. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિ મહારાજ. (શ્રુતસમુદ્વારકા (૧) ભાણબાઈ નાનજી ગડા. (પ.પૂ.ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદવ (શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી) શેઠ આણંદજી કલ્યાણજી પેઢી - અમદાવાદ. (૩) શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ - અમદાવાદ (પ.પૂ. અજોડ તપસ્વી આચાર્યદેવ શ્રીમદ્ વિજય હિમાંશુસૂરિ મ.સા. તથા પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય નરરત્નસૂરિ મ.સા. આદિની પ્રેરણાથી) શ્રી લાવણ્ય શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ.પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્ર વિજયજી ગણિવર્યની પ્રેરણાથી) નયનબાળા બાબુભાઈ સી. જરીવાળા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ વગેરે. (પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ (૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી) (૭) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર (મુંબઈ) Page #8 -------------------------------------------------------------------------- ________________ (૮) શ્રી દેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી (મલાડ (પૂ.મુનિશ્રી સંયમબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) (૯) શ્રી મુલુંડ શ્વે. મૂર્તિ. જૈન સંઘ મુલુંડ. (પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિ મ.ની પ્રેરણાથી) (૧૦) શ્રીપાળનગર જૈન શ્વે. મૂર્તિ. દેરાસર ટ્રસ્ટ વાલકેશ્વર, મુંબઈ. (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સ.ના ઉપકારની સ્મૃતિ નિમિત્તે ૫.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી) (૧૧) શ્રી શાંતાક્રૂઝ શ્વે. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ (મુંબઈ) (પૂ.આ. હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) (૧૨) સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ (ખંભાત) (પૂજ્ય સાધ્વીજીશ્રી વસંતપ્રભાશ્રીજી મ., સ્વયંપ્રભાશ્રીજી મ. તથા દિવ્યપ્રભાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રાદ્ધવર્યા મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે) - વેસ્ટ) (૧૩) બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ (પૂ. અક્ષયબોધિ વિ.મ. તથા મહાબોધિ વિ.મ. તથા હિરણ્યબોધિ વિ.મ.ની પ્રેરણાથી) (૧૪) શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ (પૂ. હેમદર્શન વિ.મ. તથા પૂ. રમ્યઘોષ વિ.મ.ની પ્રેરણાથી) (૧૫) શ્રી પાર્શ્વનાથ શ્વે. મૂર્તિ જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર, મુંબઈ (પ.પૂ.આ. શ્રીહેમચંદ્રસૂરિ મ.સા. તથા પૂ. મુનિશ્રી કલ્યાણબોધિ વિ.મ.ની પ્રેરણાથી) (૧૬) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (પ.પૂ.આ. શ્રી રૂચકચંદ્રસૂરિ મ.ની પ્રેરણાથી) (૧૭) શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ. (પૂ. અક્ષયબોધિ વિ.મ.ની પ્રેરણાથી) (૧૮) શ્રી કલ્યાણજી સૌભાગચંદ જૈન પેઢી પિંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના નિર્મળ સંયમ જીવનની અનુમોદનાર્થે) (૧૯) શ્રી ઘાટકોપર જૈન શ્વેતા. મૂર્તિપૂજક જૈન સંઘ, ઘાટકોપર, મુંબઈ. (પૂ.આ. હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) (૨૦) શ્રી જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ વાસણા. (પૂ.આ.નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂ.આ.હિમાશુંસૂરિ મ.ની પ્રેરણાથી) - Page #9 -------------------------------------------------------------------------- ________________ (૨૧) શ્રી આંબાવાડી છે. મૂર્તિપૂજક જૈન સંઘ (પૂ.આ. હિમાંશુસૂરિ મ. તથા પૂ.આ. હેમચંદ્રસૂરિ મ.ની પ્રેરણાથી) (૨૨) શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતા. મૂર્તિપૂજક સંઘ (પૂ.મુનિશ્રી કલ્યાણબોધિ વિ.મ.ની પ્રેરણાથી) કૃતોદ્ધારક (૧) શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ પાલડી, અમદાવાદ. (પ.પૂ. મુનિશ્રી નિપુણચંદ્ર વિજયજી મ.ની પ્રેરણાથી) (૨) શ્રી નડિયાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ (૫.પૂ. મુનિશ્રી વરબોધિવિજયજી મ.ની પ્રેરણાથી) (૩) શ્રી સાયન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, મુંબઈ. (૪) શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, ઘાટકોપર (વેસ્ટ), સંઘાણી એસ્ટેટ. ૧. ૨. શ્રુતભકત શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ, વડોદરા. શ્રી બાપુનગર શ્વેતા. મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (મુનિશ્રી અક્ષયબોધિ વિજયજી મ. તથા મુનિશ્રી મહાબોધિ વિ.મ.ની પ્રેરણાથી) શ્રી સુમતિનાથ છે. મૂર્તિપૂજક જૈન સંઘ મેમનગર, અમદાવાદ. (પૂ. ધર્મરક્ષિત વિ.મ. તથા પૂ. હમદર્શન વિ.મ.ની પ્રેરણાથી) સ્વ. સુંદરલાલ દલપતભાઈ ઝવેરી હા. જાસુદબેન, પુનમચંદ, જસવંત વગેરે. શ્રી મુનિસુવ્રતસ્વામિ જૈન છે. મૂર્તિપૂજક મંદિર ટ્રસ્ટ, કોલ્હાપુર. શ્રી અરવિંદકુમાર કેશવલાલ ઝવેરી ચેરિટેબલ ટ્રસ્ટ, ખંભાત. શ્રી મુલુંડ તપગચ્છ તથા ઘોઘારી વિશાશ્રીમાળી આરાધક ભાઈઓ માતુશ્રી રતનબેન વેલજી ગાલા ચેરીટેબલ ટ્રસ્ટ (મુલુંડ) (પૂ.રત્નબોધિ વિ.મ.ની દીક્ષાની અનુમોદનાથે) ૫. ૭. લિ. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૨નાકરાવતારિકાના બીજા ભાગનું (પરેછેદ ૩-૪ અને પનું) ગુજરાતી વિવેચન વાળું આ પુસ્તક શ્રી ચતુર્વિધ જૈન સંઘના ક૨મકમલમાં ૨જુ ક૨તાં હૃદયમાં ઘણો જ આનંદ આનંદ થાય છે. વિક્રમની બારમી સદીમાં થયેલા અને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના સમકાલીન એવા વાદી વિજેતા શ્રી વાદિદેવસૂરીશ્વરજી મહારાજાએ બનાવેલ પ્રમાણનયતત્ત્વાલોક ઉપ૨ની તેમના જ શિષ્ય શ્રી ૨નપ્રભાચાર્યજીની બનાવેલી આ ટીકા છે. પહલાલિત્ય, દીર્ઘામાસો, પરમિત શબ્દો, ગૂઢ અથ, સૂક્ષ્માતિસૂક્ષ્મ ચર્ચા, વાદમાં સંભવતા પૂર્વ - ઉત્ત૨૫ક્ષ, ઈત્યાદિ અભૂત ૨ચનાઓથી અલંકૃત આ ગ્રન્થ છે. આઠે પરિચ્છેદોમાં શું શું વિષય છે ? ગ્રંથકા૨ – ટીકાકાશદનું જીવન ચરિત્ર, તેમના ૨ચેલા સાહિત્યની નોંધ. ઈત્યાદિ સર્વ હકિકત પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં સવિસ્ત૨૫ણે અમે આપેલ છે. એટલે જિજ્ઞાસુઓએ આ સર્વ હકિકત પ્રથમ ભાગની પ્રસ્તાવનામાંથી જાણી લેવી. આ બીજા ભાગનું વિવેચન લખાયા પછી તેનું અતિશય કાળજી પૂર્વક સંશોધન, પ્રકાશનની વ્યવસ્થા, આદિ કાર્ય પ૨મ પૂજ્ય આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના માર્ગદર્શનાનુસા૨ પૂજ્ય મુનિરાજ શ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજ સાહેબે ખંતપૂર્વક કર્યું છે. આ ગ્રંથ સેંકડો વર્ષો સુધી ચતુર્વિધ શ્રીરાંઘને વધુમાં વધુ ઉપયોગી થાય તેની તેઓએ પુરેપુરી કાળજી રાખીને આ વિવેચનનું સંશોધનાદ કર્યું છે. તથા તેઓના સદુપદેશથી સ્થાપિત થયેલ "શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ" તરફથી પ્રકાશિત કરીને પ્રકાશન સંબંધી અમાશે બોજો ઘણો હળવો કર્યો છે. અર્થાત્ તદ્દન દૂર કર્યો છે. તે બધા સહકાર બદલ તેઓશ્રીનો આ પ્રસંગે હું ઘણો ઉપકા૨ માનું છું. હવે ત્રીજો ભાગ (પરેછેદ ૬-૭-૮) તૈયાર થાય છે. જે પ્રાયઃ વિક્રમ સંવત ૨૦૫૬માં પ્રકાશિત થશે. આ ગ્રંથની ૨ચના તથા અર્થગંભીરતા ઘણી કટીન અને દુબધ છે. અમે અમારી શકિતપ્રમાણે અર્થ ખોલવા અને સમજાવવા યથાશકિત પ્રયાસ કર્યો છે. છતાં છદ્મસ્થતા, અનુપયોગદશા, અને પ્રમાદ અદના કારણે કંઈ પણ ભૂલચૂક થઈ ચૂકી હોય તો ક્ષમા માગીએ છીએ. આ કામમાં જે કોઈનો સહકાર મળ્યો છે તે સર્વેનો આભાર માનીએ છીએ. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૭૦૨, ૨ામસા ટાવર, અડાજણ પાટીયા. સુરત. પીન નં. ૩૯૫OOG ટેલી. નં. ૧૮૮૯૪૩ Page #11 -------------------------------------------------------------------------- ________________ (૮) (અમારા લખાયેલા પ્રકાશિત થયેલા પુસ્તકી) (૧) યોગવિંશિકા – ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે (૨) યોગશતક - સ્વોપજ્ઞ ટીકા તથા ટીકાના અનુવાદ સાથે (૩) શ્રી જૈન ધર્મના મૌલિક સિધ્ધાજા - સામાયિકના સૂત્રો ઉપ૨નું વિવેચન, નવતત્વ. ચૌદ ગુણસ્થાનકો, કર્મોના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી, કાલાદ પાંચ સમવર્તાય કારણો ઉપર વિવેચન. શ્રી જૈન તત્વ પ્રકાશ - બે પ્રતિક્રમણનાં સૂત્રો ઉપ૨ વિવેચન, શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્ર - શ્રીમદ્ રાજચંદ્રજી વિચત શાસ્ત્રોનું વિવેચન (૬) જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ - જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક શબ્દોના અર્થો. જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા - પ્રૌઢ સ્ત્રી - પુરૂષોને ઉપયોગી ૨૨ળ ચારસો પ્રશ્ન - ઉત્તરોનો સંગ્રહ. કર્મવિપાક - પ્રથમ કર્મગ્રંથોનું સ૨ળ ગુજરાતી વિવેચન. (૯) કર્મવ - દ્વિતીય કર્મગ્રંથનું ૨૨ળ ગુજરાતી વિવેચન. (૧૦) બંધસ્વામિત્વ - તૃતીય કર્મગ્રંથનું સ૨ળ ગુજરાતી વિવેચન. (૧૧) ષડશીતિ - ચોથા કર્મગ્રંથનું સ૨ળ ગુજરાતી વિવેચન (૧૨) પૂજાસંગ્રહસાર્થ - પંચ કલ્યાણક આદિ ઉપયોગી પૂજાઓ (અર્થ ર્સાહત) (૧૩) સ્નાત્ર પૂજાસાર્થ - નાત્ર પૂજા અર્થ સૃહત. (૧૪) ૨ત્નાકરાવતારિકા - ભાગ પહેલો - પરછેદ ૧-૨. (૧૫) રત્નાકરાવતારિકા - ભાગ બીજો - પરચ્છેદ ૩-૪-૫. (૧૬) સમ્યક્ત્વની સઝાય - ઘણીજ રોચક કથાઓ સાથે સમ્યક્ત્વના ૬૭ બોલની શક્ઝાય. હાલ લખાતા ગ્રંથો (૧) રત્નાકરાવતારિકા - ભાગ ત્રીજો - પરિચ્છેદ ૬-૭-૮. (૨) તત્ત્વાર્થાધિગમસૂત્ર - સ૨ળ બાલભોગ્ય ભાષાયુક્ત પરિમિત વિવેચન. (3) યોગદુષ્ટિ સમુચ્ચય - ૨સ્વોપજ્ઞ ટીકા સઁહત સ૨ળ ગુજરાતી વિવેચન. (૪) નવસ્મરણ સાથે - ગુજરાતી ઈંગ્લીશ અર્થ સાથે. 24 - પ૨ના આત્મ કલ્યાણ માટે જૈન શાસ્ત્રોના ગ્રંથોનો અભ્યાસ અને ઉપયોગ ક૨વા વિનંત. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૪)૨, રામસા ટાવર, અડાજણ પાટીયા, સુરત. પીet of. ૯૫૦૯ ટેલી. નં. ૬૮૮૯૪૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ तृतीय परिच्छेदः) अस्पष्टं परोक्षम् ॥ ३-१ ॥ स्मरण - प्रत्यभिज्ञान - तर्कानुमानागमभेदतस्तत् पञ्चप्रकारम् ॥३-२॥ तत्र संस्कारप्रबोधसम्भूतमनुभूतार्थविषयं तदित्याकारं वेदनं स्मरणम् ॥३-३॥ 'तत्तीर्थकरबिम्बम्' इति यथा ॥३-४॥ अनुभवस्मृतिहेतुकं तिर्यगूर्ध्वतासामान्यादिगोचरं, संकलनात्मकं ज्ञानं प्रत्यभिज्ञानम् ॥३-५॥ "तज्जातीय एवायं गोपिण्डः", "गोसदृशो गवयः", "स एवायं जिनदत्तः" इत्यादि ॥३-६॥ उपलम्भानुपलम्भसम्भवं, त्रिकालीकलितसाध्यसाधनसम्बन्धालम्बनं, "इदमस्मिन् सत्येव भवति" इत्याद्याकारं संवेदनमूहापरनामा तर्कः ॥३-७॥ यथा यावान् कश्चिद् धूमः, स सर्वो वह्नौ सत्येव भवतीति तस्मिन्नसति असौ न भवत्येव ॥३-८॥ अनुमानं द्विप्रकारं स्वार्थं परार्थं च ॥३-९॥ तत्र हेतुग्रहणसम्बन्धस्मरणकारणकं साध्यविज्ञानं स्वार्थम् ॥३-१०॥ निश्चितान्यथानुपपत्त्येकलक्षणो हेतुः ॥३-११॥ न तु त्रिलक्षणकादिः ॥३-१२॥ तस्य हेत्वाभासस्यापि सम्भवात् ॥३-१३॥ अप्रतीतमनिराकृतमभीप्सितं साध्यम् ॥३-१४॥ शहितविपरीतानध्यवसितवस्तूनां साध्यताप्रतिपत्त्यर्थमप्रतीतवचनम् ॥३-१५॥ प्रत्यक्षादिविरुद्धस्य साध्यत्वं मा प्रसज्यतामित्यनिराकृतग्रहणम् ॥३-१६॥ अनभिमतस्यासाध्यत्वप्रतिपत्तयेऽभीप्सितपदोपादानम् ॥३-१७॥ व्याप्तिग्रहणसमयाऽपेक्षया साध्यं धर्म एव अन्यथा तदनुपपत्तेः ॥३-१८॥ न हि यत्र यत्र धूमस्तत्र तत्र चित्रभानोरिव धरित्रीधरस्या प्यनुवृत्तिरस्ति ॥३-१९॥ आनुमानिकप्रतिपत्त्यवसरापेक्षया तु पक्षापरपर्यायस्तद्विशिष्टः प्रसिद्धो धर्मी ॥३-२०॥ धर्मिणः प्रसिद्धिः कचिद्विकल्पतः, कुत्रचित्प्रमाणतः, कापि विकल्पप्रमाणाभ्याम् ॥३-२१॥ यथा समस्ति समस्तवस्तुवेदी, क्षितिधरकन्धरेयं धूमध्वजवती, ध्वनिः परिणतिमान् ॥३-२२॥ Page #13 -------------------------------------------------------------------------- ________________ पक्षहेतुवचनात्मकं परार्थमनुमानमुपचारात् ॥३-२३॥ साध्यस्य प्रतिनियतधर्मिसम्बन्धिताप्रसिद्धये हेतोरुपसंहारवचनवत् पक्षप्रयोगोऽप्यवश्यमाश्रयितव्यः ॥३-२४॥ त्रिविधं साधनमभिधायैव तत्समर्थनं विदधानः कः खलु न पक्षप्रयोगमङ्गीकुरुते ? ॥३-२५॥ प्रत्यक्षपरिच्छिन्नार्थाभिधायि वचनं परार्थं प्रत्यक्षम् परप्रत्यक्षहेतुत्वात् ॥३-२६॥ यथा पश्य पुरः स्फुरत्किरणमणिखण्डमण्डिताभरणभारिणीं जिनपतिप्रतिमाम् ॥३-२७॥ पक्षहेतुवचनलक्षणमवयवद्वयमेव परप्रतिपत्तेरङ्गम् न दृष्टान्तादिवचनम् ॥३-२८॥ हेतुप्रयोगस्तथोपपत्त्यन्यथानुपपत्तिभ्यां द्विप्रकारः ॥३-२९॥ सत्येव साध्ये हेतोरुपपत्तिस्तथोपपत्तिः, असति साध्ये हेतोरनुपपत्तिरेवान्यथानुपपत्तिः ॥३-३०॥ यथा कृशानुभानयं पाकप्रदेशः, सत्येव कृशानुभत्त्वे धूमवत्त्वस्योपपत्तेः, असत्यनुपपत्तेर्वा ॥३-३१॥ अनयोरन्यतरप्रयोगेणैव साध्यप्रतिपत्तौ द्वितीयप्रयोगस्यैकत्रानुपयोगः ॥३-३२॥ न दृष्टान्तवचनं परप्रतिपत्तये प्रभवति, तस्यां पक्षहेतुवचनयोरेव व्यापारोपलब्धेः ॥३-३३॥ न च हेतोरन्यथानुपपत्तिनिर्णीतये, यथोक्ततर्कप्रमाणादेव तदपपत्तेः ॥३-३४॥ नियतैकविशेषस्वभावे च दृष्टान्ते साकल्येन व्याप्तेरयोगतो विप्रतिपत्तौ तदन्तरापेक्षायामनवस्थितेर्दुर्निवारः समवतारः ॥३-३५॥ नाप्यविनाभावस्मृतये, प्रतिपन्नप्रतिबन्धस्य व्युत्पन्नमतेः पक्षहेतुप्रदर्शनेनैव तत्प्रसिद्धः ॥३-३६॥ अन्तर्व्याप्त्या हेतोः साध्यप्रत्यायने शक्तावशक्तौ च बहिर्व्याप्तेरुद्भावनं व्यर्थम् ॥३-३७॥ पक्षीकृत एव विषये साधनस्य साध्येन व्याप्तिरन्तर्व्याप्तिः, अन्यत्र तु बहिर्व्याप्तिः ॥३-३८॥ यथाऽनेन्तात्मकं वस्तु, सत्त्वस्य तथैवोपपत्तेरिति, अग्निमानयं देशः धूमवत्त्वात्, य एवं स एवं, यथा पाकस्थानमिति च ॥३-३९॥ नोपनयनिगमनयोरपि परप्रतिपत्तौ सामर्थ्य पक्षहेतुप्रयोगादेव तस्याःसद्भावात् ॥३-४०॥ समर्थनमेव परप्रतिपत्त्यङ्गमास्तां, तदन्तरेण दृष्टान्तादिप्रयोगेऽपि तदसम्भवात् ॥३-४१॥ मन्दमतींस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनयनिगमनान्यपि प्रयोज्यानि ॥३-४२॥ प्रतिबन्धप्रतिपत्तेरास्पदं दृष्टान्तः ॥३-४३॥ स द्वेधा - साधर्म्यतो वैधयंतश्च ॥३-४४॥ Page #14 -------------------------------------------------------------------------- ________________ यत्र साधनधर्मसत्तायामवश्यं साध्यधर्मसत्ता प्रकाश्यते, स साधर्म्यदृष्टान्तः ॥३-४५॥ यथा यत्र यत्र धूमस्तत्र तत्र वह्निर्यथा महानसः ॥३-४६।। यत्र तु साध्याभावे साधनस्यावश्यमभावः प्रदर्यते स वैधर्म्यदृष्टान्तः ॥३-४७॥ यथा - अन्यभावे न भवत्येव धूमः, यथा जलाशये ॥३-४८॥ हेतोः साध्यधर्मिण्युपसंहरणमुपनयः ॥३-४९॥ यथा धूमधात्र प्रदेशे ॥३-५०॥ साध्यधर्मस्य पुनर्निगमनम् ॥३-५१॥ यथा-तस्मादग्निरत्र ॥३-५२॥ एते पक्षप्रयोगादयः पश्चाप्यवयवसंज्ञया कीर्त्यन्ते ॥३-५३॥ उक्तलक्षणो हेतुर्द्विप्रकार: - उपलब्ध्यनुपलब्धिभ्यां भिद्यमानत्वात् ॥३-५४॥ उपलब्धिर्विधिनिषेधयोः सिद्धिनिबन्धनम्, अनुपलब्धिश्च ॥३-५५॥ विधिः सदंशः ॥३-५६॥ प्रतिषेधोऽसदंशः ॥३-५७॥ स चतुर्धा - प्रागभावः, प्रध्वंसाभाव, इतरेतराभावोऽत्यन्ताभावश्च ॥३-५८॥ यनिवृत्तावेव कार्यस्य समुत्पत्तिः, सोऽस्य प्रागभावः ॥३-५९॥ यथा मृत्पिण्डनिवृत्तावेव समुत्पद्यमानस्य घटस्य मृत्पिण्डः ॥३-६०॥ यदुत्पत्तौ कार्यस्यावश्यं विपत्तिः, सोऽस्य प्रध्वंसाभावः ॥३-६१॥ यथा कपालकदम्बकोत्पत्तौ नियमतो विपद्यमानस्य कलशस्य कपालकदम्बकम् ॥३-६२॥ स्वरूपान्तरात् स्वरूपव्यावृत्तिरितरेतराभावः ॥३-६३॥ यथा स्तम्भस्वभावात् कुम्भस्वभावव्यावृत्तिः ॥३-६४॥ कालत्रयाऽपेक्षिणी हि तादात्म्यपरिणामनिवृत्तिरत्यन्ताभावः ॥३-६५॥ यथा चेतनाचेतनयोः ॥३-६६॥ उपलब्धेरपि द्वैविध्यमविरुद्धोपलब्धिर्विरुद्धोपलब्धिश्च ॥३-६७॥ तत्राविरुद्धोपलब्धिर्विधिसिद्धौ षोढा ॥३-६८॥ साध्येनाविरुद्धानां व्याप्यकार्यकारणपूर्वचरोत्तरचरसहचराणामुपलब्धिः ॥३-६९॥ Page #15 -------------------------------------------------------------------------- ________________ तमस्विन्यामास्वाद्यमानादाम्रादिफलरसादेकसामग्ग्रनुमित्या रूपाद्यनुमितिम-भिमन्यमानैरभिमतमेव किमपि कारणं हेतुतया यत्र शक्तेरप्रतिस्खलनमपरकारणसाकल्यं च ॥ ३-७०॥ पूर्वचरोत्तरचरयोर्न स्वभावकार्यकारणभावौ, तयोः कालव्यवहितावनुपलम्भात् ॥३-७१॥ न चातिक्रान्तानागतयोर्जाग्रद्दशासंवेदनमरणयोः प्रबोधोत्पात प्रति कारणत्वं, व्यवहितत्वेन निर्व्यापारत्वात् ॥ ३-७२॥ स्वव्यापारापेक्षिणी हि कार्यं प्रति पदार्थस्य कारणत्वव्यवस्था, कुलालस्येव कलशं प्रति ॥३-७३॥ न च व्यवहितयोस्तयोर्व्यापारपरिकल्पनं न्याय्यमतिप्रसक्तेः ॥३-७४॥ परम्पराव्यवहितानां परेषामपि तत्कल्पनस्य निवारयितुमशक्यत्वात् ॥ ३-७५॥ सहचारिणोः परस्परस्वरूपपरित्यागेन तादात्म्यानुपपत्तेः, सहोत्पादेन तदुत्पत्तिविपत्तेश्च सहचरहेोरपि प्रोक्तेषु नानुप्रवेशः || ३-७६॥ ध्वनिः, परिणतिमान्, प्रयत्नानन्तरीयकत्वात् यः प्रयत्नानन्तरीयकः, स परिणतिमान्, यथा स्तम्भः । यो वा न परिणतिमान् स न प्रयत्नानन्तरीयकः यथा वान्ध्येयः । प्रयत्नानन्तरीयकश्च ध्वनिः, तस्मात् परिणतिमानिति व्याप्यस्य साध्येनाविरुद्धस्योपलब्धिः साधर्म्येण वैधर्म्येण च ॥३-७७॥ अस्त्यत्र गिरिनिकुञ्जे धनञ्जयो धूमसमुपलम्भादिति कार्यस्य ॥३ - ७८ ॥ भविष्यति वर्षं तथाविधवारिवाहविलोकनादिति कारणस्य ॥३-७९ ॥ उदेष्यति मुहूर्तान्ते तिष्यतारकाः, पुनर्वसूदयदर्शनादिति पूर्वचरस्य ॥३-८०॥ उदगुर्मुहूर्त्तात्पूर्वं पूर्वफल्गुन्य उत्तरफल्गुनीनामुद्गमोपलब्धेरित्युत्तरचरस्य ॥३-८१॥ अस्तीह सहकारफले रूपविशेषः, समास्वाद्यमानरसविशेषादिति सहचरस्य ॥३-८२॥ विरुद्धोपलब्धिस्तु प्रतिषेधप्रतिपत्तौ सप्तप्रकारा ॥ ३-८३॥ तत्राद्या स्वभावविरुद्धोपलब्धिः ॥३-८४॥ यथा नास्त्येव सर्वथैकान्तोऽनेकान्तोपलम्भात् ॥३-८५॥ प्रतिषेध्यविरुद्धव्याप्तादीनामुपलब्धयः षट् ॥ ३- ८६॥ विरुद्धव्याप्तोपलब्धिर्यथा नास्ति अस्य पुंसस्तत्त्वेषु निश्चयस्तत्र सन्देहात् ॥३-८७॥ विरुद्धकार्योपलब्धिर्यथा - न विद्यतेऽस्य क्रोधाद्युपशान्तिर्वदनविकारादेः (दर्शनात्) ॥३-८८॥ Page #16 -------------------------------------------------------------------------- ________________ विरुद्धकारणोपलब्धिर्यथा नास्य महर्षेरसत्यं वचः समस्ति, रागद्वेषकालुष्याऽकलङ्कित ज्ञानसंपन्नत्वात् ॥३-८९॥ विरुद्धपूर्वचरोपलब्धिर्यथा - नोद्गमिष्यति मुहूर्तान्ते पुष्यतारा, रोहिण्युद्गमात् ॥३-९०॥ नोदगान्मुहूर्तात्पूर्वं मृगशिरः, पूर्वफल्गुन्युदयात् ॥३-९१॥ विरुद्धोत्तरचरोपलब्धिर्यथा विरुद्धसहचरोपलब्धिर्यथा- नास्त्यस्य मिथ्याज्ञानं, सम्यग्दर्शनात् ॥३-९२॥ अनुपलब्धेरपि द्वैरुप्यम्, अविरुद्धानुपलब्धि-विरुद्धानुपलब्धिश्च ॥३-९३॥ तत्राविरुद्धानुपलब्धिः प्रतिषेधावबोधे सप्तप्रकारा ॥३-९४॥ प्रतिषेध्येनाविरुद्धानां स्वभावानुपलब्धिर्यथा - नास्त्यत्र भूतले कुम्भ उपलब्धिलक्षणप्राप्तस्य तत्स्वभावस्यानुपलम्भात् ॥३-९६॥ व्यापकानुपलब्धिर्यथा- नास्त्यत्र प्रदेशे पनसः, पादपानुपलब्धेः ॥३-९७॥ कार्यानुपलब्धिर्यथा- नास्त्यत्राप्रतिहतशक्तिकं बीजमङ्कुरानवलोकनात् ॥३-९८॥ कारणानुपलब्धिर्यथा - न सन्त्यस्य प्रशमप्रभृतयो भावास्तत्त्वार्थश्रद्धानाभावात् ॥३-९९॥ पूर्वचरानुपलब्धिर्यथा - नोद्गमिष्यति मुहूर्तान्ते स्वातिनक्षत्रं चित्रोदयादर्शनात् ॥३ - १००॥ उत्तरचरानुपलब्धिर्यथा - नोदगमत् पूर्व भद्रपदा मुहूर्तात्पूर्वमुत्तरभद्रपदोद्गमानबगमात् - ॥३-१०१॥ सहचरानुपलब्धिर्यथा - नास्त्यस्य सम्यग्ज्ञानं, सम्यग्दर्शनानुपलब्धेः ॥ ३ -१०२॥ विरुद्धानुपलब्धिस्तु विधिप्रतीतौ पञ्चधा ॥३ - १०३ ॥ १०५॥ स्वभावव्यापककार्यकारणपूर्वचरोत्तरचरसहचराणामनुपलब्धिः ॥३-९५ ॥ विरुद्धकार्यकारणस्वभावव्यापकसहचरानुपलम्भभेदात् ॥३- १०४॥ विरुद्धकार्यानुपलब्धिर्यथा - अत्र शरीरिणि रोगातिशय: समस्ति, नीरोगव्यापारानुपलब्धेः ॥ ३ ॥३-१०७॥ विरुद्धकारणानुपलब्धिर्यथा - विद्यतेऽत्र प्राणिनी कष्टम् इष्टसंयोगाभावत् ॥३-१०६॥ विरुद्धस्वभावानुपलब्धिर्यथा वस्तुजातमनेकान्तात्मकम्, एकान्तस्वभावानुपलम्भात् विरुद्धव्यापकानुपलब्धिर्यथा - अस्त्यत्र छाया, औष्ण्यानुपलब्धेः ॥३- १०८॥ विरुद्धसहचरानुपलब्धिर्यथा · - अस्त्यस्य मिथ्याज्ञानम्, सम्यग्दर्शनानुपलब्धेः ॥ ३ -१०९॥ Page #17 -------------------------------------------------------------------------- ________________ (चतुर्थ परिच्छेदः आप्तवचनादाविर्भूतमर्थसंवेदनमागमः ॥४-१॥ उपचारादाप्तवचनं च ॥४-२॥ समस्त्यत्र प्रदेशे रत्ननिधानम्, सन्ति रत्नसानुप्रभूतयः ॥४-३॥ अभिधेयं वस्तु यथावस्थितं यो जानीते, यथाज्ञानं चाभिधत्ते, स आप्तः ॥४-४॥ तस्य हि वचनमविसंवादि भवति ॥४-५॥ स च द्वेघा, लौकिको लोकोत्तरश्च ॥४-६॥ लौकिको जनकादि लौकोत्तरस्तु तीर्थङ्करादिः ॥४-७॥ वर्णपदवाक्यात्मकं वचनम् ॥४-८॥ अकारादिः पौद्गलिको वर्णः ॥४-९॥ वर्णानामन्योन्यापेक्षाणां निरपेक्षा संहतिः पदम्, पदानां तु वाक्यम् ॥४-१०॥ स्वाभाविकसामर्थ्यसमयाभ्यामर्थबोधनिबन्धनं शब्दः ॥४-११॥ अर्थप्रकाशकत्वमस्य स्वाभाविकं प्रदीपवद् यथार्थायर्थार्थत्वे पुनः पुरुषगुणदोषावनुसरतः ॥४-१२॥ सर्वत्रायं ध्वनिर्विधिप्रतिषेधाभ्यां स्वार्थमभिदधानः सप्तभङ्गीमनुगच्छति ॥४-१३॥ एकत्र वस्तुन्येकैक धर्मपर्यनुयोगवशादविरोधेन व्यस्तयोः समस्तयोश्च विधिनिषेधयोः कल्पनया स्यात्काराङिकतः सप्तधा वाक्यप्रयोगः सप्तभङगी ॥४-१४॥ तद्यथा-स्यादस्त्येव सर्वमिति विधिकल्पनया प्रथमो भङ्गः ॥४-१५॥ स्यानास्त्येव सर्वमिति निषेधकल्पनया द्वितीयः ॥४-१६॥ स्यादस्त्येव स्यानास्त्येवेति क्रमतो विधिनिषेधकल्पनया तृतीयः ॥४-१७॥ स्यादवक्तव्यमेवेति युगपद्विधिनिषेधकल्पनया चतुर्थः ॥४-१८॥ स्यादस्त्येव स्यादवक्तव्यमेवेति विधिकल्पनया युगपविधिनिषेधकल्पनया च पञ्चमः ॥४-१९॥ स्यानास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च षष्ठः ॥४-२०॥ स्यादस्त्येव स्यानास्त्येव स्यादवक्तव्यमेवेति क्रमतो विधिनिषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च सप्तम इति ॥४-२१॥ Page #18 -------------------------------------------------------------------------- ________________ विधिप्रधान एव ध्वनिरिति न साधु ॥४-२२ ॥ निषेधस्य तस्मादप्रतिपत्तिप्रसक्तेः ॥४-२३॥ अप्राधान्येनैव ध्वनिस्तमभिधत्ते इत्यप्यसारम् ॥४- २४॥ क्वचित् कदाचित् कथञ्चित् प्राधान्येन्याप्रतिपन्नस्य तस्याप्राधान्यानुपपत्तेः ॥४-२५॥ निषेधप्रधान एव शब्द इत्यापि प्रागुक्तन्यायादपास्तम् ॥४-२६॥ क्रमादुभयप्रधान एवायमित्यपि न साधीयः ॥४-२७॥ अस्य विधिनिषेधान्यतरप्रधानत्वानुभवस्याप्यबाध्यमानत्वात् ॥४-२८॥ युगपद्विधिनिषेधात्मनोऽर्थस्यावाचक एवासाविति च न चतुरस्त्रम् ॥४-२९॥ तस्यावक्तव्यशब्देनाप्यवाच्यत्वप्रसङ्गात् ॥४-३०॥ विध्यात्मनोऽर्थस्य वाचकः सन्नुभयात्मनो युगपदवाचक एव स इत्येकान्तोऽपि न कान्तः ॥४-३१॥ निषेधात्मनः सह द्वयात्मनश्चार्थस्य वाचकत्वावाचकत्वाभ्यामपि शब्दस्य प्रतीयमानत्वात् ॥४-३२॥ निषेधात्मनोऽर्थस्य वाचकः सन्नुभयात्मनो युगपदवाचक एवायमित्यप्यवधारणं न रमणीयम् ॥४-३३॥ इतरथापि संवेदनात् ॥४-३४॥ क्रमाक्रमाभ्यामुभयस्वभावस्य भावस्य वाचकश्चावाचकश्च ध्वनिर्नान्यथेत्यपि मिथ्या ॥४-३५ ॥ विधिमात्रादिप्रधानतयाऽपि तस्य प्रसिद्धेः ॥४-३६॥ एकत्र वस्तुनि विधीयमाननिषिध्यमानानन्तधर्माभ्युपगमेनानन्तभङ्गीप्रसङ्गादसङ्गतैव सप्तभङ्गीति न चेतसि निषेधम् ॥४-३७॥ विधिनिषेधप्रकारापेक्षया प्रतिपर्यायं वस्तुन्यनन्तानामपि सप्तभङ्गीनामेव सम्भवात् ॥४-३८॥ प्रतिपर्यायं प्रतिपाद्यपर्यनुयोगानां सप्तानामेव सम्भवात् ॥४-३९॥ तेषामपि सप्तत्वं सप्तविधतज्जिज्ञासानियमात् ॥४-४०॥ तस्या अपि सप्तविधत्वं सप्तधैव तत्सन्देहसमुत्पादात् ॥४-४१॥ तस्यापि सप्तप्रकारत्वनियमः स्वगोचरवस्तुधर्माणां सप्तविधत्वस्यैवोपपत्तेः ॥४-४२॥ Page #19 -------------------------------------------------------------------------- ________________ इयं सप्तभङ्गी प्रतिभङ्गं सकलादेशस्वभावा विकलादेशस्वभावा च ॥४-४३॥ प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकवस्तुनः कालादिभिरभेदवृत्तिप्राधान्यादभेदोपचाराद् वा यौगपद्येन प्रतिपादकं वचः सकलादेशः ॥४-४४॥ तविपरीतस्तु विकलादेशः ॥४-४५॥ तद् द्विभेदमपि प्रमाणमात्मीयप्रतिबन्धकापगमविशेषस्वरुपसामर्थ्यतः प्रतिनियतमर्थमवद्योतयति ॥४-४६॥ न तदुत्पत्तितदाकारताभ्याम्, तयोः पार्थक्येन सामस्त्येन च व्यभिचारोपलम्भात् ॥४-४७॥ (पञ्चमः परिच्छेदः) तस्य विषयः सामान्यविशेषाद्यनेकान्तात्मकं वस्तु ॥१॥ अनुगतविशिष्टाकारप्रतीतिविषयत्वात् प्राचीनोत्तराकारपरित्यागोपादानावस्थानस्वरुपपरिणत्याऽर्थक्रियासामर्थ्यघटनाच्च ॥२॥ सामान्यं द्विपकारं तिर्यक्सामान्यमूर्खतासामान्यं च ॥३॥ प्रतिव्यक्ति तुल्या परिणति स्तिर्यक्सामान्यम्, शवलशावलेयादिपिण्डेषु गोत्वं यथा ॥४॥ पूर्वापरपरिणामसाधारणं द्रव्यमूर्ध्वतासामान्यं कटककङ्कणाद्यनुगामिकाञ्चनवत् ॥५॥ विशेषोऽपि द्विरूपो गुण: पर्यायश्च ॥६॥ गुण: सहभावी धर्मो यथाऽऽत्मनि विज्ञानव्यक्तिशक्त्यादिः ॥७॥ पर्यायस्तु क्रमभावी यथा तत्रैव सुखदुःखादिः ॥८॥ Page #20 -------------------------------------------------------------------------- ________________ - બેબોલ) વિશ્વનું સૌથી મોટામાં મોટું પદ અરિહંત પદ . વિશ્વનું સૌથી મોટામાં મોટું તત્ત્વ આઈજ્ય છે. આહત્ત્વનું ઉત્પત્તિસ્થાન કરૂણા છે. જીવો પ્રત્યેની શ્રેષ્ઠ કોટિની કરૂણાના કારણે શ્રેષ્ઠ તથા ભવ્યત્વવાળા જીવો તીર્થંકર નામકર્મનો બંધ કરીને અરિહંત પદવીને પામે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે લોકો કરતાં રાજા શ્રેષ્ઠ છે. રાજા કરતાં ચક્રવર્તી શ્રેષ્ઠ છે. ચક્રવર્તી કરતાં ઈન્દ્ર શ્રેષ્ઠ છે. આ બધા કરતાં વિશ્વત્રયના નાયક એવા અરિહંતો શ્રેષ્ઠ છે. लोकेभ्योऽपि नृपतिस्ततोऽपि वरः चक्री, ततो वासवः, सर्वेभ्योऽपि जिनेश्वरो समधिको विश्वत्रयनायकः। પરંતુ શાસ્ત્રકાર આટલેથી અટકતા નથી. આગળ ફરમાવે છે કે જ્ઞાનના મહાસાગર એવા શ્રી તીર્થકર ભગવંતો પણ જેને નમસ્કાર કરે છે તે શ્રી સંઘ છે. તીર્થકરોને પણ નમસ્કરણીય શ્રીસંઘની જેઓ વજૂસ્વામી આદિની જેમ ઉન્નતિ કરે છે તે આ પૃથ્વી પર સ્તુતિને પાત્ર છે. सोऽपि ज्ञानमहोदधिः प्रतिदिनं सङ्घ नमस्यत्यहो । वज्रस्वामिवदुन्नतिं नयति तं यः स प्रशस्यः क्षितौ ॥ સમસ્ત જૈનશાસનનો સાર આ શ્લોકમાં બતાવ્યો છે. શક્તિશાળી જીવોને કર્તવ્યનું માર્ગદર્શન અહીં આપ્યું છે. તમારામાં જે શક્તિ હોય તેનો ઉપયોગ સંઘની ઉન્નતિમાં કરો એ જ જીવનનો સાર છે. એમાં જ શક્તિની સફળતા છે. અને તીર્થંકર નામકર્મ સુધીના પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ પણ આનાથી જ થાય છે. આપણને વર્તમાનમાં ભાવતીર્થકરોની પ્રાપ્તિ નથી થઈ. પરંતુ એ જ તીર્થંકર ભગવંતોને નમસ્કરણીય એવા શ્રી સંઘની પ્રાપ્તિ થઈ છે. એ આપણું મહાન સદ્ભાગ્ય છે. આપણો પ્રકૃષ્ટ પુણ્યોદય છે. આ તો એવું થયું કે હજાર રૂપિયાની નોટ નથી મળી પણ લાખ રૂપિયાની નોટ મળી છે. વિધિ, ઉદ્યમ, વર્ણ, ભય, ઉત્સર્ગ, અપવાદ, તદુભયગત ગંભીર ભાવોવાળા અનેક પ્રકારનાં શાસ્ત્રો છે. તેનો ઉપયોગ શ્રીસંઘની ઉન્નતિ-આબાદી માટે જ કરવાનો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે વિદ-૩ન-વન-મ-૩ વવાય તદુપયયાર્ડ | सुत्ताई बहुविहाई समए गंभीरभावाइं ॥ કેટલાંક સૂત્રો (શાસ્ત્રો) વિધિમાર્ગ બતાવનારા હોય છે. કેટલાંક સૂત્રો (શાસ્ત્રો) ઉદ્યમમાં પ્રવર્તાવનારા હોય છે. કેટલાંક સૂત્રો (શાસ્ત્રો) પદાર્થોનું વર્ણન કરનારા હોય છે. કેટલાંક સૂત્રો (શાસ્ત્રો) નરકાદિ ભયોનું વર્ણન કરનારા હોય છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક સૂત્રો (શાસ્ત્રો) ઉત્સર્ગમાર્ગમાં પ્રવર્તાવનારા હોય છે. કેટલાંક સૂત્રો (શાસ્ત્રો) અપવાદ માર્ગને બતાવનારા હોય છે. કેટલાંક સૂત્રો (શાસ્ત્રો) ઉભયને (ઉત્સર્ગ અને અપવાદ એમ બન્નેને) જણાવનારા હોય છે. જિન આગમમાં આવાં વિવિધ પ્રકારનાં સૂત્રો હોય છે. આ બધાં જ સૂત્રો ગંભીર ભાવોને ધારણ કરનારા છે. અર્થાત્ મહાન્ બુદ્ધિથી જ તેના અભિપ્રાયોને જાણી શકાય તેમ છે. અલ્પબુદ્ધિવાળા જીવો માટે શાસ્ત્રો એ બાળકના હાથમાં રહેલા શસ્ત્રની જેમ પોતાનો જ ઘાત કરનાર થાય છે. માટે જ શાસ્ત્રમાં ધર્મનો ઉપદેશ આપવાનો અધિકાર નિશીથસૂત્રના અર્થને ધારણ કરનાર સાધુને જ આપ્યો છે અર્થાત્ શાસ્ત્રો એ ગીતાર્થોનો વિષય છે. સંવિગ્ન ગીતાર્થ મુનિઓ જ શાસ્ત્રોમાં રહેલા ઉત્સર્ગ અને અપવાદનો તે તે સ્થાને ઉપયોગ કરીને સૂત્રાનુસારી પ્રરૂપણા કરી શકે છે સંવિગ્ન ગીતાર્થ સિવાયના જીવો વિપરીત પ્રરૂપણા દ્વારા સ્વ-પરને સંસારમાં રખડાવનારા થાય છે. ઉત્સર્ગના સ્થાને અપવાદને સેવે, અને અપવાદના સ્થાને ઉત્સર્ગને સેવે તે તીર્થંકર ભગવંતોની આજ્ઞાના વિરાધક છે. અને દીર્ઘ સંસારમાં રખડનારા છે. માટે દ્રવ્યક્ષેત્ર-કાળાદિને આશ્રયીને ઉત્સર્ગથી સંઘનું હિત થતું હોય તો ઉત્સર્ગને સેવવો અને અપવાદથી સંઘનું હિત થતું હોય તો અપવાદનું સેવન કરવું એ જ જિનશાસન છે. એ જ મોક્ષમાર્ગ છે એ જ સ્યાદ્વાદ છે. - સાદ્વાદ માર્ગના પ્રરુપક આવા “રત્નાકરાવતારિકા” જેવા ગ્રંથો વિશિષ્ઠ બુદ્ધિના સર્જક છે. આવા ગ્રંથોના અધ્યયન દ્વારા સ્વાવાદ સિદ્ધાન્ત આત્મામાં પરિણામ પામે છે તેના પરિણામે અનેકવિધ ગંભીર આશયવાળા સૂત્રોના સાચા રહસ્યને પામી શકાય છે. એ દ્વારા સ્વ-પરનું સુંદર કલ્યાણ સાધી શકાય છે. માટે ઉત્તમ જીવો આ ગ્રંથના પઠનપાઠનથી એકાંતવાદને ત્યજીને સ્યાદ્વાદ પરિણતિવાળા બની સ્વ-પરના કલ્યાણને સાધે એટલા માટે જ પ્રસ્તુત ગ્રંથના અનુવાદનો પરિશ્રમ કરવામાં આવેલ છે. તેને યોગ્ય જીવો સફળ કરે એ જ શુભેચ્છા. લિ. આચાર્ય વિજય હેમચંદ્રસૂરિ Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ નય તત્ત્વાલકની રત્નાકરાવતારિકા ટીકાના અનુવાદ વિષે પ્રાસંગિક પ્રાકથન પૂજય વાદિદેવસૂરિજી મહારાજ સાહેબે પ્રમાણ નય તત્ત્વાલક ગ્રંથ બનાવેલ છે. તેઓશ્રીના શિષ્ય રત્નપ્રભાચાર્ય “રત્નાકરાવતારિકા” ટીકા બનાવી છે. અતિશય ન્યાય અને વાદવિવાદથી ભરપૂર પ્રમાણ ગ્રંથ ઉપર ટીકા બનાવી સર્વદર્શનોના વિવાદાસ્પદ વાતોનું યુક્તિપૂર્વક નિરસન કરેલ છે. જૈન દર્શનના સહસ્યોને સમજવા પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મ. સા. પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજી મ. સા. તથા પૂજ્ય કલિકાલ સર્વજ્ઞાદિના બનાવેલા ગ્રંથોના રહસ્યોને સમજવા માટે તથા બુદ્ધિની તેજસ્વિતા પ્રાપ્ત કરવા માટે પ્રમાણનયતત્ત્વાલકનો તથા રત્નાકરાવતારિકાનો અભ્યાસ બહુ ઉપયોગી છે. આવી કાઠિન્યતાવાળી ટીકાનો અનુવાદ કરીને અભ્યાસક વર્ગની ઘણા સમયની જરૂરિયાત પૂર્ણ કરવા બદલ પંડિતશ્રી ધીરૂભાઈ અભિનંદનને પાત્ર છે. શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતાની જન્મભૂમિ બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાનું સૂઇગામ છે. શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણામાં લગભગ આઠ વર્ષ સુધી રહીને કર્મસાહિત્ય, વિશેષાવશ્યકભાષ્ય, સંસ્કૃત સાહિત્ય સિદ્ધહેમ વ્યાકરણ અને તર્કસંગ્રહાદિનો અભ્યાસ કરી જૈન પંડિત તરીકે સારી પ્રસિદ્ધિ મેળવી છે. મહેસાણા સંસ્થામાં જ બે વર્ષ અધ્યાપન કરાવી લગભગ બત્રીસ વર્ષ સુધી અમદાવાદમાં પૂજ્ય સાધુ-સાધ્વીજી મ. સાહેબોને કર્મસાહિત્ય, વ્યાકરણ, ન્યાય, અને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરાવી તથા શ્રાવક-શ્રાવિકાગણનો રાત્રિ કલાસ ચલાવી તત્ત્વજ્ઞાનનો સુંદર પ્રચાર-પ્રસાર કરેલ છે. તેઓશ્રીની રજુઆતશૈલીથી આકર્ષાઇને અમેરિકા-કેનેડા-લંડન અને સિંગાપુરમાં રહેતો જિજ્ઞાસુ વર્ગ પરદેશમાં પંડિતજીને બોલાવી તેઓના તત્ત્વજ્ઞાનનો લાભ લે છે. વર્તમાન જૈન પંડિતોમાં સારું સ્થાન ધરાવતા પંડિતશ્રી ધીરજલાલભાઈ પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોને પદર્શનસમુચ્ચય, સમ્મતિતર્ક, કર્યપ્રકૃતિ આદિ ઉચ્ચકોટિના ગ્રંથોનો સુંદર અભ્યાસ જ્યારે કરાવે છે. ત્યારે તેમની રજુઆત શૈલીથી અભ્યાસકવર્ગ જ્ઞાનગંગામાં ઓતપ્રોત બને છે. તે તેમની શૈલી પ્રશંસનીય છે. આ પ્રમાણનયતત્તાલોકથી જૈનદર્શનમાં સ્યાદ્વાદસિદ્ધાન્તથી જણાવાયેલ પદાર્થોનું સ્વરૂપ સારી રીતે સમજી શકાય છે અને પરંપરાએ રાગદ્વેષની પરિણતિ મંદ થાય છે. તેનાથી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. જૈનદર્શનમાં જણાવાયેલ પદાર્થોના રહસ્યોને સમજવા માટે આ ટીકા ખરેખર યથાર્થ જ નૌકાનું કામ કરે છે અને આ નાવ દ્વારા અનેક મહાગ્રંથોમાં અભ્યાસકવર્ગ પ્રવેશ પામે એમ ઇચ્છું છું. અંતમાં પંડિત શ્રી ધીરૂભાઈ અભ્યાસકવર્ગને ઉપયોગી અન્ય ગ્રંથોનું પણ સંપાદન કરે તેવી આશા રાખું છું. એજ લિ. તા. ૧૪-૨-૯૯ માણેકલાલ હરગોવનદાસ સોનેથા. સાહિત્યશાસ્ત્રી ડી. બી. એડ. સુરત. Page #23 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર નં. १ ૨ ૩/૪ ૫/૬ ૭/૮ ૯ ૧૦ ११ ૧૨/૧૩ ૧૪ ૧૫/૧૬/૧૭ ૧૮/૧૯/૨૦ ૨૧/૨૨ ૨૩ ૨૪/૨૫ ૨૬/૨૭ ૨૮ ૨૯/૩૦ ૩૧/૩૨ ૩૩ થી ૩૭ ૩૮/૩૯ ૪૦/૪૧ ૪૨ ૪૩ થી ૪૭ ૪૯ થી ૫૨ ૫૩ ૫૪/૫૫ અનુક્રમણિકા વિષય તૃતીય પરિચ્છેદ પરોક્ષ પ્રમાણની વ્યાખ્યા પોક્ષ પ્રમાણના ભેદનું કથન. સ્મૃતિ પ્રમાણનું વર્ણન તથા તેની અપ્રમાણતાની ચર્ચા. પ્રભિજ્ઞા પ્રમાણનું વર્ણન તથા તેની દાર્શનક ચર્ચા. તર્ક પ્રમાણનું વર્ણન તથા તેની દાનિક ચર્ચા. અનુમાન પ્રમાણનું વર્ણન તથા ભેદો સ્વાર્થાનુમાનનું વર્ણન. હેતુનું લક્ષણ અન્ય દર્શનકારોએ કરેલ હેતુના લક્ષણનું નિગ્સન સાધ્યનું લક્ષણ સાધ્યના સ્વરૂપના વિશેષણોની સાર્થકતા વ્યાપ્તિ અને અમિતિના કાળે સાધ્યનું કથન ધર્મીની પ્રર્પાધ્ધિ ત્રણ પ્રકારે છે. તેનું ઉદાહ૨ણ સાથે વર્ણન પ૨ાર્થાનુમાનનું વર્ણન પક્ષપ્રયોગની આવશ્યકતાનું યુકિત હિત વર્ણન પાર્થાનુમાનની જેમ પાર્થપ્રત્યક્ષનું વર્ણન પ૨ાર્થાનુમાનમાં પક્ષપ્રયોગ અને હેતુ પ્રયોગની આવશ્યકતા હેતુના બે પ્રકા૨ોનું વર્ણન હેતુના બન્ને પ્રકારોનું ઉદાહ૨ણ સાથે વર્ણન પ૨ની પ્રત્તિત્તિ માટે દૃષ્ટાન્તાદિની અનાવશ્યકતા અન્તર્યાપ્તિ અને ર્બાહર્ટાપ્તિનું વર્ણન ઉપનય અને નિગમનની પણ પાર્થાનુમાનમાં અનાવશ્યકતા મન્દમતીવાળાને આશ્રયી દૃષ્ટાન્તાદિની આવશ્યકતા દૃષ્ટાન્તની વ્યાખ્યા, ભેદો અને ઉદાહરણો ઉપનય અને નિગમનની વ્યાખ્યા તથા પ્રયોગ પક્ષાદિને શાસ્ત્રમાં કહેલી અવયવસંજ્ઞા હેતુના પ્રકારો પાના નં. 393 ૩૬૪ ૩૬૪ 309 ૩૯૪ ૪૪ ४१२ ४१२ ૪૧૪ ૪૨૭ ૪૨૭ ૪૨૯ ૪૨૯ ૪૩૫ ૪૩૬ ૪૪0 ४४१ ૪૪૨ ૪૪૩ ૪૪૪ ૪૪૮ ४४८ ૪૪૯ ૪૫૧ ૪૫૨ ૪૫૪ ૪૫૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ પાના નં. ૪૫૬ ૨મૂત્ર નં. વિષય પ૬/૫૭ વિધિ અને પ્રતિષેધ ની વ્યાખ્યા પ૮ થી ૨૬ પ્રતિષેધના પ્રાગભાવાદ ચાર પ્રકારોનું વર્ણન ૭ થી ૮૨ અવિરુધ્ધોપલબ્ધ હેતુના છ ભેદોનું વર્ણના ૮૩ થી ૨ વિરુધ્ધોપર્લાબ્ધ હેતુના સાત ભેદોનું વર્ણન ૯૩ થી ૧૦૨ વરુધ્ધાનુપલંબ્ધ હેતુના સાત ભેદોનું વર્ણન ૧૦૩ થી ૧૦૯ વિધ્ધાનુપલબ્ધ હેતુના પાંચ ભેદોનું વર્ણના ૪૫૭ ૪૬૫ ૪૮૬ ૪૯૪ ૪૯ ચતુર્થ પરિચ્છેદ ૧/૨ ૫૦૪ ૫૧૩ ૫૧૪ ક ? ૫૧૬ ૫૪૧ ૫૪૨ પર આગમપ્રમાણની વ્યાખ્યા અને આવશ્યકતા આગમપ્રમાણનું ઉદાહરણ આપ્તપુરૂષની વ્યાખ્યા આપ્તપુરૂષના ભેદ તથા ઉદાહરણ વચન કોને કહેવાય ? તેનું વર્ણન વર્ણની વ્યાખ્યા, તથા તેના પૌદ્ગલકત્વની ચર્ચા પદ અને વાક્યની વ્યાખ્યા સ્વાભાવિકશકિત અને સંકેત વડે શબ્દ અર્થબોધ ક૨ાવે છે. તેની લંબાણપૂર્વક ચર્ચા શબ્દની યથાર્થતા અને અયથાર્થતા પુરૂષના ગુણ-દોષ અનુસારે છે તેની ચર્ચા સપ્તભંગીનું વર્ણન સપ્તભંગીના સાતે ભાંગાના એકાન્તનું ખંડન શસ્તભંગીમાં સાતજ ભાંગા કેમ ? તેની ચર્ચા ચકલાદેશ અને વિકલાદેશનું વર્ણન પ૭પ ga ૧૩ થી ૨૧ ૨૨ થી ૩૬ ૩૭ થી ૪૨ ૪૩ થી ૪૭ ૬૨૬ 30 ૬૪૬ ઉપ૧ ૬૫૪ પંચમ પરિચ્છેદ પ્રમેય એવી વસ્તુનું વર્ણન, તે પ્રસંગે એકાન્ત સામાન્ય અને વિશેષવાદનું ખંડન વસ્તુ અનેકાન્તાત્મક છે. તેની સ્સિધ્ધના હેતુઓ ઉ૭૫ ઉ ) Page #25 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર નં. જી ક ૪ હ હ . Jan Education International વિષય સામાન્યના બે ભેદોનું થન સામાન્યનો પ્રથમભેદ જે તિર્યસામાન્ય તેનું વર્ણન સામાન્યનો બીજો ભેદ જે ઉર્ધ્વતા સામાન્ય, તેનું વર્ણન તે પ્રસંગે ર્માણકવાદી બૌધ્ધમતનું ખંડન વિશેષના બે ભેદ (ગુણ પર્યાય) તેનું કથન વિશેષનો પ્રથમ ભેદ જે ગુણ, તેનું વર્ણન વિશેષનો બીજો ભેદ જે પર્યાય, તેનુ વર્ણન નિત્યવાદી તૈયાયિકાદિનું ખંડન. પ્રસંગે એકાન્તે પાના નં. GER ૨ 900 1930 1930 1939 Page #26 -------------------------------------------------------------------------- ________________ जयन्तु श्रीवीतरागाः श्रीवादिदेवसुरिविरचितस्य प्रमाणनयतत्त्वालोकस्य श्रीरत्नप्रभाचार्यविरचिता लध्वीटीका रत्नाकरावतारिका तृतीयः परिच्छेदः प्रत्यक्षानन्तरं परोक्षं लक्षयन्ति - अस्पष्टं परोक्षम् - ३-१ प्राकसूत्रितस्पष्टत्वाभावभ्राजिष्णु यत् प्रमाणं तत् परोक्षं लक्षयितव्यम् ॥३-१॥ પહેલા પરિચ્છેદમાં પ્રમાણ કોને કહેવાય ? અને પ્રમાણના ભેદ કેટલા ? તે સમજાવવામાં આવ્યું. સ્વ-પરના વ્યવસાયને કરાવનારું (અર્થાત્ જ્ઞાન અને શેયનો નિર્ણય કરાવનારું) જે જ્ઞાન તે પ્રકાશની જેમ પ્રમાણ કહેવાય છે. તેના મુખ્ય બે ભેદ છે. (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ. અતિશય સ્પણ એવું જે જ્ઞાન તે પ્રત્યક્ષ. તેના બે ભેદ છે. ઈન્દ્રિયો અને મનની સહાયથી જે સ્પષ્ટ જ્ઞાન થાય તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ, અને ઈન્દ્રિયો તથા મનની સહાય વિના આત્મસાક્ષાત્ જે સ્પષ્ટ જ્ઞાન થાય તે પારમાર્થિક પ્રત્યક્ષ છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં મતિ અને શ્રુત તથા વ્યંજનાવગ્રહઅર્થાવગ્રહ-હા-અપાય-ધારણા આદિ તેના ભેદો-પ્રતિભેદો અને પારિમાર્થિક પ્રત્યક્ષમાં વિકલ અને સકલ, વિકલમાં અવધિ-મન:પર્યવ અને સકલમાં કેવલજ્ઞાન આદિ પ્રત્યક્ષપ્રમાણના ભેદ-પ્રતિભેદોનું વર્ણન પહેલા-બીજા પરિચ્છેદમાં કર્યું. આ પ્રમાણે પ્રત્યક્ષ પ્રમાણની વિસ્તૃત ચર્ચા સમજાવીને હવે આ ત્રીજા પરિચ્છેદમાં પરોક્ષ પ્રમાણ સમજાવે છે. પરોક્ષ પ્રમાણ એટલે શું? અને તેના ભેદ-પ્રતિભેદો કેટલા ? તેના અર્થ શું ? ઈત્યાદિ પ્રકરણ આ ત્રીજા પરિચ્છેદમાં હવે સમજાવવામાં આવે છે. અસ્પષ્ટ એવું જે જ્ઞાન તે પરોક્ષપ્રમાણ છે. ૩-૧ બીજા પરિચ્છેદના ત્રીજા સૂત્રમાં “સ્પટવ' કોને કહેવાય તે સમજાવેલ છે. તેવા પ્રકારના પૂર્વે બતાવેલા “સ્પટવ” ના અભાવ વડે શોભતું એવું જે જ્ઞાન તે પરોક્ષપ્રમાણ કહેવાય છે. કોઈ પણ વિશેષલક્ષણમાં (પ્રભેદના લક્ષાણમાં) સામાન્ય લક્ષણ (એટલે કે મૂલભેદનું લક્ષણ) તો અંતર્ગત હોય જ છે. જેમકે સ્થલચરતિર્યંચનું મૂલ લક્ષણ ભૂમિ ઉપર ચાલવાપણું છે. તેના ત્રણ ભેદ છે. (૧) ચતુષ્પદ, (૨) ઉરઃ પરિસર્પ, અને (૩) ભુજપરિસર્પ, તેના અર્થો અનુક્રમે ચારપગાં પ્રાણી, પેટે ચાલનાર પ્રાણી અને હાથથી ચાલનારા પ્રાણી થાય છે તે વિશેષલક્ષણ છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા તૃતીયપરિચ્છેદ સૂત્ર ૨-૩ ૩૬૪ તે લક્ષણોમાં જે પ્રાણીઓમાં ચારપગાપણુ એ વિશેષ લક્ષણ છે તેવા ગાય-ભેંસ-ઘોડા-ગધેડા આદિમાં પણ ‘‘ભૂમિ ઉપર ચાલવાપણુ” એ સામાન્યલક્ષણ તો છે જ, તેવી જ રીતે પેટે ચાલનારા સર્પઅજગરાદિમાં અને હાથથી ચાલનારા નોળીયા-વાંદરા આદિમાં પણ ‘ભૂમિ ઉપર ચાલવાપણું” એ સામાન્ય લક્ષણ તો છે જ. તેની જેમ અહીં પણ પરોક્ષપ્રમાણનું લક્ષણ જેમાં હોય છે તેમાં પ્રમાણનું સામાન્યલક્ષણ તો હોય જ છે. તેથી ‘“અસ્પષ્ટત્વ” એ પરોક્ષના વિશેષલક્ષણમાં ‘સ્વ પર-વ્યવસાયિક જ્ઞાન'' આ સામાન્ય લક્ષણ પણ રહેલું જ છે. તેથી સળંગ અર્થ આવો થાય છે કે સ્વનો (જ્ઞાનનો) અને પરનો (જ્ઞેય પદાર્થનો) નિશ્ચયાત્મક બોધ હોય, પરંતુ અસ્પષ્ટ હોય, ચિત્તને સંતોષ થાય તેવો સ્પષ્ટ ન હોય, તે જ્ઞાનને ‘‘પરોક્ષ પ્રમાણ'' કહેવાય છે. જેમ કે કોઈ ઘરમાં લાગેલી આગથી નીકળતા ધુમાડાને દેખીને ‘આ ઘરમાં આગ લાગી છે” એવું જે જ્ઞાન થાય છે તે પરોક્ષપ્રમાણ છે. કારણ કે ધુમાડા દ્વારા અગ્નિનું જ્ઞાન થવા છતાં સ્પષ્ટ નથી, ચિત્તને સંતોષ થતો નથી, તેથી જ સંતોષ પ્રાપ્ત કરવા સાક્ષાત્ અગ્નિ જોવા માટે લોકો ત્યાં દોડી જાય છે. માટે ત્યાં જઈને આંખે જોયેલો અગ્નિ જેટલો સ્પષ્ટ અને સાક્ષાત્કાર છે. તેવું ધૂમમાત્ર દેખીને અગ્નિનું કરેલું અનુમાન સ્પષ્ટ અને સાક્ષાત્કાર નથી. માટે અસ્પષ્ટ હોવાથી તેને પરોક્ષપ્રમાણ કહેવાય છે. ।।૩-૧।। अथैतत् प्रकारतः प्रकटयन्ति स्मरण - प्रत्यभिज्ञान - तर्कानुमानागमभेदतस्तत् पञ्चप्रकारम् ॥३-२॥ સ્પષ્ટમ્ ॥૩-રા હવે આ બીજા સૂત્રમાં તંત્ = આ પરોક્ષપ્રમાણ ભેદો દ્વારા સમજાવે છે. પરોક્ષપ્રમાણના પ્રતિભેદો કેટલા ? તે કહે છે. (૧) સ્મરણ (૨) પ્રત્યભિજ્ઞાન, (૩) તર્ક, (૪) અનુમાન અને (૫) આગમ એમ પાંચ ભેદોના કારણે તે પરોક્ષ પ્રમાણ પાંચ પ્રકારવાળુ (પાંચ ભેદોવાળું) છે. ૩-રા આ સૂત્રનો અર્થ અત્યન્ત સ્પષ્ટ છે. જેમ પ્રત્યક્ષપ્રમાણના સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બે ભેદો તથા તેના પ્રતિભેદો કહ્યા છે તેમ પરોક્ષપ્રમાણના પણ ભેદો-પ્રતિભેદો સમજાવે છે. ત્યાં સૌ પ્રથમ પરોક્ષપ્રમાણના મૂળ પાંચ ભેદો કહે છે. (૧) સ્મરણ, (૨) પ્રત્યભિજ્ઞાન, (૩) તર્ક, (૪) અનુમાન અને (૫) આગમ, આ પરોક્ષપ્રમાણના એકેક ભેદોના અર્થો આગળના સૂત્રોમાં દૃષ્ટાન્ત સાથે આવે જ છે એટલે અહીં વધારે વિવેચન કરતા નથી. ।।૩-રા अथैतेषु तावत् स्मरणं कारणगोचरस्वरूपैः प्ररूपयन्ति - - तत्र संस्कारप्रबोधसम्भूतमनुभूतार्थविषयं तदित्याकारं वेदनं स्मरणम् ॥३-३॥ હવે આ ત્રીજા સૂત્રમાં પરોક્ષપ્રમાણના ઉપર કહેલા પાંચ ભેદોમાંથી જે સૌથી પ્રથમભેદ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ તૃતીયપરિચ્છેદ સૂત્ર ૨-૩ રત્નાકરાવતારિકા ‘‘સ્મરણ’’ છે તેને કારણ-વિષય અને સ્વરૂપ વડે સમજાવે છે. ભૂતકાળમાં અનુભવેલી વસ્તુ પાછળલા કાળે જે યાદ આવે છે તેને સ્મરણ કહેવાય છે. તે સ્મરણમાં (૧) કારણ કોણ છે ? (૨) તે સ્મરણનો વિષય શું છે ? અને (૩) તે સ્મરણ કેવા પ્રકારના સ્વરૂપાત્મક હોય છે ? એમ ત્રણ પ્રકારે સ્મરણનો અર્થ સમજાવે છે. ત્યાં (મતિજ્ઞાનના પ્રતિભેદાત્મક અવિચ્યુતિ અને વાસના નામનું) સંસ્કાર સ્વરૂપ જે જ્ઞાન છે તેનાથી ઉત્પન્ન થનારૂં, અનુભવેલા અર્થના વિષયને જ જણાવનારૂં, ‘“તે’ એવા આકારવાળું, જે જ્ઞાન અંતર્મુખપણે ઉત્પન્ન થાય છે તે સ્મરણ કહેવાય છે ૫૩-૩૫ तत्रेति प्राक्तनेभ्यः संस्कारप्रबोधसम्भूतत्वादिना गुणेन स्मरणं निर्द्धारयन्ति । संस्कारस्यात्मशक्तिविशेपस्य प्रबोधात् फलदानाभिमुख्यलक्षणात् सम्भूतमुत्पन्नमिति कारणनिरूपणम् । अनुभूतः प्रमाणमात्रेण परिच्छिन्नोऽर्थश्चेतनाचेतनरूपो विषयो यस्येति विषयव्यावर्णनम् । “तत्" इत्याकारं " तत्" इत्युलेखवत् । " तत्" इत्युलेखवत्ता चास्य योग्यतापेक्षयाssख्यायि । यावता " स्मरसि चैत्र ? कश्मीरेषु वत्स्यामस्तत्र द्राक्षा भोक्ष्यामहे " इत्यादि स्मरणे तच्छब्दोल्लेखो નોપશ્યત ત્ર, વિન્તુ-તું સ્મરળ ‘“તેવુ મીરેપુ’” કૃતિ, ‘‘તા: દ્રાક્ષા' કૃતિ સજ્કોટ્ટેલમત્યેવ । न चैवं प्रत्यभिज्ञानेऽपि तत्प्रसङ्गः । तस्य " स एवायम्" इत्युल्लेखशेखरत्वात् । इति स्वरूपप्रतिपादनम् ૫૩-શા ટીકાનુવાદ - મૂલસૂત્રમાં કહેલા ‘‘તંત્ર’’ એવા શબ્દનો અર્થ ‘“ત્યાં’” થાય છે. ત્યાં એટલે કે ક્યાં ? તેનો અર્થ ખુલ્લો કરે છે કે આ જ પરિચ્છેદના બીજા સૂત્રમાં કહેલા સ્મરણ-પ્રત્યભિજ્ઞાનતર્ક ઈત્યાદિ પૂર્વે કહેલા પાંચ ભેદોમાંથી “સંÓાપ્રોધસભૂતત્વ’’ઈત્યાદિ પદો વડે સૌ પ્રથમ સ્મરણનો અર્થ ગ્રંથકારશ્રી સમજાવે છે. સ્મરણ નામનો પરોક્ષપ્રમાણનો જે પ્રથમભેદ છે, તેનું નિરૂપણ આ ત્રીજા સૂત્રમાં છે. (૧) કારણ દ્વારા, (૨) વિષય દ્વારા અને (૩) સ્વરૂપ દ્વારા એમ ત્રણ ગુણધર્મોથી આચાર્યશ્રી ‘‘સ્મરણ” સમજાવે છે. ‘‘સંસ્કાર’’ નામની આત્મામાં પડેલી જે જ્ઞાનરૂપ શક્તિવિશેષ, (અર્થાત્ અવગ્રહ-ઈહા-અપાયાદિ દ્વારા થયેલા નિર્ણયને અવિચ્યુતિ ધારણા દ્વારા આત્મામાં દૃઢીભૂત કરેલી એવી જે વાસનાવિશેષ) તે સંસ્કાર કહેવાય છે. તે આત્મામાં પડેલી શક્તિવિશેષરૂપ સંસ્કારની જાગૃતિ થવાથી, એટલે કે ફળ આપવાને અભિમુખ જ્યારે તે સંસ્કાર થાય ત્યારે ઉત્પન્ન થનારૂં જે જ્ઞાન તે સ્મરણ કહેવાય છે. વાસના રૂપ સંસ્કાર આત્મામાં પડ્યા હોય પરંતુ આ આત્મા જ્યાં સુધી અન્યવિષયોમાં ઉપયોગ વાળો રહે છે ત્યાં સુધી આ વાસના જાગૃત થતી નથી અને તેથી સ્મરણ થતું નથી. તેથી જ્યારે આ વાસના સ્મરણ કરાવવા માટે જાગૃત બની ચુકી હોય ત્યારે તે વાસના નામના સંસ્કારમાંથી પ્રગટ થતું જે જ્ઞાન તે ‘‘સ્મરણ’’ કહેવાય છે. વાસનાત્મક જે સંસ્કાર છે તે પૂર્વકાલવર્તી હોવાથી કારણ છે. અને તેના દ્વારા પશ્ચાત્કાલમાં સ્મરણ ઉત્પન્ન થાય છે. માટે સ્મરણ એ કાર્ય Page #29 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સ્મરણનું વર્ણન ૩૬૬ છે. આ પ્રમાણે સંસ્કાર અને સ્મરણ વચ્ચે કારણ-કાર્ય સંબંધ છે. આ પદમાં સ્મરણના કારણનું નિરૂપણ કર્યું. હવે આ સ્મરણથી શું વિધ્ય યાદ આવે છે ? તે વિષય જણાવે છે કે - “અનુભવેલા અર્થના વિષયવાળું” આ સ્મરણ છે. અહીં “અનુભવેલા” શબ્દનો અર્થ એ છે કે ચક્ષુરાદિ ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષપ્રમાણ અને અનુમાનાદિ પરોક્ષપ્રમાણ એમ કોઈ પણ પ્રમાણમાત્ર વડે પહેલાં જે વિષય જાણેલો, જોયેલો, સાંભળેલો અથવા અનુભવેલો હોય તેને અનુભૂત કહેવાય છે. “અર્થ” શબ્દનો અર્થ એ છે કે પદાર્થ, તે ચેતન અને અચેતન રૂપ અર્થાત્ જીવ-અજીવ આદિ સ્વરૂપ કોઈપણ પદાર્થ તે અર્થ કહેવાય છે. આવા પ્રકારનો જીવ-અજીવ સ્વરૂપ અને પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે પરિચ્છિન્ન કરેલો એવો વિષય છે જેનો તે સ્મરણ કહેવાય છે. આ બીજા પદમાં સ્મરણના વિષયનું વિશેષ વર્ણન સમજાવ્યું છે. કારણ કે ભૂતકાળમાં ચૈત્ર-મૈત્રાદિ કોઈ જીવ પદાર્થનો સારોનરસો અનુભવ થયો હોય તો તે ચૈત્ર-મૈત્રાદિનું અને તેના અનુભવનું સ્મરણ થાય છે અને કોઈ અજીવ પત્થર-થાંભલા આદિ સાથે અથડામણ થવા રૂપ અનુભવ થયો હોય તો તે અજીવનું અને તેની સાથે થયેલા અથડામણ રૂપ અનુભવનું પણ સ્મરણ થાય છે. માટે જીવ-અજીવ એ સ્મરણનો વિષય છે. હવે “સ્મરણ” નું સ્વરૂપ-અર્થાત્ આકાર સમજાવે છે : ત'' અર્થાત્ “તે” એવા આકારવાળું આ સ્મરણ હોય છે. એટલે કે જ્યારે જ્યારે જે જે વસ્તુનું સ્મરણ થાય છે ત્યારે ત્યારે તે તે વસ્તુને યાદ કરાવતું “તે” એવા શબ્દના ઉલ્લેખવાળું આ જ્ઞાન છે. જેમ કે તે તીર્થંકરભગવાનનું બિંબ મને યાદ આવે છે. આ દષ્ટાન હવે પછીના સૂત્રમાં જણાવવાના છે. તે મૈત્ર મને યાદ આવે છે. તે ચૈત્ર મને સાંભરે છે તે બાલ્યવય મને બહુ સાંભરે છે. ઈત્યાદિ. અહીં કદાચ કોઈ ઠેકાણે સ્મરણકાળે તત્ શબ્દનો પ્રયોગ ન કરાયો હોય તો પણ “ત'' શબ્દનો મૂળસૂત્રમાં ઉલ્લેખ કરતા આચાર્યશ્રી વડે એમ જણાવાય છે કે “ત'' એવા શબ્દની યોગ્યતા (સંભાવના) હોવી જોઈએ. સ્પષ્ટપણે તત્ શબ્દનો ઉલ્લેખ જ હોવો જોઈએ એવો નિયમ નથી. પરંતુ તત્ શબ્દની યોગ્યતા-સંભાવના હોવી જ જોઈએ. જેમ કે - હે ચૈત્ર ! તને શું યાદ આવે છે કે “આપણે કાશ્મીર દેશમાં સાથે રહેતા હતા અને દ્રાક્ષ ખાતા હતા” આ વાક્યમાં ભૂતકાળમાં બની ગયેલા પ્રસંગનું સ્મરણ છે. છતાં તે સ્મરણ વાક્યમાં “ત'' શબ્દનો ઉલ્લેખ સાક્ષાત્ પ્રયોગ રૂપે કરેલો નથી. તથાપિ આ વાક્યપ્રયોગ એમ જણાવે છે કે હે ચૈત્ર ! આપણે બન્ને “તે કાશ્મીર દેશમાં” સાથે રહેતા હતા, અને “તે દ્રાક્ષ” ખાતા હતા. એમ યોગ્યતા રૂપે “ત' શબ્દનો પ્રયોગ અંદર સંભાવિત કરાય છે. સારાંશ કે જે જે વાક્યપ્રયોગો ભૂતકાળમાં બની ગયેલા પ્રસંગોના સ્મરણાત્મક હોય તે તે વાક્યપ્રયોગોમાં ભલે કદાચ “ત'' શબ્દનો પ્રયોગ સાક્ષાત્ શબ્દથી કરવામાં ન આવ્યો હોય તો પણ યોગ્યતા રૂપે તેની સંભાવના હોય જ છે. તેને જ સ્મરણ કહેવાય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૪ રત્નાકરાવતારિકા પ્રશ્ન :- સ્મરણનું આવું લક્ષણ કરશો તો તે લક્ષણ પ્રત્યભિજ્ઞાનમાં પણ જશે. એટલે કે જેમ સ્મરણમાં તત્ શબ્દનો પ્રયોગ હોય છે તેવી જ રીતે પ્રત્યભિજ્ઞાનમાં પણ “સવ વન્ માં સ: એ તત્ શબ્દનું જ રૂપ હોવાથી તત્ શબ્દનો પ્રયોગ છે જ. તેથી સ્મરણનું કરેલું લક્ષણ પ્રત્યભિજ્ઞાનમાં ચાલ્યું જવાથી અતિવ્યાપ્તિ દોષ આવવાનો પ્રસંગ આવશે. કારણ કે તત્ શબ્દનો પ્રયોગ બન્નેમાં જણાય છે. ઉત્તર ઃ- મૈં ચૈવમ્ = એમ ન કહેવું. એટલે કે સ્મરણના આ લક્ષણની પ્રત્યભિજ્ઞાનમાં જવાથી અતિવ્યાપ્તિ આવશે એમ ન કહેવું. કારણ કે પ્રત્યભિજ્ઞાનમાં કેવલ તત્ શબ્દનો પ્રયોગ હોતો નથી. તત્ અને મ્ એમ બન્ને શબ્દોનો પ્રયોગ હોય છે. અને ભૂતકાળમાં બની ગયેલા પ્રસંગનું વર્તમાનકાળના પ્રસંગની સાથે અનુસંધાન હોય છે. જ્યારે સ્મરણમાં તો માત્ર ભૂતકાળના પ્રસંગની યાદી જ હોય છે. તે પ્રત્યભિજ્ઞાન હંમેશાં ‘‘સાવ’', “તે જ આ છે” એવા પ્રકારના ભૂતકાળ અને વર્તમાનકાળના અનુસંધાન વાળું મિશ્ર જ હોય છે. આ વાક્યપ્રયોગમાં સઃ જે પાઠ છે તે ભૂતકાળવાચી છે અને અવમ્ જે પાઠ છે તે વર્તમાનકાળવાચી છે. ભૂતકાળમાં અનુભવેલા વિષયનું ‘‘મમ્’’ પદથી વર્તમાનકાળમાં અંગુલિનિર્દેશ કરવા દ્વારા બન્ને કાળના ભાવોનું જોડાણ છે. જ્યારે સ્મરણમાં તેમ નથી. ત્યાં માત્ર ભૂતકાલીન પ્રસંગની સ્મૃતિ જ કરાવાય છે. આ રીતે સ્મૃતિનું લક્ષણ પ્રત્યભિજ્ઞાનમાં ન જવાથી અતિવ્યાપ્તિ આવતી નથી. આ પ્રમાણે ‘‘તત્’' એવા આકારનો જે નિર્દેશ કર્યો છે તે સ્મરણનું સ્વરૂપ સમજાવ્યું છે. આ પ્રમાણે આ સૂત્રમાં સ્મરણનું કારણ-વિષય અને સ્વરૂપ જણાવ્યું છે. ૩૬૭ (૧) સંÓાપ્રોધસભૂતમ્ એ કારણનો નિર્દેશ છે. (૨) અનુભૂતાર્યવિષયમ્ - એ વિષયનો નિર્દેશ છે. અને (૩) તવિત્યાાર્વેનં એ સ્વરૂપનો નિર્દેશ છે. ૫૩-૩ા अत्रोदाहरन्ति ‘તત્તીર્યવિશ્વમ્’ તિ યા ૫રૂ-કા હવે અહીં સ્મરણના વિષયમાં એક ઉદાહરણ ગ્રંથકાર સમજાવે છે. “તે તીર્થંકર પરમાત્માનું બિંબ હતું” આવા પ્રકારનું યાદ કરવું તે સ્મરણ કહેવાય છે. આ સ્મરણનું એક ઉદાહરણ છે. ૫૩-૪૫ ટીકા - તદ્વિતિ યંત્ પ્રર્ પ્રત્યક્ષીકૃતમ્, સ્મૃતમ્, પ્રત્યમિજ્ઞાતમ્, વિતતિમ્, અનુમિતમ્, શ્રુતં વા भगवतस्तीर्थकृतो बिम्बं प्रतिकृतिः तस्य परामर्शः, इत्येवं प्रकारं तच्छन्दपरामृष्टं यद्विज्ञानं तत् सर्वं स्मમિત્વર્થ, I ટીકાનુવાદ “તે તીર્થંકરપ્રભુનુ બિંબ છે. “આ વાક્યમાં જે ‘“” એવા શબ્દનો પ્રયોગ છે તે એમ સૂચવે છે કે ભૂતકાળમાં આપણે જે બિંબ પ્રત્યક્ષ (સાક્ષાત્-ચક્ષુથી) જોયેલું, અથવા : Page #31 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સ્મરણની પ્રમાણતા-અપ્રમાણતાની ચર્ચા ૩૬૮ સ્મરણમાં લાવેલું, અથવા પ્રત્યભિજ્ઞાનથી જાણેલું અથવા તર્કથી માનેલું અથવા અનુમાનથી કલ્પેલું અથવા આગમાદિ શાસ્ત્રોથી જાણેલું ઈત્યાદિ કોઈ પણ પ્રકારના અનુભવથી જોયેલું કે જાણેલું તીર્થકર ભગવાનનું બિંબ આજે નજર સમક્ષ હાજર ન હોવા છતાં યાદ આવે- સ્મૃતિગોચર થાય - તેનો પરામર્શવિશેષ (વિચારવિશેષ) મનમાં આવે તે સર્વ આવા પ્રકારના તત્વ' શબ્દના પ્રયોગથી વિચારાતું જે જ્ઞાન મનમાં થાય છે તે સર્વે સ્મરણ કહેવાય છે. સારાંશ કે પૂર્વે ભૂતકાળમાં ચાક્ષુષાદિ પ્રત્યક્ષથી કે સ્મરણાદિ પાંચ પ્રકારના પરોક્ષપ્રમાણથી જે અનુભવેલું હોય તેની યાદ તાજી થાય અને મનમાં “તત્'' શબ્દથી જે સંબોધિત થાય તે સર્વે સ્મરણ કહેવાય છે. ये तु योगाः स्मृतेप्रामाण्यमध्यगीपत, न ते साधु व्यधिपत । यतो यत्तावत् केचिदनर्थजत्वादस्याः तदानासिषुः। तत्र हेतुः - "अभूद् वृष्टिः" "उदेष्यति शकटम्" इत्याद्यतीतानागतगोचरानुमानेन सव्यभिचार इत्यनुचित एवोच्चारयितुम् । જે યોગદર્શનકારો (એટલે કે નૈયાયિકો અને વૈશેષિકો) સ્મૃતિની અપ્રમાણતાને કહે છે તેઓ સારું કહેતા નથી. અહીં ૩ષ્યfષત એવું જે રૂપ છે તે ગધ ઉપસર્ગપૂર્વક 3 (ભણવું-આત્મને પદ) એ ધાતુનું અદ્યતની અન્ય પુરૂષનું બહુવચનનું રૂપ છે અને ધષત એ વિ ઉપસર્ગ પૂર્વક ધ ધાતુનું અઘતની બહુવચનનું રૂપ છે. સાધુ શબ્દ ક્રિયાવિશેષણ છે. અને તે શબ્દથી તે યોગદર્શનકારો સમજવા. - જે નૈયાયિકો અને વૈશેષિક “સ્મૃતિ એ પ્રમાણ નથી' એમ કહીને સ્મૃતિને અપ્રમાણ જણાવે છે તેઓનું તે બોલવું સારું નથી. અર્થાત્ યુક્તિસંગત નથી. તે દર્શનકારોનું તે કથન દોષિત છે. પ્રશ્ન :- પરંતુ એ તો પહેલું જણાવો કે યોગદર્શનકારો સ્મૃતિને અપ્રમાણ કેવી રીતે માને છે ? પૂર્વપક્ષકારની શું યુક્તિ છે ? તે તો સમજાવો. ઉત્તર :- તે યોગદર્શનકારો સ્મૃતિને અપ્રમાણ માનવામાં આવી યુકિત જણાવે છે કે - જ્યારે જ્યારે ભૂતકાળના વિષયની સ્મૃતિ થાય છે ત્યારે ત્યારે તે વિષય વર્તમાનકાળે વિદ્યમાન ન હોવાથી સ્મરણાત્મક આ જ્ઞાન અર્થજન્ય ન હોવાથી - એટલે કે જણાતા પદાર્થથી તે સ્મૃતિ ઉત્પન્ન થતી નથી. પરંતુ તે પદાર્થ વિના જ ઉત્પન્ન થાય છે માટે સ્મૃતિ અપ્રમાણ છે. જેમ ઝાંઝવાના જળમાં જલનું જ્ઞાન થાય છે પરંતુ જલપદાર્થ ત્યાં નથી તેથી તે જ્ઞાન અપ્રમાણ છે તેમ જ્યારે જ્યારે જે જે વિષયની સ્મૃતિ થાય છે ત્યારે ત્યારે તે તે વિષય ત્યાં નથી અને તે વિષય વિના જ સ્મૃતિ થતી હોવાથી ઝાંઝવાના જલના જ્ઞાનની જેમ અપ્રમાણ છે. તેઓનું અનુમાન આ પ્રમાણે છે. स्मृतिः अप्रमाणा अनर्थजत्वात् मरुमरीचिकाजलज्ञानवत् આ પ્રમાણે જે કેટલાક યોગદર્શનકારો આ સ્મૃતિની તે અપ્રમાણતાને અનર્થજત્વ હેતુથી માને છે તે ઉપરના અનુમાનથી સમજાવ્યું છે. જેમ ઝાંઝવાના જલજ્ઞાનકાળે જલપદાર્થ નથી અને જલજ્ઞાન થાય છે માટે અર્થજન્ય ન હોવાથી એટલે કે અનર્થજન્ય હોવાથી તે જ્ઞાન અપ્રમાણ છે તેમ સ્મૃતિકાળે જે પદાર્થનું સ્મરણ થાય છે. તે કાળે તે પદાર્થ ત્યાં નથી અને તે પદાર્થનું જ્ઞાન થાય છે. માટે Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ તૃતીય પરિચ્છેદ સૂત્ર-૪ રત્નાકરાવતારિકા અર્થજન્ય ન હોવાથી અર્થાત અનર્થજન્ય હોવાથી તે સ્મૃતિજ્ઞાન પણ અપ્રમાણ છે એમ યોગદર્શનકારો માને છે. મર્થનવીન્ એ હેતુવાચી પદ છે. મસ્યા: = આ સ્મૃતિની, તત્ = તે અપ્રમાણતાને, વિદ્ = કેટલાક દર્શનકારો, મામ્નાસિપુ: = માને છે. • કહે છે. આ પંક્તિથી તૈયાયિકો સ્મૃતિને અપ્રમાણ જે માને છે તે પૂર્વપક્ષ સિદ્ધ કર્યો. હવે તેમાં શું દોષ છે તે ટીકાકારશ્રી જણાવે છે કે - તત્ર હેતુ સમવાર = તે તૈયાયિકોએ બતાવેલા અનુમાનમાં કહેલો અનર્થનત્વનું એવો જે હેતુ છે તે વ્યભિચારી છે - અનૈકાન્તિક છે, - સાધ્યાભાવમાં વર્તનારો છે. તે આ પ્રમાણે - (૨) મત્ર, મૂત્ વૃષ્ટિ, તથાવિયવિશિષ્ટનવીપૂરના , (૨) મધુના, ઉત્તેતિ રામુ, તિજોરયત્, (૧) અહીં હમણાં જ વરસાદ વરસેલો છે. કારણ કે તેવા પ્રકારનું અતિશય વધારે નદીમાં આવેલું પૂર દેખાય છે. આ ભૂતકાળમાં વરસેલા વરસાદને જગાવનારું અનુમાન છે. હાલ વર્તમાનકાળમાં વરસાદ વરસતો નથી. એટલે વર્તમાનકાળમાં અર્થ નથી. ભૂતકાળમાં “વરસાદ' રૂપ અર્થ હતો. છતાં આ અનુમાનને તૈયાયિકો પ્રમાણ માને છે. તથા (૨) હમણાં થોડા સમય પછી શકટનક્ષત્ર (રોહિણી નક્ષત્ર) ઉગશે. કારણ કે હાલ કૃતિકા નક્ષત્રનો ઉદય ચાલતો હોવાથી, આ ભાવિકાલમાં થનારા રોહિાગીના ઉદયને જગાવનારું અનુમાન છે. કારણ કે કૃતિકાના ઉદય પછી રોહિણીનો જ ઉદય થાય છે. આ અનુમાનને પણ તૈયાયિકો પ્રમાણ માને છે. અને રોહિણીનો ઉદય હાલ વર્તમાનકાળે ન હોવાથી આ અનુમાન અર્થજન્ય નથી. પ્રથમ ભૂતકાળવિષયક અને બીજું ભાવિકાલવિષયક જે અનુમાન કહ્યું - આવા આવા પ્રકારનાં અતીત-અનાગતના વિષયને જણાવનારાં અનુમાનોની સાથે “૩નર્ધનત્વ” આ હેતુ વ્યભિચારી બને છે. કારણ કે “સ્મૃતિ , સપ્રમાT, ૩નર્થનત્વ, આ અનુમાનમાં જે ૩પ્રમાણતા સાધ્ય છે. તેનો અભાવ તે પ્રમાણતા, તે પ્રમાણતાવાળાં ઉપરોકત બન્ને અનુમાનોમાં વર્તમાનકાળે અર્થ ન હોવાથી મનનત્વીત્ હેતુ વર્તે છે. માટે સાધ્યાભાવવવૃત્તિ હોવાથી તૈયાયિકોએ સ્મૃતિને અપ્રમાણ સાબિત કરવા મુકેલો આ હેતુ વ્યભિચારી છે. રૂત્યનુતિઃ વોચારયિતુમ્ = રૂતિ = આ કારણથી એટલે કે હેતુ દોષવાળો હોવાથી તૈયાયિકોએ કહેલો આ અનર્થજત્વહેતુ પંડિતોની સભામાં ઉચ્ચારણ કરવા માટે અનુચિત જ છે. જો પંડિતોની સભામાં આ હેતુ મુકીને સ્મૃતિને અપ્રમાણ સાબિત કરવા પ્રયત્ન કરશે તો પંડિતો તેઓના હેતુને ઉપરોકત બન્ને અનુમાનોની સાથે આ હેતુ વ્યભિચારી બનાવશે. માટે આવા દોષવાળા હેતુઓ પંડિતોની સભામાં બોલવા માટે યોગ્ય નથી. परे तु मेनिरे “न स्मृतिः प्रमाणम्' पूर्वानुभवविषयोपदर्शनेनार्थं निश्चिन्वत्या: अर्थपरिच्छेदे पूर्वानुभवपारतन्त्र्यात् । अनुमानज्ञानं तूत्पत्तौ परापेक्षं, स्वविषये तु स्वतन्त्रमेव । स्मृतेरिव तस्मात् पूर्वानुभवानुसन्धानेनार्थप्रतीत्यभावात् । तदुक्तम् - Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્મરણની પ્રમાણતા-અપ્રમાણતાની ચર્ચા पूर्वविज्ञानविषयं, विज्ञानं स्मृतिरिष्यते । पूर्वज्ञानाद् विना तस्याः, प्रामाण्यं नावगम्यते ॥ १॥ तत्र यत् पूर्वविज्ञानं, तस्य प्रामाण्यमिष्यते । તનુપમ્યાનમાત્રા, સ્મૃતે: સ્થારિતાર્થતા ઘરા તથા વળી બીજા કેટલાક દર્શનકારો પણ સ્મૃતિને પ્રમાણ માનતા નથી. આ વાક્યરચનામાં સ્મૃતિઃ સ્ત્રીલિંગ છે અને વિશેષ્ય છે તથા પ્રમાળમ્ એ નપુંસકલિંગ છે અને વિશેષણ છે. જો કે વિશેષણ-વિશેષ્યને સમાનલિંગ હોવું જોઈએ એવો સંસ્કૃતમાં સામાન્ય નિયમ છે તો પણ ખાસ વિધાનવિશેષ કરવું હોય તો આ નિયમ એકાન્તિક નથી. લિંગ કે વચન સમાન ન હોય એમ પણ ક્ષમા વીરસ્ય મૂળમ્, અથવા વેવાઃ પ્રમાળમ્, અથવા આમાનિ પ્રમાળમ્રૂત્યાવિ. સ્મૃતિને અપ્રમાણ માનવામાં નીચે મુજબ યુક્તિ તેઓ જણાવે છે. બને છે જેમ કે રત્નાકરાવતારિકા - = પૂર્વે ચાક્ષુષાદિ પ્રત્યક્ષપ્રમાણ વિગેરે દ્વારા જે અનુભવેલો વિષય છે તેનું જ ઉપદર્શન (યાદ તાજી) કરાવવા દ્વારા પદાર્થનો નિશ્ચય કરાવતી હોવાથી અર્થબોધ કરાવવામાં આ સ્મૃતિ પૂર્વે કરેલા અનુભવને પરવશ હોવાથી પ્રમાણ નથી. ભાવાર્થ એવો છે કે પ્રથમ ચાક્ષુષાદિથી વસ્તુનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. જેમ કે “આ દેવદત્ત છે.’’ ત્યારબાદ તેના જ ગાઢ સંસ્કાર થવા રૂપ વાસના થાય છે. ત્યારબાદ કાળાન્તરે ‘“મેં આવા પ્રકારના દેવદત્તને જોયો હતો'એવી યાદ તાજી થાય છે. આ ક્રમે થતી સ્મૃતિમાં પૂર્વકાલમાં થયેલા અનુભવની અંદર જોયેલો જ વિષય યાદ આવે છે. ન અનુભવેલો નવો અપૂર્વ કોઈ વિષય યાદ આવતો નથી. તે કારણથી સ્મૃતિ અપ્રમાણ છે. વળી પૂર્વે અનુભવ થયો હોય તો જ સ્મૃતિ થાય છે. વિના અનુભવે સ્મૃતિ થતી નથી. તે માટે સ્મૃતિ પૂર્વકાલીન અનુભવને આધીન (પરવશપરતંત્ર) હોવાથી પણ અપ્રમાણ છે. જે જ્ઞાન સ્વતંત્ર હોય અને અપૂર્વ અર્થબોધક હોય તે જ જ્ઞાન પ્રમાણ કહેવાય છે. જ્યારે સ્મૃતિ તો અનુભવને આધીન અને અનુભવમાં જાણેલા જ વિષયને જણાવનાર હોવાથી અપ્રમાણ છે. આ પ્રમાણે કેટલાક દર્શનકારો માને છે. આવી માન્યતા ધરાવનાર અન્યદર્શનકારોને કદાચ કોઈ એવો પ્રશ્ન કરે કે તો તમે અનુમાનને પ્રમાણ કેમ માનો છો ? કારણ કે અનુમાનજ્ઞાન પણ આવું જ છે. પર્વતાદિમાં થતું વહ્નિનું અનુમાન તેની પૂર્વકાલમાં થયેલા વ્યાપ્તિજ્ઞાનથી જ ઉત્પન્ન થાય છે. અને વ્યાપ્તિજ્ઞાનકાળે જે વિષય જાણ્યો તે જ વિષય અનુમાનજ્ઞાનમાં પણ જણાય છે. એટલે જો તમે સ્મૃતિને અનુભવપરતંત્ર અને અનુભૂત અર્થબોધક હોવાથી અપ્રમાણ માનશો તો અનુમાનજ્ઞાન પણ પૂર્વકાલીન વ્યાપ્તિજ્ઞાનને પરતંત્ર અને વ્યાપ્તિજ્ઞાનથી અનુભૂત અર્થનું જ બોધક હોવાથી અનુમાનજ્ઞાન પણ અપ્રમાણ જ બનશે, પ્રમાણ મનાશે નહીં. (૧) પરતંત્રતા, અને (૨) અનુભૂત અર્થબોધકતા, એમ બન્ને હેતુઓ બન્નેમાં સમાન છે. આવા પ્રકારનો પ્રશ્ન જો કોઈ આ અન્યદર્શનકારોને કરે તો તેઓ પહેલેથી જ તેનો ઉત્તર આપી દે છે કે ૩૭૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૪ રત્નાકરાવતારિકા અનુમાનજ્ઞાન તૂતત્તૌ વાપેક્ષ, વિષયે તુ વતનમેવ ઈત્યાદિ અનુમાન દ્વારા જે જ્ઞાન થાય છે તે ઉત્પન્ન થવામાં પરને આધીન છે એટલે કે વ્યાપ્તિજ્ઞાનને આધીન છે. કારણ કે વ્યાતિજ્ઞાન થવા વડે જ અનુમાનજ્ઞાન થાય છે. પરંતુ નિયત એવા પર્વતાદિમાં વહિની કલ્પના કરાવવા રૂપ સ્વવિષયમાં સ્વતન્ત્ર જ છે. માટે અનુમાનજ્ઞાન તો પ્રમાણ જ છે. ઋરિવ તમાતું = જેમ સ્મૃતિ પૂર્વ અનુભવ દ્વારા જે જાણેલું છે. તેનું જ તત્ શબ્દ વડે અનુસંધાન કરાવવા દ્વારા અર્થપ્રતીતિ કરાવે છે. તેની જેમ તે (આ) અનુમાનમાં પૂર્વે અનુભવેલાનું અનુસંધાન (સંબંધ) કરાવવા દ્વારા અર્થપ્રતીતિ થવાનો અભાવ છે. માટે સ્મૃતિ અપ્રમાણ છે અને અનુમાન પ્રમાણ છે. સારાંશ કે અનુભવમાં જે દેવદત્ત જોયો છે તેનું જ સ્મૃતિજ્ઞાનમાં તત્ શબ્દ વડે સ્મરણ થાય છે. બન્નેનો વિષય એક જ છે. અને વ્યાતિજ્ઞાનમાં સર્વ કાલ અને સર્વક્ષેત્રનો સહચાર જણાય છે. પરંતુ અનુમાનમાં તો નિયત એવા પર્વતાદિ ક્ષેત્રમાં જ વર્તમાનકાલીન જ સહચાર જણાય છે. માટે અનુમાનમાં વ્યાતિજ્ઞાનની સાથે અનુસંધાન કરાવવા દ્વારા અર્થપ્રતીતિનો અભાવ છે. તેથી અનુમાનજ્ઞાનને અપ્રમાણ મનાતું નથી. અન્યદર્શનકારો પોતાની આ માન્યતાને વધુ મજબુત કરવા માટે જણાવે છે કે શાસ્ત્રોમાં પણ આ પ્રમાણે કહ્યું છે તે આ પ્રમાણે - (૧) પૂર્વકાલીન અનુભવાત્મક વિજ્ઞાનમાં જોયેલા વિષયની જે કાલાન્તરે યાદ તાજી થવા રૂપ વિજ્ઞાન ઉત્પન્ન થાય છે તેને જ સ્મૃતિ કહેવાય છે. પૂર્વજ્ઞાનને પ્રમાણ માન્યું તે જ બરાબર છે. પૂર્વજ્ઞાન વિના તે સ્મૃતિની જુદી પ્રમાણતા અલ્પ પણ જણાતી નથી. જેના (૨) ત્યાં જે પૂર્વકાલમાં ચાક્ષુષાદિ અનુભવાત્મક વિજ્ઞાન ઉત્પન્ન થયું છે તેની પ્રમાણતા મનાય છે. પરંતુ સ્મૃતિની પ્રમાણતા મનાતી નથી. કારણ કે તે પૂર્વે કરેલા અનુભવને ઉપસ્થાપન (આત્માની પાસે યાદ તાજી કરાવવા રૂપ નજીક લાવવા) માત્ર વડે સ્મૃતિ તો ચરિતાર્થ થઈ જાય છે. સ્મૃતિમાં બીજું કંઈ અધિક કાર્ય છે જ નહીં કે જેથી તેને સ્વતંત્ર ભિન્ન પ્રમાણ માનવાની આવશ્યકતા રહે. તેરા तदपि न पेशलम् । स्मृतेरप्युत्पत्तिमात्रेऽनुभवसव्यपेक्षत्वात्, तदाहितसंस्कारात् तदुत्पत्तेः। स्वविषयपरिच्छेदे त्वस्याः स्वातन्त्र्यमेव । ननु नात्र स्वातन्त्र्यम्, अस्याः पूर्वानुभवभावितभावभासनायामेवाभ्युद्यतत्वात्। एवं तर्हि व्याप्तिप्रतिपादि(तर्क)प्रमाणप्रतिपन्नपदार्थोपस्थापनमात्रे प्रवृत्तेरनुमानस्यापि कुतस्याः स्वातन्त्र्यसङ्गतिः ? ઉપર સમજાવ્યા મુજબ કેટલાક દર્શનકારોએ સ્મૃતિની જે અપ્રમાણતા કહી તે પણ મનોહર નથી. (યુક્તિસંગત નથી). અર્થાત્ સ્મૃતિની અપ્રમાણતાનું કથન મિથ્યા છે. (ફાસ્ત્ર = મનોહર). કારણ કે જેમ અનુમાનજ્ઞાન ઉત્પત્તિમાત્રમાં જ વ્યાપ્તિજ્ઞાનને પરવશ છે પરંતુ પોતાનો નિયતવિષય જણાવવામાં સ્વતંત્ર જ છે. તેવી જ રીતે સ્મૃતિ પણ ઉત્પત્તિમાત્રમાં જ પૂર્વે થયેલા ચાક્ષુષ પ્રત્યક્ષાદિ અનુભવની અપેક્ષા વાળી છે. અર્થાત્ ઉત્પત્તિ પુરતી જ અનુભવને પરવશ છે. કારણ કે પૂર્વે પ્રાપ્ત કરેલા તત્ = તે અનુભવથી ગાદિત = મેળવેલા-ગાઢ-કઢીભૂત કરેલા. એવા સંસ્કારથી તે સ્મૃતિની Page #35 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સ્મરણની પ્રમાણતા-અપ્રમાણતાની ચર્ચા ૩૭૨ ઉત્પત્તિ થાય છે. પરંતુ પોતાનો સ્મરણ કરાવવા રૂપ સ્વવિષયનો બોધ કરાવવામાં તો અસ્યાઃ = આ સ્મૃતિ સ્વતંત્ર જ છે. (આ સ્મૃતિની સ્વવિષયના બોધમાં તો સ્વતંત્રતા જ છે, પરતંત્રતા નથી જ,) માટે સ્મૃતિ પણ પ્રમાણ જ છે. = પ્રશ્ન :- અન્યદર્શનકારો જૈનોના ઉપરોક્ત વાર્તાલાપ સામે પ્રશ્ન કરે છે કે અત્ર = આ સ્મૃતિમાં સ્વતંત્રતા (અનુભવ કરતાં અપૂર્વ કે અધિક જાણવાપણું) છે જ નહીં, કારણ કે અસ્યાઃ = આ સ્મૃતિ તો પૂર્વ કાળમાં કરેલા અનુભવથી માવિત = જાણેલા માત્ર = ભાવોને માસનાયામેવ જણાવવામાં જ તત્પર છે. અનુભવ કરતાં કંઈપણ અધિક સ્મૃતિ જણાવતી નથી. પૂર્વકાલીન અનુભવજ્ઞાનમાં જે વિષય જેટલા પ્રમાણનો અનુભવેલો છે તે વિષય તેટલા જ પ્રમાણનો સ્મરણમાં જણાય છે. માટે કંઈ પણ અધિકબોધ ન હોવાથી સ્મૃતિ તે અપ્રમાણ જ છે. ઉત્તર ઃ- આ પ્રશ્નનો ઉત્તર આપતાં ટીકાકારથી જણાવે છે કે જો એમ છે તો વ્યાપ્તિને જણાવનારૂં તર્ક નામનું જે પ્રમાણ છે. તે પ્રમાણથી પ્રતિપત્ર જાણેલા, પવાર્ય પદાર્થોને જ, રૂપસ્થાપનમાત્રે = જણાવવા માત્રમાં પ્રવર્તતા અનુમાનની સ્વતંત્રતાની સંગતિ કેવી રીતે કરશો ? કારણ કે પાછળથી થનારૂ અનુમાનપ્રમાણ પણ પૂર્વે પ્રવર્તેલા તર્ક પ્રમાણથી જાણેલા વિષયને જ જણાવવામાં પ્રવર્તેલ છે. ત્યાં પણ કંઈ અપૂર્વ કે અધિક બોધ થતો નથી. તો અનુમાન પણ ગૃહીતગ્રાહિમાત્ર જ હોવાથી સ્વતંત્રતા કેવી રીતે ઘટાવશો ? સારાંશ એ છે કે અનુભવ અને સ્મરણ વચ્ચે જો અધિકતા નથી દેખાતી તો તર્ક અને અનુમાનમાં પણ અધિકતા કંઈ જ નથી. = अथ व्याप्तिग्राहकेणानैयत्येन प्रतिपन्नात् तनूनपातो नैयत्यविशेषेणानुमाने परिस्फुरणसम्भवात् कुतो न स्वातन्त्र्यमिति चेत् ? तर्हि अनुभवे भूयोविशेषशालिनः, स्मरणे तु कतिपयैरेव विशेषै - विशिष्टस्य वस्तुनो भानात् कुतो नास्यापि तत् स्यात् ? અહીં અન્યદર્શનકારો પોતાનો બચાવ કરતાં કહે છે વ્યાપ્તિને જણાવનારા તર્ક પ્રમાણમાં તો યંત્ર યંત્ર ધૂમસ્તત્ર તંત્ર વૃત્તિ:'' એમ સર્વક્ષેત્ર અને સર્વકાળમાં હેતુ-સાધ્યનો સહચાર જણાતો હોવાથી અનિયતપણે બોધ થાય છે. જ્યારે અનુમાનમાં તો પર્વતાદિ જે ક્ષેત્રમાં જે કાળે સાધ્ય સાધવું હોય તે જ ક્ષેત્રમાં તે જ કાળ પુરતું નિયત વિશેષોથી યુક્ત એવા વહ્નિનું જ્ઞાન સ્ફુરાયમાન થાય છે. માટે અનુમાનને સ્વતંત્ર કેમ ન કહેવાય ? સારાંશ કે તર્કમાં સર્વક્ષેત્ર-સર્વ કાળવિષયક અનિયતપણે ધૂમ-અગ્નિનો બોધ થાય છે અને અનુમાનમાં તો પર્વતાદિ પ્રતિનિયતક્ષેત્ર-કાળવિષયક જ વહ્નિનો બોધ થાય છે. માટે અનુમાનનો વિષય સ્વતંત્ર કેમ ન કહેવાય ? પંક્તિનો અર્થ આ પ્રમાણે જાણવો વ્યાપ્તિને જણાવનારા (તર્ક નામના) પ્રમાણ વડે અનિયતપણે જણાતા એવા તનૂનપાતો વહ્નિ કરતાં અનુમાનમાં નિયમવિશેષપણે (વહિની) સ્ફુરણા થતી હોવાથી (ભિન્નવિષય બનવાથી) તેની સ્વતંત્રતા કેમ ન કહેવાય ? અર્થાત્ તર્કથી અનુમાનની જુદી સ્વતંત્રતા કહેવાય જ, કારણ કે તર્કમાં સર્વક્ષેત્ર અને સર્વકાલ છે જ્યારે અનુમાનમાં પ્રતિનિયત ક્ષેત્ર અને માત્ર વર્તમાન કાલ જ છે માટે અનુમાનને પ્રમાણ કહેવાય છે. = = - Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૪ રત્નાકરાવતારિકા જૈન - જે એમ છે તો અહીં અનુભવકાલે ઘાણા વિશેષોથી વિશિષ્ટ એવા દેવદત્તાદિનો બોધ છે. તેના કરતાં સ્મરણકાલે તો માત્ર કેટલાક જ વિશેષોથી વિશિષ્ટ દેવદત્તાદિ વસ્તુનો બોધ હોવાથી બસ્થાપિ = આ સ્મરણની પણ તો તત્ ન થાત્ = તે સ્વાતંત્ર્ય અર્થાત્ સ્વતંત્રપણું કેમ ન કહેવાય ? ચાક્ષુષાદિ અનુભવકાલે દેવદત્તાદિ પદાર્થો અતિશય સ્પષ્ટ જણાતા હોવાથી ઘણા-ઘણા ધમાં (એટલે કે પર્યાયો)થી વિશિષ્ટ અને અત્યન્ત સ્પષ્ટ જણાય છે જ્યારે સ્મરણકાલે તો તેમાંના માત્ર કેટલાક જ ધમોંથી યુક્ત અને તે પણ અસ્પષ્ટપણે દેવદત્તાદિ જણાય છે માટે સ્મરણ પણ અનુભવ કરતાં ભિન્નવિષયક હોવાથી તેની પણ સ્વતંત્રતા કેમ ન કહેવાય ? ननु तेऽपि विशेषास्तावदनुभूती प्रत्यभुरेव, अन्यथा स्मरणमेव तन्न स्यात् इति चेत् ? नियत देशोऽपि पावको व्याप्तिग्राहिणि प्रत्यभादेव, अन्यथाऽनुमानमेव तन्न स्यात् • इति किं न चेतयसे ? । હવે સ્મૃતિને અપ્રમાણ માનનારા અન્યદર્શનકારો ટીકાકારની સામે આવો પ્રશ્ન કરે છે કે “સ્મૃતિમાં જે કેટલાક પર્યાયવિશેષો જણાય છે તે સર્વે પણ પર્યાય વિશેષ તો પૂર્વકાળમાં થયેલા અનુભવમાં જણાયા જ છે. જો પૂર્વકાલીન અનુભવમાં તે સ્મૃતિવિષયક પર્યાયો ન જણાયા હોય તો પછીના કાલે થનારું તે સ્મરણ જ ન સંભવી શકે, માટે સ્મૃતિમાં જણાતા કતિપયપર્યાયો અનુભવમાં જણાયેલા બહુપર્યાયોની અંતર્ગત જ હોવાથી સ્મૃતિ ગૃહીતગ્રાહી જ છે માટે અપ્રમાણ છે. જૈનાચાર્ય :- જો આ પ્રમાણે તમે કહેતા હો તો અનુમાનમાં પર્વતાદિ નિયતક્ષેત્રના વિષયવાળો જણાતો પાવે = અગ્નિ પાંગ વ્યામિને જણાવનારા તર્કજ્ઞાનકાલે પાર જણાયેલો જ છે. કારણ કે સર્વક્ષેત્ર અને સર્વકાલના વહિને જણાવનારા તર્કશાનમાં પ્રતિનિયત એવું પર્વતાદિક્ષેત્ર આવી જ જાય છે. અન્યથા = જો એમ ન હોત તો એટલે કે તર્કજ્ઞાનકાલે જો પર્વતાદિ પ્રતિનિયત ક્ષેત્રનો વહ્નિ ન જણાયો હોય તો તે અનુમાન જ ન થાય આ વિચાર તને કેમ સૂઝતો નથી ? સારાંશ કે સ્મૃતિમાં જણાતા પર્યાયો અનુભવજ્ઞાનમાં આવી ગયા છે માટે ગૃહીતગ્રાહી હોવાથી સ્મૃતિ અપ્રમાણ છે એવો તર્ક તને યોગ્ય લાગતો હોય તો આ જ તર્ક અનુમાનમાં તને કેમ સૂઝતો નથી ? અનુમાનમાં જણાતો વિષય પણ જે પ્રતિનિયત એવા પર્વતાદિ છે તે સર્વક્ષેત્રને જણાવનારા પૂર્વે થયેલા તર્કજ્ઞાનમાં આવી જ જાય છે તો અનુમાનને પણ ગૃહીતગ્રાહી હોવાથી તે અનુમાનને પણ અપ્રમાણ કેમ નથી માનતો ? (અહીં પ્રત્યમુ રૂપ પ્રતિ ઉપસર્ગપૂર્વક મા ધાતુનું અઘતન ભૂતકાળનું બહુવચન છે. અને પ્રત્યમાત્ એ હ્યસ્તનનું એકવચનનું રૂપ છે.) अथ तत्र सर्वे सार्वदिकाः सार्वत्रिकाच पावका: पुस्फुरुः, अनुमाने तु स एवैकश्यकास्तीत्युक्तमिति चेत् ? ननूत्तरमपि तत्रोक्तमेव मा विस्माीः । પ્રશ્ન :- હવે કદાચ તમે (અન્યદર્શનકારો) જે એમ કહેશો કે ત્યાં (વ્યાપ્તિને જણાવનારા તે) તર્કજ્ઞાનકાલ સર્વે = તૃણનો, પર્ણનો કે કાષ્ટનો, છાણાંનો કે ગેસનો બનેલો એમ સર્વપ્રકારના અગ્નિ, સાર્વત્રિા : = ત્રણેકાળના અગ્નિ, અને સાર્વત્રિક = સર્વ ક્ષેત્રના અગ્નિ - (પર્વત-ચત્વર Page #37 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સ્મરણની પ્રમાણતા-અપ્રમાણિતાની ચર્ચા ૩૭૪ મહાન સાદિના અગ્નિ) જણાયેલા છે. અને અનુમાનમાં તો માત્ર સ વ પ = તે પર્વતસંબંધી જ એક વહ્નિ જણાય છે. ઈત્યાદિ તર્કજ્ઞાનમાં અને અનુમાનજ્ઞાનમાં તફાવત છે. માટે અનુમાનને પ્રમાણ માનવું જોઈએ. આ વાત અમે પૂર્વે ““થે વ્યાતિશાહનૈવેચેન પ્રતિપત્રી'' ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા કહી ગયા જ છીએ. ઉત્તર :- આવો પ્રશ્ન જો તુ કરે તો ટીકાકારશ્રી ઉત્તર આપે છે કે ખરેખર અમે ઉત્તર પણ ત્યાં “તfé મનુમવે મૂયોવિરોષરાત્રિનઃ' ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા કહેલો જ છે કે અનુભવમાં ઘણા પર્યાયથી વિશિષ્ટ અને સ્પષ્ટ પદાર્થ જણાય છે અને સ્મૃતિ કાલે કેટલાક જ પર્યાયોથી વિશિષ્ટ અને અસ્પષ્ટ પદાર્થ દેખાય છે. આવો ઉત્તર અને પૂર્વે આપેલો જ છે. અમે આપેલો તે ઉત્તર તું ભુલી ननु न सर्वत्रैव कतिपयविशेषावसायव्याकुलं स्मरणम्, कचिद् यावदनुभूतरूपादिविशेषमपि तस्योत्पत्तेस्ततस्तत्र का गतिरिति चेत् ? नैवम्, न हि रूपादय एव विशेषा वस्तुनः, किन्तु अनुभूयमानतापि । न चासौ स्मरणे क्वापि चकास्ति, तस्यापि प्राचीनानुभवस्वभावतापत्तेः । किन्त्वनुभूततैव भावस्य तत्र भाति, इति सिद्धमनुमानस्येव स्मरणस्यापि प्रामाण्यम् । પ્રશ્ન :- હવે કદાચ સ્મૃતિને અપ્રમાણ માનનારા અન્યદર્શનકારો આવો પ્રશ્ન કરે કે અનુભવમાં બહુધર્મવિશિષ્ટવસ્તુનો બોધ છે અને સ્મરણમાં કેટલાક જ ધર્મવિશિષ્ટવસ્તુનો બોધ છે તેથી ભિન્નવિષય હોવાથી સ્મૃતિ પ્રમાણ છે. એમ તમે (જૈનો) કહો છો પરંતુ સર્વ ઠેકાણે (સર્વ સ્મૃતિઓમાં) કેટલાક જ ધર્મવિશેષોના નિર્ણયને કરાવવામાં વ્યાકુલ એવું સ્મરણ થાય એવો નિયમ નથી. (જેમ ક્યારેક અનુભવેલા ધર્મોમાંથી માત્ર કેટલાક જ ધર્મવિશિષ્ટ વસ્તુનું સ્મરણ થાય છે તેમ) ક્યારેક જેટલા રૂપ-રસ-ગંધ-સ્પર્શ આદિ ધમોંધી વિશિષ્ટ (આમ્રફલાદિ દેખવા-ખાવા-સુંઘવા રૂપ) અનુભવો કર્યા હોય તેટલા બધા અનુભવેલા સર્વ રૂપાદિ ધર્મોથી વિશિષ્ટ વસ્તુવાળા પણ તસ્ય = તે સ્મરણની ઉત્પત્તિ થાય છે. જ્યારે અનુભવમાં અને સ્મરણમાં સમાન એવા સર્વે ધમોંનો બોધ થશે ત્યારે તો સ્મરણ સમાનધર્મગ્રાહક હોવાથી અપ્રમાણ જ થશે. ત્યાં તમે (જેનો) શું જવાબ આપશો? ઉત્તર :- રૂપ-રસ-ગંધ-સ્પર્શ આદિ અનેક ધર્મો અનુભવકાલે પણ જણાય છે અને તે જ સર્વે ધમોં ક્યારેક સ્મરણકાલે પણ અવશ્ય જણાય છે. પરંતુ તે રૂપ-રસ-ગંધ-સ્પર્શ આદિ જે ધમ છે તે જ વસ્તુના વિશેષધમ છે એમ નથી. પરંતુ એકધર્મ એવો પણ છે કે જે અનુભવકાલે જ જણાય છે સ્મરણકાલે કદાપિ જણાતો નથી. તે એક ધર્મ અનુભૂયમાનતા છે. સાક્ષાત્ વસ્તુનો અનુભવ કરવો તે અનુભૂયમાનતા, સાક્ષાત્ આમ્રફલને દેખવું, ચાખવું, સુંઘવું ઈત્યાદિ પાંચે ઈન્દ્રિયોથી જે અનુભવ કરવો તે અનુભૂયમાનતા, એ પણ વસ્તુનો વિશેષ ધર્મ છે. આ અનુભૂયમાનતા નામનો વિશેષધર્મ સ્મરણકાલે કયારેય પણ જણાતો નથી. જો જણાય તો તથાપિ = તે સ્મરણને પ્રાચીનકાળમાં થયેલા અનુભવ રૂપે માનવાની આપત્તિ આવે. અર્થાત્ પ્રાચીન અનુભવ રૂપ જ માનવું પડે. માટે સ્મરણકાલે કદાપિ અનુભૂયમાનતા ધર્મ જણાતો નથી. પરંતુ પદાર્થનો અનુભૂતતા ધર્મ જ ત્યાં Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૪ રત્નાકરાવતારિકા (સ્મરણમાં) જણાય છે. અનુભૂયમાનતા એટલે અનુભવ કરવાપણું અને અનુભૂતતા એટલે અનુભવકરેલાપણું એમ બન્ને ધર્મો કાલભેદે ભિન્ન ભિન્ન છે. અનુભવકાલે અનુભૂયમાનતા જે ધર્મ જણાય છે તે સ્મરણકાલે જણાતો નથી અને સ્મરણકાલે જે અનુભૂતતા ધર્મ જણાય છે તે અનુભવકાલે જણાતો નથી. માટે બન્નેનો ભિન્ન-ભિન્ન વિષય હોવાથી અનુમાનની જેમ સ્મરણની પણ પ્રમાણતા અવશ્ય સિદ્ધ થાય જ છે. न च तस्याप्रामाण्येऽनुमानस्यापि प्रामाण्यमुपापादि, सम्बन्धस्याप्रमाणस्मरणसंदर्शितस्यानुमानानङ्गत्वात्, संशयितलिङ्गवत् । न च “प्राक् प्रवृत्तसम्बन्धग्राहिप्रमाणव्यापारोपस्थापनमात्रचरितार्थत्वान्नास्य तत्र प्रामाण्येन प्रयोजनम्" इति वाच्यम् । अप्रमाणस्य तदुपस्थापनेऽपि सामर्थ्यासम्भवात् । किश्व, अर्थोपलब्धिहेतुत्वं प्रमाणलक्षणं लक्षयाङचकृद्वे । तच्च धारावाहिप्रत्यक्षस्येवास्याप्यक्षूणमीक्ष्यत एवेति किमन्यैरसत्प्रलापैरिति ? ॥३-४॥ વળી તે સ્મરણની જે અપ્રમાણતા માનશો તો અનુમાનની પણ પ્રમાણતા જે તમારા વડે કહેવાઈ છે તે ઘટશે નહીં. જેમ વરાળમાં, સૈન્ય વડે ઉડાડાયેલી રજમાં, ગોવાળ વડે લઈ જવાતાં પશુઓથી ઉડતી ધૂળમાં, અને ધુમસમાં થયેલું સંશયાત્મક લિંગજ્ઞાન (મજ્ઞાન) અપ્રમાણ હોવાથી અનુમાનનું અંગ બનતું નથી. તેવી જ રીતે અપ્રમાણભૂત માનેલા સ્મરણથી બતાવાયેલું સંબંધજ્ઞાન (વ્યાપ્તિજ્ઞાન) પણ અનુમાનનું અંગ બની શકશે નહીં, જેમ સંશયાત્મક લિંગજ્ઞાન અપ્રમાણ હોવાથી તેનાથી અનુમાન ઉત્પન્ન થતું નથી. તેવી જ રીતે સ્મરણ જો અપ્રમાણ માનશો તો તેનાથી થનારૂં સંબંધજ્ઞાન (વ્યાપ્તિજ્ઞાન) પણ અનુમાનની ઉત્પત્તિનું અંગ (કારણ) બનશે નહીં. પ્રશ્ન :- હવે કદાચ તમે એમ કહો કે સ્મૃતિને પ્રમાણ માનવાની જરૂર નથી, તે તો અપ્રમાણ હોય તો પણ ચાલે, કારણ કે પૂર્વકાળમાં પ્રવર્તેલા (રસોડા આદિમાં ધૂમ અને વહ્નિના) સહચારસંબંધને જણાવનારા એવા ચાક્ષુષપ્રત્યક્ષાદિ પ્રમાણના વ્યાપારને રજુ કરવા (યાદ કરાવવા) પુરતી જ આ સ્મરણની જરૂરીયાત છે. તેટલું કાર્ય કરવા માત્રમાં જ આ સ્મરણ ચરિતાર્થ થઈ જાય છે. તેથી ત્યાં તે સ્મરણની પ્રમાણતા માનવાનું કોઈ પ્રયોજન દેખાતું નથી. સ્મરણનું કાર્ય માત્ર એટલું જ છે કે પૂર્વે રસોડા આદિમાં થયેલા સહચારને યાદ કરાવવો, તેટલું કાર્ય કરી સ્મરણ વિદાય લે છે ત્યારબાદ થયેલા વ્યાપ્તિજ્ઞાનથી અનુમાન ઉત્પન્ન થાય છે. અને વ્યાપ્તિજ્ઞાનને અમે પ્રમાણ માન્યુ જ છે. માટે સ્મરણને પ્રમાણ માનવાનું કંઈ પ્રયોજન નથી. ઉત્તર :- એમ ન કહેવું, અર્થાત્ ઉપરોક્ત કથન બરાબર નથી કારણ કે જેમ ઝાંઝવાના જલનું જ્ઞાન અપ્રમાણ છે તો તે જ્ઞાન સ્નાન-પાન-આદિ કંઈ પણ કાર્ય કરી શકતું નથી તેની જેમ જ આ સ્મરણજ્ઞાન પણ જો અપ્રમાણ માનશો તો તે સ્મરણજ્ઞાન અપ્રમાણભૂત હોવાથી તર્કજ્ઞાનને (વ્યાપ્તિજ્ઞાનને) રજુ કરવામાં પણ સામર્થ્ય વિનાનું જ થશે, અપ્રમાણભૂત એવા સ્મરણજ્ઞાનમાં પ્રત્યક્ષપ્રમાણદ્વારા જણાયેલા સહચારને યાદ કરાવવા દ્વારા તર્કજ્ઞાનને ઉપસ્થિત કરવાના સામર્થ્યનો Page #39 -------------------------------------------------------------------------- ________________ 3७६ રત્નાકરાવતારિકા પ્રત્યભિજ્ઞાનની વ્યાખ્યા અસંભવ જ થશે. સારાંશ કે જે સ્મૃતિજ્ઞાન અપ્રમાણ હોય તો ઝાંઝવાના જલજ્ઞાનની જેમ અપ્રમાણભૂત એવું આ સ્મૃતિજ્ઞાન પૂર્વાનુભૂત સહચારનું ઉપસ્થાપન કરવામાં પણ સામર્થ્ય વિનાનું જ રહેશે. તથા વળી “અર્થનો બોધ કરાવવામાં જે કારણ હોય તે પ્રમાણ કહેવાય છે' આવા પ્રકારનું પ્રમાણનું લક્ષણ તમે કર્યું છે. તે લક્ષણ જેમ પ્રથમ-દ્વિતીય-તૃતીય આદિ સમયવર્તી ધારાવાહી પણ ઉત્પન્ન થતા પ્રત્યક્ષ પ્રમાણમાં બરાબર ઘટે છે અને તેથી તે જ્ઞાનને તમે જેમ પ્રમાણ માનો છો. તેવી જ રીતે સ્થાપિ = આ સ્મરણમાં પણ આ લક્ષણ અગમ્ = સંપૂર્ણપણે દેખાય જ છે. માટે સ્મૃતિને અવશ્ય પ્રમાણ માનવું જ જોઈએ, બીજા જુદા પ્રલાપ કરવા વડે હવે સર્યું. ૩-૪ अथ कारणादिभिः प्रत्यभिज्ञानं ज्ञापयन्ति - अनुभवस्मृतिहेतुकं तिर्यगूर्खतासामान्यादिगोचरं, संकलनात्मकं ___ ज्ञानं प्रत्यभिज्ञानम् ॥३-५॥ સ્કૃતિનું સ્વરૂપ સમજાવીને હવે કારણ આદિ (કારણ-વિષય અને સ્વરૂપ એમ) ત્રણ પ્રકારે પ્રત્યભિજ્ઞાન નામના પરોક્ષ પ્રમાણના બીજા ભેદને સમજાવે છે. (૧) અનુભવ અને સ્મૃતિ એમ બે છે કારણ જેમાં એવું, (૨) તિર્યગ સામાન્ય અને ઉર્ધ્વતા સામાન્ય છે વિષય જેમાં એવું, અને (૩) પૂર્વાપરની સંકલનાત્મક છે સ્વરૂપ જેમાં એવું જે જ્ઞાન તે જ્ઞાન પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. ૩-પા ટીકા - મનુમ પ્રમાણfઉતા પ્રતીતિ, મૃતિયાનન્તરોરૈવ, તે હેતુર્વતિ રોપા તિર્થक्सामान्यं च गवादिषु गोत्वादिस्वरूपसदृशपरिणामात्मकम् । उर्ध्वतासामान्यं च परापरविवर्त्तव्यापि मृत्स्नादिद्रव्यम्, एतदुभयमादिर्यस्य विसदृशपरिणामादेर्धर्मस्तोमस्य स तिर्यगूर्ध्वतासामान्यादिर्गोचरो यस्येति विषयाऽऽख्यानम् । संकलनं विवक्षितधर्मयुक्तत्वेन वस्तुनः प्रत्यवमर्शनमात्मा स्वभावो यस्येति स्वरूपनिरूपणम् રૂ-જા ટીકાનુવાદ - પ્રત્યભિજ્ઞાનનું કારણ - વિષય અને સ્વરૂપ શું? એમ ત્રણ પ્રકારે પ્રત્યભિજ્ઞાનનો બોધ કરાવે છે. ત્યાં સૌથી પ્રથમ પ્રત્યભિજ્ઞાનનું કારણ સમજાવે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બન્ને પ્રકારના પ્રમાણોથી ઉત્પન્ન થનારી જે પ્રતીતિ, બન્ને પ્રમાણોથી થનારો જે બોધ તે અનુભવ કહેવાય છે. અને સ્મૃતિ તો હમણાં જ અનન્તર પૂર્વના (ત્રીજાચોથા) સૂત્રમાં જ કહેલી છે. “તે હેતુ ઈતિ” તે અનુભવ અને સ્મૃતિ એમ બન્ને છે કારણ જેનાં તે પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. (અહીં તે શબ્દ તત્ સર્વનામનું સ્ત્રીલિંગ (અથવા નપુંસકલિંગ) પ્રથમા દ્વિવચન છે. વિશેષણ અને વિશેષ્ય સમાનલિંગ અને સમાન વચનવાળાં જે હોય એવો નિયમ નથી. ખાસ વિશિષ્ટવિધાન હોય ત્યાં ભિન્નલિંગ અને ભિન્નવચન પણ હોય છે તેથી તે સ્ત્રીલિંગ (અથવા નપુંસકલિંગ) અને દ્વિવચન છે અને દેતુઃ શબ્દ પુલિંગ અને એકવચન છે.) આ પદથી Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૭૭ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૫ રત્નાકરાવતારિકા ગ્રંથકારશ્રીએ પ્રત્યભિજ્ઞાનનું કારણ સમજાવ્યું છે. જેમ સ્મૃતિમાં માત્ર એકલો અનુભવ કારણ હતો તેવી રીતે આ પ્રત્યભિજ્ઞાનમાં અનુભવ અને સ્મૃતિ એમ બન્ને કારણો હોય છે. કારણ કે મેં જે પહેલાં દેવદત્ત જોયેલો હતો “તે આ છે” આ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનમાં “” પદ સ્મૃતિસૂચક છે અને “આ” પદ અનુભવસૂચક છે. એમ બન્ને કારણો પ્રત્યભિજ્ઞાનમાં સાથે જ હોય છે. આ કારણનો નિર્દેશ સમજાવ્યો. એટલે જ તે પદમાં બે પ્રકારનાં જ્ઞાનો સમજવાનાં છે. સામાન્ય એટલે સદશતા- તે બે પ્રકારનું છે (૧) તિર્યસામાન્ય અને (૨) ઉર્ધ્વતા સામાન્ય, ભિન્ન-ભિન્ન દ્રવ્યમાં એક જ કાળે પ્રગટ થયેલા સરખા પર્યાયની જે પ્રતીતિ તે તિર્યસામાન્ય. જેમ કે ભિન્ન ભિન્ન રંગવાળી ૧૦૦ ગાયો છે. આ સર્વે ગાયોમાં આત્મદ્રવ્ય સૌનું ભિન્ન-ભિન્ન છે. પરંતુ અત્યારે વર્તમાનકાળે “ગાયપણાના” સરખા પર્યાયને તેઓ પામેલી છે. તેથી રંગબેરંગી અને ભિન્ન ભિન્ન છે આત્મદ્રવ્ય જેનું એવી તે ગાયોમાં ગોવાદિ સ્વરૂપ (ગાયપણું-ચારપગાપણું-પૂંછડાવાળાપણુંસાસ્નાવાળાપણું ઈત્યાદિ સ્વરૂપ) જે જે સદશપર્યાયપાણું છે તે તિગ્સામાન્ય કહેવાય છે. એવી જ રીતે સોનાના-રૂપાના-માટીના અને તાંબાના ઈત્યાદિ ભિન્ન-ભિન્ન દ્રવ્યોના બનેલા ઘડામાં જે ઘટપણાની એકાકારતા છે અર્થાત્ ઘટત્વસ્વરૂપ સદશપરિણામ છે તે તિર્યગ્સામાન્ય કહેવાય છે. તિર્યક એટલે તિર્જી- જેમાં લાઈનસર પડેલા ઘડામાં એક જ કાલે તિર્થો અંગુલીનિર્દેશ કરવા દ્વારા ઘટની સમાનતા બતાવાય છે. તે તિર્યગ્સામાન્ય કહેવાય છે. આ તિર્યકસામાન્યમાં દ્રવ્ય ભિન્ન ભિન્ન હોય છે. પરંતુ કાલ વર્તમાન જ હોય છે અને પર્યાયની સમાનતા હોય છે. જ્યારે ઉર્ધ્વતાસામાન્યમાં દ્રવ્ય એક જ હોય છે કાળ ત્રણે હોય છે અને પર્યાયો વિવિધ-અનેક હોય છે. તે આ પ્રમાણે એક જ દ્રવ્યના ભૂત-વર્તમાન અને ભાવિકાળમાં આવતા ભિન્ન-ભિન્ન પર્યાયોમાં જે દ્રવ્યની એકતા તે ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. જેમ કે એક જ ઘટનો ભૂતકાળવિષયક પિંડપર્યાય, વર્તમાનકાળવિષયક ઘટપર્યાય અને ભાવિકાલવિષયક કપાલપર્યાય આ ત્રણે પર્યાયોમાં “માટીદ્રવ્ય” તેનું તે જ છે, એમ દ્રવ્યની, જે એકતા તે ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. દેવદત્તની કાલક્રમે આવતી બાલ્યયુવા અને વૃધ્ધાવસ્થામાં દેવદત્ત તેનો તે જ છે એમ જે માનવું તે ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. (૧) ભિન્ન-ભિન્ન દ્રવ્યના એક જ કાલે બનેલા સરખે સરખા પર્યાયમાં પર્યાયના એકત્વની જે બુદ્ધિ તે તિર્યકત્સામાન્ય કહેવાય છે. અને (૨) એક જ દ્રવ્યના ભિન્ન-ભિન્ન કાળે બનતા ભિન્નભિન્ન પર્યાયોમાં દ્રવ્યના એકત્વની જે બુદ્ધિ તે ઉર્ધ્વતાસામાન્ય કહેવાય છે. ઉર્ધ્વતા એટલે ઉપરાઉપરી, આગળ-આગળ, એક જ દ્રવ્યના કાળક્રમે આગળ-આગળ આવતા નવા નવા પર્યાયોમાં જે તેનું તે જ આ દ્રવ્ય છે એવી દ્રવ્યના એકત્વની જે બુદ્ધિ તે ઉર્ધ્વતા સામાન્ય. મારિ શબ્દથી વિસદશપરિણામ પણ અહીં સમજી લેવો. જેમ સદશપરિણામ પ્રત્યભિજ્ઞાનનો વિષય છે તેમ વિસદશપરિણામ પણ પ્રત્યભિજ્ઞાનનો જ વિષય છે. “આ પણ ગાય છે આ પણ ગાય છે” “આ ગાય અને આ ગવય એમ બન્ને સમાન છે.” “તે જ આ દેવદત્ત છે” ઈત્યાદિ સદશા બતાવનારાં વાક્યોમાં જેમ પૂર્વાપર સંકલનાત્મક જ્ઞાન છે તેવી જ રીતે “ગાયથી વિસદશ Page #41 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા પ્રત્યભિજ્ઞાનનાં ઉદાહરણો ૩૭૮ હોય તે મહિષ” “ઉટથી વિસદશ હોય તે રાસભ” ઈત્યાદિ વિસદશાસૂચકવાક્યોમાં પણ પૂર્વાપર સંકલનાત્મક જ જ્ઞાન છે, માટે તે પણ પ્રત્યભિજ્ઞાન જ કહેવાય છે. તેથી ટીકાની પંક્તિઓનો અર્થ આ પ્રમાણે છે - ગાય આદિ પ્રાણીઓમાં “ોત્વ- ગાયપણું” ઈત્યાદિ સ્વરૂપ જે સરખે સરખા પર્યાયાત્મકપણું તે તિર્યસામાન્ય જાણવું અને પૂર્વાપર -આગળ-પાછળ આવનારા વિવર્ત = પર્યાયોના સમુહમાં વ્યાપીને રહેનારૂં “માટી” આદિ દ્રવ્યાત્મકપણું તે ઉર્ધ્વતા સામાન્ય જાણવું. આ બન્ને સામાન્ય છે આદિમાં જેને એવા વિસદશપરિણામાદિ જે ધર્મસમુહ, તે તિર્યગૂર્વતાસામાન્યાદિ, આ ત્રણે ધર્મસમુહ (૧) તિર્યસામાન્ય, (૨) ઉર્ધ્વતાસામાન્ય, (૩) વિસદશપરિણામતા ઈત્યાદિ છે વિષય જે જ્ઞાનનો તે જ્ઞાન પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. આ પંક્તિથી પ્રત્યભિજ્ઞાનનો વિષય સમજાવ્યો છે.' હવે પ્રત્યભિજ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે - કોઈ પણ વસ્તુનું વિવણિત ધર્મથી યુક્તપણા વડે પ્રત્યવમર્શન (સમન્વય) કરવું. એટલે કે પૂર્વાપર પર્યાયોનો સંબંધ જોડી આપવો. કોઈ પણ વસ્તુમાં બની ગયેલા અને બનતા અથવા બનવાવાળા પર્યાયોમાં વસ્તુનો સંબંધ જોડી આપવો એવો છે માત્મા એટલે સ્વભાવ જે જ્ઞાનનો તે જ્ઞાન પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. - જેમ કે “આ પણ ગાય છે અને તે પણ ગાય છે” આ વાક્યમાં બન્ને ગાયોનો વિવક્ષિત એવા ગોત્વ ધર્મથી પ્રત્યવમર્શ (સમન્વય) કર્યો છે તથા બાળક-યુવાન અને વૃદ્ધ એમ ત્રણે અવસ્થામાં તે જ આ દેવદત્ત છે આ વાક્યમાં ભિન્ન-ભિન્ન પર્યાય હોવા છતાં વિવક્ષિત એવા દેવદત્તત્વ ધર્મથી યુક્તપણા વડે વસ્તુનો પ્રત્યવમર્શ (સમન્વય) કયોં છે. તથા “આ મહિષ તે ગાયથી વિસદશ છે” આ વાક્યમાં એક મહિષ દ્રવ્યનો વિસદશપરિણામપણે ગાયની સાથે સમન્વય કર્યો છે. આ પ્રમાણે સંકલનાત્મક જે જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાન કહેવાય છે આ પ્રત્યભિજ્ઞાનના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. ૩-પા अत्रोदाहरन्ति નથી . “તજ્ઞાતીય વાયં પve”, “નોદ વિય”, “સ વાયં વિનત્ત:' રૂત્યાદ્રિ રૂ-દા. હવે આ પ્રત્યભિજ્ઞાનનાં કમશઃ ઉદાહરણો આપે છે. (૧) આ ગાયોનો પિંડ = સર્વે ગાય તેની જાતિની જ છે અર્થાત સર્વે ગાયો ગાયપાસે સમાન જ છે. (૨) ગાયના સરખું જે હોય તે ગવય કહેવાય છે અને (૩) તે જ આ જિનદત્ત છે ઈત્યાદિ ઉદાહરણો જાણવા ૩-૬ ટીકા :- મૈત્ર ““તજ્ઞાતીય વાયં પિve” રૂત્યમિ તિર્થસામાન્યતાને 7િsfu સદર गवयः" इति यत्तत्रैव उदाहरणान्तरं तद् नैयायिककदाग्रहनिग्रहार्थम् । तस्य खलु "गोसदृशो गवयः" इति उपमानमित्यभिमानः । स चायुक्तविधानः । “गोविसदृशो महिषः" इत्यस्य प्रमाणान्तरत्वापत्तेः । अथ गवये "गोसदृशो गवयः" इति विज्ञानं प्रत्यक्षफलमपि संज्ञा-संझिसम्बन्धप्रतिपत्तिरूपे फले प्रमाणान्तरप्रसाध्ये साधकतमत्वात् उपमानतां प्रतिपद्यते, तर्हि महिपे गोविसदृशमहिपोपलक्षणं प्रत्यक्षफलमपि तत्रैव तथाविधे Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬ રત્નાકરાવતારિકા फले साधकतमत्वात् प्रमाणान्तरमस्तु । ટીકાનુવાદ - આ સૂત્રમાં આપેલાં ત્રણ ઉદાહરણોમાંથી પ્રથમનાં બે ઉદાહરણો તિર્યક્ષામાન્યનાં છે અને છેલ્લું ત્રીજું ઉદાહરણ ઉર્ધ્વતાસામાન્યનું છે. પ્રશ્ન :- તિર્યકસામાન્યનાં બે ઉદાહરણો બતાવવાની શી જરૂર છે ? ઉત્તર :- અહીં “આ સર્વે ગાયોનો પિંડ તેની જ જાતિનો છે” અર્થાત્ સર્વે ગાયો ગાયપણે એક જ જાતીય છે. આવા પ્રકારનું તિર્થસ્સામાન્યનું આ પ્રથમ ઉદાહરણ બતાવવા છતાં પણ “ગાયના સરખું હોય તે ગવય કહેવાય છે' આવા પ્રકારનું તે જ જગ્યાએ (એટલે કે તિર્યક્ષામાન્યના જ પ્રસંગમાં) જે બીજુ ઉદાહરણ કહેવાયું છે તે તૈયાયિકોના કદાગ્રહને ભાંગવા માટે કહ્યું છે. કારણ કે “ગાયના સરખું જે પ્રાણી છે તેને ગવય કહેવાય છે.” આ જ્ઞાનને તે તૈયાયિકો ભિન્ન પ્રમાણ રૂપે “ઉપમાન પ્રમાણ” કહે છે. અર્થાતું આ જ્ઞાન પ્રત્યભિજ્ઞાન જ હોવા છતાં નૈયાયિકો તેને ઉપમાન પ્રમાણ કહેવાનું અભિમાન રાખે છે. પરંતુ તૈયાયિકોનું તે અભિમાન અયોગ્ય વિધાનવાળું છે. એટલે કે આવું કથન કરવું તે ઉચિત નથી. કારણ કે - જેમ ગાય-ગાય વચ્ચે સમાનતા બતાવાય છે તેને સંકલનાત્મકજ્ઞાન હોવાથી પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. તેવી જ રીતે “ગાય અને ગવય” વચ્ચે પણ સદશતા બતાવનારું આ જ્ઞાન સંકલનાત્મક જ છે માટે પ્રત્યભિજ્ઞાન જ કહેવાય છે. જો આવા જ્ઞાનને પ્રત્યભિજ્ઞાનથી જુદુ પાડી “ઉપમાન” નામનું પ્રમાણાન્તર માનવામાં આવે તો “ગાયથી વિસદશ જે પ્રાણી તે મહિષ છે” આ જ્ઞાનને પણ પ્રત્યભિજ્ઞાન અને ઉપમાનથી કોઈ જુદુ જ પ્રમાણાન્તર માનવાની આપત્તિ આવશે. અને આ રીતે જો ભિન્ન-ભિન્ન પ્રમાણો કલ્પીએ તો પ્રમાણોની પ્રતિનિયત સંખ્યાનો વિચ્છેદ થઈ જાય અને અસંખ્યપ્રમાણો બની જાય. નૈયાયિક :- હવે કદાચ તૈયાયિક પોતાના માનેલા ઉપમાન પ્રમાણને સાબિત કરવા અહીં આવી દલીલ કરે કે - સામે દેખાતા ગવય નામના પ્રાણીમાં ગાયની સદશતાનું અને તેનાથી “આ ગવય જ છે” એવું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન ચક્ષુરાદિઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષજ્ઞાનનું ફળ હોવા છતાં પણ (એટલે કે પ્રત્યક્ષજ્ઞાન વડે જણાતું હોવા છતાં પાણ) સંજ્ઞા અને સંજ્ઞીના સંબંધની પ્રતીતિ થવા રૂપ ફળી (ઉપમાન વિના) બીજાં કોઈ પણ પ્રમાણોથી અસાધ્ય હોવાના કારણે અને તેમાં (ઉપમાન જ) સાધકતમ કારણ હોવાથી ત્યાં ઉપમાનતા નામનું જ પ્રમાણ સ્વીકારાય છે. સામે દેખાતુ ગવય પ્રાણી જે શરીરરૂપ પિંડકાર તે સંજ્ઞી અને તેનું “ગવય” એવું જે નામ તે સંજ્ઞા. આ બન્નેનો જે સંબંધ કર, જે સામે શરીર દેખાય છે તે ગવય જ છે. અને જે ગવાય નામ બોલાય છે તે જ આ પ્રાણી છે. ઈત્યાદિ સંજ્ઞા અને સંજ્ઞીનો પરસ્પર જે સંબંધ કરવા રૂપ ફળ છે તે ઉપમાન વિના અન્ય પ્રત્યક્ષાદિ પ્રમાણોથી અસાધ્ય છે. કારણ કે ચક્ષુથી પ્રાણી દેખી શકાય છે. પરંતુ તે પ્રાણીનું આ જ નામ છે એવો સંબંધ ચાક્ષુષ પ્રત્યક્ષ આદિ કરાવી શકતું નથી. માટે અગલ ઉપમાન પ્રમાણ માનવું જોઈએ. ઉત્તર :- ટીકાકારશ્રી ઉત્તર આપે છે કે જો એમ હોય તો સામે દેખાતા મહિષમાં “આ Page #43 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા પ્રત્યભિજ્ઞાનનાં ઉદાહરણો ૩૮૦ ગાયથી વિસદશ છે માટે મહિષ છે” ઈત્યાદિ રૂપે ગાયની વિસદશતાથી થતું મહિષનું ઉપલક્ષણ (જ્ઞાન) પણ ચાક્ષુષાદિપ્રત્યક્ષનું ફલ હોવા છતાં પણ તથાવિષે જે = તેવા પ્રકારના સંજ્ઞા અને સંજ્ઞીના સંબંધની પ્રતીતિ કરાવવા રૂપ ફળમાં પણ અન્ય પ્રમાણ માનવું પડશે. અને એમ ભિન્ન ભિન્ન પ્રમાણો માનતાં પ્રમાણોની સંખ્યા અનિયત થશે. ___ न चैतदुपमानेऽन्तर्भावयितुं शक्यम्, उपमानस्य सादृश्यविषयतया व्यवस्थानात्, प्रस्तुतस्य तु वैसदृश्यव्यवसायकत्वात् । न च वैसदृश्यावसायस्य संज्ञासंझिसम्बन्धप्रतिपत्तिसाधकतमत्वमसिद्धम् । यतः समहिषमाहेयीमण्डले क्वापि विपिनप्रदेशेऽनच्छायां छायायां रोमन्थायमाने नालीकेरद्वीपवासी कश्चित् केनचित्प्रेषितः, "तद्विपिनप्रतिष्ठगोष्ठात् महिषमानय" इति, स च तज्ज्ञं तमेव पृष्टवान् “कीदृग् महिषः" इति । तेन च "गोविसदृशो महिषः" इत्युक्ते तद्विपिनगोष्ठं प्राप्तः, आप्तातिदेशवाक्यार्थस्मरणसहकारी यमेव गोभ्यो विसदृशं पशुं पश्यति, तमेव महिषशब्दवाच्यतया प्रतिपद्यत इति कः प्रतिविशेषो द्वयोरपि सङ्केतप्रतिपत्तौ ? तदुक्तम् - “ઉપમનું પ્રસિદ્ધાર્થ- સ ત્સTAસાધનમ્ | तद्वैधात्प्रमाणं किं स्यात् संक्षिप्रतिपादनम् ?" ॥१॥ વિસર મ?િ” આ જ્ઞાનમાં પણ સંજ્ઞા-સંજ્ઞીના સંબંધની પ્રતીતિ થવા રૂ૫ ફળવિશેષ હોવાથી અને તે પ્રત્યક્ષાદિ ઈતર પ્રમાણોથી અસાધ્ય હોવાથી ભિન્નપ્રમાણ માનવું જ પડશે એમ અમે (જેનોએ) ઉપર જે કહ્યું છે ત્યાં કદાચ તૈયાયિક એવો જવાબ આપે કે “અમે આ જ્ઞાનને ઉપમાન પ્રમાણમાં જ અંતભૂત કરીશું. કારણ કે તેમાં પણ સંજ્ઞા-સંજ્ઞીના સંબંધની પ્રતીતિ છે જ.” તેનો ઉત્તર આપતાં ટીકાકારશ્રી કહે છે કે પતર્ = આ વિસદશતાવાળું જ્ઞાન ઉપમાન પ્રમાણમાં અન્તર્ભાવિત કરવું શકય નથી. કારણ કે ઉપમાન પ્રમાણ તો સાકશ્યપણાને જ વિષય કરે છે, તે રીતે વ્યવસ્થા હોવાથી, તમારા જ શાસ્ત્રોમાં આવી વ્યવસ્થા કરેલી છે કે “સાદશ્યજ્ઞાન તે ઉપમાન” અને તેનાથી થનારૂં સંજ્ઞા-સંજ્ઞીના સંબંધની પ્રતીતિરૂપ જ્ઞાન તે ઉપમિતિ અને આ પ્રસ્તુતજ્ઞાન તો વિસદશતાને જણાવનારું છે. તેથી વિસદશતાને જણાવનારું આ જ્ઞાન સદશતાને જણાવનારા ઉપમાન પ્રમાણમાં અંતભૂત કઈ રીતે થઈ શકે ? વળી જેમ સાદશ્યજ્ઞાનનો નિશ્ચય સંજ્ઞા-સંજ્ઞીના સંબંધની પ્રતિપત્તિ કરાવવામાં સાધકતમ કારણ છે તેવી જ રીતે વૈસદશ્યતાનો નિશ્ચય પણ સંજ્ઞા-સંજ્ઞીના સંબંધની પ્રતિપત્તિ કરાવવામાં સાધકતમ કારણ છે જ, અર્થાત્ સાધકતમતા અસિદ્ધ નથી જ. (સાધકતમતા એટલે પ્રબળકારણવત્તા નથી એમ નહીં અર્થાત્ પ્રબળકારણવત્તા છે જ.) કારણ કે કોઈ પુરૂષ વડે નાળિયેર ધપવાસી એવા કોઈ પુરૂષને કોઈ એક જંગલમાં ગાઢ છાયામાં (બેસીને) વાગોળતા એવા મહિષ અને ગાયોના ટોળામાં મોકલાયો અને કહેવાયું કે “તે જંગલમાં રહેલા ગાયના વાડામાંથી મહિષને લાવો” પરંતુ તે નાળિયર દ્વીપવાસી પુરૂષ (મહિષને કદાપિ જોયેલી અને જાણેલી ન હોવાથી) મહિષના જ્ઞાનવાળા એવા તેને જે (લાવવાનું કહેનારને જ) પુછવા Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬ રત્નાકરાવતારિકા લાગ્યો કે “મહિષ કેવી હોય ? અથવા કોને કહેવાય?'' ત્યારે મહિષ લાવવાનું કહેનારા તે પુરૂષ વડે ‘“ગાયથી વિસદશ હોય તે મહિષ કહેવાય” એમ કહેવાયે છતે તે નાળિયેર દ્વીપવાસી પુરૂષ તે વિક્ષિત જંગલમાં રહેલા ગાયના વાડામાં જાય છે અને લાવવાનું કહેનારા તે આમ પુરૂષના અતિદેશવાળા વાકયના અર્થનું સ્મરણ છે સહાયક જેને એવો તે ગાયોથી વિસદશ જે જે પશુને દેખે છે તેને જ ‘મહિષ’ શબ્દથી વાચ્ય તરીકે સ્વીકારે છે. આ રીતે સદશતાથી કે વિસદશતાથી સંકેતનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં શું પ્રતિવિશેષતા છે ? અર્થાત્ ‘‘ગોસટ્ટો નવય:'' તેમાં પણ સંકલનાત્મક સંકેતજ્ઞાન જ છે. છતાં સદશતાથી જ્ઞાન થાય છે તેથી તેને પ્રત્યભિજ્ઞાનમાં ન સમાવતાં ઉપમાન નામનું જુદુ પ્રમાણ જો તમે માનો છો તો પછી ગોવિસટ્ટો મહિલ: અહીં પણ સંકલનાત્મક સંકેતજ્ઞાન સમાન જ છે તથાપિ વિસદશતાથી જ્ઞાન થાય છે માટે તેને પણ કોઈ જુદુ પ્રમાણ માનો. (અહીં કેટલાક કઠીન શબ્દોના અર્થો આ પ્રમાણે છે. માદેવી = ગાય, વિપિન જંગલ, અનછાયાં = ગાઢ-અતિશય, તેમન્યાયમાને વાગોળતા, પ્રતિષ્ઠશોષ્ઠાત્ = રહેલા ગાયના વાડામાંથી, સ ન = તે નાળીકેર દ્વિપવાસી, તત્ત્ત = તે મહિષના જાણકાર) = શાસ્ત્રમાં કહ્યું છે કે - પ્રસિદ્ધ એવા પદાર્થના(ગાયના) સાધર્મ્સથી જે સાધ્યની સિદ્ધિ (ગવયનું જ્ઞાન) થાય તેને જો તમે ઉપમાન કહો છો તો પછી તેના (ગાયના) વૈધર્મથી સંજ્ઞિનું (પ્રાણીનું-મહિષનું) જે પ્રતિપાદન થાય તેને કયું પ્રમાણ કહેશો ? માટે સમજો કે સાદશ્યતાથી કે વૈસદશ્યતાથી જે કોઈ જ્ઞાન થાય તે સર્વે સંકલનાત્મક હોવાથી પ્રત્યભિજ્ઞાન જ છે. यदा वा 'यादृग् गौस्तादृग् गवयः " इति वाक्याहितसंस्कारः प्रतिपत्ता तुरङ्गं गोविलक्षणमीक्षमाणो गवयसंज्ञासम्बन्धप्रतिषेधं विधत्ते, "नायं गवयवाग्वाच्यः पिण्डः " इति, तदा गवयसंज्ञासम्बन्धप्रतिषेधफलं किमेतत्प्रमाणं स्यात् १ तत एवंविधसंवेदनानां सङ्कलनात्मकतया प्रत्यभिज्ञानतैवोपपद्यते । अन्यथा तु प्रमाणेयत्ता प्रलीयेत । यदैव हि " यादृग्गीस्तादृग्गवयः" इति तेन शुश्रुवे, तदैव सामान्यतश्चेतसि स्फुरति पिण्डे सम्बन्धप्रतिपत्तिरभूत् । यथा “पृथुबुध्नोदराकारं वृत्तकण्ठं भावं कुम्भं विभावयेः" इत्याकर्णनात् कुम्भे, = સદશતાથી સંજ્ઞા-સંજ્ઞીના સંબંધનું જે જ્ઞાન થાય તે પ્રત્યભિજ્ઞાન હોવા છતાં જો જુદુ ઉપમાન પ્રમાણ કહેશો તો વિસદશતાથી સંજ્ઞા-સંજ્ઞીના સંબંધનું ‘વિસટ્ટો મહિવ:'' ઇત્યાદિમાં જે જ્ઞાન થાય છે તેને પણ જુદુ પ્રમાણ માનવાની આપત્તિ આવશે. આ એક દોષ તો પહેલાં તમને સમજાવ્યો, તથા વળી બીજો દોષ પણ આવે છે તે આ પ્રમાણે . જ્યારે “જેવી ગાય છે તેવું જ ગવય હોય છે'' આવા પ્રકારનું વાકય તેના અનુભવી પાસેથી સાંભળીને તે વાકય દ્વારા પ્રાપ્ત કર્યો છે ‘‘ગોસટ્ટો નવય:'' એવો સંસ્કાર જેણે એવો કોઈ પ્રતિપત્તા જ્યારે ગાયથી વિલક્ષણ એવા તુરંગને જોતો છતો “આ પ્રાણી ગાયથી વિલક્ષણ છે માટે ગવય કહેવાય નહીં” એમ સંજ્ઞા અને સંશીના સંબંધના પ્રતિષેધને પ્રાપ્ત કરે છે ત્યારે તેને કયું પ્રમાણ Page #45 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા પ્રત્યભિજ્ઞાનનાં ઉદાહરણો ૩૮૨ કહેશો ? સામે જે આ પિંડ દેખાય છે તે ગવય એવી વાણીથી વા. કહેવાય નહીં કારણ કે ગાયથી વિલક્ષણ છે આવું જ્ઞાન કરે છે કે જે જ્ઞાન સંજ્ઞા-સંજ્ઞીના સંબંધના પ્રતિષેધાત્મક ફલવાળું છે તેને તમે કયુ પ્રમાણ માનશો ? આ બીજો દોષ પણ આવશે. તેથી હવે સમજો કે આવા પ્રકારનાં જે કોઈ જ્ઞાનો છે તે સર્વે પછી ભલે તે સદશતાથી સંજ્ઞાસણીના સંબંધનું વિધાન કરતાં હોય, કે વિસદશતાના જ્ઞાનથી સંજ્ઞા-સંજ્ઞીના સંબંધનો પ્રતિષેધ કરતાં હોય, તે સર્વે જ્ઞાનો પૂર્વાપરની સંકલના સ્વરૂપ હોવાના કારણે પ્રત્યભિજ્ઞાન જ કહેવાય છે. અન્યથા - જો એમ નહીં માનો તો આ એકેકને ભિન્ન-ભિન્ન પ્રમાણ માનવાથી શાસ્ત્રોમાં કહેલી પ્રમાણની નિયત સંખ્યા પ્રલય પામશે. જેવી ગાય હોય છે તેવું જ ગવય હોય છે' આવા પ્રકારનું વાકય જ્યારે તે શ્રોતા વડે સંભળાયું તે જ વખતે સામાન્યથી તેના ચિત્તમાં સસુરાયમાન એવા સમાનાકારવાળા પિંડમાં સંબંધની. પ્રતીતિ થઈ જ ચુકી હતી. જેમ ઘટપદાર્થના અનુભવી કોઈ કુંભારાદિ પાસેથી “નીચેથી પહોળાપહોળા અને ઉપરથી સાંકડા સાંકડા ઉદરવાળો આકાર છે જેનો, તથા ગોળ છે કાંઠલો જેનો એવો પદાર્થ કુંભ છે એમ તું જાણજે. આવું વાકય સાંભળવાથી કુંભમાં સંબંધની પ્રતીતિ થઈ જ જાય છે તેમ ગોસો નવઃ ઈત્યાદિ વાક્યો સાંભળવાથી તે જ વખતે સંજ્ઞા-સંજ્ઞીના સંબંધની પ્રતીતિ સામાન્યથી થઈ જ જાય છે. ___ ततः कान्तारविहारिणोऽस्य गवयसाक्षात्कारे प्राक्तनसामान्याकारसम्बन्धस्मरणे च "स एष गवयशब्दवाच्यः" इति सङ्कलनाज्ञानरूपं प्रत्यभिज्ञानमुन्मज्जति । एवं "गोविसदृशो महिषः" इत्याद्यपि तथारूपत्वात् प्रत्यभिज्ञानमेवेति ।। આ પ્રમાણે અનુભવી પાસેથી “ગાયના સરખું હોય તે ગવય” આ વાક્ય સાંભળવા માત્રથી જ ઘટજ્ઞાનની જેમ તે જ વખતે ચિત્તમાં સંજ્ઞા-સંજ્ઞીના સંબંધની પ્રતીતિ સામાન્યથી થઈ જ ચુકી છે માટે ત્યારબાદ જંગલમાં ફરતાં ફરતાં આ પુરૂષને ગવય નામના પ્રાણીનો ચક્ષુ દ્વારા સાક્ષાત્કાર થયે છતે “પૂર્વે જાણેલો સામાન્ય આકાર (સરખા આકાર વાળાપણું) અને સંજ્ઞા-સંજ્ઞીનો સંબંધ, આ બન્નેનું સ્મરણ થયે છતે તે જ આ ગવયશબ્દથી વાચ્ય પ્રાણી છે” ઈત્યાત્મક સંકલના સ્વરૂપ પ્રત્યભિજ્ઞાન જ ઉત્પન્ન થાય છે. (પરંતુ ઉપમાન પ્રમાણ માનવાની કંઈ જ જરૂર નથી) તેવી જ રીતે “ગાયથી વિલક્ષણ જે પિંડ તે મહિષ” કહેવાય છે, તથા “આ તુરંગ ગાયથી વિલક્ષણ છે માટે ગવય નથી” ઈત્યાદિ જ્ઞાનો પાગ તથારૂપ હોવાથી એટલે કે સંકલના સ્વરૂપ હોવાથી પ્રત્યભિજ્ઞાન જ કહેવાય છે. ભિન્ન ભિન્ન પ્રમાણ માનવાની અલ્પ પણ આવશ્યકતા નથી. અન્યથા જો ભિન્ન એવું ઉપમાન પ્રમાણ માનશો તો વિસદશામાં પણ ભિન્ન પ્રમાણ માનતાં પ્રમાણોની ઇયત્તા (નિયત પ્રમાણ સંખ્યા) રહેશે નહીં. मीमांसकोऽपि “अनेन सदृशः स गौः" इत्यनधिगतं गवि सादृश्यमवस्यदुपमानं प्रमाणमाचक्षाणो अनेन महिषेण विसदृशः स गौः' इत्यनधिगतमहिपवैसदृश्यव्यवसायकस्य प्रमाणान्तरताप्रसङ्गेन पराकरणीयः। Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬ રત્નાકરાવતારિકા सादृश्याभावो वैसदृश्यमित्यभावप्रमाणपरिच्छेद्यमेवैतदिति चेत् ? वैसदृश्याभावः सादृश्यमितीदमपि तत्परिच्छेद्यमेव किं न स्यात् ? यदि वैसदृश्याभावः सादृश्यं स्यात्, (तदा) “स गौः सदृशो गवयेन" इति विधिमुखेन नोल्लिखेदिति चेत् ? तदितरत्रापि तुल्यम् ॥ ઉપમાન એ પ્રત્યભિજ્ઞાનથી જુદુ પ્રમાણ નથી આ બાબત ઉપર નૈયાયિકનું ખંડન કરી ટીકાકારશ્રી હવે મીમાંસકનું ખંડન કરતાં જણાવે છે કે મીમાંસકો એમ માને છે કે “મનધાતાથfધાન્તુ પ્રમાણમ્'' જે અર્થ ન જાણેલો હોય તેને જણાવનારૂં જે જ્ઞાન તે પ્રમાણ કહેવાય છે. તેથી “મનેન સરક સ નૌઃ' આ ગવયની સાથે જે સમાન છે તે ગાય છે” જ્યારે જંગલમાં ફરતાં ફરતાં ગવય નજરે પડે છે ત્યારે ગવયને જોઈને તેની સાથેની સદશતા ગાયમાં કલ્પ છે. તે સદશતા ગાયમાં પહેલાં જાણેલી ન હતી. ગાય માત્ર જોયેલી હતી પરંતુ બન્ને પદાર્થો જોયા પછી જ સદશતા જણાતી હોવાથી ગવય દેખવાથી ગાયમાં સદશતા જાણી છે. તેથી મનધાનં નવિ સરિયમ્ વત્ = પૂર્વે ગાયમાં નહીં જાગેલું ગવયનું સાદશ્ય જણાવતું એવું જે જ્ઞાન તે ઉપમાન પ્રમાણ કહેવાય છે એમ મીમાંસકો કહે છે. (અહીં ૩વત્ = નવ ઉપસર્ગ છે અને સો ધાતુ ચોથો ગણ કર્તરિ વર્તમાન કૃદન્ત છે.) - ઉપરોકત રીતે અનધિગત (નહી જાગેલી) એવી સદશતાને જણાવતા જ્ઞાનને “ઉપમાન પ્રમાણ” કહેતા મીમાંસકોને પણ “મનેન મગ વિસ: { નો:' આ મહિષ કરતા તે ગાય વિસદશ છે. એવા પ્રકારના જ્ઞાન પ્રસંગે “ગાયમાં નહીં જાગેલી એવી વિસદશતાનો વ્યવસાય (નિર્ણય) કરાવતા જ્ઞાનને પણ એક જુદુ પ્રમાાણાન્તર માનવાનો પ્રસંગ આવશે જ' એમ દોષ આપવા વડે ખંડન કરવા યોગ્ય છે. સારાંશ કે ગાયમાં નહી જાગેલી એવી ગવયની સદશતાને જણાવનારા જ્ઞાનને જેમ તમે જુદુ ઉપમાન પ્રમાણ માનો છો તેમ ગાયમાં અનધિગત એવી મહિષની વિસદશતાને જણાવનારા જ્ઞાનને પણ પ્રમાણાન્તર માનવું પડશે. જેથી પ્રમાણોની નિયતસંખ્યા રહેશે નહીં. માટે આવું જુદુ ઉપમાન પ્રમાણ ન માનતાં પ્રત્યભિજ્ઞાન જ સર્વત્ર માનવું જોઈએ. મીમાંસક = ગાયમાં અનધિગત ગવયની સદશતાને જણાવનાર ઉપમાન પ્રમાણ જેમ કહેવાય છે. તેમાં અનધિગત મહિષની વિસદશતાને જણાવનારા જ્ઞાનને પ્રમાણાન્તર માનવાની જરૂર રહેતી નથી કારણ કે “સારામાવો વૈસરમ્'' સદશતાનો જે અભાવ તે જ વિસદશતા કહેવાય છે, ગાયમાં મહિષની વિસદશતા જણાય છે તેનો અર્થ એવો છે કે મહિષની સદશતાનો અભાવ જણાય છે અને અભાવને જણાવનારૂં “માવ'' નામનું એક પ્રમાણ અમે માનેલું છે. તેથી સદશતાના અભાવાત્મક એવું આ વૈસદશ્ય “અભાવ' નામના પ્રમાણ વડે જ પરિચ્છેદ્ય છે તેથી તેના માટે પ્રમાણાન્તર માનવાનો તમે (જેનોએ) અમને જે દોષ આપ્યો તે વ્યાજબી નથી. જૈન :- જો મહિષની વિસદશતાને સાદડ્યાભાવ કહીને અભાવપ્રમાણથી પરિચ્છેદ કહો છો તો ગાયમાં ગવયની સદશતા જે જણાય છે તે પણ “વિસદશતાના અભાવરૂપ જ છે' એમ માનીને ગવયની સદશતાને જણાવનારું આ જ્ઞાન પણ (વિસદશતાના અભાવરૂપ હોવાથી) તરછેદ્યમેવ Page #47 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા પ્રત્યભિજ્ઞાનનાં ઉદાહરણો ૩૮૪ તે અભાવ પ્રમાણથી જ પરિચ્છેદ હોય એમ કેમ ન બને ? તેના માટે પણ ઉપમાન માનવાની શી જરૂર છે? જેમ વિસદશતા એ સદશતાના અભાવાત્મક જ હોવાથી અભાવપ્રમાણથી જ પરિચ્છેદ્ય છે. તેવી જ રીતે ગવયની સદશતા પણ વિસદશતાના અભાવાત્મક જ હોવાથી અભાવપ્રમાણતાથી જ પરિચ્છેદ થઈ જશે, તો પછી ઉપમાન પ્રમાણ માનવાની તમારે શું જરૂર? મીમાંસક = જો ગાયમાં જણાતી ગવયની સદશતાને “વૈસીમાવઃ સારાં યાત્' વિસદશતાના અભાવરૂપ માનીએ તો “તે ગાય ગવય સદશ” છે એવો વિધિ મુખે (વિધાનાત્મક સ્વરૂપે) જે બોધ થાય છે તેવો ઉલ્લેખ ન થાય. એટલે કે આ સદશતા જો વિસદશતાના અભાવાત્મક હોત તો આ ગાય ગવયની સાથે વિસદશ નથી એમ નિષેધાત્મકપણે બોધ થાત, પરંતુ ગવયની સાથે સદશ છે એમ વિધાનાત્મકપણે બોધ ન થાત. અને બોધ વિધાનાત્મકપણે જ થાય છે. માટે સદશતાને વિસદશતાના અભાવ રૂપે કહી ન શકાય. તેથી અભાવ પ્રમાણમાં સમાવતાર ન થાય અને ભિન્ન એવું ઉપમાન પ્રમાણ માનવું જ જોઈએ. જૈન :- તે આ ન્યાય રૂતરત્રા = મહિષની વિસદશામાં પણ તુલ્ય જ છે. જેમ ગવયની સદશતા વિધિમુખે જણાતી હોવાથી વિસદશતાના અભાવરૂપ નથી. તેવી જ રીતે ગાયમાં જણાતી મહિષની વિસદશતાપણ વિધિમુખે જ જણાતી હોવાથી સદશતાના અભાવરૂપ નથી કારણ કે “આ ગાય મહિષથી વિસદશ છે” એમ વિધિમુખે જ બોધ થાય છે તેથી તેને જણાવવા પ્રમાણાન્તર માનવું જ પડશે, અભાવ પ્રમાણમાં તેનો સમાવેશ નહી થાય. અને પ્રમાણાન્તર માનતાં પ્રમાણોની સંખ્યા અનિયત થશે. માટે મીમાંસકની વાત બરાબર નથી. "स एवायं जिनदत्तः" इति तूर्ध्वतासामान्योदाहरणम्, आदिशब्दात् “स एवायं वहिरनुमीयते मया" “स एवानेनाप्यर्थ कथ्यते" इत्यादि स्मरणसचिवानुमानाऽऽगमादिजन्यम्, तस्माद् दीर्घम् हस्वम् अणु महद् नेदीयो दवीयो वेदम्, दूरादयं तिग्मस्तनूनपात्सुरभीदं चन्दनमित्यादि च सङ्कलनमात्रोदाहरणं मन्तव्यम् । “તે જ આ જિનદત્ત છે” આ સૂત્રમાં આપેલું દષ્ટાન્ત ઉર્ધ્વતા સામાન્યનું છે. કારણ કે જે પહેલાં જોયેલો જિનદત્ત હતો તે જ આ દેખાય છે. અહીં એક જ દ્રવ્યના કાલભેદે થયેલા પર્યાયભેદમાં દ્રવ્યના એકત્વની બુદ્ધિ છે. આ જ્ઞાન પણ સંકલનાત્મક હોવાથી પ્રત્યભિજ્ઞાન જ કહેવાય છે. આવી રીતે જ્યાં જ્યાં પૂર્વાપર બે જાતના ભાવોની સંકલના કરાતી હોય તે સર્વે જ્ઞાનો પણ પ્રત્યભિજ્ઞાન જ કહેવાય છે. તેના ઉપર વધારે અધિક દષ્ટાન્તો જણાવવા માટે આ છઠ્ઠા મૂલસૂત્રમાં છે. ત્યાર પદમાં જ્ઞાતિ શબ્દ લખેલો છે. તેથી આ મારિ શબ્દથી નીચેનાં દષ્ટાનો પણ પ્રત્યભિજ્ઞાનનાં જ જાણવાં. (૧) “ વાવે વહ્નિનુમતે મા'' તે જ આ વહ્નિ હવે મારા વડે અનુમાન કરાય છે. આ દષ્ટાન્ત સ્મરણની પ્રધાનતાવાળૉ અનુમાનથી જન્ય છે. પૂર્વે કરેલા અનુભવથી થયેલું સ્મરણ અને અનુમાન એમ ઉભયજન્ય છે. (૨) “ ઇવાનેના વર્ષે તે” આ પુરૂષ વડે પણ તે જ આ અર્થ કહેવાય છે” આ દષ્ટાન્ત Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬ રત્નાકરાવતારિકા સ્મરણની પ્રધાનતા વાળા આગમથી જન્ય છે. પૂર્વે આગમનો અર્થ સાંભળીને અનુભવ કરેલો છે. તેનાથી જન્ય સ્મૃતિ અને આગમ એમ ઉભયજન્ય આ બોધ છે. (૩) તમામ્ વીર્યમ્ = તેનાથી આ વસ્તુ લાંબી છે. (૪) તમામ્ હ્રવમ્ = તેનાથી આ વસ્તુ ટુંકી છે. (૫) તમદ્ મy = તેનાથી આ વસ્તુ હળવી છે. નાની છે. (૬) તમામ્ મહત્ = તેનાથી આ વસ્તુ ભારે છે. મોટી છે. (૭) વા મ્ તમ્મન્ નેઢી = અથવા આ વસ્તુ તેનાથી નજીક છે. (૮) વા દ્વમ્ તહ્માત્ તવ: = અથવા આ વસ્તુ તેનાથી દૂર છે. (૯) ટૂર્િ ૩ તિ: તનૂનપત્ = આ અગ્નિ દૂરથી પણ ઘણો તેજ છે (તાપવાળો છે) (૧૦) ટૂદ્ સુરમીટું વન્દનમ્ = આ ચંદન દૂરથી પણ ઘણું જ સુગંધી છે. આવા પ્રકારના ચંદનમાં પૂર્વે સુગંધ અનુભવી છે તેથી હાલ સુગંધ અનનુભૂયમાન હોવા છતાં ફૂર્િ...” એવું વિધાન કરાય છે અને ત્યાં પૂર્વાપર સુગંધની સંકલના છે. માટે પ્રત્યભિજ્ઞાન કહેવાશે. એમ સર્વત્ર સમજવું. આ સર્વે ઉદાહરણો પૂર્વાપર સંકલનામય છે. માટે આવાં આવાં અનેક દષ્ટાન્તો પ્રત્યભિજ્ઞાનનાં સમજવાં, __ अथ कथं प्रत्यभिज्ञाप्रामाण्यमशक्यन्तः शाक्याः शक्याः शमयितुम् ? ते हि प्राहुः । दलितकररुहशिरोरुहशिखरादिवत् सर्वत्र भ्रान्तैवेयमिति । अहो तर्कतर्कणकार्कश्यममीपाम्, एवं हि विहायस्तलावलम्बमानमृगाङ्गमण्डलयुगलावलोकिप्रत्यक्षवत् सकलमपि प्रत्यक्षं भ्रान्तिमत् किं न भवेत् ? નૈયાયિક અને મીમાંસકોનું ખંડન કરીને હવે ટીકાકારથી બૌદ્ધોનું ખંડન કરવા માટે જણાવે અમોએ જૈનોએ માનેલી પ્રત્યભિજ્ઞાનની પ્રમાણિતાને રાજ્યન્તઃ = સહન નહી કરતા એવા અર્થાત્ ખળભળાટ મચાવતા એવા બૌદ્ધોને શાન્ત કરવા માટે કેવી રીતે શકય બનશે ? સારાંશ કે પ્રત્યભિજ્ઞાનની પ્રમાણિતાને સહન ન કરતા શાકયો (બૌદ્ધો)ને શાન્ત કરવા માટે કેવી રીતે શકય થવાશે ? કારણ કે તેઓ (બૌદ્ધો) જૈનોના ખંડન માટે આ પ્રમાણે કહે છે - ત્રિત = કાપેલા નખો, અને તિર = કાપેલા વાળ, તિરિવારિવત્ = કાપેલી ચોટલી આદિની જેમ, આ પ્રત્યભિજ્ઞા સર્વ ઠેકાણે ભ્રાન્ત જ છે. કારણ કે નખ-વાળ અને ચોટલી વિગેરે પદાર્થો કાપ્યા પછી નવા નવા ઉગે છે. જે કાપેલા છે તે પોતે ફરીથી આવતા નથી છતાં લોકોમાં આવું બોલાય છે કે જે નખ કાપ્યા હતા તે જ આ ફરી વધ્યા છે. એવી જ રીતે જે વાળ કાપ્યા હતા તે ઉગ્યા છે. જે ચોટલી કાપી હતી તે જ ફરીથી વધી છે. આ સર્વવાકયોમાં સંકલનાત્મક જ્ઞાન છે. પરંતુ તે જ પદાર્થ નથી, ભિન્ન ભિન્ન પદાર્થ છે માટે જેમ આ જ્ઞાન બ્રાન્ત છે તેની જેમ સવઠકાણે થતી પ્રત્યભિજ્ઞાન પણ ભ્રાન્ત જ છે. સર્વત્ર ભ્રમમાત્ર જ છે. તે જ પદાર્થ ફરી આવતો નથી. તમામ પદાર્થો ક્ષણમાત્રવત જ છે ક્ષણે ક્ષણે નષ્ટ થયેલા પદાર્થો ફરી Page #49 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા પ્રત્યભિજ્ઞાનનાં ઉદાહરણો ૩૮૬ ફરી આવતા નથી. ભ્રમમાત્રથી જ “તે આ છે.” એવી પ્રતીતિ થાય છે. માટે સર્વે પ્રત્યભિજ્ઞાન ભ્રમમાત્ર જ છે. એમ બૌદ્ધો કહે છે. જૈન :- અહો ! આશ્ચર્યની વાત છે કે આ બૌદ્ધોની ત = પદાર્થોની, તળ = વિચારણાની, મ્ = કર્કશતા કેવી છે ? એટલે કે કેવી મુર્ખ વિચારણા તેઓ કરે છે. એક જગ્યાએ પ્રત્યભિજ્ઞા બ્રાન્ત હોય એટલે સર્વ ઠેકાણે પ્રત્યભિજ્ઞાને તેઓ ભ્રાન્ત માની લે છે આ તેઓની મુર્ખતા છે. કારણ કે જો એમ જ હોય એટલે કે એક જગ્યાએ એક વસ્તુ બ્રાન્ત હોય તેથી જો સવઠકાણે તે વસ્તુ બ્રાન્ડ બનતી હોય તો આકાશતલમાં રહેલા બે ચંદ્રમંડલનું અવલોકન કરનારા (તિમિરાદિના રોગવાળા)નું પ્રત્યક્ષજ્ઞાન ભ્રાન્ત છે. કારણ કે આકાશમાં હકીકતથી એક જ ચંદ્રમંડલ છે રોગના કારણે તેને બે ચંદ્રમંડલ દેખાય છે. તેથી તે પ્રત્યક્ષજ્ઞાન અહીં એક જગ્યાએ ભ્રાન્ત બને છે. તેની જેમ સવઠેકાણે થતું પ્રત્યક્ષજ્ઞાન પણ ભ્રાન્તિવાળું કેમ બની જતું નથી ? ઝાંઝવાના જળમાં થતું જલજ્ઞાન બ્રાન્ત છે તેથી તળાવ-સમુદ્રાદિમાં થતું જલજ્ઞાન પણ બ્રાન્તિવાળું કેમ બનતું નથી ? માટે “એક જગ્યાએ ભ્રાન્ત હોય તે સર્વત્ર બ્રાન્ત હોય” આવી બૌદ્ધની વાત યુક્તિસંગત ન હોવાથી મુખેતાભરેલી છે. ___ अथ लक्षणयुक्ते बाधासम्भवे तल्लक्षणमेव दुपितं भवति । संकलनं हि प्रत्यभिज्ञानचिह्नम् । तद्युक्तमपि च कररुहादौ प्रत्यभिज्ञानमबाध्यतेति तल्लक्षणमेव बाधितम् । प्रत्यक्षे तु यत्र बाधा, न तत्र तल्लक्षणमषणम् क्षणदाप्रियद्वयावलोकनायामभ्रान्तत्वाभावात् । यत्र तु तदर्णं न तत्र बाधा, स्तम्भादिप्रत्यक्षवदिति चेत् ? नैवम् । न खलु सङ्कलनमात्रमेव प्रत्यभिज्ञाप्रमाणलक्षणमाचक्ष्महे, किन्तु स्वपरव्यवसायिज्ञानत्वरूपप्रमाणसामान्यलक्षणसद्भावे सति यत् सङ्कलनम् । न च कररुहादिवेदने तदस्ति, विशिष्टस्य विपर्ययशून्यस्यावसायस्याभावादिति कथं लक्षणयुक्तेऽस्मिन्नपि बाधरोधः स्यात् ?॥ બૌધ્ધ :- લક્ષણથી યુક્ત એવા પદાર્થમાં જો બાધા (વ્યભિચાર) સંભવતી હોય તો તે લક્ષણ જ દુષિત છે એમ નકકી થાય છે. અહીં “પૂર્વાપરની સંકલના” એ તમારું પ્રત્યભિજ્ઞાનનું લક્ષણ છે. નખ, વાળ અને ચોટલી ઈત્યાદિ પદાથોં તમારા તે લક્ષણથી યુકત જ છે. એટલે “આ તે જ નખ ફરીથી વધ્યા” ઈત્યાદિમાં સંકલનાત્મક લક્ષણ ઘટે છે. છતાં “મવાધ્યતિ'' = બાધા આવે છે. વ્યભિચાર દેખાય જ છે. કારણ કે જે નખો કાપ્યા તે ફરીથી નથી વધ્યા, કાપેલા તો કચરાની ડબીમાં હજુ પડ્યા પણ હોય, એટલે તે જ વધ્યા નથી બીજા જ આવ્યા છે. માટે વ્યભિચાર છે છતાં “સંકલના” રૂપ લક્ષણ ત્યાં છે. તેથી વ્યભિચારવાળું લક્ષણ હોવાથી તમારું પ્રત્યભિજ્ઞાનું તે લક્ષણ જ દુષિત છે. તથા પ્રત્યક્ષ પ્રમાણમાં તમે (જૈનોએ) અમને જે દોષ આપ્યો તે તમારો આપેલો દોષ બરાબર નથી. કારણ કે પ્રત્યક્ષની બાબતમાં અમે (બૌધ્ધો) એમ માનીએ છીએ કે “જ્યાં જ્યાં બાધા (વ્યભિચાર) આવે છે ત્યાં ત્યાં તે પ્રત્યક્ષ પ્રમાણનું લક્ષણ અલૂણ (નિર્દોષ) નથી જ, અર્થાત્ દોષિત જ છે. ક્ષણદાપ્રિયન (ચંદ્રના) યુગલને જોવામાં અબ્રાનપણું (નિર્દોષપણું) દેખાતું નથી. કારણ Page #50 -------------------------------------------------------------------------- ________________ 3८७ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬ રત્નાકરાવતારિકા કે દેખાય છે બે ચંદ્ર અને છે એક ચંદ્ર, તેથી ત્યાં બાધા હોવાથી ત્યાં પ્રત્યક્ષનું લક્ષાણ અવશ્ય દોષિત થાય જ છે. પરંતુ જ્યાં જ્યાં તે પ્રત્યક્ષનું લક્ષણ અલૂણ (નિર્દોષ) જ છે ત્યાં ત્યાં કદાપિ બાધા આવતી જ નથી. જેમ કે ખંભાદિને ચક્ષુથી પ્રત્યક્ષ કરવામાં એક છે અને એક જ દેખાય છે. માટે પ્રત્યક્ષમાં તો જ્યાં બાધા ત્યાં દોષિત, અને જ્યાં નિર્દોષ ત્યાં બાધાનો અભાવ છે એમ અમે માનીશું. પ્રત્યભિજ્ઞાનમાં તો સંકલના માત્ર જ લક્ષણ છે અને તે બાધિતમાં જાય છે. માટે લક્ષાણ દોષિત છે. જૈન :- આ પ્રમાણે જો તમે કહેતા હો તો તે તમારી વાત બરાબર નથી. કારણ કે કેવળ એકલી “સંકલન” માત્ર જ પ્રત્યભિજ્ઞાન નામના પ્રમાણનું લક્ષણ અમે(જૈનો) કરતા નથી પરંતુ સ્વ અને પરનો વ્યવસાય કરાવનારૂં જે જ્ઞાન તે પ્રમાણ” આવા પ્રકારનું પ્રમાણનું સામાન્ય લક્ષણ જેમાં વિદ્યમાન (સંભવ) હોતે છતે જે સંકલના તે પ્રત્યભિજ્ઞાન કહેવાય છે એમ અમે (જેનો) માનીએ છીએ. કોઈ પણ જગ્યાએ સામાન્ય લક્ષાણ હોતે છતે વિશેષલક્ષણ સંભવતું હોય તો જ તે લક્ષણ નિર્દોષ કહેવાય છે. જેમ કે – “સારના ” એ ગાયનું વિશેષ લક્ષણ છે. પરંતુ “ચેતના ” એ સામાન્ય લક્ષણ જીવનું જેમાં હોતે છતે “નીવેન્દ્ર” હોય તો જ ગાય પ્રાણી કહેવાય છે પરંતુ “ચેતનવત્ત' એ સામાન્યલક્ષણ ન હોય અને માટીના રમકડા માત્રમાં “સાનાવત્ત” કદાચ હોય તો તેને “ગાયપ્રાણી” કહેવાતું નથી. તેમ અહીં પણ સામાન્ય લક્ષણ હોતે છતે વિશેષલક્ષણ સંભવતું હોય તો જ તે લક્ષણ લક્ષણ કહેવાય છે. કરરૂહાદિના જ્ઞાનમાં” (નખ-વાળ અને ચોટલી વિગેરેના જ્ઞાનમાં) તત્ = સામાન્ય લક્ષણ યુક્ત એવું તે વિશેષલક્ષણ નથી. કેવલ વિશેષલક્ષાણ (સંકલનામાત્ર) છે. પરંતુ સામાન્યલક્ષાણ જે સ્વપરવ્યવસાયિજ્ઞાન” તેનાથી યુકત એવું વિશેષલક્ષણ (સંકલન) ત્યાં ઘટતુ નથી. કારણ કે “સ્વપર-વ્યવસાયિ” આ જ્ઞાનનું સામાન્ય લક્ષાગ છે તેમાં વ્યવસાયિક શબ્દ છે. વ્યવસાયિ માં વિ ઉપસર્ગનો અર્થ વિશિષ્ટ અર્થાતુ અવિપરીત એટલે કે યથાર્થ એવો જે અવસાય એટલે નિર્ણય, અવિપરીત નિર્ણય, યથાર્થ નિર્ણય, જેવું ય હોય તેવો જ બોધ અને જેવો બોધ થાય તેવા પ્રકારના જ શેયનું હોવું આવા જ્ઞાનને જ પ્રમાણ જ્ઞાન કહેવાય છે. કરણહાદિમાં આવા પ્રકારનો વિશિષ્ટ અર્થાત્ વિપરીતતા વિનાનો જે વસીય નિર્ણય, તેનો અભાવ છે, વિપરીતતા વિનાના નિર્ણયનો અભાવ હોવાથી એટલે કે વિપરીતતાવાળો જ નિર્ણય હોવાથી ત્યાં સામાન્યથી પ્રમાણનું લક્ષણ જ નથી. માટે તે જ્ઞાન પ્રત્યભિજ્ઞાનપ્રમાાણ કહેવાતું નથી. પરંતુ આટલા માત્રથી જે જે પ્રત્યભિજ્ઞાન પ્રમાણો લક્ષાણથી યુકત છે. તે જ આ ગાય છે.' ઈત્યાદિમાં બાધાનો દોષ કેમ આવશે ? અયથાર્થ પ્રત્યભિજ્ઞાનમાં સામાન્ય લક્ષણ ન ઘટતું હોવાથી ત્યાં બાધાદોષ ભલે આવે પરંતુ યથાર્થપ્રત્યભિજ્ઞાન સામાન્ય અને વિશેષ એમ બન્ને લક્ષણયુકત છે માટે તેમાં બાધાદોષ લાગતો નથી. તેથી પ્રત્યભિજ્ઞાન પણ અવશ્ય પ્રમાણ જ છે. क्षणभङ्गुरत्वाद् भावानामैक्यगृहीतिर्धान्तिरेवेति चेत् ? अत्र तावत् क्षणभङ्गभङ्ग एवाभङ्गुरमुत्तरम् । अस्तु वा क्षणभङ्गस्तथापि नेयतैव निःशेषप्रत्यभिज्ञाप्रामाण्यमुत्पुंसयितुं शक्यम् । तथाहि • पदार्थेषु किमैक्य Page #51 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા પ્રત્યભિજ્ઞાનનાં ઉદાહરણો ૩૮૮ गृहीतिभ्रान्तिनिमित्तमिष्यते ? अपरापरोत्पादुकक्षणानां सादृश्यमिति चेत् ? तत् किं सादृश्यमस्ति किश्चित्? तथा चेत् ? क्वचित् “तेन सदृशोऽयम्" इति प्रत्यभिज्ञा भगवती भजतामभीलुका तर्हि प्रामाण्यम् । नास्त्येव सादृश्यम्, विलक्षणत्वात् स्वलक्षणानामिति चेत् ? इदानीमपि क्व पलायसे ? एवं तर्हि "तस्माद् विलक्षणोऽयम्" इति प्रत्यभिज्ञा प्रामाण्यमास्तिप्नुवीत । બૌધ્ધ = માવાનામ્ = જગતના સર્વે પદાર્થો ક્ષણભંગુર હોવાથી “એકતાનું જે ગ્રહણ” તે ભ્રાન્તિ જ છે. પ્રત્યેક પદાર્થો પ્રત્યેક ક્ષણે વિનાશી જ હોવાથી, કોઈપણ પદાર્થ બે ક્ષણ પણ સ્થાયી ન હોવાથી આ તે જ જિનદત્ત છે” ઈત્યાદિ ઉદાહરણમાં પૂર્વાપરની સંકલના કરવારૂપ પ્રત્યભિજ્ઞાત્મક એકતા માનવી તે ભ્રમ છે. જૈન = સત્ર તાવત્ અહીં પહેલાં તો ક્ષણભંગવાદનો ભંગ એટલે કે પ્રત્યેક પદાર્થો ક્ષણભંગુર છે એવા ક્ષણિકપક્ષનો ભંગ અર્થાત્ ક્ષણભંગ નથી જ. પરંતુ નિત્યાનિત્ય ઉભયરૂપ છે એ જ અમારો અભંગ ઉત્તર છે. પ્રત્યેક પદાર્થો ક્ષણભંગુર નથી પરંતુ દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય છે ઈત્યાદિ રૂપે બૌધ્ધદર્શનનું ખંડન અને અન્યશાસ્ત્રોમાં તથા આ શાસ્ત્રમાં પણ સ્થાનાન્તરે કરેલું જ છે. માટે ક્ષણભંગતાનો ભંગ અર્થાત્ ક્ષણભંગતા નથી એ જ અમારા તરફથી અભંગ (સાચો) ઉત્તર છે. છતાં માની લો કે ક્ષણભંગવાદ ભલે હો, પ્રત્યેક પદાર્થો ક્ષણિક ભલે હો, તો પણ તૈવ = ન-યતા વ - આટલા માત્ર વડે જ સર્વપ્રત્યભિજ્ઞાનોની પ્રમાણતાનો જ્યુસવિતું = ઉચ્છેદકરવો શક્ય નથી. કારણ કે સર્વે પદાર્થો ધારો કે ક્ષણિક છે. તો પણ તે સર્વે પદાર્થોમાં જે એકતાનું જ્ઞાન થાય છે તેને બ્રાન્તિ રૂપ છે એમ કહેવાનું કારણ તમારા વડે શું ઈચ્છાય છે ? - ભ્રાન્તિરૂપ કહેવાનું કારણ શું ? બૌધ્ધ = ૩૫૬-૩૨- ૩૩-ક્ષાનામ્ = પ્રત્યેક સમયે પદાથ નવા નવા જ ઉત્પન્ન થાય છે. ગાય-ગવય કે મહિષાદિ કોઈ પણ પદાર્થો બે ક્ષણસ્થાયી પણ નથી. તો “આ તે જ ગાય છે.” એમ ધ્રુવતાનું જ્ઞાન સત્ય કેમ હોય ? માટે નવા-નવા-ઉત્પન્ન થવાના સ્વભાવવાળા પદાર્થોમાં જે સાદશ્યજ્ઞાન થાય છે તે એકતારૂપ બ્રાન્તજ્ઞાનનું કારણ છે. સદશ્યતા એ જ ભ્રાન્તિનું કારણ છે. જેન :- તો અમે (જૈનો) તમને (બૌધ્ધોને) પુછીએ છીએ કે પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણ ક્ષણિક હોવાથી તદ્દન ભિન્ન-ભિન્ન છે તે બન્નેની વચ્ચે એકતાનું જ્ઞાન કરાવવામાં કારણભૂત એવો “સાદશ્ય” નામનો શું કોઈ પદાર્થ છે ? (કે નથી) ? તથા વેત્ = જો તેમજ છે એટલે કે સાદશ્ય નામનો પદાર્થ છે એમ જો તમે (બૌધ્ધો) કહો તો “ભયમ્ તેને સદ્ગાટ” આ ઉત્તરક્ષણ તે પૂર્વેક્ષણની સાથે સદશ છે. એમ પૂર્વાપરક્ષણોની વચ્ચે સદશતા જણાવનારી ભગવતી (ભાગ્યશાળી) એવી પ્રત્યભિજ્ઞા (તેનો વિષય સદશ્ય પદાર્થ હોવાથી) નિર્ભયપણે પ્રમાણતાને ભજો. અર્થાત્ ઝાંઝવાનું જલજ્ઞાન અપ્રમાણ છે કારણ કે વિષયરૂપ જળ ત્યાં નથી. પરંતુ તળાવ-નદી અને સમુદ્રાદિમાં થતું જલજ્ઞાન પ્રમાણ છે કારણ કે ત્યાં વિષયરૂપ જલ છે. તેવી જ રીતે પૂર્વાપરક્ષણો ક્ષણિક Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ - તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬ રત્નાકરાવતારિકા હોવા છતાં તે બન્નેમાં સાદશ્ય” નામનો પદાર્થ તમે માનો છે માટે તેને વિષય કરીને ઉત્પન્ન થતું સાદશ્યજ્ઞાન સ્વવિષયના વ્યવસાયવાળું હોવાથી તેને જણાવનારી ભાગ્યશાળી એવી પ્રત્યભિજ્ઞા પણ હવે નિર્ભયપણે પ્રમાણિતાને પામશે જ. બૌધ્ધ :- પૂર્વાપર ક્ષણોમાં “સદશ્ય” નામનો પદાર્થ નથી જ, કારણ કે પૂર્વેક્ષણથી ઉત્તરક્ષણ, અને ઉત્તરક્ષાણથી તેની ઉત્તરનો ક્ષણ, એમ સર્વે પદાર્થો વિલક્ષણ જ છે. એમ અમે માનીશું. એટલે કે “સાદશ્ય” જ નથી તો સદશતાને જણાવનારી પ્રત્યભિજ્ઞા કયાંથી પ્રમાણ બનશે ? જેન :- દ્વાનમાર = એમ માનશો તો પણ હજુ તમે કયાં પલાયન થઈ શકશો. અર્થાત્ ભાગીને ક્યાં જશો ? અમારી તર્કજાલમાંથી તમે કયાંથી છટકી શકશો ? કારણ કે જુઠું બોલનારો અંતે ફસાય જ છે. જો તમે સાદશ્ય ન માન્યું તો સદશતાને જણાવનારી પ્રત્યભિજ્ઞા ભલે પ્રમાણભૂત ન હોય. તો પણ પૂર્વાપર ક્ષણો સદશતા વિનાની છે. અર્થાત્ વિલક્ષણ છે. એમ તમે માન્યું. તો વિલક્ષણતાને જણાવનારી પ્રત્યભિજ્ઞા “આ ઉત્તરક્ષણ તે પૂર્વેક્ષણથી વિલક્ષણરૂપ છે” ઈત્યાદિ સ્વરૂપ પ્રત્યભિજ્ઞા તો પ્રમાણતાને પામશે જ. સારાંશ કે પૂર્વાપર ક્ષણો (પદાથો) ભલે ક્ષણિક માનો તો પણ જો તે બન્ને વચ્ચે સદશતા માનશો તો સદશતાને જણાવનારી પ્રત્યભિજ્ઞા પ્રમાણભૂત થશે અને જો પૂર્વાપરક્ષણોને વિલક્ષણ માનશો તો “આ મહિષ ગાયથી વિલક્ષણ છે” ઈત્યાદિની જેમ વિલક્ષણતાને જણાવનારી પ્રત્યભિજ્ઞા પ્રમાણભૂત બનશે. માટે તમે છટકીને કયાં ભાગી જશો ? સદશતાને કે વિસદશતાને જણાવનારી એક પ્રત્યભિજ્ઞાને તો તમારે છેવટે પ્રમાણ માનવી જ પડશે. ___वैलक्षण्यमपि नास्ति, परमाणुप्रचयमात्रत्वात् समस्तवस्तूनामिति चेत् ? नन्वेमपि "तस्मादयं महान्, अल्पो वा प्रचयः" इत्यादिप्रत्यभिज्ञा भवतु प्रामाण्यशोभाभारभागिनी । प्रचयोऽपि न कश्चित्, नीलपीतादिपरमाणूनामेव तात्त्विकत्वादिति चेत् । अहो उत्तमर्णाऽऽकीर्णदुर्गताधमर्ण इवायं स्वयं तत्तदुक्ततलप्यामलप्य निनझुर्भिक्षुः । બૌધ્ધ = પૂર્વાપર ક્ષણોમાં (સમય-સમયવર્તી નવા નવા ઉત્પન્ન થતા પદાર્થોમાં) અમે (બૌધ્ધો) જેમ સાદશ્ય નથી માનતા, તેમ વિલક્ષણતા પણ નથી એમ જ માનીશું. અર્થાત્ પૂર્વાપર ક્ષણોમાં સાદશ્ય કે વૈસાદ કંઈ જ નથી કે જેથી તમારી માનેલી પ્રત્યભિજ્ઞા સિધ્ધ થાય, પરંતુ અમે એમ માનીશું કે સમસ્ત વસ્તુઓ પરમાણુઓનો પ્રચયમાત્ર જ છે. પરમાણુઓને પુંજ જ માત્ર છે. આટલું જ માનીશું. આ રીતે અમે સાદશ્ય કે વૈસાદશ્યને માનીશું જ નહીં તો પછી પ્રત્યભિજ્ઞા કયાં સિધ્ધ થવાની ? ઉત્તર :- જો એમ માનશો તો પણ નાના ઘડા અને મોટા ઘડાને વિષે “તે નાના ઘટથી આ મોટા ઘટ રૂપ પરમાણુ પ્રચય મોટો છે” અને “તે મોટા ઘટથી આ નાનાઘટ રૂપ પરમાણુપ્રચય અલ્પ છે' ઈત્યાદિ રૂપ પ્રત્યભિજ્ઞા તો (પૂર્વાપરની સંકલના રૂપ અને યથાર્થ હોવાથી) પ્રમાણતાની શોભાના ભારને વહન કરનારી બનશે જ. Page #53 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા પ્રત્યભિજ્ઞાનનાં ઉદાહરણો ૩૯૦ બૌધ્ધ :- હવે અમે એમ માનીશું કે “પરમાણુઓનો પ્રચય વિશેષ પણ નથી જ “અર્થાત્ જેમ સાદશ નથી, જેમ વૈસાદશ્ય નથી તેમ પ્રચયવિશેષ = પુંજવિશેષ પણ નથી જ. પરંતુ નીલવર્ણવાળા, પીતવર્ણવાળા એમ ભિન્ન ભિન્ન પરમાણુઓ માત્ર જ છે. જો પરમાણુઓનો પ્રચય વિશેષ (પુંજવિશેષ) કહીએ તો આ આનાથી નાનો અને આ આનાથી મોટો ઈત્યાદિ કલ્પના કરવી પડે અને ત્યાં પ્રત્યભિજ્ઞા સિદ્ધ થાય. પરંતુ તેમ નથી. માત્ર નીલ-પીત આદિ વર્ણવાળા એકેક છુટાછુટા પરમાણુઓ જ તાત્વિક પદાર્થ છે. તે બધા પરમાણુઓ કદમાં સરખા હોવાથી અને પુંજ ન હોવાથી નાના-મોટાની કલ્પના કરાતી જ નથી. અને તેથી પ્રત્યભિજ્ઞા પ્રમાણરૂપ સિધ્ધ થતી નથી. જૈન :- અહોઆશ્ચર્યની વાત છે કે આ બૌધ્ધભિક્ષુક લોગદારવડે પકડાયેલા નિધન દેવાદારની જેમ સ્વયં પોતે જ તે તે કહેલા પક્ષનો અપલાપ કરી કરીને ભાગવા ઈચ્છે છે. જેમ કોઈ દેવાદાર નિધન હોય તેથી જ્યારે જ્યારે લેણદાર વડે દેખાય ત્યારે ત્યારે પાંચ-પચ્ચીસ દિવસે તેનું લેણું આપવાના વાયદા કરી કરીને ભાગવા જ ઈચ્છે છે. હકીકતથી એક પણ વાયદો સાચો હોતો નથી. તેવી જ રીતે આ બૌધ્ધભિક્ષુક પણ પોતે જ ઘડીક સદશતાને, ઘડીક વિસદશતાને અને ઘડીક પ્રચય વિશેષને, એમ પોતે જ જુદા જુદા પક્ષોની સ્થાપના કરીને (અમારા વડે દોષ દેખાડાય એટલે) તે તે પક્ષનો અ૫લાપ કરી કરીને (તે તે પક્ષ છોડી છોડીને) ભાગવા ઈચ્છે છે તેનો એક પણ પક્ષ સાચો નથી. (અહીં ઉત્તમ = લોગદાર, મા = પકડાયેલા. ત = દરિદ્ર, ૩થમ = દેવાદાર, નિન ક્ષુ = ભાગવાની ઈચ્છાવાળો. એવો શબ્દાર્થ જાણવો.) यदि हि सादृश्यादिकं न किञ्चिदस्ति । कथं तर्हि त्वयैव उत्तरीचक्रे ? विकल्पोत्प्रेक्षालक्ष्यमस्ति, न तु बाह्यं ग्राह्यमिति चेत् ? नीलपीतविशेषोऽपि तथैवास्तु । बहिस्तदभावे कथं नैयत्येन विकल्पोल्लेख इति चेत् ? सादृश्यादौ कथम् ? वासनातश्चेत्, अन्यत्रापि तत एवास्तु, वासनाया अपि नैयत्येन उद्बोधकं किञ्चित् बहिरेष्टव्यमिति चेत् ? को नामात्र परिपन्थी ?किन्तु सादृश्यादिकमपि स्वीकुरु । ततो नीलपीतादिविशेषो वा बहिस्त्यज्यताम् सादृश्यादिकमपि वा मन्यताम् । नान्यथा प्रमाणमुद्रा मृष्यते ।। જૈન :- જે સાદડ્યાદિ એટલે સદશ્ય - વૈસાદશ્ય અને પ્રચય વિશેષ ઈત્યાદિ કંઈ છે જ નહીં અને માત્ર નીલ-પીતાદિ પરમાણુ-પરમાણુ-સ્વતંત્ર જ છે. તો પછી ઉપર કરેલી ચર્ચામાં પહેલાં અમે (બૌદ્ધો) સાદગ્ધ માનીશું, એમાં અમે (જૈનોએ) દોષ આપ્યો એટલે અમે વિસદશતા માનીશું, અને એમાં પણ અમે દોષ આપ્યો એટલે અમે પરમાણુઓનો પ્રયવિશેષ માનીશું. ઈત્યાદિ જવાબોમાં તારા વડે તે તે પક્ષો ઉત્તરરૂપે રજુ કેમ કરાયા ? જો સદશતા-વિસદશતા કે પ્રચયવિશેષ પદાર્થ જ નથી અને નીલ-પીતાદિ પરમાણુ માત્ર જ રેતીના કાણની જેમ સ્વતંત્ર જ છે તો તે તે પક્ષોની સ્થાપના કરી કરીને ઉત્તરો કેમ આપ્યા ? બૌધ્ધ :- તે સાદશ્ય-વૈશાદશ્ય અને પ્રચય વિશેષ ઈત્યાદિ માત્ર પક્ષો તમોને સમજાવવા પુરતા જ મનના વિકલ્પોની કલ્પના રૂપે અમારા (બૌદ્ધો) વડે લક્ષ્ય કરાયા છે પરંતુ ઘટ-પટની Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬ રત્નાકરાવતારિકા જેમ તાત્ત્વિકશાન વડે ગ્રાહ્ય એવા બાહ્યપદાર્થો નથી જ. સારાંશ કે તમારા વડે (જૈનો વડે) અમારા પક્ષમાં જ્યારે જ્યારે દોષ બતાવાય છે ત્યારે ત્યારે તે તે દોષના નિવારણ માટે જ મનના વિકલ્પની કલ્પના વડે અમે નવા નવા પક્ષો કલ્પીએ છીએ. જેમ કે તમે અમને સાદશ્ય માનવામાં દોષ આપ્યો એટલે અમે મનથી એમ કલ્પના કરી કે તો સાદશ્ય ન માનીએ અને વૈસાદશ્ય માનીએ તો ચાલશેને ? પછી તમે (જૈનોએ) તેમાં પણ દોષ આપ્યો એટલે અમે મનથી એમ કલ્પના કરી કે તો પૈસાદશ્ય પણ ન માનીએ પરંતુ પરમાણુઓનો પ્રચયવિશેષ માનીશું તો તો ચાલશે ને ? આ પ્રમાણે અમે તો ફકત દોષથી બચવા માટે મનના વિકલ્પોની ઉત્પ્રેક્ષા કરી છે. પરંતુ તેથી ઘટપટની જેમ સાદશ્ય-વૈસાદશ્ય કે પ્રચયવિશેષ એ કંઈ જ્ઞાનથી ગ્રાહ્ય એવો બાહ્ય પદાર્થ અમે માની લીધો છે એવું માનવાની કંઈ જરૂર નથી. અમે જ્ઞાનથી ગ્રાહ્ય એવા સદશતાદિ બાહ્ય પદાર્થ છે એમ માનતા નથી. જૈન :- જો અમારા આપેલા દોષના બચાવ માટે જ મનથી ઉત્તર રૂપે કલ્પના જ કરતા હો તો સાદશ્ય-વૈસાદશ્ય અને પરમાણુના પ્રચય વિશેષની જેમ ‘નીલ અને પીતાદિ વર્ણવાળા પરમાણુઓ માત્ર જ આ જગતમાં તથ્ય રૂપ છે એમ જે છેલ્લુ માન્યું તે નીલ-પીતાદિ વર્ણાદિ વિશિષ્ઠ પરમાણુવિશેષો પણ તેમજ માનો ને ? તેને પણ મનની કલ્પના રૂપ જ માનો ને ? તે પરમાણુઓને તથ્યરૂપે માનવાની શું જરૂર છે ? પરમાણુઓને પણ કાલ્પનિક જ માત્ર માનો ને ? = બૌધ્ધ हस्तदभावे જો બાહ્યતથ્યરૂપે માનેલા તે પરમાણુઓનો અભાવ જ હોય તો, એટલે બાહ્યપરમાણુઓને જો સાચા પદાર્થ રૂપે ન માનીએ તો નિયતપણે એટલે કે આ પરમાણુ પીત જ છે અને આ પરમાણુ નીલ જ છે. એવો ભેદપણે જે ઉલ્લેખ થાય છે તે કેમ થાય? જેમ ઝાંઝવાનું જલ કાલ્પનિક છે તો આ જલ મધુર છે અને આ જલ લવણ છે એમ ભેદોલ્લેખ થતો નથી કારણ કે પાણી જ નથી તો મધુર-લવણની વાત કેવી ? તેમ જો પરમાણુઓ જ મિથ્યા હોય તો નીલ-પીતાદિના ભેદના ઉલ્લેખની વાત કેવી ? = જૈન :- જો એમ છે તો સાદૃશ્યતાનો થમ્ = સાદશ્ય-વૈસાદશ્યાદિમાં પણ ભેદનો ઉલ્લેખ કઈ રીતે થશે ? અર્થાત્ ગવયમાં ગાયની સદશતા એ પણ મિથ્યા-કાલ્પનિક જ જો હોય. તો ત્યાં સદશતાનો જ વિકલ્પ કેમ થાય ? તેવી જ રીતે મહિષમાં ગાયનું વૈસાદશ્ય એ પણ મિથ્યાકાલ્પનિક જ જો હોય તો ત્યાં પણ વૈસાદશ્યનો જ વિકલ્પ કેમ થાય ? ગવયમાં ગાયની વૈસદશ્યતા અને મહિષમાં ગાયની સદશતાનો પણ ઉલ્લેખ થવો જોઈએ. - બૌધ :- વાસનાતક્ષેત્ સાદશ્ય અને વૈસાદશ્યાદિ કાલ્પનિક હોવા છતાં પણ તેની વચ્ચે વિકલ્પની (ભેદની) વાસના હોવાથી તે વાસનાના (સંસ્કારના) જોરે તેવો ઉલ્લેખ થઈ શકે છે. જૈન :- અન્યત્રાપિ તત વ સસ્તુ નીલ-પીત પરમાણુ આદિ (અન્ય)માં પણ તેનાથી જ (વાસનાથી ) વિકલ્પનો ઉલ્લેખ હો. અર્થાત્ જેમ સાદશ્યાદિ કાલ્પનિક હોવા છતાં વાસનાના બળે આ સાદશ્ય અને આ પૈસાદશ્ય એવો ભેદ(વિકલ્પ)નો ઉલ્લેખ તમે માનો છો તેની જેમ જ = Page #55 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા પ્રત્યભિજ્ઞાનનાં ઉદાહરણો ૩૯૨ નીલ-પીતપરમાણુઓ પણ તથ્ય માન્યા વિના કાલ્પનિક માત્ર જ માનીને વાસનાના બળથી જ “આ નીલ અને આ પીત'' એમ ભેદવિકલ્પનો ઉલ્લેખ માનો ને ? બૌધ્ધ :- નીલપરમાણુમાં પીતની, અને પીતપરમાણુમાં નીલની વાસના કદાપિ થતી નથી. પરંતુ નીલમાં નીલની જ અને પીતમાં પીતની જ વાસના થાય છે. માટે નિયતપણે થતી વાસનાના ઉદ્બોધક (જ્ઞાપક) કોઈને કોઈ બાહ્યપદાર્થ(તથ્ય) માનવો જ જોઈએ ને ? બાહ્યપદાર્થને તથ્યરૂપ માન્યા વિના નિયતપણે વાસના કેવી રીતે જન્મે ? જૈન :- જો નામાત્ર રિપન્થી ? તમારી માનેલી આ માન્યતામાં કોણ વિરોધ કરે છે ? અર્થાત્ “બાહ્યપદાર્થ જો તથ્યરૂપ ન હોય તો નિયતપણે વાસના ન થાય'' આ બાબતમાં અમે જૈનો કંઈ તમારો વિરોધ કરતા નથી. પરંતુ પરમાણુઓની જેમ સાદશ્યાદિને પણ તમે સ્વીકારો, કારણ કે ત્યાં પણ જો તમે સાદશ્યાદિને બાહ્ય તથ્ય પદાર્થ રૂપે નહીં માનો તો નિયતપણે જે વાસના થાય છે તે ઘટશે નહીં. ततो = તેથી નીલ-પીતાદિપરમાણુવિશેષ એ બાહ્યપદાર્થરૂપ છે. અર્થાત્ તથ્યરૂપ છે. એ વાત કાં તો તમારા વડે ત્યજાઓ અથવા સાદશ્યાદિ પણ બાહ્યપદાર્થ રૂપ છે એમ તમારા વડે સ્વીકારાઓ અન્યથા તમારી વાતમાં (પક્ષપાત માત્ર હોવાથી) પ્રમાણમુદ્રા (પ્રમાણિકતા) દેખાતી નથી. તમે પ્રમાણિક કહેવાશો નહીં. सिद्धे चैवं सादृश्यादौ यत्र पूर्वाकारेण संकलनम्, तत्र प्रत्यभिज्ञा प्रमाणम् । अन्यत्र तु प्रत्यक्षमेव । मा भूत् वा बहिः सादृश्यादि, तथाप्यनुमानवत् प्रमाणमेवेयम् । न ह्यनुमानपरिच्छेद्यमपि अग्नित्वादिसामान्यं बहिरस्ति, तथापि यथा प्रणालिकया तद्विकल्पस्याग्न्यादिस्वलक्षणे प्रतिबन्धात् तत् प्रमाणम्, एवं सादृश्यादेरसत्त्वेऽपि सदृशादिस्वलक्षणे तद्विकल्पस्य प्रतिबन्धात् किं नेयमपि तपस्विनी तथा स्यात् ? આ પ્રમાણે સાદશ્ય અને વૈસદશ્ય વિગેરે સિદ્ધ થયે છતે જ્યારે ગવય કે મહિષ દેખાય ત્યારે જો પૂર્વે જોયેલા ગાયના આકારની સાથે સંકલના થતી હોય કે આ ગવય પૂર્વે જોયેલી ગાય જેવું છે અને આ મહિષ પૂર્વે જોયેલી ગાયથી વિજાતીય છે તો ત્યાં પૂર્વાપર સંકલના હોવાથી પ્રત્યભિજ્ઞા પ્રમાણ લાગે છે. (કહેવાય છે) અને જ્યાં ગવય કે મહિષ જોયે છતે ‘‘આ ગવય છે” અને “આ 'મહિષ છે'' આટલું જ માત્ર, પદાર્થનું જ્ઞાન જ કેવળ થતું હોય પરંતુ પૂર્વે જોયેલી ગાયની સાથે સંકલના ન હોય તો તે ચાક્ષુષ પ્રત્યક્ષ પ્રમાણ જ કહેવાય છે. પ્રત્યભિજ્ઞા કહેવાતી નથી. અથવા માની લો કે તમારા કહેવા મુજબ “સાદશ્ય-વૈસદશ્ય આદિ બાહ્યપદાર્થ રૂપ નથી. કલ્પનામાત્ર છે. તો પણ અનુમાનની જેમ ડ્વમ્ = આ પ્રત્યભિજ્ઞા પણ પ્રમાણ જ બનશે. કારણ કે અનુમાન ધારા જાણવા લાયક ‘અગ્નિત્વાદિ સામાન્ય'' પણ કંઈ ઘટ-પટની જેમ દૃશ્યમાન બાહ્યપદાર્થ નથી. અથવા ભૂમિ ઉપર જેમ ઘટ-પટ પદાર્થો બાહ્યરૂપે દૃષ્ટિગોચર થાય છે તેમ ‘‘અગ્નિત્વ’” આદિ સામાન્ય બાહ્યપદાર્થ રૂપે કયાંય દેખાતું નથી. કારણ કે યંત્ર યંત્ર ધુમસ્તત્ર તંત્ર વૃત્તિ: અહી સર્વધૂમ અને સર્વવહ્નિ (એ રૂપ સામાન્ય) વ્યાપ્તિકાલે નથી. છતાં જ્ઞાન થાય છે અને Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૯૩ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬ રત્નાકરાવતારિકા તેને તમે પ્રમાણ માનો છે. કારણ કે બૌધ્ધોનો આશય એવો છે કે “પદાર્થ વિના તેની સાથે તાદાત્મ્ય અને તદુત્પત્તિ રૂપ સંબંધથી બંધાયેલ લિંગ હોતું નથી, અત્ર વહ્રિસ્તિ વાહાત્ અહીં વહ્નિની સાથે તાદાત્મ્યસંબંધથી દાહ છે. અને અત્ર રિસ્તિ ધૂમાત્ અહીં વહ્નિની સાથે તદુત્પત્તિ સંબંધથી ધૂમ છે. તે બે પ્રકારના સંબંધથી બંધાયેલું લિંગ અર્થ વિના સંભવતું નથી, લિંગ વિના લિંગના વિષયનું જ્ઞાન થતું નથી, લિંગના જ્ઞાન વિના પૂર્વે ધારણ કરેલ (પૂર્વે જાણેલા) સાધ્ય-સાધનના સંબંધનું સ્મરણ થતું નથી અને પૂર્વસંબંધના સ્મરણ વિના અનુમાન થતું નથી.' એટલે (૧) અર્થ વડે લિંગનો સંભવ, (૨) લિંગ દ્વારા લિંગનું જ્ઞાન, (૩) લિંગજ્ઞાન દ્વારા પૂર્વનું સ્મરણ, અને (૪) પૂર્વસ્મરણ દ્વારા અનુમાન. આ પ્રમાણેના ‘‘પ્રાજ્મિા ='' પ્રવાહ વડે અંતે થનારૂં અનુમાન ‘‘અર્થ’’ની સાથે અવ્યભિચારી હોવાથી તત્ત્તિત્વસ્થ = સાર્વત્રિક અને સાર્વદિક વહ્નિ-ધૂમમાં રહેનારા વહ્નિત્વ અને ધૂમત્વાદિ રૂપ સામાન્યનો વિકલ્પ, ગન્યાવિસ્વક્ષને અગ્નિ આદિ રૂપ (અગ્નિ અને ધૂમરૂપ) સ્વલક્ષણમાં (અગ્નિ અને ધૂમરૂપ પોત પોતાના જ્ઞેયપદાર્થમાં), પ્રતિવન્ધાત્ સંબંધવાળો હોવાથી જેમ તે અનુમાન પ્રમાણ છે. એ જ પ્રમાણે સાદશ્યાદિ વિષય ન માનો તો પણ તદ્વિલ્પસ્થ – = = તે સાદશ્યાદિનો વિકલ્પ, સદશાદિ જ્ઞેય રૂપ સ્વલક્ષણમાં પ્રતિબંધ (સંબંધ) વાળો હોવાથી વપ = આ બિચારી પ્રત્યભિજ્ઞા પણ પ્રમાણ કેમ ન બને ? સારાંશ કે સાર્વત્રિક અને સાર્વદિક વહ્નિ-ધૂમ રૂપ વિષય ત્યાં (વિવક્ષિત ક્ષેત્ર કાળમાં ન હોવા છતાં તેને જ વિષયરૂપે કરતો અગ્નિ-ધૂમ સંબંધી મનનો વિકલ્પ અગ્નિ-ધૂમાત્મક સ્વલક્ષણમાં (સ્વવિષયમાં) સંબંધવાળો છે માટે પ્રમાણ માનો છો તેવી જ રીતે સાદશ્યાદિને અસત્ માનો તો પણ તે સાદશ્યાદિને જ વિષય કરતો મનનો તે વિકલ્પ, સાદશ્યાદિ સ્વલક્ષણની સાથે પ્રતિબંધવાળો હોવાથી તેને જણાવતી આ પ્રત્યભિજ્ઞા પણ પ્રમાણ બનશે જ. अथ “अयमनेन सदृश : " इति प्रत्यभिज्ञा प्रत्यक्षं वा ? क्वचित् किञ्चिदिति बूमः । अनुभूततया परोक्षमप्येकं साक्षादिवाध्यवस्यतः पश्यतश्चापरं प्रत्यभिज्ञैवेयम् । भवति च परोक्षस्यापि साक्षादिवाध्यवसाये प्रत्यक्षसर्वनाम्ना परामर्शः "एषोऽग्निरनुमीयते” “अयमस्य वाक्यस्यार्थः " इति । उभयं तु प्रत्यक्षेण लक्षयतः प्रत्यक्षमेवैतदिति ।।३-६॥ બૌધ્ધ :- આ આની સાથે સમાન છે” આવા પ્રકારનું ઉત્પન્ન થતું જ્ઞાન શું પ્રત્યભિજ્ઞા કહેવાય ? કે પ્રત્યક્ષપ્રમાણ કહેવાય ? જૈન :- કાંક કયાંક કંઈક કંઈક કહેવાય છે. અર્થાત્ કયાંક પ્રત્યભિજ્ઞા પણ કહેવાય અને કયાંક પ્રત્યક્ષ પણ કહેવાય છે. એવો અમારો ઉત્તર છે, એમ અમે જૈનો કહીએ છીએ. બૌધ્ધ :- તે જુદી જુદી રીતે બન્ને કહેવાય છે તે કેવી રીતે સમજવું ? જૈન :- અવમૂ = આ સામે દેખાતો ગવયાદિ પદાર્થ, અનેન પૂર્વે અનુભવેલા અને હાલ અહીં હાજર નથી એવા પરોક્ષ ગવાદિપદાર્થની સાથે મનથી સરખાપણાનો વિકલ્પ કરતાં આ પ્રત્યભિજ્ઞા જ કહેવાય છે ગાય અનુભવેલી હોવાના કારણે પરોક્ષ હોવા છતાં પણ તે ગાય આદિ = Page #57 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા તર્ક પ્રમાણનું નિરૂપણ એક પદાર્થને સાક્ષાત્ મનથી વિચારતાં, અને પશ્યતથાપાં સામે નિહાળતાં આ પ્રત્યભિજ્ઞા જ થઈ. બૌધ્ધ :- જે ગાય આદિ પદાર્થ પૂર્વે અનુભવ્યા છે. તે હાલ અહીં વિદ્યમાન નથી. માત્ર મનથી જ તેની વિકલ્પના કરાય છે. તેવા પદાર્થને જણાવવા ‘“નેન'' શબ્દનો પ્રયોગ કેમ થાય? તદ્ અને ડ્વમ્ આ બન્ને સર્વનામો ‘આ અને પેલુ'' એમ નજીક અને દૂર પણ પ્રત્યક્ષ વસ્તુને જ જણાવનારા છે. આ ઘટ છે. પેલો ઘટ છે. પરંતુ બન્ને વાકયોમાં વપરાતાં આ સર્વનામો હાજરવિદ્યમાન વસ્તુનાં જ બોધક છે. પરોક્ષવસ્તુનાં બોધક નથી. અને અહીં ‘‘અનેન’ શબ્દમાં વપરાયેલું મ્ સર્વનામ પરોક્ષ એવા ગવાદિનું બોધક કેમ થયું? = જૈન :- જો કે પતર્ અને મ્ સર્વનામો પ્રત્યક્ષપદાર્થનાં જ બોધક છે. તો પણ પરોક્ષવસ્તુને પણ જાણે આપણી સામે સાક્ષાત્ જ હોય નહીં શું ? એમ અધ્યવસાય કરતા હોઈએ ત્યારે પરોક્ષપદાર્થમાં પણ પ્રત્યક્ષવાચી સર્વનામનો પરામર્શ થાય છે. જેમ કે “આ અગ્નિ અહીં અનુમાન કરાય છે” આ વાકયનો ભાવાર્થ એ છે કે મહાનસાદિમાં જે અગ્નિ આપણે પહેલાં જોયેલો તે જ આ અગ્નિ પર્વતાદિમાં અનુમાન કરાય છે. અહીં વાકયમાં વપરાયેલો છો શબ્દ પ્રત્યક્ષવાચી હોવા છતાં પરોક્ષ વહ્નિને પ્રત્યક્ષની જેમ જણાવે છે. તથા ‘આ વાકયનો આ અર્થ છે” આ ઉદાહરણમાં કોઈપણ એક વાકય બોલાયા પછી જ્યારે તેનો અર્થ સમજાવાય છે. ત્યારે તે ઉચ્ચરિત વાકય નષ્ટ થયેલું હોવાથી પરોક્ષ છે છતાં નિકટકાલવર્તી હોવાથી જાણે પ્રત્યક્ષ જ હોય તેમ અસ્વ માં વપરાયેલા મ્ શબ્દનો અર્થ છે. માટે પ્રત્યક્ષ અર્થ સૂચક પણ તવું અને મ્ સર્વનામો પરોક્ષ પદાર્થના પણ સૂચક બની શકે છે તેમ ‘‘આ ગવય પૂર્વે જોયેલી અનેન= આ ગાયની સાથે સદશ છે એમાં મ્ શબ્દનો પ્રયોગ યથાર્થ જ છે. આ પ્રમાણે જ્યાં પૂર્વાનુભૂતનું સ્મરણ હોય ત્યાં તે વાકય પ્રત્યભિજ્ઞાનું જ છે એમ જાણવું. ૩૯૪ બીજા ગવય આદિ પદાર્થને નજર અને જ્યારે ગાય પણ સામે હાજર હોય અને ગવય પણ સામે હાજર હોય, મયં તુ એમ બન્ને નજર સામે વિદ્યમાન હોય અને બન્નેને પ્રત્યક્ષપ્રમાણ વડે દેખતા હોઈએ અને તે જ વખતે તે બન્નેની વચ્ચે સાદશ્યની કલ્પના કરતા હોઈએ તો આ વાક્ય પ્રત્યક્ષપ્રમાણ જ છે. પ્રત્યભિજ્ઞા નથી. કારણ કે પ્રત્યભિજ્ઞામાં તો ‘‘અનુમવસ્મૃતિદેતુ'' અનુભવ અને સ્મૃતિ એમ બે હેતુ છે જ્યારે આ જ્ઞાનમાં તો ફક્ત અનુભવ જ હેતુ છે. દા तर्कमपि कारणगोचरस्वरूपैः प्ररूपयन्ति उपलम्भानुपलम्भसम्भवं, त्रिकालीकलितसाध्यसाधनसम्बन्धालम्बनं, “ इदमस्मिन् सत्येव भवति" इत्याद्याकारं संवेदनमूहापरनामा तर्कः ॥ ३-७॥ સ્મૃતિ અને પ્રત્યભિજ્ઞા એમ બે પરોક્ષપ્રમાણ કહીને હવે ત્રીજું તર્ક નામનું જે પરોક્ષપ્રમાણ છે તેને (૧) કારણ, (૨) વિષય અને (૩) સ્વરૂપ વડે સમજાવે છે. ઉપલબ્ધિ અને અનુપલબ્ધિથી ઉત્પન્ન થનારૂં, ત્રણે કાળથી કલિત (યુક્ત) એવા સાધ્ય Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ તૃતીય પરિચ્છેદ સૂત્ર-૭ રત્નાકરાવતારિકા અને સાધનના સંબંધના આલંબનવાળું, “આ હોય તો જ આ હોય” એવા આકારવાળું જે સંવેદન (જ્ઞાન) તે તર્ક કહેવાય છે તેનુ ઊહ એવું બીજું નામ છે ૩-છા ટીકા - ૩૫૪માનુપમમ્યિાં પ્રમાણમાળ પ્રાપ્રદામ્યાં સન્મ ઉત્પત્તિર્યતિ IRMીર્તનમ્ | त्रिकालीकलितयो: कालत्रयवर्तिनो: साध्यसाधनयोर्गम्यगमकयोः सम्बन्धोऽविनाभावो व्याप्तिरित्यर्थः । स आदिर्यस्याशेषदेशकालवर्तिवाच्यवाचकसम्बन्धस्यालम्बनं गोचरः यस्य तत् तथेति विषयाविष्करणम् "इदमस्मिन् सत्येव भवति" इत्यादिशब्दाद् "इदमस्मिन्नसति न भवत्येव" इत्याकारं, साध्यसाधनसम्बन्धालम्बनम्, "एवं जातीयः शब्द एवं जातीयस्यार्थस्य वाचकः," "सोऽपि तथाभूतस्तस्य वाच्यः" इत्याकारं वाच्यवाचकभावाऽऽलम्बनं च संवेदनमिहोपादीयतेति स्वरूपप्रतिपादनम् । एवं रूपं यद् वेदनं स तर्कः कीर्त्यते । ऊह इति च संज्ञान्तरं लभते ॥ ટીકાનુવાદ - ઉપલંભ એટલે પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે ગ્રહણ અને અનુપલંભ એટલે પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે અગ્રહાણ, એમ ગ્રહણ અને અગ્રહણ બન્ને વડે ઉત્પત્તિ છે જેની તે તકે કહેવાય છે. આ પ્રથમપદથી તર્કના કારણનું નિરૂપણ કર્યું છે. મહાનસ આદિમાં ધૂમના ગ્રહણથી વહ્નિનું ગ્રહણ અને હ્રદાદિમાં વહ્નિના અનુપલંભથી ધૂમનો અનુપલંભ જે થયેલો છે. તે ઉપલંભ અને અનુપલંભ રૂપ અનુભવ પહેલાં લીધેલો છે તેનાથી જ કાલાન્તરે પર્વતાદિમાં ધૂમ દેખવાથી તર્કની ઉત્પત્તિ થાય છે માટે મહનસાદિમાં પૂર્વપ્રાપ્ત ઉપલંભ અને હ્રદાદિમાં પૂર્વપ્રાપ્ત અનુપલંભનો જે અનુભવ તે જ તર્કની ઉત્પત્તિનું કારણ છે. હવે તર્કનો વિષય સમજાવે છે - ત્રણે કાલથી કલિત એવા- એટલે કે ત્રણે કાળમાં વર્તનારા એવા, સાધ્ય અને સાધનનો એટલે કે ગમ્ય અને ગમકનો જે અવિનાભાવ એવો સંબંધવિશેષ તે વ્યાપ્તિ કહેવાય છે. તે વ્યાપ્તિ છે આદિમાં જેને એવા સર્વદશ અને સર્વકાળવર્તી વાચ્ય અને વાચકના સંબંધનું આલંબન એ જ છે વિષય જેનો તે તથતિ = સાધ્યસાધનસંબંધાલંબન કહેવાય છે. આ વિષયનું નિરૂપણ કર્યું. અહીં જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં વહ્નિ છે. ઈત્યાદિ વ્યાપ્તિસૂચક વાક્યમાં જ્યાં જ્યાં અને ત્યાં ત્યાંનો અર્થ એ છે કે જે જે ક્ષેત્રે અને જે જે કાલે ધૂમ છે તે તે ક્ષેત્રે અને તે તે કાલે વહ્નિ છે જ. એમ અશેષ દેશ અને અશેષ કાલમાં સાધ્ય એવા વહ્નિનો અને સાધન એવા ધૂમનો જે અવિનાભાવસંબંધ બતાવાય છે તેને જ તર્ક કહેવાય છે. તથા આવા આવા પ્રકારના શબ્દો (વાચકો) આવા આવા પ્રકારના અર્થના (વાના) વાચક છે. એવો વાચ-વાચકભાવનો જે સંબંધ તે પણ તર્ક કહેવાય છે. સંક્ષેપમાં સાધ્ય-સાધનનો, વાચ્ય-વાચકનો, જે અવિનાભાવ સંબંધ તે તર્ક, આ તર્કના વિષયનું નિરૂપણ કર્યું. હવે તર્કનો આકાર સમજાવે છે - (૧) મલ્મિનું સત્વેવ મવતિ” આ અન્વયવ્યાતિનો આકાર છે. અહીં દ્રમ્ = આ સામે દેખાતો ધૂમ, મમિનું સત્યેવ = અંદર આ વહ્નિ હોય તો જ હોઈ શકે છે. આવા પ્રકારનું જે Page #59 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા તર્ક પ્રમાણનું નિરૂપણ ૩૯૬ જ્ઞાન તે અન્વયતક કહેવાય છે. અને અહીં મૂલસૂત્રમાં ત્યારે પદમાં જે આદિશબ્દ કહેલો છે તેનાથી વ્યતિરેક તર્ક પણ આ પ્રમાણે સમજી લેવો. (૨) “મમિતિ ન મવચેવ'' આ વ્યતિરેક વ્યાપ્તિનો આકાર છે અહીં ક્ = આ સામે દેખાતો જે ધૂમ છે તે, સ્મિનસતિ અંદર ખીણમાં આ વહિં જો ન હોય તો, મવયેવ = ન જ હોય” જો અંદર વહિં ન હોય તો આ ધૂમ હોત જ નહીં. આવા આવા આકારવાળું સાધ્ય અને સાધનના આલંબનવાળું જે જ્ઞાન તે તર્ક અથવા ઊહ કહેવાય છે. તથા આવી જાતનો બોલાયેલો શબ્દ આવા આવા આકારવાળા પદાર્થનો વાચક છે. એટલે કે ઘ અને ટ ના સંયોગવાળો બનેલો વટ શબ્દ, આવા પ્રકારના પૃથુબુદનોદરાદિ આકારવાળા પદાર્થનો જ વાચક છે પરંતુ પટાદિનો વાચક નથી. તે અન્વયતર્ક, તથા સોfપ = તે પૃથુબુનોદરાદિ આકારવાળો તથાભૂતોગપિ = તેવા પ્રકારનો પદાર્થ પાગ તસ્ય = તે ઘટ એવા શબ્દનો જ વીન્યઃ = વાચ છે. આ પ્રમાણે વાચનો વાચકની સાથે જે સંબંધવાળો બોધ તે પણ અન્વયતર્ક જાણવો. આ પ્રમાણે સાધ્ય-સાધનના સંબંધના આલંબનવાળું અને વા-વાચકના સંબંધના આલંબનવાળું જે સંવેદન (જ્ઞાન) રૂટું = અહીં જણાય છે તે તર્ક અથવા ઊંહ કહેવાય છે આ સ્વરૂપનિવેદન છે. આવા પ્રકારનું જે વેદન અર્થાત્ અનુભવજ્ઞાન તે તર્ક કહેવાય છે. તેનું જ ઊહ એવું અપરનામ છે. ये तु ताथागता: प्रामाण्यमूहस्य नोहाश्चक्रिरे, तेपामशेपशून्यत्वपातकापत्तिः । आः । किमिदमकाण्डकूष्माण्डाडम्बरोड्डामरमभिधीयते ? कथं हि तर्कप्रामाण्यानुपगममात्रेणेदृशमसमञ्जसमापनीपोत ? शृणु, श्रावयामि किल तर्काप्रामाण्ये तावन्नानुमानस्य प्राणाः, प्रतिबन्धप्रतिपत्त्युपायापायात्। तदभावे न प्रत्यक्षस्यापि। જે બૌધ્ધદર્શનકારો ઊહની (તર્કની) પ્રમાણતાને વિચારતા નથી (સ્વીકારતા નથી) તેઓને સર્વપ્રમાણોની શૂન્યતા આવવા રૂપ પાપની આપત્તિ આવે છે. બૌધ્ધ :- માઃ અરે હે જેનીયો ! ટ્રમ્ = આ વુિં = અનવસરે જ - અકાળે જ, અવસર જાણ્યા વિના જ, ખાડાટેન્કર = કોળા જેવું મોટું અભિમાન અથવા અતિશય ઘણા અભિમાનપૂર્વક, ઉમરમ્ = અવાજ-ઘોંઘાટ થે મધીયૉ = કેમ કરાય છે. અમારા પક્ષને સમજ્યા વિના જ અનવસરે જ આટલા મોટા અભિમાનપૂર્વક કાદવ કેમ ઉછાળાય છે? ઘોંઘાટ કેમ કરાય છે? કારણ કે “તક'ની પ્રમાણતા ન સ્વીકારવા માત્રથી જ આવા પ્રકારની “અસમંજતા” = અસ્તવ્યસ્તતા અર્થાત્ સર્વપ્રમાણોની શૂન્યતા કેમ આવી પડશે? અમે બૌધ્ધો એક તર્કમાત્રને અપ્રમાણ માનીએ તેટલા માત્રથી અનુમાન-પ્રત્યક્ષ આદિ સર્વ પ્રમાણોને પણ અપ્રમાણ માનવાની અમને આપત્તિ કેવી રીતે આવે ? તમે જૈનો અભિમાનથી ગમે તેમ અસ્તવ્યસ્ત કેમ આટલા બધા બબડો છો ? જૈન - શ્રy = હે બૌધ્ધ ! તું સાંભળ, શ્રવયામિ = તર્કને પ્રમાણ ન માનવાથી સર્વ પ્રમાણોની અપ્રમાણતા કેવી રીતે આવે છે. આ વાત હું તને સંભળાવું છું. તે તું ધ્યાનપૂર્વક સાંભળ (૧) તર્કને અપ્રમાણ માને છતે અનુમાન પ્રમાણના પ્રાણી સજીવન રહેશે નહીં એટલે કે અનુમાનની પ્રમાણતા જ રહેશે નહીં. કારણ કે પ્રતિબંધની (સાધ્યસાધનના સંબંધની) પ્રાપ્તિના Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૭ રત્નાકરાવતારિકા . ઉપાયનો જ અભાવ થવાથી અનુમાનની પ્રમાણતા સિધ્ધ થશે નહીં. અનુમાનની સિદ્ધિ પ્રતિબંધની પ્રાપ્તિ (વ્યાપ્તિજ્ઞાનની પ્રાપ્તિ) થી થાય છે. અને તે પ્રતિબંધની પ્રાપ્તિનો ઉપાય (એટલે કે વ્યાતિજ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય) તર્કજ્ઞાન છે. તે તર્કને તમે પ્રમાણ માન્યું નથી. તેથી ઉપાયભૂત એવા તર્કજ્ઞાનની અપ્રમાણતાના કારણે પ્રતિબંધ પ્રાપ્તિ (વ્યાતિજ્ઞાનની પ્રાપ્તિ) થશે નહીં અને પ્રતિબંધ પ્રાપ્તિના અભાવે અનુમાનની પણ સિદ્ધિ થશે નહીં. સારાંશ કે તર્ક વિના વ્યાપ્તિ ન થાય, અને વ્યાપ્તિ વિના અનુમાન ન થાય, આ રીતે અનુમાન પ્રમાણ રહેશે નહીં. તમારે વ = તે અનુમાન પ્રમાણનો અભાવ થયે છતે પ્રત્યક્ષા = પ્રત્યક્ષપ્રમાણના પ્રાણો પણ ટકશે નહીં. અનુમાન પ્રમાણ વિના પ્રત્યક્ષ પ્રમાણ પણ પ્રમાણ કહેવાશે નહીં. તે આ પ્રમાણે - प्रत्यक्षेण हि पदार्थान् प्रतिपद्य प्रमाता प्रवर्तमान: क्वचन संवादाद् "इदं प्रमाणम्" इति, अन्यत्र तु विसंवादाद् इदमप्रमाणम्" इति व्यवस्थाग्रन्थिमाबनीयात् । न खलूत्पत्तिमात्रेणैव प्रमाणाप्रमाणविवेकः कर्तुं शक्यः । तद्दशायां उभयोः सौसदृश्यात् । संवादविसंवादापेक्षायां च तन्निश्चये निश्चित एवानुमानोपनिपातः । न चेदं प्रतिबन्धप्रतिपत्तौ तर्कस्वरूपोपायापाये । अनुमानाध्यक्षप्रमाणाभावे च प्रामाणिकमानिनस्ते कौतस्कुती प्रमेयव्यवस्थापीत्यायाता त्वदीयहृदयस्येव सर्वस्य शून्यता। साऽपि वा न प्राप्नोति । प्रमाणमन्तरेण तस्या अपि प्रतिपत्तुमशक्यत्वादिति अहो ! महति प्रकटकष्टसङ्कटे प्रविष्टोऽयं तपस्वी किं नाम कुर्यात् ? - પ્રત્યક્ષ પ્રમાણ વડે પદાથોને જાણીને પ્રવર્તતો એવો પ્રમાતા કોઈક જગ્યાએ સંવાદથી “આ જ્ઞાન પ્રમાણ છે” એમ માને છે અને વળી બીજી જગ્યાએ જ્યાં વિસંવાદ આવે છે ત્યાં વિસંવાદથી “આ જ્ઞાન અપ્રમાણ છે” એવા પ્રકારની વ્યવસ્થાની રીત અનુમાનથી જ બાંધે છે. આ જ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ છે એવા નિર્ણયનો વિવેક કરવો એ જ્ઞાનની ઉત્પત્તિમાત્ર વડે જ શકય નથી. કારણ કે જ્યારે ઉત્પત્તિકાળ હોય છે ત્યારે પ્રમાણભૂત કે અપ્રમાણભૂત એમ બન્ને જ્ઞાનો સમાનભાવ વાળાં જ હોય છે. સંવાદ અને વિસંવાદની અપેક્ષાએ જ તનિશ્ચયે = તેનો (પ્રમાણતા અને અપ્રમાણિતાનો) નિર્ણય થાય છે. અને એમ થયે છતે અનુમાનની પ્રાપ્તિ નિશ્ચિત જ છે. ભાવાર્થ એવો છે કે ઝાંઝવાના જળમાં કે તળાવના જળમાં “રૂટું નમ્' આવા પ્રકારનું પ્રથમ જે ચક્ષુદ્રારા જળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે ઉત્પત્તિકાલે બન્નેમાં જલજ્ઞાન સમાન જ છે. ત્યારબાદ અનુભવ કરવા જતાં સ્નાન-પાનાદિ અર્થક્રિયા ઝાંઝવાના જલમાં થતી નથી એટલે તે જલસંબંધી કિયાનો વિસંવાદ દેખાવાથી અનુમાન થાય છે કે રૂટું જ્ઞાનં ૩મામાપ વિસંવાતુ'' અને તળાવના જલજ્ઞાનમાં સ્નાન-પાનાદિ અર્થક્રિયા સંભવતી હોવાથી સંવાદ થવાથી આવું અનુમાન થાય છે કે રૂટું નજ્ઞાન, પ્રમાઈ સંવાતુ'' આ પ્રમાણે સંવાદ અને વિસંવાદ આ બન્ને હેતુઓ વડે પ્રમાણાપ્રમાણ સાધ્યનો નિર્ણય કરાય છે. માટે જો તર્ક રૂપ ઉપાયને પ્રમાણ ન માનો તો વ્યાપ્તિજ્ઞાનની અપ્રતિપત્તિ થતાં આ અનુમાન પાગ પ્રમાણ બનશે નહીં અને અનુમાન વિના સંવાદ-વિસંવાદથી થતું પ્રમાણાપ્રમાણનું પ્રત્યક્ષજ્ઞાન પણ અપ્રમાણ ઠરશે. સારાંશ કે પ્રત્યક્ષજ્ઞાનની પ્રમાણતામાં અનુમાનની જરૂર છે અનુમાનમાં Page #61 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા તર્ક પ્રમાણનું નિરૂપણ ૩૯૮ વ્યાતિજ્ઞાનની જરૂર છે અને વ્યાતિજ્ઞાનમાં તર્કની જરૂર છે. એટલે તકત્મિક મૂલ જે ઉપાય છે તેનો જો અપલાપ કરશો એટલે કે તેને જો દૂર કરશો તો વ્યાતિજ્ઞાન-અનુમાનજ્ઞાન અને પ્રત્યક્ષજ્ઞાન એમ એકે પણ પ્રમાણ રહેશે નહીં. સર્વશૂન્યતાનું પાપ આવશે. આ પ્રમાણે અનુમાન પ્રમાણ અને અધ્યક્ષ (પ્રત્યક્ષ) પ્રમાણ એમ બન્નેનો અભાવ થયે છતે પોતાને પ્રામાણિક માનતા એવા તમને પ્રમેયની વ્યવસ્થા પણ કેવી રીતે થશે ? આ કારણથી જેમ તમારું હૃદય સર્વથા શૂન્ય છે (તમારા હૃદયમાં સત્યાસત્યનું કંઈ પણ જ્ઞાન કે વિવેક જેમ નથી) તેમ પ્રમાણ અને પ્રમેય આદિ સર્વની શૂન્યતા તમને આવી પડશે. તર્ક વિના વ્યાપ્તિ નહીં, વ્યાપ્તિ વિના અનુમાન નહીં, અનુમાન વિના પ્રત્યક્ષ નહીં અને પ્રત્યક્ષાદિ પ્રમાણો વિના પ્રમેય પણ નહીં. ઈત્યાદિ સર્વશૂન્યતા તો આવશે. પરંતુ હવે અમે તેથી પણ આગળ વધીને બીજો પાણ એક અધિક દોષ આપીએ છીએ કે - તે શૂન્યતા પણ તમારા મતે તો ઘટશે નહીં, કારણ કે શૂન્યતા માનવી હશે તો શૂન્યતા સિધ્ધ કરવા માટે પણ પ્રમાણ તો આપવું જ પડશે. પ્રમાણને માંન્યા વિના તે શૂન્યતાની પણ પ્રતિપત્તિ કરવી અશક્ય છે. માટે હે બૌધ્ધ! તું તો મહાન એવા પ્રગટ કષ્ટ સંકટમાં ફસાયો છે. હવે બીચારો આ બૌધ્ધ શું કરશે? અર્થા પ્રમાણ-પ્રમેય પણ નહી માની શકે અને સર્વશૂન્યતા પણ નહી માની શકે? પ્રામાણિક માણસોની સભામાંથી ઉઠે જ છુટકો છે. ગય - धूमाधीर्वहिविज्ञानं, धूमज्ञानमधीस्तयोः । प्रत्यक्षानुपलम्भाभ्यामिति पञ्चभिरन्वयः ॥१॥ निर्णेष्यते । अनुपलम्भोऽपि प्रत्यक्षविशेप एवेति प्रत्यक्षमेव व्याप्तितात्पर्यपालोचनचातुर्यवर्यम्, किं तर्कोपक्रमेणेति चेत् ? ननु प्रत्यक्षं तावन्नियतधूमाग्निगोचरतया प्राक् प्रावृतत् । तद्यदि व्याप्तिरपि तावन्मात्रे एव स्यात्तदाऽनुमानमपि तत्रैव प्रवर्तेतेति कुतस्त्यं धूमान्महीधरकन्धराऽधिकरणाशुशुक्षणिलक्षणम् ? બૌધ્ધ - હવે કદાચ બૌધ્ધદર્શનકાર જે આમ કહે કે પ્રથમ ધૂમાધીઃ એટલે ધૂમનું અજ્ઞાન, પછી વહ્નિનું જ્ઞાન, પછી ધૂમનું જ્ઞાન, અને ત્યારબાદ તો સધી: = તે બન્નેનું વહ્નિનું અને ધૂમનું અજ્ઞાન, એમ કુલ ૨ પ્રત્યક્ષ (ઉપલંભ) વડે અને ૩ અનુપલંભ વડે એમ પાંચ જ્ઞાન વડે અન્વયવ્યાપ્તિનો નિર્ણય થઈ જશે. તર્કને પ્રમાણ માનવાની શી જરૂર ? ભાવાર્થ એમ છે કે પ્રથમ રસોડામાં પ્રત્યક્ષ અનુભવ કરવા જઈએ ત્યારે ધૂમ વિનાનું રસોડાનુ ભૂતલ જ માત્ર દેખાય છે તે સૌથી પ્રથમ ધૂમાધી(ધૂમનું અજ્ઞાન), પછી તે જ રસોડામાં અગ્નિ પ્રગટાવ્યો એટલે બીજું વતિજ્ઞાન, ત્યારબાદ તેમાંથી ધૂમ જન્મ્યો એટલે ત્રીજુ ધૂમજ્ઞાન, ત્યારબાદ વહ્નિ બુઝાઈ ગયો એટલે એ જ વખતે ધૂમ પાણ સમાપ્ત થઈ ગયો એટલે ચોથું વહ્નિનો અનુપલંભ અને પાંચમું ધૂમનો અનુપલંભ એમ કમશઃ જે આ પાંચ જ્ઞાનો થાય છે તેનાથી જ વ્યાતિજ્ઞાન થઈ જાય છે. સારાંશ કે રસોડામાં પ્રથમ ભૂતલમાત્ર જોવાથી ધૂમાધી ૧, પછી વહ્નિ પ્રગટાવવાથી વદ્વિજ્ઞાન ૨, તેમાંથી જન્મેલા ધૂમનું જ્ઞાન તે ધૂમજ્ઞાન Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ તૃતીય પરિચ્છેદ સૂત્ર-૭ રત્નાકરાવતારિકા ૩, વહ્નિ બુઝાવાથી વદ્ધિની અધી ૪, અને સાથે જ ધૂમ બુઝાવાથી ધૂમાધી એમ ક્રમશઃ થયેલા પાંચમાં બીજું અને ત્રીજું એમ બે ઉપલંભરૂપ અને શેષ ત્રણ અનુપલંભરૂપ એમ કુલ પાંચ જ્ઞાનોથી જ વ્યાપ્તિ થઈ જાય છે. તર્કની જરૂર નથી. આ પાંચ જ્ઞાનોમાં બીજુ અને ત્રીજુ જ્ઞાન ચાક્ષુષ પ્રત્યક્ષ હોવાથી ઉપલંભરૂપ છે અર્થાત્ પ્રત્યક્ષ રૂપ છે. અને પહેલું ચોથું અને પાંચમું આ ત્રાણજ્ઞાનો અનુપલંભરૂપ છે. અને અનુપલંભ પાણી આધારના પ્રત્યક્ષરૂપ છે. ધડા વિનાનું ભૂતલમાત્ર જ દેખાય તે જ અનુપલંભ છે અને તે જ ભૂતલનું પ્રત્યક્ષ છે. માટે શેષ ૩ અનુપલંભ પણ રસોડાના ભૂતલના પ્રત્યક્ષરૂપ છે. એમ પ્રત્યક્ષજ્ઞાન દ્વારા જ વહ્નિ હોય ત્યારે ધૂમ થાય છે. અને વહ્નિ સમાપ્ત થાય ત્યારે ધૂમસમાપ્ત થાય છે આ વાત જણાય જ છે. તેથી તે પ્રત્યક્ષજ્ઞાન દ્વારા જ વ્યાતિજ્ઞાન થઈ જશે, અને વ્યાતિજ્ઞાન વડે અનુમાન થઈ જશે, માટે તર્કપ્રમાણનો ઉપક્રમ કરવાની(માનવાની) જરૂર શું ? સારાંશ કે ઉપલંભ તો પ્રત્યક્ષ છે જ, અને અનુપલંભ પણ આધારના પ્રત્યક્ષવિશેષ રૂપ જ છે. માટે પ્રત્યક્ષ જ વ્યાતિજ્ઞાનના તાત્પર્યને સમજાવવામાં ચતુરાઈથી શ્રેષ્ઠ બની જશે, તર્કપ્રમાણને રજુ કરવા વડે સર્યું. જૈન :- ઉપલંભ અને અનુપલંભ સ્વરૂપ જે પ્રત્યક્ષ પ્રથમ પ્રવર્યું છે તે નિયતક્ષેત્ર-કાળના વિષયપણે (રસોડા માત્રમાં જ, અને તે પણ વર્તમાન કાલ માત્ર વિષયક જ) ધૂમ અને અગ્નિ જણાવવા રૂપે છે. પરંતુ સાર્વત્રિક અને સાર્વદિક ધૂમવદ્વિનું ગ્રહણ આ જ્ઞાન કરતું નથી તેથી ધૂમવદ્ધિની આ વ્યાપ્તિ પણ તાવના પ્રવ યાત્ = તે જ રસોડા પુરતી, અને તે જ વર્તમાનકાળ પુરતી જ આ પ્રત્યક્ષથી થાય છે તેથી અનુમાન પણ ત્યાં જ (રસોડામાં જ, વર્તમાનકાળમાં જ) થશે, આ કારણે પર્વતમાં ધૂમ દેખવાથી મહીધરની (પર્વતની) કંધરા (ગુફા) રૂપ અધિકરણમાં આશુશુક્ષણિ (અગ્નિ)ના વિષયવાળું અનુમાન કેમ થશે ? પ્રત્યક્ષપ્રમાણ નિયતક્ષેત્રકાળ વિષયક છે. તેનાથી વ્યક્તિ પાણી નિયત ક્ષેત્ર-કાળ વિષયક જ થવાની, તેનાથી અનુમાન પણ નિયત ક્ષેત્ર-કાળવિષયક થશે, તે કારણથી પર્વતની ગુફામાં વહ્નિનું અનુમાન ધૂમ દેખવાથી નહી થાય. ___ तबलाद् बभूवान् विकल्प: सार्वत्रिकी व्याप्तिं पर्याप्नोति निर्णेतुमिति चेत् ? को नाम एवं नामस्त, तर्कविकल्पस्योपलम्भानुपलम्भसम्भवत्वेन स्वीकारात् । किन्तु व्याप्तिप्रतिपत्तावयमेव प्रमाणं कक्षीकरणीयः। अथ तथाप्रवर्तमानोऽयं प्राक्प्रवृत्तप्रत्यक्षव्यापारमेवाभिमुखयतीति तदेव तत्र प्रमाणम् इति चेत् ? तर्हि अनुमानमपि लिङ्गग्राप्रित्यक्षस्यैव व्यापारमामुखयतीति तदेव वैश्वानरवेदने प्रमाणम्, नानुमानम् इति किं ન ચર્િ ? બૌધ્ધ - તત્ત્ = તે નિયતક્ષેત્ર અને કાલના વિષયવાળા પ્રત્યક્ષપ્રમાણના બળથી (નમૂવાનું =) ઉત્પન્ન થનારો માનસિક વિકલ્પ એ સાર્વત્રિ સ્થાપ્તિ = સર્વ ક્ષેત્ર અને સર્વકાળના વિષય વાળી વ્યાપ્તિનો નિર્ણય કરાવવા માટે સમર્થ બનશે. સારાંશ કે - નિયતક્ષેત્રકાલના વિષયવાળા Page #63 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા તર્કપ્રમાણનું નિરૂપણ ૪૦૦ પ્રત્યક્ષજ્ઞાનથી સર્વક્ષેત્રકાળના વિષયવાળો વિકલ્પ ઉઠશે, અને તે વિકલ્પ સાર્વત્રિકવ્યાપ્તિને જણાવશે. જેથી અનુમાન પણ સાર્વત્રિક થઈ શકશે. પર્વતાદિમાં પણ ધૂમ દેખવાથી વહ્નિનું અનુમાન હવે થઈ શકશે. તમે (જૈનોએ) આપેલો દોષ હવે અમને આવશે નહી. જૈન (છેલ્લે છેલ્લે ઘણું જ સાચું બોલ્યા). અમે પણ એમ જ કહીએ છીએ કે હમણાં તમે જે કહ્યું. તેને એ પ્રમાણે કોણ ન માને ? અર્થાત્ બધા જ માને. કારણ કે સર્વક્ષેત્ર અને સર્વકાલના વિષયવાળો તર્કવિકલ્પ, પૂર્વે અનુભવેલા ઉપલંભ અને અનુપલંભ વડે જ ઉત્પન્ન થયેલો છે. અમે પણ એમ જ સ્વીકારીએ છીએ. પરંતુ વ્યાપ્તિની પ્રાપ્તિમાં આ તર્ક રૂપ વિકલ્પ જ પ્રમાણ તરીકે માનવો જોઈએ. “હ્ન હોતે છતે જ ધૂમ હોય છે'' અને વહ્નિ ન હોતે છતે ધૂમ હોતો નથી એમ પ્રથમ થયેલા ઉપલંભ અને અનુપલંભ રૂપ પ્રત્યક્ષાનુભવથી સર્વક્ષેત્રે અને સર્વકાલે આમ જ હોય છે આવા પ્રકારનો મનમાં જે વિકલ્પ ઉત્પન્ન થયો છે તે જ તર્કશાન છે. અને તેના વડે જ સર્વક્ષેત્ર અને સર્વકાલની વ્યાપ્તિ થાય છે. માટે વ્યાપ્તિની પ્રાપ્તિમાં તર્કરૂપ વિકલ્પને પ્રમાણ માનવું જ જોઈએ, પરંતુ નિયતક્ષેત્ર અને કાલના વિષયવાળા પ્રત્યક્ષપ્રમાણને ત્યાં જોડવું જોઈએ નહીં. : બૌધ્ધ :- તથાપ્રવર્તમાનોપં (તર્ક:) તે રીતે પ્રવર્તતો એવો આ તર્કરૂપ વિકલ્પ પૂર્વે પ્રવર્તી ચૂકેલા પ્રત્યક્ષપ્રમાણના વ્યાપારને જ (પૂર્વે પ્રત્યક્ષમાં જે જણાયું તેને જ) અભિમુખ કરે છે. પૂર્વે પ્રત્યક્ષ વડે જે જાણ્યું તેને જ જણાવે છે અધિક કંઈ જણાવતો નથી તેથી તહેવ તે પૂર્વના થયેલા પ્રત્યક્ષપ્રમાણને જ તંત્ર = તે વ્યાપ્તિ જ્ઞાનમાં પ્રમાણ માનવું જોઈએ, તર્કને પ્રમાણ માનવાની જરૂર નથી. જૈન :- જો એમ છે તો વ્યાપ્તિજ્ઞાન પછી પ્રગટ થનારૂં અનુમાન જ્ઞાન પણ લિંગગ્રાહી પ્રત્યક્ષજ્ઞાનના વ્યાપારને જ અભિમુખ કરતું હોવાથી તે લિંગગ્રાહી પ્રત્યક્ષ જ વહ્નિના સંવેદનમાં પ્રમાણ હો.. અને અનુમાન પ્રમાણ પણ પ્રમાણ ન હો, એમ કેમ નથી માનતા ? સારાંશ કે જો પૂર્વે પ્રવર્તેલા પ્રત્યક્ષના જ વિષયને તર્કજ્ઞાન જણાવે છે પરંતુ અધિક કંઈ જણાવતું નથી તેથી પ્રત્યક્ષજ્ઞાન જ વ્યાપ્તિમાં કારણ છે તર્કને પ્રમાણ માનવાની જરૂર નથી. આવી દલીલ જો તમે કરો છો તો વ્યાપ્તિજ્ઞાન થયા પછી તેના વડે પ્રગટ થતું જે તસ્માત્ પર્વતો વૃદ્ધિમાÀવ’' ઇત્યાદિ રૂપ અનુમાનજ્ઞાન પણ પૂર્વે મહાનસાદિમાં પ્રવર્તેલા ધૂમગ્રાહી પ્રત્યક્ષજ્ઞાનના વિષયને જ જણાવે છે. અધિક કંઈ પણ જણાવતું નથી માટે ત્યાં પણ પ્રત્યક્ષને જ પ્રમાણ માનોને ? અનુમાનને અધિક પ્રમાણ માનવાની શી જરૂર ? अथ कथमेवं वक्तुं शक्यम् ? लिङ्गप्रत्यक्षं हि लिङ्गगोचरमेव, अनुमानं तु साध्यगोचरम् इति कथं तत् तद्व्यापारमामुखयेत् ? ( इति चेत्) तर्हि प्रत्यक्षं पुरोवर्ति स्वलक्षणेक्षणक्षुण्णमेव, तर्कविकल्पस्तु साध्यसाधनसामान्यावमर्षमनीषीति कथं सोऽपि तद् व्यापारमुद्दीपयेत् ? । બૌધ્ધ :- હે જૈન ! તમારી ઉપરોક્ત વાત સત્ય નથી. કારણ કે “અનુમાન પણ લિંગગ્રાહી - Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૭ રત્નાકરાવતારિકા પ્રત્યક્ષના જ વિષયને જણાવે છે.” એમ કહેવું કેમ યોગ્ય કહેવાય ? આ કથન કોઈ પણ રીતે યોગ્ય નથી કારણ કે લિંગગ્રાહી પ્રત્યક્ષજ્ઞાન તો માત્ર લિંગને (ધૂમને) જ વિષય કરે છે. ધૂમને જ જણાવે છે. અને અનુમાન તો વળી સાધ્ય એવા વહ્નિને જણાવવાના વિષયવાળું છે. બન્નેનો વિષય ભિન્ન છે. તો તત્ = તે અનુમાન પણ તત્વ્યાપારમ્ = તે લિંગગ્રાહી પ્રત્યક્ષના વ્યાપારને જ જણાવે છે એમ તે જૈન ! તમે કેમ કહો છો ? જૈન - જો આમ સમજો છો તો પૂર્વે પ્રવર્તેલું જે પ્રત્યક્ષજ્ઞાન છે તે તો પુરોવર્સ = સામે રહેલા નિયતક્ષેત્ર મહાન સાદિમાં અને નિયતકાલ (વર્તમાન) માં રહેલા વસ્ત્રક્ષUT = પોતાના વિષયભૂત માત્ર મહાન સંબંધી જ ધૂમ-વહિને રૂંક્ષા = જણાવવામાં તત્પર છે. અને તર્ક રૂપ વિકલ્પજ્ઞાન તો સાધ્ય અને સાધનના સામાન્યનો વિચાર જગાવવામાં બુદ્ધિવાળું છે તેથી સોft = તે તર્ક રૂપ વિકલ્પ પણ તડ્યાપારમ્ = તે પ્રત્યક્ષના જ વ્યાપારને જણાવે છે એમ હું બૌધ્ધ ! તમે કેમ કહો છો ? ભાવાર્થ એવો છે કે – જેમ લિંગગ્રાહી પ્રત્યક્ષજ્ઞાન માત્ર લિંગને જ જણાવે છે અને અનુમાનજ્ઞાન સાધ્ય એવા વહ્નિને જણાવે છે માટે ભિન્નવિષય હોવાથી અનુમાનને તમે સ્વતંત્ર પ્રમાણ માનો છો. તે જ રીતે પૂર્વે પ્રવર્તેલું મહાન સાદિમાં જે ધૂમ-વહ્નિનું- પ્રત્યક્ષ જ્ઞાન તે નિયતક્ષેત્ર-કાલ વિષયક એક જ ધૂમવદ્ધિને જણાવનાર છે અને ત્યારબાદ થયેલો તકરૂપ વિકલ્પ તો સર્વક્ષેત્ર-સર્વકાલવિષયક ધૂમ-વહ્નિને (એટલે ધૂમસામાન્ય અને વહ્નિસામાન્યને) જણાવવામાં મનીષી = બુધ્ધિશાળી છે. ધૂમતીછિનધૂમજ્ઞાન અને દ્વિતીવવિદ્વિજ્ઞાન કરાવે છે. આ પ્રમાણે ધૂમત્વ અને વહ્નિત્વ રૂપ જે સર્વધૂમ-વહ્નિમાં વર્તતો સામાન્યધર્મ તેનો અવમર્ષ કરાવનાર છે માટે તર્કવિકલ્પ પણ અનુમાનની જેમ સ્વતંત્ર પ્રમાણ છે. ___ अथ "सामान्यममान्यमेव, असत्त्वात्" इति कथं तत्र प्रवर्तमानस्तर्कः प्रमाणं स्याद् इति चेत् ! अनुमानमपि कथं (प्रमाणं) स्यात् ? तस्यापि सामान्यगोचरत्वाव्यभिचारात् “अन्यत् सामान्यलक्षणं सोऽનુમાનચ વિષય:’ (ચાયવિ -૨૬-૨૭) તિ ધર્મવર્તિના વજીર્તનાત્ | બૌધ્ધ :- હવે બૌધ્ધદર્શનકાર કદાચ એમ કહે છે - સાર્વત્રિક અને સાર્વદિક વસ્તુતત્ત્વને એટલે “સામાન્યને” જણાવતા જ્ઞાનને તમે તર્ક નામનું પ્રમાણ કહો છો. પરંતુ સામાન્ય” જ અમને તો અમાન્ય જ છે. કારણ કે આકાશપુષ્પ અને વધ્યાપુત્રાદિની જેમ તે સામાન્ય અસત્ છે. તેથી તત્ર = ત્યાં અસત્ એવા સામાન્યમાં પ્રવર્તતો તર્ક કેવી રીતે પ્રમાણ બને ? (બૌધ્ધોના સૌત્રાન્તિક આદિ ચાર ભેદો છે. તેમાં ત્રીજા પ્રકારના યોગાચારવાદી બૌધ્ધો જ્ઞાનને જ કેવળ માને છે, શેયને માનતા નથી અને માધ્યમિક નામના ચોથા પ્રકારના બૌધ્ધો સર્વશૂન્ય છે એમ માને છે. એટલે આ બન્ને બૌધ્ધવર્ગ શેય એવા ઘટ-પટાદિ પદાર્થરાશિને ન માનતા હોવાથી સર્વ ધૂમ અને સર્વવલિમાં રહેલા ધૂમત્વ અને વહ્નિત્વ નામના સામાન્યને પણ અમાન્ય કરે છે. તથા સૌત્રાન્તિક અને વૈભાષિક નામના પ્રથમ બે પ્રકારના બૌદ્ધો ઘટ-પટાદિ શેય પદાર્થોને માને છે. પરંતુ સર્વ Page #65 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા તર્ક પ્રમાણનું નિરૂપણ ૪૦૨ ક્ષશિલમ્' માનતા હોવાથી પ્રતિસમયે ઘટ-પટાદિ શેયો વિશેષ-વિશેષ જ છે. સામાન્ય છે જ નહીં એમ માને છે. તેથી ઉપરોક્ત દલીલ કરે છે.) જૈન - તો પછી “અનુમાન” પણ પ્રમાણ કેમ બનશે, કારણ કે તે અનુમાન પણ સામાન્યને જણાવવામાં” અવ્યભિચારી જ છે અર્થાત્ તે અનુમાન પણ સામાન્યને જ જણાવે છે. તમારા જ ન્યાયબિન્દુ શાસ્ત્રમાં તમારા જ ધર્મકીર્તિ મુનિ વડે કહેવાયું છે કે “સ્વલક્ષણથી જે અન્ય છે તે સામાન્ય છે અને તે સામાન્ય અનુમાનનો વિષય છે” વસ્તુ બે પ્રકારની છે. (૧) સ્વલક્ષણ રૂપ, અને (૨) સામાન્ય લક્ષણ રૂપ, જે “સ્વ-લક્ષણ” રૂપ પદાર્થ છે તે પ્રત્યક્ષપ્રમાણનો વિષય છે અને જે તેનાથી અન્ય છે અર્થાત્ “સામાન્ય લક્ષણ” રૂપ છે તે અનુમાનનો વિષય છે. ચક્ષુથી સામે રહેલ “ઘટ” પદાર્થ પોતે જાણાય તે સ્વલક્ષણ હોવાથી પ્રત્યક્ષ છે અને વૈકાલિક તથા સાર્વત્રિક ઘટમાં રહેલું ઘટવ જે જણાય છે તે સ્વલક્ષણથી અન્ય હોવાથી સામાન્ય લક્ષણ છે અને તે અનુમાન છે. तत्त्वतोऽप्रमाणमेवैतद्, व्यवहारेणेवास्य प्रामाण्यात्, “सर्व एवायं अनुमानानुमेयव्यवहारो बुद्धयारूढेन धर्मधर्मिन्यायेन" इति वचनादिति चेत् ? तर्कोऽपि तथास्तु । अथ नायं व्यवहारेणापि प्रमाणम्, सर्वथा . वस्तुसंस्पर्शपराङ्मुखत्वात्, इति चेत् ! अनुमानमपि तथाऽस्तु । अवस्तुनिर्भासमपि परम्परया पदार्थप्रतिबन्धात् प्रमाणमनुमानमिति चेत्, किं न तर्कोऽपि । अवस्तुत्वं च सामान्यस्याद्यापि केसरिकिशोरवक्त्रक्रोडदंष्ट्राकुराकायमाणमस्ति । सदृशपरिणामरूपस्यास्य प्रत्यक्षादिपरिच्छेद्यत्वात् । इति तत्त्वत एवानुमानम् तर्कश्च प्रमाणम् प्रत्यक्षवदिति पापाणरेखा ॥३-७॥ બૌધ્ધ - અનુમાનને પણ અમે તો તત્ત્વથી (તાત્ત્વિક રીતે તો) અપ્રમાણ જ છે એમ માનીએ છીએ, વ્યવહાર (ઉપચાર) માત્રથી જ આ અનુમાન પ્રમાણ છે. શાસ્ત્રજ્ઞ પુરૂષોનું આવું વચન છે કે “સર્વે પણ આ અનુમાન અને અનુમેયનો વ્યવહાર બુદ્ધિમાં માત્ર કલ્પના કરાયેલા ધર્મધર્મીના ન્યાયથી જ છે.” સારાંશ કે અનુમેય એ ધર્મી અને અનુમાન એ ધર્મ એ માત્ર ઉપચારથી બુદ્ધિદ્વારા કરાતી કલ્પના જ છે, તાત્ત્વિક નથી, જેમ ઝાંઝવાના જળમાં જળ નથી અને જળબુદ્ધિ થાય છે. ત્યાં દૂર દૂર દેખાતું જલ તે ધર્મો અને તેમાં જલબુદ્ધિ તે ધર્મ આ માત્ર બુદ્ધિ દ્વારા કરાતી કલ્પના જ છે વાસ્તવિક પદાર્થ નથી. તેમ જ અનુમાન-અનુમેય વ્યવહાર પણ કાલ્પનિક છે. તાત્વિક નથી. માટે અમે અનુમાનને પણ વ્યવહારમાત્રથી જ પ્રમાણ માનીએ છીએ. તાવિક નહીં. તો અનુમાનની જેમ તકને પ્રમાણે માનવાની તમારી (જૈનોની) વાત કેમ સંગત થાય ? જૈન - તડપ તથાગતું = તર્ક પણ તાત્વિક પ્રમાણ નહી, પરંતુ વ્યવહારમાત્રથી તો તે અનુમાનની જેમ જ પ્રમાણ હો. સર્વથા અપ્રમાણ માનવાની શું જરૂર ? - બી - ૩ ના - પરંતુ આ તર્ક તો વ્યવહારમાત્રથી પણ પ્રમાણ નથી. કારણ કે સર્વથા વસ્તુથી પરાભુખ છે. તર્કમાં જણાતું સામાન્ય તો વ્યવહારથી પણ અસત્ છે. તેથી તર્ક સર્વથા વસ્તુથી દૂર છે માટે વ્યવહારથી પણ અપ્રમાણ જ છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૮ રત્નાકરાવતારિકા જૈન :- અનુમાન પણ તેમ જ હો. એટલે કે અનુમાન પણ સર્વથા વસ્તુની સાથે અસંબંધિત (પરાભુખ) હોવાથી તેમજ હો એટલે કે અપ્રમાણ જ હો. તત્ત્વથી તો તમે અપ્રમાણ માન્યુ જ છે પરંતુ વ્યવહારથી પાણ તર્કની જેમ અનુમાન અપ્રમાણ જ હો. કારણ કે તર્ક જેમ સામાન્યનું બોધક છે તેમ અનુમાન પણ સામાન્યનું જ બોધક ધમકીર્તિના વચનથી છે. અને તમારા મતે સામાન્ય એ તો અસત્ છે. તો જેમ તર્કજ્ઞાન અસત્ એવા સામાન્યને જણાવનાર હોવાથી વિષયપરાડમુખતાના કારણે વ્યવહારથી પણ અપ્રમાણ માનો છો તેમ અનુમાનજ્ઞાન પણ અસત્ એવા સામાન્યને જ જણાવનાર હોવાથી વિષયપરાડભુખતાના કારણે વ્યવહારથી પણ અપ્રમાણ જ માનોને ? બૌધ્ધ :- વસ્તુનિસિપિ - અનુમાન એ જો કે અવાસ્તુરૂપ (અસત્ રૂ૫) એવા સામાન્ય નિર્માસ (બોધ) કરાવતું હોવા છતાં પણ પરંપરાએ (પણ) પદાર્થની સાથે સંબંધવાળુ હોવાથી તેને વ્યવહારથી પ્રમાણ માની શકાય છે. પરંતુ તર્કને તો વ્યવહારથી પણ પ્રમાણ માની શકાતું નથી. જૈન - કિં ન તift = તર્ક પણ તેવી જ રીતે પ્રમાણરૂપ કેમ ન માની શકાય ? અર્થાત્ અનુમાનની જેમ તર્ક પણ પરંપરાએ પણ સામાન્યાત્મક પદાર્થની સાથે સંબંધવાળો જ હોવાથી પ્રમાણ માનવો જોઈએ. વળી તર્ક અને અનુમાન આ બન્ને પ્રમાણો સામાન્યને જ વિષય કરે છે. પછી એક પદાર્થ પરાક્ષુખ છે અને એક પદાર્થ સન્મુખ છે ઈત્યાદિ કલ્પના તર્કરહિત છે. તથા વળી “સામાન્યને”તમે સર્વથા અસત્ કહીને અવસ્તુ રૂપ જે કહો છો. તે પણ હજુ વિચારવાનું બાકી છે. કારણ કે સામાન્ય સર્વથા અસતું નથી. સ્વરૂપે સત્પદાર્થ છે. તેની ચર્ચા અદ્યાપિ = હજુ કેશરીસિંહના બચ્ચાના મુખ્ય ભાગમાં રહેલી દાઢાના અંકુરાઓને ખેંચવા તુલ્ય છે. જેમ સિંહના મુખ ભાગમાં રહેલી દાઢીનો મૂલભાગ ખેંચવો દુષ્કર છે તેમ સામાન્યને અવસ્તુરૂપ સિધ્ધ કરવી દુષ્કર છે. સામાન્ય વિના વિશેષ એકલું કદાપિ સંભવતું નથી. ધ્રુવપદાર્થ વિના પ્રતિક્ષણ વિનાશિત્વ સદા અસંભવિત જ છે. માટે “આ આની સાથે સદશ છે” આવા પ્રકારના સદશપરિણામ રૂપ આ સામાન્ય પ્રત્યક્ષાદિપ્રમાણોથી પરિચ્છેદ્ય જ છે. અર્થાત્ જણાય જ છે. તેથી પ્રત્યક્ષપ્રમાણની જેમ તર્ક અને અનુમાન આ બન્ને તાત્વિકપણે જ પમાણ છે. આ વાત પત્થરમાં કોતરેલી રેખા બરાબર છે. તેને કોઈ ઈશ્વર પાણી ફેરવી શકે તેમ નથી. ૩-થા अत्रोदाहरन्ति - यथा यावान् कश्चिद् धूमः, स सर्वो वह्नौ सत्येव भवतीति तस्मिन्नसति असौ न भवत्येव ॥३-८॥ અહીં હવે તર્કને યથાર્થ સમજાવવા તર્કનું ઉદાહરણ આપે છે કે - જેમ - જે કોઈ ધૂમ છે તે સર્વ ધૂમ વહ્નિ હોતે છતે જ હોય છે અને તે વ િન હોતે છતે આ ધૂમ ન જ હોય. ૩-૮ ટીકા :- મત્રાવમુરાદ્દામન્વયાતી, દ્વિતીયં તુ તિરંગાતી રૂ-૮ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ રત્નાકરાવતારિકા અનુમાન પ્રમાણનું નિરૂપણ ટીકાનુવાદ :- અહીં મૂલસૂત્રમાં પહેલું ઉદાહરણ અન્વયવ્યાપ્તિનું છે અને બીજું ઉદાહરણ વ્યતિરેક વ્યાપ્તિનું છે. “સાધન હોતે છતે સાધ્યનું હોવું' તે અન્વયવ્યાપ્તિ છે અને સાધ્ય ન હોતે છતે સાધનનું ન હોવું તે વ્યતિરેકવ્યાતિ છે. બન્નેના હોવાપણાનો જે સહચાર તે અન્વયવ્યાપ્તિ કહેવાય છે અને બન્નેના ન હોવાપણાનો જે સહચાર તે વ્યતિરેકવ્યામિ કહેવાય છે. તત્સત્તે તત્સમિતિ अन्वयः, तदसत्त्वे तदसत्त्वमिति व्यतिरेकः, हेतुसत्त्वे साध्यसत्त्वमिति अन्वयः, साध्यासत्त्वे हेत्वसत्त्वमिति તિર: Ni૩-૮ अथानुमानस्य लक्षणार्थं तावत् प्रकारौ प्रकाशयन्ति - __ अनुमानं द्विप्रकारं स्वार्थं परार्थं च ॥३-९॥ હવે સ્મૃતિ-પ્રત્યભિજ્ઞા-અને તર્ક એમ ત્રણ પ્રકારના પરોક્ષપ્રમાણના ભેદને સમજાવી ચોથા અનુમાનને સમજાવવા માટે પ્રથમ તો તેના પ્રકારો (ભેદો) સમજાવે છે કે - અનુમાન સ્વાર્થ અને પરાર્થ એમ બે પ્રકારનું છે. ૩-૯ ટીકા - નનુ અનુમાનચાધ્યક્ષચેવ સામાન્યક્ષામના સ્થળે માવિત કીર્તનમિતિ રે? उच्यते - परमार्थत: स्वार्थस्यैवानुमानस्य भावात् । स्वार्थमेव ह्यनुमानं, कारणे कार्योपचारात् परार्थं कथ्यते। यद् वक्ष्यन्ति तत्रभवन्त: “पक्षहेतुवचनात्मकं परार्थमनुमानमुपचारात्" ३-२३ इति । न हि गो: उपचरितगोत्वस्य च वाहीकस्यैकं लक्षणमस्ति । यत्पुनः स्वार्थेन तुल्यकक्षतयाऽस्योपादानम्, तद्वादे शास्त्रे चानेनैव व्यवहारात्, लोकेऽपि च प्रायेणास्योपयोगात् तद्वत् प्राधान्यख्यापनार्थम् । तत्र अनु = हेतुग्रहणसम्बन्धस्मरणयोः पश्चाद् मीयते परिच्छिद्यतेऽर्थोऽनेनेत्यनुमानम् । स्वस्मै प्रमातुरात्मने इदम्, स्वस्य वाऽर्थोऽनेनेति स्वार्थम् । स्वावबोधनिबन्धनमित्यर्थः । एवं परार्थमपि । ટીકાનુવાદ :- શાસ્ત્રકાર મહર્ષિઓની શાસ્ત્ર સમજાવવાની સામાન્ય રીત એવી હોય છે કે વસ્તુનું પ્રથમ લક્ષણ સમજાવી પછી તેના ભેદ કહે - જેમ કે બીજા પરિચ્છેદમાં “સ્પષ્ટ પ્રત્યક્ષમ્'' આ પ્રમાણે પ્રત્યક્ષ કોને કહેવાય ? તે લક્ષાણ સમજાવીને પછી પ્રત્યક્ષના ભેદ સમજાવ્યા છે કે તે પ્રત્યક્ષ બે પ્રકારનું છે. (૧) સાંવ્યવહારિક અને (૧) પારમાર્થિક. તો તે પ્રત્યક્ષની જેમ “અનુમાન'નું પણ પ્રથમ લક્ષણ જણાવીને પછી જ અનુમાનના ભેદો કહેવા જોઈએ, તેને બદલે પ્રારંભમાં સામાન્યપણે લક્ષાણ “મનાથી છવ' કહ્યા વિના જ (એટલે કે નહીં કહીને જ) પ્રથમથી જ અનુમાનના સ્વાર્થ અને પરાર્થ એવા બે પ્રકારના ભેદોનું કીર્તન કેમ કર્યું ? ઉત્તર :- ૩યતે = ઉત્તર અપાય છે કે પરમાર્થથી તો જે સ્વાર્થાનુમાન છે તે એક જ અનુમાન પ્રમાણ છે. કારણ કે પરવ્યવસાયિ જ્ઞાનં પ્રમાણમ્'' આવું પ્રમાણનું સામાન્ય લક્ષણ વિશેષભેદોમાં જોડીને જ વિશેષલક્ષણ કરાય છે. અને ઉપરોકત સામાન્ય લક્ષણ સ્વાર્થનુમાનમાં જ સંભવે છે. સ્વાસ્થનુમાન એ સ્વમાં થતો બોધ છે એટલે જ્ઞાનાત્મક છે. માટે પરમાર્થથી તો તે સ્વાર્થાનુમાન જ જ્ઞાનાત્મક હોવાથી અનુમાન પ્રમાણ રૂપ છે. અને પરના બોધ માટે બોલાતું Page #68 -------------------------------------------------------------------------- ________________ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૯ રત્નાકરાવતારિકા પક્ષહેતુવચનાત્મક જે વાકય છે, તે પરાર્થાનુમાન છે. અને તે તો ભાષાત્મક હોવાના કારણે પુદ્ગલાત્મક હોવાથી જડરૂપ છે જ્ઞાનરૂપ નથી. હવે જો પ્રથમ અનુમાનનું લક્ષણ કરવામાં આવે તો તે લક્ષણ એવું કરવું પડે કે તેના બન્ને પેટાભેદ રૂપ લક્ષ્યમાં સંભવે. બન્ને પેટાભેદો લક્ષ્ય બને જ, લક્ષ્યને જણાવવા માટે જ લક્ષણ હોય છે. પરંતુ પરાક્ષનુમાનમાં લક્ષણ ન ચાલ્યું જાય એટલા જ માટે પ્રથમ લક્ષણ કહ્યું નથી. પરાર્થાનુમાન એ ભાષાત્મક હોવાથી જડરૂપ છે. અને તેથી જ્ઞાનમય નહી હોવાથી વાસ્તવિક અનુમાન પ્રમાણ નથી. ૪૦૫ પ્રશ્ન :- તો તે પરાર્થાનુમાનને અનુમાનપ્રમાણના પેટાભેદરૂપ કેમ કહેવામાં આવ્યું ? મૂલસૂત્રમાં જ બન્ને ભેદો કેમ ગણાવ્યા છે ? ઉત્તર :- કારણમાં કાર્યનો ઉપચાર કરીને (અથવા કાર્યમાં કારણનો ઉપચાર કરીને) પરાર્થાનુમાનને અનુમાનપ્રમાણ કહેવાય છે. એટલે કે આ બન્ને ઉપચારોથી જ ભાષાત્મક જડને પણ પરાર્થાનુમાન કહેવાય છે. સારાંશ એવો છે કે પ્રતિપાઘ શ્રોતાના હૈયામાં ઉત્પન્ન થનારૂં જે જ્ઞાન તે જ્ઞાનાત્મક છે માટે પારમાર્થિક અનુમાન છે. તે જ્ઞાનનું કારણ ‘‘પક્ષહેતુવચનાત્મક’’ વાકય છે. કારણભૂત એવા આ વાકયમાં કાર્ય એવા શ્રોતાના જ્ઞાનનો ઉપચાર કરાય છે. અથવા વકતાના (પ્રતિપાદકના) હૈયામાં રહેલું જ્ઞાન તે પરમાર્થથી અનુમાન છે. કારણ કે તે જ્ઞાનાત્મક છે અને તેના વડે બોલાતું ‘‘પક્ષહેતુવચનાત્મક’’ વાકય એ તેનુ કાર્ય છે. ત્યાં વાકયાત્મક કાર્યમાં પ્રતિપાદકગત સ્વાર્થાનુમાન રૂપ કારણનો ઉપચાર કરાય છે. આ રીતે જડ અને ભાષામય એવું પણ આ વાકય પૂર્વાપરના ઉપચારથી અનુમાન પ્રમાણ કહેવાય છે. = આ જ પરિચ્છેદમાં સૂત્ર ૨૩માં ગ્રંથકારશ્રી પોતે જ કહેવાના છે કે “પક્ષ અને હેતુવાળા જે વચન તે ઉપચારથી પરાર્થાનુમાન કહેવાય છે.'' અહીં શ્રોતાની અપેક્ષાએ ‘‘કારણમાં કાર્યનો ઉપચાર છે’’ અને વક્તાની અપેક્ષાએ “કાર્યમાં કારણનો ઉપચાર છે' વક્તા અને શ્રોતાનું હૃદયગત જે જ્ઞાન તે જ્ઞાનાત્મક હોવાથી વાસ્તવિક પ્રમાણ છે. તે બન્નેની વચ્ચે બોલાતુ અને સંભળાતું વચન એ જડ હોવાથી ઉપચરિત પ્રમાણ છે. તે વાસ્તવિક અને ઉપચરિત બન્ને પ્રમાણોનું એક લક્ષણ કદાપિ સંભવતું નથી. જેમ કે (૧) વાસ્તવિક બળદનું અને બળદની જેમ ભાર જ ઉપાડવાનું કામ કરનાર હોવાથી જાણે બળદ જ હોય શું ? એમ ઉપચાર કરાયો છે બળદનો જેમાં એવા વાહીકનું (મજુરનું) એક જ લક્ષણ કદાપિ સંભવતું નથી. માટે સ્વાર્થાનુમાન એ જ વાસ્તવિક અનુમાનપ્રમાણ છે. અને પરાર્થાનુમાન એ માત્ર ઔપચારિક પ્રમાણ છે આ ભેદ જણાવવા માટે, અને બન્ને સરખાં લક્ષ્ય ન બની જાય તેટલા માટે અમે અનુમાનનું લક્ષણ પ્રથમ જણાવ્યું નથી. પ્રશ્ન :- જો સ્વાર્થાનુમાન અને પરાક્ષનુમાનમાં આટલો મોટો તફાવત છે તો મૂલસૂત્રમાં અનુમાનપ્રમાણના જ બે ભેદો બતાવવા દ્વારા બન્ને ભેદોને સમાન કક્ષાએ કેમ સમજાવ્યા ? ઉત્તર ઃઅહીં વળી મૂલસૂત્રમાં આ પરાર્થાનુમાનનું સ્વાર્થાનુમાનની સાથે જે સમાનકક્ષાએ પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે વાદવિવાદમાં અને શાસ્ત્રોમાં પરસ્પર સમજવા માટે અને સમજાવવા Page #69 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા અનુમાન પ્રમાણનું નિરૂપણ ૪૦૬ માટે આ પરાથનુમાન દ્વારા જ વ્યવહાર થાય છે. તથા લોકોમાં પણ પોતે સમજેલી વાત બીજાને સમજાવવા-ચર્ચા કરવા ઈત્યાદિમાં પણ ઘણું કરીને આ પરાર્થાનુમાનનો જ ઉપયોગ થાય છે. આ રીતે આ પરાર્થાનુમાનની સ્વાર્થનુમાનની જેમ પ્રધાનતા સમજાવવા તુલ્યકક્ષાએ કથન કરેલ છે. હવે અનુમાન, સ્વાર્થનુમાન, અને પાર્વાનુમાન, આ ત્રણે શબ્દોનો અર્થ બતાવવા દ્વારા લક્ષણો સમજાવે છે કે - (૧) મનું = પાછળ, ધૂમાદિ હેતુનું ગ્રહણ, અને ધૂમ-વહ્નિ આદિ સાધન-સાધ્યના સહચારી સંબંધનું સ્મરણ, આ બન્ને થયા પછી પાછળ મીત્તે = એટલે જાણાય, પરિચ્છેદ કરાય પદાર્થ જેના વડે તે જ્ઞાનને અનુમાન કહેવાય છે. સારાંશ કે ધૂમાદિ હેતુનું ગ્રહણ અને ધૂમ-વહ્નિ આદિની વ્યામિનું સ્મરણ આ બે થયા પછી પાછળ જે જ્ઞાન દ્વારા પદાર્થનો નિર્ણય કરાય કે “આ પર્વત વહ્નિવાળો જ છે” ઈત્યાદિ નિર્ણયાત્મક જ્ઞાનને “અનુમાન” કહેવાય છે. (૨) “ મ્'' તિ સ્વાર્થ, પોતાના માટે જે જ્ઞાન, અર્થાત્ પ્રમાતાને પોતાના જ્ઞાન માટે જે અનુમાન પ્રયોજાય તે સ્વાર્થાનુમાન અથવા ચતુર્થી તપુરૂષ સમાસને બદલે બહુવ્રીહિ સમાસ પણ થઈ શકે. વા વા ૩૫ર્થોને રૂતિ = પોતાનું પ્રયોજન (બોધ કરવાનું) જેના વડે સિદ્ધ થાય તે સ્વાર્થનુમાન. બન્ને સમાસોનો ફલિતાર્થ એ છે કે પોતાના બોધનું પ્રયોજન જેનાથી સિધ્ધ થાય તે સ્વાથનુમાન. એ જ પ્રમાણે “રમે રૂમ્'' તિ પરાર્થમ્ અથવા પર થડ નેન તિ પાર્થમ્ - પરના બોધ માટે જે વાક્યપ્રયોગ થાય છે, અથવા પરનો બોધ જેના વડે સિધ્ધ થાય તે પરાથનુમાન. अत्र चार्वाकश्चर्चयति - नानुमानं प्रमाणम्, गौणत्वात्, गौण ह्यनुमानम्, उपचरितपक्षादिलक्षणत्वात्। તથાદિ - ज्ञातव्ये पक्षधर्मत्वे, पक्षो धर्म्यभिधीयते । व्याप्तिकाले भवेद्धर्मः, साध्यसिद्धौ पुनर्द्वयम् ॥१॥ इति अगौणं हि प्रमाणं प्रसिद्धम्, प्रत्यक्षवदिति । અહીં ચાર્વાકદર્શનકાર કેવલ એક પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે બીજાં કોઈ પણ પ્રમાણો માનતા નથી. તેથી આ અનુમાન પ્રમાણની ચર્ચામાં “અનુમાન એ પ્રમાણ નથી.” એવી ચર્ચા તેઓ શરૂ કરે છે. “અનુમાન (પક્ષ) એ પ્રમાણ નથી (સાધ્ય), ગૌણ હોવાથી (હેતુ) આવા પ્રકારની રજુઆત વડે અનુમાનની અપ્રમાણતા સિધ્ધ કરે છે. આ દર્શાવેલી રીતમાં “ગૌણવા” એવો જે હેતુ છે તે જો અનુમાનમાં સાબિત થાય તો જ “અપ્રમાણ” સાધ્યની સિદ્ધિ થાય, અન્યથા નહીં. તે માટે અનુમાન નામના પક્ષમાં ગૌહત્વહેતુની સિદ્ધિ માટે બીજુ અનુમાન રજુ કરીને જણાવે છે કે - अनुमानं, गौणं, उपचरितपक्षादिलक्षणत्वात् " અનુમાન (પક્ષ), એ સદા ગૌણ છે (સાધ્ય), કારણ કે તેમાં આવતા પક્ષાદિ ઉપચરિત છે. (આ હેતુ છે), આવા પ્રકારના આ બીજા અનુમાનથી ગણત્વ સાબિત કર્યું. અને ગૌણત્વ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૦૭ તૃતીય પરિચ્છેદ સૂત્ર-૯ રત્નાકરાવતારિકા સિધ્ધ થવાથી અપ્રમાણત્વ સિધ્ધ થયું. તે ચાર્વાક દર્શનકારોનો કહેવાનો આશય એમ છે કે - (૧) પક્ષધર્મતા જાગવી હોય ત્યારે ધર્મીને પક્ષ કહેવાય છે. (૨) વ્યાપ્તિ જાગવી હોય ત્યારે ધર્મને પક્ષ કહેવાય છે. (૩) અને સાધ્યસિદ્ધિ કરવી હોય ત્યારે ધર્મ-ધર્મી એમ ઉભયને પક્ષ કહેવાય છે. અનુમાનની અંદર “પક્ષ” નો પ્રયોગ હોય જ છે. પરંતુ જુદા જુદા સ્થાને “પક્ષ” ના ત્રણ જુદા જુદા અર્થ કરવા પડે છે. એક સ્થાને ધર્મન, બીજા સ્થાને ધર્મને અને ત્રીજા સ્થાને ઉભયને પક્ષ કહેવો પડે છે. આ ત્રણ સ્થાનમાંથી છેલ્લા એક સ્થાને તાત્વિક અર્થવાળો પક્ષશબ્દ છે અને પહેલાબીજા સ્થાને ઉપચરિત પશબ્દનો પ્રયોગ છે, માટે ઉપચરિત પક્ષપણું હોવાથી ગૌણ છે તેથી અનુમાન પ્રમાણ નથી. સાર આ પ્રમાણે છે. (૧) પક્ષધર્મતાના કાલે પક્ષ એટલે ધર્મ સમજવાનો હોય છે. જે સાધ્ય હોય તે ધર્મ કહેવાય છે. સાધ્યવાળો જે પદાર્થ અર્થાત્ સાધ્યું જેમાં સાધવાનું હોય તે ધર્મી કહેવાય છે. જેમ કે વહ્નિ એ ધર્મ છે. અને પર્વત એ ધર્મી છે. નૈયાયિકાદિ દર્શનના મતે હેતુનાં પાંચ લક્ષણો છે. (૧) પક્ષધર્મતા, (૨) સપક્ષસત્વ, (૩) વિપક્ષ અસત્ત્વ, (૪) અસત્પતિપક્ષત્વ, અને (૫) અબાધિતવિષયત્વ. આ પાંચ લક્ષાણોમાં પહેલા લક્ષણની અહીં ચર્ચા ચાર્વાક કરે છે કે જ્યારે પર્વત ઉપર ધૂમ જોયો અને વહ્નિ સાધવાનું મન થયું ત્યારે “ધૂમવાનાં પર્વતઃ' એવી પક્ષધર્મતા જ્યારે થાય છે ત્યારે પર્વત એ એકલો ધર્મી માત્ર પક્ષ કહેવાય છે. કારણ કે “પક્ષમાં હેતુનું હોવું તે પક્ષધર્મતા છે.” અહીં પર્વતમાં ધૂમનું હોવું દેખવું તે પક્ષધર્મતા છે અને તેમાં પક્ષ તરીકે ધર્મી એવો પર્વતમાત્ર છે. એટલે પક્ષધર્મતા જ્યારે જાણવી છે ત્યારે ધર્મી (પર્વત) માત્ર પક્ષ છે. (૨) “વત્ર યત્ર ધૂમ: તત્ર તત્ર વઢિઃ” એમ જ્યારે ધૂમ જોયા પછી મનમાં વ્યાપ્તિ જાણવી હોય ત્યારે ધૂમની સાથે માત્ર વહ્નિનો જ (ધર્મનો જ) સહચાર જણાય છે. પરંતુ પર્વતનો (ધર્મીનો) સહચાર જણાતો નથી. એટલે ત્યાં ધૂમની સાથે ધર્મ (વહ્નિ) માત્રનો જ બોધ છે. માટે ત્યાં ધર્મમાત્ર જ પક્ષ છે. (૩) વ્યાપ્તિ કર્યા પછી જ્યારે સાધ્યની સિદ્ધિ જાહેર કરવી હોય ત્યારે અર્થાત નિગમનકાલે “દ્ધિમાનાં પર્વતઃ” એમ બોલાય છે એટલે સાધ્યસિદ્ધિકાલે વહ્નિ એ ધર્મ અને પર્વત એ ધર્મી એમ બન્ને પક્ષ તરીકે જણાય છે. “સાધ્યધર્મવિશિષ્ટ જે ધર્મી તે પક્ષ કહેવાય છે.” - આ પક્ષનું લક્ષણ છે. અને આ લક્ષણ ધર્મ-ધર્મી ઉભયવાળું હોવાથી ત્રીજા સાધ્યસિદ્ધિકાળમાં જ યથાર્થ સંભવે છે. પહેલા પક્ષધર્મતાના કાળમાં ધર્મીમાત્ર છે. અને બીજા વ્યાપ્તિકાલમાં ધર્મમાત્ર છે. એ બન્ને સ્થાને ઉભય નથી. તેથી તે બન્ને સ્થાનોમાં “ર્તિ સમુદ્ર પવાર” પક્ષનો એકદેશ (ધર્મી અથવા ધર્મ) માત્ર હોવાથી તેમાં સમુદાયનો ઉપચાર કરીને પક્ષ માનવો પડે છે. જેમ અંગુલીને હાથ કહેવાય તેમ, તેથી પક્ષધર્મતાકાલે અને વ્યાપ્તિકાલે એકદેશમાં સમુદાયનો ઉપચાર કરીને પક્ષત્વ માનવું પડે છે તેથી તે ઉપચરિત થયું માટે ગૌણ છે અને ગૌણને પ્રમાણ મનાતું નથી. માટે અનુમાન એ પ્રમાણ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ રત્નાકરાવતારિકા અનુમાન પ્રમાણનું નિરૂપણ નથી. (આ પ્રમાણે ચાર્વાક કહે છે.) __तत्रायं वराकश्चार्वाकः स्वारूढां शाखां खण्डयन्नियतं भौतमनुकरोति । गौणत्वादिति हि साधनमभिदधानो ध्रुवं स्वीकृतवानेवायमनुमानं प्रमाणमिति कथं तदेव दलयेत् ? न च पक्षधर्मत्वं हेतुलक्षणमाचक्ष्महे येन तत्सिद्धये साध्यधर्मविशिष्टे धर्मिणि प्रसिद्धमपि पक्षत्वं धर्मिण्युपचरेम, अन्यथाऽनुपपत्त्येकलक्षणत्वाद्धेतोः। नापि व्याप्तिं पक्षेणैव ब्रूमहे, येन तत्सिद्धये धर्मे तदारोपयेमहि । साध्यधर्मेणैव तदभिधानात् । જૈન - ત્યાં આ બીચારો ચાર્વાક પોતે જેના ઉપર બેઠેલો છે એ જ શાખાને (આધારને) તોડતો (પોતાનું જ અકલ્યાણ કરનાર હોવાથી) ભૂત જેને વળગેલું હોય તેનું જ અનુકરણ કરે છે. ગાંડા અથવા ભૂતાવિષ્ટની જેમ વર્તે છે. તે આ પ્રમાણે - ““ઉપનુમાન (પક્ષ), માઇi (સાધ્ય), ગૌમત્વત્ (હેતુ). આ પ્રમાણે અનુમાનનો પ્રયોગ પોતે જ રજુ કરે છે અને પોતે જ અનુમાનનું ખંડન કરે છે. ઉપરનું વાક્ય તેનું જ બોલાયેલું છે. અનુમાનની અપ્રમાણતા સિધ્ધ કરવા માટે “ ” હેતુને કહેતા એવા તે ચાવકિ પોતે જ “આ અનુમાન એ પ્રમાણ છે.” એ વાત તો સ્વીકારી જ લીધી. કારાગ કે અનુમાનની અપ્રમાણતા સમજાવવા “ગૌમત્વા” હેતુ દ્વારા અનુમાનનો જ આશ્રય (આધાર) લે છે. હવે પોતે જ જેનો પ્રમાણ તરીકે આશ્રય સ્વીકાર્યો હોય તેને પોતે જ કેમ ભાંગી શકે ? એ જો ભાંગે તો ભૂતાવિષ્ટ જેવો જ કહેવાય ને ? વળી “પક્ષધર્મતામાં” અને “વ્યાપ્તિકાલમાં” ઉપચરિત પક્ષત્વ છે એવી પણ ચાર્વાકની વાત અમને માન્ય નથી. કારાગ કે “પક્ષધર્મતા' આદિ પાંચ લક્ષાણો હેતુનાં હોય તો પક્ષધર્મતામાં પક્ષ સિધ્ધ કરવા માટે ધર્મી એવા પર્વતમાં ઉભયના સમુહાત્મક પક્ષનો ઉપચાર કરવો પડે. પરંતુ હેતુનાં આ પાંચ લક્ષાણો અમને (જૈનોને) માન્ય જ નથી. એ પાંચમાંથી “નિશ્ચિત વિપક્ષ અસત્ત્વ' એ જ હેતુનું એક લક્ષણ છે. “પક્ષધર્મતા” એ હેતુનુ લક્ષણ જ નથી. વ્યભિચાર વાળું છે. પક્ષમાં હેતુ ન હોય તો પણ સાધ્યની સાથે હેતુનો અવિનાભાવ સંબંધ હોય તો સાધ્યસિદ્ધિ થાય છે. જેમ કે “પૂર્વરો વૃષ્ટી મેષ, નીપૂરા તનાત્'' ઈત્યાદિ ઉદાહરાણોમાં નદી પુરના દર્શન રૂપ હેતુ અહીં છે પૂવદેશમાં નથી. છતાં અવિનાભાવ સંબંધ હોવાથી પૂર્વદિશમાં મેઘની વૃષ્ટિ સિધ્ધ કરાય જ છે. તેથી “પક્ષધર્મતા' એ હેતુનું લક્ષણ છે એવું અમે (જૈનો) કહેતા જ નથી કે જેથી તે પક્ષધર્મતાની સિદ્ધિ માટે “સાધ્યધર્મથી વિશિષ્ટ એવા ધમમાં અર્થાત્ ઉભયમાં પ્રસિદ્ધ એવું પક્ષપણે એકલા ધર્મમાં (પર્વતમાં) અમારે ઉપચરિત કરવું પડે, અને ઉપચરિત કરીને એકલા પર્વતને પક્ષ સ્વીકારવો પડે. અમારે આ કંઈ કરવું પડતું નથી. કારણ કે અમે તો “નિશ્ચિત અન્યથાડનુપપત્તિ” સાધ્ય વિના હેતુનું ન હોવું - આ એક જ લક્ષણ માનીએ છીએ. જેથી પક્ષધર્મતા કાલે ઉપચરિતપક્ષત્વ માનવાનો દોષ તમે જે અમને આપ્યો છે તે આવતો નથી. તથા “વ્યાપ્તિકાલે” પાગ ઉપચરિતપક્ષત્વ કરવાની અમારે જરૂર નથી. કારણ કે હેતુના સહચાર રૂપ વ્યાપ્તિ પક્ષની સાથે હોવી જોઈએ. એમ અમે કહેતા જ નથી કે જેથી તે વ્યાપ્તિની સિદ્ધિ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯ તૃતીય પરિચ્છેદ સૂ-૯ રત્નાકરાવતારિકા માટે (ધર્મ એવા વહ્નિમાં) તત્ તે પક્ષત્વનો અમારે આરોપ (ઉપચાર) કરવો પડે. જો અમે એમ કહેતા હોઈએ કે વ્યાપ્તિમાં હેતુનો સહચાર પક્ષની સાથે પાગ હોવો જોઈએ, તો પક્ષત્વ લાવવા સાધ્યધર્મ એવા વહ્નિમાં અમારે પક્ષત્વનો ઉપચાર કરવો પડે અને ઉપચરિત પક્ષત્વ થાય. પરંતુ એમ છે જ નહી. માત્ર સાધ્યધર્મ (એવા વહ્નિ) ની સાથે જ હેતુના સહચાર રૂપ વ્યાપ્તિનું અમે કથન કરીએ છીએ. માટે અહીં પાગ ઉપચરિત પક્ષત્વ નથી. અને ત્રીજા સાધ્યસિદ્ધિ વાળા સ્થાનમાં તો સાધ્યધર્મવિશિષ્ટ ધર્મી પક્ષ હોવાથી સમુદાય જ છે. એટલે એકદેશમાં સમુદાયનો ઉપચાર કરવાની આવશ્યકતા જ નથી. માટે વાસ્તવિક પક્ષત્વ છે જ. તેથી ચકની વાત મિથ્યા હોવાથી અનુમાન પ્રમાણ બરાબર છે. ननु आनुमानिकप्रतीतो धर्मविशिष्टो धर्मी, व्याप्तौ तु धर्मः साध्यमित्यभिधास्यत इत्येकत्र गौणमेव साध्यत्वमिति चेत् । मैवम्, उभयत्र मुख्यतल्लक्षणभावेन साध्यत्वस्य मुख्यत्वात् । तत्किमिह द्वयं साधनीयम् ? सत्यम्, न हि व्याप्तिरपि परस्य प्रतीता, ततस्तत्प्रतिपादनेन धर्मविशिष्टं धर्मिणमयं प्रत्यायनीय इत्यसिद्धं गौणत्वम् । अथ नोपादीयत एव तत्सिद्धौ कोऽपि हेतुस्तहिं कथं अप्रमाणिका प्रामाणिकस्येष्टसिद्धिः स्यादिति नानुमानप्रामाण्यप्रतिषेधः साधीयस्तां दधाति । नानुमानं प्रमेत्यत्र हेतुः स चेत् । क्वानुमानतावाधनं स्यात् तदा ॥ नानुमानं प्रमेत्यत्र हेतुर्न चेत् । क्वानुमानताबाधनं स्यात् तदा ॥ इति संग्रहश्लोकः ॥ ચાર્વાક - પક્ષધર્મતાકાલે અને વ્યાપ્તિકાલે ઉપચરિતપક્ષત્વ અને સાધ્યસિદ્ધિકાલે વાસ્તવિકપક્ષ છે ઈત્યાદિ અમારી વાતનું તમે ભલે ખંડન કર્યું અને તેથી ઉપચરિતપક્ષત્વ ન હોવાથી અનુમાનને પ્રમાણ તરીકે ભલે સિદ્ધ કર્યું પરંતુ ઉપચરિતસાધ્યત્વ હોવાથી અનુમાનને પ્રમાણ કહેવાશે નહીં એમ હવે અમારું કહેવું છે. અર્થાત્ પક્ષનું ઉપચરિતપણું ભલે નથી પરંતુ સાધ્યનું ઉપચરિતપણું તો છે જ. તેથી પણ અનુમાન અપ્રમાણ સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે - પક્ષધર્મતાકાળ, વ્યાપ્તિકાળ અને સાધ્યસિદ્ધિકાળ એમ ત્રણ અવસર ક્રમશઃ અનુમાનના હોય છે. તેમાં પ્રથમ પક્ષધર્મતા કાળે તો સાધ્ય સંભવતું જ નથી. તેથી તેને છોડીને બાકીના બેની વાત કરીએ - વ્યાપ્તિકાળે ધર્મ (વહ્નિ) એ જ સાધ્ય છે અને સાધ્યસિદ્ધિકાળે એટલે કે આનુમાનિકપ્રતીતિકાળે ધર્મવિશિષ્ટ એવો ધર્મી (દ્ધિમાનાં પર્વત:) એ સાધ્ય છે. આ પ્રમાણે-આનુમાનિકપ્રતીતિ અવસરે ધર્મધર્મી ઉભય સાધ્ય છે. અને વ્યાપ્તિકાળે માત્ર ધર્મ જ સાધ્ય છે. તમે પોતે પણ આ જ પરિચ્છેદના સૂત્ર ૧૮ અને ૨૦ માં આ જ વાત કહેવાના છો. એટલે એક જગ્યાએ (વ્યાપ્તિકાલે ધર્મમાત્ર સાધ્ય હોવાથી તે ધર્મમાત્ર રૂ૫) એકદેશમાં સમુદાયનો ઉપચાર કરવો જ પડશે. એટલે ઉપચાર થવાથી સાધ્ય ગૌણ થયું છે. માટે પણ અનુમાનને પ્રમાણ ગણાશે નહીં. અર્થાત્ વ્યામિકાલે સાધ્યરૂપ “ધર્મ” Page #73 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા અનુમાન પ્રમાણનું નિરૂપણ ૪૧૦ જ માત્ર એક હોય છે. અને સાધ્યધર્મવિશિષ્ટ એવા ધમને પણ કહેવાય છે. તેથી “ધર્મ' રૂપ એકદેશમાં ધર્મ-ધર્મરૂપ ઉભયનો ઉપચાર કરવો જ પડશે. અને ઉપચાર થવાથી વ્યાપ્તિકાલે “ધર્મ” રૂપ સાધ્ય ગૌણ થયું જ માટે અનુમાન અપ્રમાણ બનશે જ. જૈન - જો તમે ચાર્વાક આવો પ્રશ્ન કરતા હો તો ન કરશો. કારણ કે બન્ને જગ્યાએ - વ્યાપ્તિકાલમાં અને અનુમાનકાલમાં સૂત્ર ૧૪ મામાં કહેલી “સાધ્યતા” એવું સાધ્યનું મુખ્ય જે લક્ષણ છે તે જ લક્ષણ ઉભયત્ર સંભવતું હોવાથી ઉભયત્ર મુખ્ય જ સાધ્યત્વ છે. જો સાધ્યધર્મવિશિષ્ટ એવો ધર્મી એમ ધર્મ-ધર્મી ઉભય માત્ર જ શ્રોતાને સમજાવવાનો હોત તો ઉભયમાં જ સાધ્યનું મુખ્યલક્ષણ સાધ્યતા” એ સંભવત. અને વ્યાપ્તિકાલમાં ઉભય ન હોવાથી એકદેશમાં સમુદાયનો ઉપચાર કરવો પડત. પરંતુ એમ નથી. અહીં શ્રોતાને વ્યામિકાલે ધર્મ ધમ ઉભય સમજાવવાના હોતા જ નથી. પરંતુ ધર્મ માત્ર જ સમજાવવાનો હોય છે. અને અનુમાનકાલે જ ઉભય સમજાવવાનું હોય છે. માટે બન્નેમાં ૧૪ માં સૂત્રમાં કહેલી અપ્રતીત અનિરાકૃત અને અભીસિત એવી “સાધ્યતા” રૂપ લક્ષણ મુખ્યતાએ યથાસ્થાને સંભવે છે. તેથી ઉપચરિતસાધ્ય ન થતાં અનુમાન ગૌણ ન થવાથી તે અપ્રમાણ સિદ્ધ થશે નહી. ચાર્વાક :- વ્યાપ્તિકાળે ધર્મ અને અનુમાનકાળે ઉભય એમ બન્ને સાધનીય (સાધવા લાયક) કેમ કહેવાય? અર્થાત્ એક જગ્યાએ ધર્મ અને એક જગ્યાએ ધર્મ-ધર્મી ઉભય એમ ભિન્ન ભિન્ન સાધ્ય કેમ કહી શકાય ? જૈન - તમારી વાત સત્ય છે. પરંતુ વ્યાયિકાલ જ્યારે છે ત્યારે શ્રોતાને વ્યાપ્તિ પણ પ્રતીત નથી જ. ધૂમની સાથે વહ્નિનો સહચાર શ્રોતાએ જાણ્યો નથી જ, તે માટે તે કાલે વ્યાતિ પાણ જણાવવી જોઈએ (ધૂમની સાથે માત્ર સાધ્ય એવા ધર્મભૂત વહ્નિનો જ સહચાર જણાવવો) એ અપ્રતીતાદિ વિશેષાણ વાળું મુખ્ય લક્ષણ છે. અને તે સહચાર રૂપ વ્યાપ્તિ જાણ્યા પછી અનુમાનકાળે તે વ્યાપ્તિનું પ્રતિપાદન કરવા દ્વારા સાધ્યધર્મ જે વહ્નિ, તેનાથી વિશિષ્ટ એવો જે ધર્મી પર્વત, તે પણ આ શ્રોતાને અપ્રતીત હોવાથી સમજાવવા લાયક છે. એટલે ઉભય જગ્યાએ ૧૪ મા સૂત્રમાં કહેલી “સાધ્યતા” સમજાવવા લાયકપણું એ મુખ્ય લક્ષણ બન્નેમાં સંભવતું હોવાથી ક્યાંય સાધ્યનું પણ ગૌણત્વ (ઉપચરિતત્વ) નથી. ચાર્વાક - અનુમાનની અપ્રમાણતા સિધ્ધ કરવા માટે અમે “નૌગવાતુ” હેતુ પહેલાં કહ્યો હતો તેથી અમે જ અનુમાનને અપ્રમાણમાં કહીએ અને અમે જ ગોત્વાન્ હેતુ મુકીને અનુમાન રજુ કરીએ આ બરાબર ઉચિત થતું નથી. તેથી હવે ગત્વાન્ હેતુ મુક્યા વિના જ અનુમાન પ્રમાણ નથી એમ અમે કહીશું. તો અમને સ્વારૂઢ શાખાને છેદવાનો અને ભૂતાવિષ્ટની જેમ વર્તવાનો તમે (જૈનોએ) જે દોષ આપ્યો તે આવશે નહીં. અર્થાત્ “તસિદ્ધી વોરિ હેતુ ન ઉપાયત પ્રવ'' અનુમાનની તે અપ્રમાણિતા સિદ્ધ કરવામાં અમારા વડે “ગીત' વિગેરે કોઈપણ હેતુ રજુ કરાશે જ નહીં પછી અમને શું દોષ આવશે ? જૈન - જો આમ કરશો તો પ્રામાજિકસ્થ = પ્રમાણિક એવા તમને, પ્રમાણિી સિદ્ધિ - Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૦ રત્નાકરાવતારિકા कथमृ પ્રમાણ વિનાની એવી ઇષ્ટસિદ્ધિ કેમ થશે ? પ્રમાણિક પુરૂષોની સભામાં બેસનારા તમે પોતાની જાતને પ્રમાણપૂર્વક જ વાત કરનાર, ગમે તેમ વાત નહી કરનાર માનો છો. આ પ્રમાણે પોતાને પ્રમાણિક માનનારા તમને પ્રમાણ વિના અનુમાનની અપ્રમાણતાવાળી વાતની સિદ્ધિ કરવી તે શોભાસ્પદ કેમ થશે ? અર્થાત્ કોઈ રીતે થશે નહીં તેથી અનુમાનની પ્રમાણતાનો વિરોધ કોઈ પણ રીતે સાધીયતાં સિદ્ધિને પ્રાપ્ત કરતો નથી. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે - = “અનુમાન એ પ્રમા નથી' આ વાક્યમાં ચાર્વાક ગૌળાત્ ઇત્યાદિ હેતુ મુકે તો (પોતે જ હેતુ રજુ કરવા વડે અનુમાન પ્રમાણ માનેલું હોવાથી) અનુમાનની પ્રમાણતા માનવામાં વિરોધ ક્યાં રહ્યો ? પોતે જ અનુમાન તો સ્વીકાર્યું જ. અને “અનુમાન એ પ્રમા નથી'' આ વાક્યમાં જો કોઈ હેતુ મુકવામાં ન આવે તો પણ (પ્રમાણપૂર્વકની વાત ન હોવાથી) અનુમાન ની માન્યતામાં બાધા (વિરોધ) કેવી રીતે આવશે ? कथं वा प्रत्यक्षस्य प्रामाण्यनिर्णयः ? यदि पुनरर्थक्रियासंवादात् तत्र तन्निर्णयस्तर्हि कथं नानुमानप्राમાન્યમ્ ? પ્રત્યપીપવામ ૨ તથા વળી હે ચાર્વાક ! તું જો અનુમાનને પ્રમાણ નહી માને તો તેની પ્રમાણતા માન્યા વિના પ્રત્યક્ષપ્રમાણમાં પણ પ્રમાણતાનો નિર્ણય કેમ કરી શકીશ ? કારણ કે ઝાંઝવાના જળમાં અને તળાવના જળમાં જે જળનું પ્રત્યક્ષજ્ઞાન થાય છે તેમાં એક જળજ્ઞાન પ્રમાણ છે અને બીજુ જલજ્ઞાન અપ્રમાણ છે એમ કેવી રીતે નક્કી કરીશ ? ચાર્વાક :- એમાં શું ? ‘‘અર્થવિાસંવાહાત્ અર્થ ક્રિયાના સંવાદથી હું ત્યાં તે પ્રત્યક્ષની પ્રમાણતાનો નિર્ણય કરી લઈશ. તે આ પ્રમાણે - તડાગાદિમાં થયેલું જે જલજ્ઞાન છે તે તડાાખજે जलज्ञानं प्रमाणं अर्थक्रियासंवादात् ०४ रीते मरुमरीचिकाजले जलज्ञानं अप्रमाणं अर्थक्रियाविसंवादात्” આ રીતે હું પ્રત્યક્ષમાં પ્રમાણતા અને અપ્રમાણતાનો નિર્ણય અર્થ ક્રિયાના સંવાદ અને વિસંવાદથી જ કરીશ. = प्रत्यक्षेपि परोक्षलक्षणमतेर्येन प्रमारूपता । प्रत्यक्षेsपि कथं भविष्यति मते तस्य प्रमारूपता ? || १ || ३ - ९॥ - જૈન :- તો અનુમાનની પ્રમાણતા કેમ ન થઈ ? કારણ કે તે પક્ષ-સાધ્ય-અને હેતુ રૂપ વચન હોવાથી અનુમાન પ્રમાણ જ અમે જ અન્યસ્થાને કહ્યું છે કે - જે ચાર્વાક વડે, પરોક્ષક્ષમતે = પરોક્ષ સ્વરૂપ જ્ઞાનની પરોક્ષ (અનુમાન) નામના પ્રમાણની, પ્રમાપતા = પ્રમાણરૂપતા, પ્રત્યક્ષેપિ = ખંડિત કરાઈ છે. (પ્રતિ ઉપસર્ગ ક્ષર્ ધાતુ અઘતન કર્મણિ.) તત્ત્વ મતે તે ચાર્વાકના મતે પ્રત્યક્ષેપિ પ્રમાણતા જ્યં મવિષ્યતિ કેવી રીતે સિદ્ધ થશે ? ।।૩-૯॥ न = = પ્રત્યક્ષપ્રમાણમાં પણ પ્રમા પા तत्र स्वार्थं व्यवस्थापयन्ति = - ઉપર તમે જે પ્રયોગ રજુ કર્યો સિધ્ધ થયું. = Page #75 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુનું સાચું લક્ષણ ૪૧૨ तत्र हेतुग्रहणसम्बन्धस्मरणकारणकं साध्यविज्ञानं स्वार्थम् ॥३-१०॥ હવે પ્રથમ સ્વાથનુમાન સમજાવે છે - ત્યાં (સ્વાર્થ અને પરાર્થ એમ બે પ્રકારના અનુમાનોમાં) હેતુનું ગ્રહણ અને અવિનાભાવના સંબંધનું સ્મરણ આ બે છે કારણ જેમાં એવું જે સાધ્યનું જ્ઞાન તે સ્વાર્થનુમાન કહેવાય છે. ૩-૧૦ ટીકા - “નિતિ મન્તરિતનિયંત્રીત્ અમતિ પક્ષમર્થમિતિ હેતુઃ મનજો મેવ निर्देक्ष्यमाणलक्षणस्तस्य ग्रहणं, च प्रमाणेन निर्णय: सम्बन्धस्मरणं च यथैव सम्बन्धी व्याप्तिनामा प्राक् तर्केणाऽतर्कि, तथैव परामर्शस्ते कारणं यस्य तत् तथा। साध्यस्याख्यास्यमानस्य विशिष्टं संशयादिशून्यत्वेन જ્ઞાનં સ્વાર્થનુમાનં મન્તવ્યમ્ રૂ.૨૧ ટીકાનુવાદ - આ સૂત્રમાં કહેલા એકેક શબ્દનો અર્થ સમજાવે છે - “નિતિ” તિ હેતુ: “દિધાતુ સ્વાદિ પાંચમો ગણ “જાગવું' અર્થમાં છે. ધાતુના રૂપ ઉપરથી “જાણવું” એવો જ અર્થ થાય છે. પરંતુ પ્રેરણા અર્થવાળો (પ્રેરક અર્થવાળો) forગૂ પ્રત્યાયનો અર્થ અન્તભવિત (એટલે અંદર રહેલો) હોવાથી જાણવું અર્થને બદલે જણાવવું એવો અર્થ કરવો. પરોક્ષમર્થ નમયતિ પરોક્ષ રહેલા અર્થને જે જણાવે તે હેતુ. જેનું લક્ષણ હમણાં જ ૧૧ મા સૂત્રમાં કહેવાશે. તે હેતુનું જે ગ્રહણ અર્થાત્ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી “આ જે દેખાય છે તે ધૂમ જ છે” એમ નિર્ણય કરવો, સંશયાદિથી રહિતપણે જાણવો તે હેતુગ્રહણ કહેવાય છે. તથા - સંબંધનું સ્મરણ કરવું' જે રીતે સાધ્ય અને સાધનની વ્યામિ નામનો સંબંધ તર્કપ્રમાણ વડે પહેલાં જાગ્યો હતો તે જ રીતે અત્યારે ધૂમગ્રણાદિ થયા પછી યાદ આવવો. તેનો પરામર્શ થવો તે સંબંધસ્મરણ કહેવાય છે. તે ાર તત્ તથા અહીં તે શબ્દ નપુંસકલિંગ દ્વિવચન છે. એટલે (૧) હેતુગ્રહાણ અને (૨) સંબંધસ્મરણ આ બન્ને છે કારણ જેમાં એવું જે સાધ્યનું જ્ઞાન તે સ્વાર્થાનુમાન. સાધ્ય એટલે હવે પછીના સૂત્ર ૧૪ થી ૨૦ માં જે કહેવાશે તે સાધ્ય, તેનું વિશિષ્ટ એવું એટલે સંશયાદિ દોષો વિનાનું વાસ્તવિક યથાર્થ જે જ્ઞાન તે સ્વાર્થનુમાન કહેવાય છે. સારાંશ કે - પ્રતિપત્તા પોતે જ પર્વતાદિ પાસે જઈને પ્રથમ ધૂમાદિ હેતુનું ગ્રહણ કરે, ત્યારબાદ પૂર્વે અનુભવેલા સંબંધનું સ્મરણ કરે, અને તે બન્ને દ્વારા સાધ્ય એવા વહ્નિનો સંશય વિપર્યય અનધ્યવસાય આદિ દોષો રહિત “અહીં વહ્નિ છે જ” એવો મનમાં જે નિર્ણય કરે તે સ્વાર્થનુમાન કહેવાય છે. ૩-૧૦ાા. हेतुस्वरूपं निरूपयन्ति - નિશ્ચિતા થાનુપપન્વેક્ષણો દે રૂ-શા પૂર્વના સૂત્રમાં હેતુગ્રહાણ શબ્દમાં હેતુ પદ છે. તેથી આ સૂત્રમાં હેતુનું સ્વરૂપ સમજાવે છે Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૧/૧૨ રત્નાકરાવતારિકા નિશ્ચિત એવી “અન્યથા અનુપપત્તિ” એ એક જ લક્ષણવાળો હેતુ છે. અર્થાત સાધ્ય વિના હેતુનુ ન જ હોવુ એવી નિશ્ચિત સ્થિતિ તે જ એક હેતુનું સાચુ લક્ષણ છે. ૩-૧૧ ટીકા :- અન્યથા સર્ષ્યા વિના, અનુપત્તિવ, ન નાણુvપત્તિ પ્રયતાન્તરીય સચ્ચે विपक्षैकदेशवृत्तेरनित्यत्वस्यापि गमकत्वापत्तेः । ततो निश्चिता निर्णीताऽन्यथानुपपत्तिरेवैका लक्षणं यस्य स तादृशो हेतुइँयः । अन्यथाऽनुपपत्तिश्चात्र हेतुप्रक्रमात् साध्यधर्मेणैव सार्धं ग्राह्या । तेन तदितरार्थाऽन्यथाsyપપ પ્રત્યક્ષાવિજ્ઞાનેનતિ વ્યાપ્તિ રૂ-શ. ટીકાનુવાદ :- અહીં “ગથા” શબ્દનો અર્થ “સાધ્ય વિના” એવો કરવો અને “મનુપત્તિવ” અનુપપત્તિ જ હોવી જોઈએ એમ એવકાર મુકીને જણાવે છે કે મના પિ = અલ્પ પણ ઉપપત્તિ હોવી જોઈએ નહીં. સાધ્ય વિના જે હેતુ અલ્પ સ્થાનમાં પણ ન જ વર્તે તે જ હેતુનું સાચું એકલક્ષણ છે. જો નિશ્ચિત શબ્દ ન લખ્યો હોત તો વ્યભિચારી હેતુમાં પણ હેતુનું આ લક્ષણ જાય અને દોષિતહેતુ પણ સહેતુ બની જાય. જેમ કે રાઃ (પક્ષ), પ્રયત્નોત્તરી : = પ્રયત્નન : (સાધ્ય), નિત્ય–ાત્ (હેતુ), ઘટપરવત્ આ દષ્ટાન્ત, આ અનુમાનમાં પ્રયત્નાનન્તરીયકત્વ એટલે પ્રયત્નજન્યત્વ એ સાધ્ય છે. તે જ્યાં જ્યાં ઘટપટાદિમાં હોય ત્યાં ત્યાં અનિયત્વ હોય જ છે. છતાં હેતુ સાચો નથી. કારણ કે પ્રયત્નજન્યત્વ જે સાધ્ય છે તેના વિના જો આકાશાદિ લઈએ તો અનિત્યત્વની અનુપત્તિ મળે છે પરંતુ પ્રયત્નજન્યત્વ વિના જો વિઘુદાદિ લેવામાં આવે તો અનિત્યત્વની અનુપપત્તિ સંભવતી નથી, ઉપપત્તિ સંભવે છે. એટલે અન્યથા = સાધ્યવિના હેતુની જે અનુપપત્તિ કહેવામાં આવી છે તે પણ નિશ્ચિત હોવી જોઈએ, એટલે કે “સર્વથા અન્યથા અનુપપત્તિ” જ હોવી જોઈએ, જો નિશ્ચિત શબ્દ આગળ ન જોડીએ તો ઉપર કહ્યા મુજબ પ્રયત્નાન્તરીયકત્વ સાધ્ય સાધવામાં, વિપક્ષના એકદેશમાં વૃત્તિમાન (સાધ્યના અભાવના એકદેશમાં વિદ્યમાન) એવા પણ અનિત્યસ્વાદિ (વ્યભિચારી) હેતુને પણ ગમકત્વ (સહેતુ) માનવાની આપત્તિ આવે. તેથી નિશ્ચિત શબ્દ જોઈએ જ.. નિશ્ચિત એટલે નિર્ણયાત્મક એવી અન્યથા અનુપપત્તિ જ એક છે લક્ષણ જેનું તે નિશ્ચિતાન્યથાનુપપત્યેક લક્ષાણ વાળો હેતુ કહેવાય છે. આ જ સત્ય હેતુ છે. અહીં મૂલસૂત્રમાં “સાધ્ય” ની સાથે એમ સ્પષ્ટ લખ્યું નથી તો પણ હેતુનો પ્રક્રમ - પ્રસંગ હોવાથી આ અન્યથાનુપપત્તિ સાધ્યધર્મની જ સાથે જાણવી. એટલે કે આ હેતુ સાધ્ય વિના ન જ રહેનાર હોવો જોઈએ. તેથી સાધ્યથી ઇતર પદાર્થોની સાથે અન્યથા અનુત્પત્તિ હોય એવા પ્રત્યક્ષજ્ઞાનાદિની સાથે હેતુના આ લક્ષણની અતિવ્યાપ્તિ થતી નથી. પર્વતો વહિમાનું ધૂમાત્ માનવત્ આ અનુમાનમાં ધૂમ હેતુ જેમ સાધ્ય એવા વતિની સાથે અન્યથાનુપપત્તિ વાળો છે. તેથી તેમાં હેતુનું લક્ષણ ઘટવાથી જેમ હેતુ કહેવાય છે. તેવી જ રીતે સાધ્ય જે વહ્નિ, તેનાથી ઈતર જે પદાર્થો ઘટાદિ, તેની સાથે અન્યથાનુપપત્તિવાળાં તે જ ઘટપટાદિનાં પ્રત્યક્ષ જ્ઞાનો, તેમાં હેતુનું આ લક્ષણ ગયું. તેથી ત્યાં અતિવ્યાપ્તિ થાય, તે ન થાય તેટલા માટે Page #77 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુનું સાચું લક્ષણ ૪૧૪ ‘“સાધ્ય’' ની જ સાથે અન્યથાનુપપત્તિ સમજવી. પરંતુ સાધ્યથી ઈતરની સાથે ન સમજવી. ઘટપટાદિ હોય તો જ તેનુ ચાક્ષુષપ્રત્યક્ષાદિ જ્ઞાન થાય છે. જો ઘટપટાદિ ન હોય તો તે વિષયનું પ્રત્યક્ષજ્ઞાન ન થાય. માટે પ્રત્યક્ષજ્ઞાનો ઘટપટાદિની સાથે અન્યથાનુપપન્ન બને છે. પરંતુ તેને હેતુ કહેવાય નહીં, કારણ કે પરોક્ષવસ્તુને સાધવામાં જે અવિનાભાવ સંબંધવાળું હોય તે હેતુ બને છે. પ્રત્યક્ષ વસ્તુમાં સાક્ષાત્ પદાર્થ જણાતો હોવાથી હેતુ-હેતુમદ્ભાવ હોતો નથી. છતાં આ લક્ષણ ત્યાં ચાલ્યું જાય છે માટે “સાધ્ય’ની જ સાથે અવિનાભાવ હોવો જોઈએ એમ સમજી લેવું. ।।૩-૧૧૫ एतद् व्यवच्छेद्यं दर्शयन्ति - ન તુ ત્રિશળાવિ ૫રૂ-શા હેતુના આ લક્ષણથી અન્ય લક્ષણોનો વ્યવચ્છેદ સમજાવે છે કે ‘‘ત્રિલક્ષણ’” આદિ અન્ય દર્શનકારોએ કરેલાં હેતુનાં સાચાં લક્ષણો નથી. ૫૩-૧૨૫ ટીકા :- ત્રળિ પક્ષધર્મત્ર-સપક્ષસત્ત્વ-વિપક્ષાસન્માનિ ક્ષાનિ યસ્ય સૌતસમ્મતસ્ય હેતો, માदिशब्दाद् यौगसङ्गीतपञ्चलक्षणक हेत्ववरोधः । तेनावाधितविषयत्वासत्प्रतिपक्षत्वयोरपि तल्लक्षणत्वेन कथनात् । तथाहि - वह्निमत्त्वे साध्ये धूमवत्त्वं पक्षस्य पर्वतस्य धर्मः, न शब्दे चाक्षुपत्ववद्तदधर्मः । सपक्षे पाकस्थाने सन्, न तु प्राभाकरेण शब्दनित्यत्वे साध्ये श्रावणत्ववत् ततो व्यावृत्तम् । विपक्षे प प्रदेशेऽसन्, न तु तत्रैव साध्ये प्रमेयत्ववत् तत्र वर्तमानम् । अबाधितविषयम्, प्रत्यक्षागमाभ्यां अवाध्यमानसाध्यत्वाद् न तु अनुष्णस्तेजोऽवयवी द्रव्यत्वाज्जलवत्, विप्रेण सूरा पेया द्रवत्वात् तद्वदेवेतिवत् ताभ्यां बाधितविषयम् । असत्प्रतिपक्षम् - साध्यविपरीतार्थोपस्थापकानुमानरहितम्, न पुनर्नित्यः शब्दोऽनित्यधर्मानुपलब्धेरित्यनुमानमिव सत्प्रतिपक्षम् इति लक्षणत्रयपञ्चकसद्भावाद् गमकम् । तत एतादृक्षलक्षणलक्षितमेवाक्षूणं નિમ્ - તિ સૌતથી યોમિપ્રાયઃ । ન ચાય નિપાયઃ ॥૩-૨ ટીકાનુવાદ :- ગ્રંથકારશ્રી ‘સાધ્યની સાથે નિશ્ચિતાન્યથાનુપપત્તિ’” એ એક જ લક્ષણ હેતુનું માને છે. હવે બૌદ્ધો અને નૈયાયિકો હેતુનું શું લક્ષણ માને છે તે કહીને તે યથાર્થ છે કે મિથ્યા છે ? તે સમજાવે છે. ત્રિલક્ષણક અને આદિશબ્દથી પંચલક્ષણક ઈત્યાદિ હેતુનાં અન્યદર્શનકારોએ કરેલાં લક્ષણો યથાર્થ નથી. કારણ કે ત્રણ કે પાંચ લક્ષણો સંભવવા છતાં પણ હેત્વાભાસ હોય છે. બૌધ્ધો હેતુનાં ત્રણ લક્ષણો માને છે અને નૈયાયિકો હેતુનાં પાંચ લક્ષણો માને છે. ત્યાં પ્રથમ બૌધ્ધોના માનેલાં હેતુનાં ત્રણ લક્ષણો પૂર્વપક્ષરૂપે સમજાવાય છે. પક્ષધર્મત્વ એ પહેલું, સપક્ષસત્ત્વ એ બીજું, અને વિપક્ષ અસત્ત્વ એ ત્રીજું, એમ આ ત્રણ લક્ષણો છે જેને તે ‘ત્રિલક્ષણક' હેતુ બૌધ્ધને સમ્મત છે. તથા આદિ શબ્દથી યોગદર્શનકારોએ (નૈયાયિક-વૈશેષિકોએ) કહેલ પંચલક્ષણક હેતુ પણ જાણવો, કારણ કે તે નૈયાયિકો વડે અબાધિતવિષયત્વ અને અસત્પ્રતિપક્ષત્વ એ પણ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૨ રત્નાકરાવતારિકા તેના (હેતુના) લક્ષણ તરીકે કહેવાયેલાં છે. બૌદ્ધોનું કહેવું છે કે સાચો હેતુ તે કહેવાય છે કે જેમાં પક્ષધર્મત્વ આદિ ત્રણ લક્ષણો સંભવતાં હોય, અને યોગદર્શનકારોનું એવું કહેવું છે કે સાચો હેતુ તે કહેવાય કે જેમાં પક્ષધર્મવ આદિ પાંચ લક્ષણો સંભવતાં હોય. ત્યાં પક્ષધર્મત્વ આદિ પાંચે લક્ષણોનું સ્વરૂપ આ પ્રમાણે - (૧) પક્ષધર્મત્વ = હેતુનું પક્ષમાં હોવું તે પક્ષધર્મત્વ, અનુમાનમાં મુકાયેલો હેતુ પક્ષમાં અવશ્ય હોવો જ જોઈએ, પક્ષમાં વિદ્યમાન હોવાથી તે પક્ષનો ધર્મ કહેવાય છે. જેમ કે પર્વતો વીમાનું ધૂમાત્ અહીં વહિં જ્યાં સાધ્ય છે ત્યાં ધૂમવત્વ એ પક્ષ એવા પર્વતનો ધર્મ છે. જે હેતુ પક્ષમાં વિદ્યમાન ન હોય તે પક્ષનો ધર્મ કહેવાતો નથી. જેમ કે ““રાઃ નિત્ય: ચાક્ષુષત્વત્િ'' અહીં શબ્દ નામના પક્ષમાં ચક્ષુહ્યત્વ હેતુ વિદ્યમાન નથી કારણ કે શબ્દ એ શ્રોત્રગ્રાહ્ય છે તેથી ચાક્ષુષત્વ એ પક્ષનો ધર્મ કહેવાતો નથી. જે સાચો હેતુ હોય છે તે પક્ષનો ધર્મ હોય છે પરંતુ શબ્દમાં ચાક્ષુષત્વની જેમ “ ધર્મઃ” પક્ષનો અધર્મ હોતો નથી. અર્થાત “હેતુ પક્ષમાં અવશ્ય હોય” એ હેતુનું પહેલું લક્ષણ છે. (૨) સાક્ષસર્વ :- પર્વતમાં વદ્ધિ સાધ્ય હોય ત્યારે પાકિસ્થાન એટલે રસોઈની જગ્યા અર્થાત્ રસોડુ એ સપક્ષ છે. કારણ કે નિશ્ચિત સાધ્યવાનું જે હોય તે સપક્ષ કહેવાય છે. અને ત્યાં સદા ધૂમ “સન્'' વિદ્યમાન જ છે. માટે સપક્ષસત્ત્વ છે. પરંતુ “રીન્દ્રઃ નિત્ય: શ્રવત્રિીનું રીન્દ્રર્વવત્' આવું પ્રાભાકરો જે અનુમાન આપે છે. ત્યાં શ્રાવણ વહેતુ નિત્યત્વ ધર્મ વાળા આકાશમાંથી જેમ વ્યાવૃત્ત છે. તેમ સાચો હેતુ અપક્ષમાંથી કદાપિ વ્યાવૃત્ત હોવો જોઈએ નહીં. સપક્ષમાં હેતુ વિદ્યમાન જ જોઈએ આ હેતુનું બીજુ લક્ષણ છે. (૩) વિપક્ષી :- પર્વતમાં વદ્ધિ સાધ્ય છે ત્યારે વહ્નિના અભાવવાળું જે સ્થાન તે વિપક્ષ. જેમ કે પયસ્વતિ - પાણીવાળું સ્થાન તળાવ-હદ અથવા સમુદ્રાદિ, ત્યાં હેતુ એવા ધૂમનું “સન' ન હોવું. અર્થાત્ સાધ્યના અભાવવાળા સ્થાનમાં હેતુનું ન હોવું એ વિપક્ષાસત્ત્વ એમ ત્રીજું લક્ષણ છે. પરંતુ “પર્વતો વહિમાનું પ્રમેયતાતુ” આ પ્રમાણે ત્યાં જ એટલે કે પર્વતપક્ષમાં વહ્નિ સાધવાનો હોય ત્યાં જ ધૂમને બદલે જો પ્રમેયત્વ હેતુ કહેવામાં આવે તો તે પ્રમેયત્વહેતુ સાધ્યાભાવમાં (વિપક્ષમાં) વિદ્યમાન છે. તેથી તે સાચો હેતુ કહેવાતો નથી. માટે તે પ્રમેયત્વની જેમ સાધ્યભાવમાં (વિપક્ષમાં) હેતુ ન જ હોવો જોઈએ. સારાંશ કે જેમ પ્રમેયત્વ હેતુ સાધ્યાભાવવાળાં સરોવરાદિ સ્થાનોમાં વર્તમાન છે તેમ સાચો હેતુ વિપક્ષમાં કદાપિ વર્તમાન ન હોવો જોઈએ, આ હેતુનું ત્રીજું લક્ષણ છે. (૪) વાષિવિપત્તિ :- અનુમાનમાં મુકાયેલું જે સાધ્ય હોય તે પ્રત્યક્ષ પ્રમાણ વડે અને આગમાદિ પ્રમાાગ વડે અબાધિત (બાધા-વિરોધ ન આવે તેવું) હોવું જોઈએ. જો અબાધિત સાધ્ય હોય તો તે અનુમાનના હેતુને અબાધિત વિષય કહેવાય છે. જેમકે પર્વતો વર્તમાન્ ધૂમાત્ અહીં વહ્નિ સાધ્ય અબાધિત છે માટે ધૂમ હેતુને અબાધિતવિષય કહેવાય છે. પરંતુ તેનોયવી અગ્નિ એ મનુષ્ક: = શીતળ છે કારણ કે દ્રવ્યવાન્ = દ્રવ્ય હોવાથી, નવત્ = જળની જેમ આ અનુમાનમાં Page #79 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુનું સાચું લક્ષણ ૪૧૬ મુકાયેલું શીતળતા સાધ્ય વહ્નિમાં પ્રત્યક્ષ પ્રમાણ વડે બાધિત છે. માટે દ્રવ્યત્વ હેતુ બાધિત વિષયવાળો કહેવાય છે. તથા વિાળ સુરા જેવા દ્રવત્થાત્ નવત્ = બ્રાહ્મણે દારૂ પીવો જોઈએ. દ્રવીભૂત પદાર્થ હોવાથી, પાણીની જેમ, અહીં દારૂ પીવો જોઈએ આ સાધ્ય આગમશાસ્ત્રોથી બાધિત છે. તેથી દ્વિવત્વ હેતુ પણ બાધિતવિષયવાળો છે. આ પ્રમાણે પ્રથમાનુમાનમાં વ્યત્વ હેતુ અને બીજા અનુમાનમાં દ્વવત્વ હેતુ જેમ પ્રત્યક્ષ વડે અને આગમ વડે અનુક્રમે બાધિત સાધ્યના વિષયવાળા છે તેવો બાધિતવિષયવાળો હેતુ હોવો ન જોઈએ. આ હેતુનું ચોથું લક્ષણ જાગવું. (૫) સxતિપક્ષમ્ - સાધ્યથી વિપરીત જે અર્થ એટલે કે સાધ્યાભાવ, તેને સાધનારૂં જે પ્રતિસ્પર્ધી અનુમાન, તેનાથી રહિત હેતુ હોવો જોઈએ, ચાલુ અનુમાનમાં એવો હેતુ હોવો જોઈએ કે તે અનુમાનના વિવક્ષિત સાધ્યના અભાવને સાધી આપે તેવા હેતુવાળું પ્રતિસ્પર્ધી અનુમાન મળવું જ ન જોઈએ તે અસતિપક્ષ. ( X નથી, સત્ = વિદ્યમાન, પ્રતિપક્ષ = વિરોધી પક્ષ, જેમાં તે અસત્પતિપક્ષ). જેમ કે પર્વતો વલ્લમાનું ધૂમતુ માનવત્ - અહીં આ પર્વતમાં ધૂમ દેખાતો હોવાથી વહ્નિ છે જ, વહ્નિના અભાવને સાધનારૂં કોઈ પણ અનુમાન નથી જ. માટે આ હેતુ અસત્પતિપક્ષ કહેવાય છે. પરંતુ હવે જણાવાતા હેતુ જેવો સત્પતિપક્ષતાવાળો હેતુ ન હોવો જોઈએ. જેમ કે રાઃ (પક્ષ), નિત્ય: (સાધ્ય), નિત્યધર્માનુપળેઃ (હેતુ), શબ્દ એ નિન્ય છે. કારણ કે અનિત્ય ધમાં ન દેખાતા હોવાથી, આ અનુમાન સપ્રતિપક્ષતાવાળું છે કારણ કે આ અનુમાનમાં સાધ્ય જે નિત્ય છે તેનો જે અભાવ તે અનિયત્વ, તેને સાધનારૂં પ્રતિસ્પર્ધી અનુમાન મળે છે. તે અનુમાન આ પ્રમાણે છે “શબ્દ એ અનિત્ય છે કારણ કે નિત્યતાના ધર્મો ન દેખાતા હોવાથી” આવા પ્રકારનું પ્રતિપક્ષી અનુમાન મળી શકે છે. માટે રી, નિત્ય નિયધર્માનુજો આ પ્રથમ અનુમાન જેમ સત્પતિપક્ષતાવાળું છે. તેવું જ ન હોય તે જ સાચો હેતુ છે આ હેતુનું પાંચમું લક્ષણ છે. આ પ્રમાણે બૌદ્ધદર્શનના મતે ત્રણ અને યોગદર્શનના મતે પાંચ લક્ષણો જેમાં હોય તે જ હેતુ સાધ્યનો ગમક જાગવો. તેથી આવા પ્રકારના ત્રણ અથવા પાંચ લક્ષણોથી લક્ષિત હેતુનું હોવું એ જ નિર્દોષ લિંગ છે. એમ સૌગતનો અને યોગદર્શન વાળાનો અભિપ્રાય છે. આ તેઓના કહેવા પ્રમાણે પૂર્વપક્ષ સમજાવ્યો. તેઓને પ્રત્યુત્તર આપતાં ગ્રંથકારશ્રી હવે જણાવે છે કે ન જાવું નિરપવ = આ ત્રણ-પાંચ લક્ષાગવાળો પરદર્શનકારોએ કહેલો હેતુ નિર્દોષ નથી અર્થાતુ દોષથી યુક્ત છે. કારણ કે ત્રણપાંચ લક્ષણો હોવા છતાં પાગ હેત્વાભાસ હોય છે. આ જ વાત હવે પછીના તેરમા સૂત્રમાં ગ્રંથકારશ્રી પોતે જ સમજાવે છે. ૩-૧રા. एतदुपपादयन्ति - તસ્ય હેત્વીમીયાપિ સન્મવત્ રૂ-૨૩ાા ત્રણ અને પાંચ લક્ષણવાળું હેતુનું લક્ષણ દોષવાળું છે આ જ વાત આ સૂત્રમાં જણાવે છે કે - Page #80 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૩ રત્નાકરાવતારિકા . “તે ત્રણ-પાંચ લક્ષણો હોવા છતાં પાગ હેત્વાભાસ હોય છે. ૩-૧૩ ટીકા :- મને અતિવ્યાપ્તિ પ્રભુતક્ષણssઘરભુ ! “. રામ: તત્વત્રત્વત્ પ્રેક્ષ્યમાतरतत्पुत्रवदित्यत्र समग्रतल्लक्षणवीक्षणेऽपि हेतुत्वाभावात् । अत्र विपक्षे असत्त्वं निश्चितं नास्ति, न हि श्यामत्वासत्त्वे तत्पुत्रत्वेन अवश्यं निवर्तनीयमित्यत्र प्रमाणमस्तीति सौगतः । स एवं निश्चितान्यथानुपपत्तिमेव शब्दान्तरोपदेशेन शठः शरणीकरोतीति सैव भगवती लक्षणत्वेनास्तु । ટીકાનુવાદ :- બૌદ્ધ અને તૈયાયિકનાં કહેલાં ત્રણ અથવા પાંચ લક્ષણો હોવા છતાં પણ સહેતુ હોવાને બદલે હેત્વાભાસ હોય છે. આમ કહેતા સૂત્રકાર વડે બૌદ્ધ અને યોગદર્શનકારોએ પૂર્વે કહેલા સહેતુના લક્ષાણની અતિવ્યાપ્તિ જગાવી. અર્થાત્ તમે લક્ષણ સહેતુનું કરો છો પરંતુ તે લક્ષાણ હેત્વાભાસ (ખોટો હેતુ) હોય તેમાં પાગ જાય છે તેથી તમોને અતિવ્યાપ્તિ દોષ આવે છે. તે આ પ્રમાણે - સઃ, શ્યામઃ, તત્યુત્વા, પ્રેક્ષ્યમાળેતરતપુત્રવત્'' અન્યદર્શનોના શાસ્ત્રોમાં આ અનુમાન પ્રસિદ્ધ છે. “મિત્રા” નામની એક સ્ત્રી છે. તેને કુલ આઠ પુત્રો છે. જેમાંના સાતપુત્રો શ્યામ છે અને આઠમો પુત્ર હકીકતથી ગૌર છે. છતાં આઠમા પુત્રને ઉદ્દેશીને જ ઉપરનું અનુમાન કરેલ છે કે “તે અષ્ટમ પુત્ર, શ્યામ છે. કારણ કે મિત્રાનો પુત્ર હોવાથી, નજર સામે દેખાતા બીજા તેના સાત પુત્રોની જેમ” આ અનુમાનમાં તૈયાયિક અને બૌદ્ધનાં કહેલાં હેતુનાં સમગ્ર લક્ષણો છે છતાં આ હેતુ રહેતુ નથી. (૧) તપુત્રત્વ (મિત્રાના પુત્રપણું) તે આઠમા પુત્રમાં છે. આ પક્ષધમતા. (૨) પ્રથમના સાત પુત્રોમાં શ્યામત્વ હોવાથી તે સાત પુત્રો સાધ્યવિશિષ્ટ છે માટે તે સપક્ષ કહેવાય, તેમાં તપુત્રત્વ હેતુ છે. માટે સપક્ષસર્વ. (૩) જ્યાં જ્યાં શ્યામત્વ ન હોય તે સાધ્યાભાવવિશિષ્ટ જે રકતઘટ શ્વેતપટ ઈત્યાદિ તે વિપક્ષ, ત્યાં તપુત્રત્વ નથી, માટે વિપક્ષાસત્વ. (૪) ઉપરોક્ત અનુમાનમાં કોઈ બાધા ન હોવાથી અબાધિતવિષયત્વ. (૫) અને શ્યામાભાવ સાધનાર અન્ય હેતુ સ્કુરાયમાણ ન હોવાથી અસત્પતિપક્ષ. એમ પાંચે લક્ષણો સંભવે છે. છતાં સહેતુ નથી માટે બૌદ્ધ અને તૈયાયિકનું કરેલું આ લક્ષણ દોષયુકત છે. પ્રશ્ન :- અહીં બૌદ્ધ એવી દલીલ કરે છે કે “વિપક્ષ અસત્ત્વ” આ નામનું જે ત્રીજું લક્ષણ છે. તે આ અનુમાનમાં નિશ્ચિત નથી. કારણ કે શ્યામાભાવ વાળો રક્તઘટ અને જેતપટાદિ લઈએ તો જરૂર “તપુત્રત્વ” હેતુનો અભાવ આવે છે. એટલે વિપક્ષાસત્ત્વ ઘટે છે પરંતુ જ્યાં જ્યાં શ્યામત્વ ન હોય, ત્યાં ત્યાં સર્વત્ર તપુત્રત્વ પણ અવશ્ય નિવર્તનીય જ હોય (એટલે કે ન જ હોય) એના માટે કોઈ પ્રમાણ જણાતું નથી. અર્થાત્ શ્યામત્વ ભલે ન હોય, પરંતુ તપુત્રત્વ હોય Page #81 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુનું સાચું લક્ષણ ૪૧૮ એવું પાગ કેમ ન બની શકે ? માટે વિપક્ષ અસત્ત્વ ઘટપટાદિમાં ભલે છે. પરંતુ નિશ્ચિત વિપક્ષઅસત્ત્વ નથી જ, માટે ત્રણ કે પાંચ લક્ષાણ આ હેતુમાં સંભવતાં નથી કારણ કે ત્રીજુ વિપક્ષાસત્ત્વ ત્યાં નિશ્ચિત પાણે ઘટતું નથી તેથી સહેતુનુ લક્ષાણ ત્યાં જતું નથી, અને અતિવ્યામિ આવતી નથી કારણ કે તે હેત્વાભાસ છે. પરંતુ જ્યાં પરિપૂર્ણ પાંચ લક્ષણો હોય છે તે નકકી સહેતુ જ હોય છે તેથી અમારું કરેલું ત્રિલક્ષાણકાદિ હેતુનું લક્ષણ બરાબર જ છે. જૈન - આ પ્રમાણે દલીલ કરતા એવા તે શઠ બૌદ્ધાદિ અન્યદર્શનકારો છેવટે તો શબ્દાન્તરથી “નિશ્ચિતા થાનપપત્તિ” એવા અમારા લક્ષણનો જ આશ્રય કરે છે. જો ત્રણ અથવા પાંચ લક્ષણ કરવા છતાં પાગ “નિશ્ચિત” શબ્દ સ્વીકારવો જ પડતો હોય અને તે સ્વીકાર્યા વિના છુટકો જ ન હોય તો પછી વાસ્તવિક “નિશ્ચિતાન્યાનુપપત્તિ” એ જ ભગવતીરૂપ લક્ષણ હો, આ જ લક્ષણ નિર્દોષ હોવાથી ભગવતીસ્વરૂપ છે. ભાગ્યવાનું છે, નિર્દોષ છે. તેને જ સ્વીકારવું જોઈએ. यौगस्तु गर्जति - अनौपाधिकस्सम्बन्धो व्याप्तिः । न चायं तत्पुत्रत्वेऽस्ति, शाकाद्याहारपरिणामायुपाधिनिबन्धनत्वात् । साधनाव्यापकः साध्येन समव्याप्तिकः किलोपाधिरभिधीयते । तथा चात्र शाकाद्याहारपरिणाम इति उपाधिसद्भावात् न तत्पुत्रत्वे विपक्षासत्त्वसम्भव इति । सोऽपि न निश्चितान्यथानुपपत्तेरतिरिक्तमुक्तवानिति सैवैकाऽस्तु (किमन्यपदरूपदीर्घलाङ्गुलैः) । न हि अनौपाधिकसम्बन्धे सति किश्चिदवशिष्यते यदपोहाय शेपलक्षणप्रणयनमसूणं स्यात् । હવે અહીં યોગદર્શનકારો (નૈયાયિકો) અમારી (જૈનોના લક્ષણની) સામે ગર્જના કરે છે કે - “ઉપાધિ વિનાનો જે હેતુ હોય તેવા હેતુનું સાધ્યની સાથે રહેવું એ રૂપ જે સંબંધ તે વ્યાપ્તિ કહેવાય છે. સારાંશ કે જ્યાં જ્યાં હેતુ હોય ત્યાં ત્યાં સાધ્ય હોય જ ઈત્યાદિ સહચારરૂપ જે સંબંધ છે તે જ માત્ર વ્યાપ્તિ નથી. પરંતુ તે સંબંધ જો અનૌપાધિક (ઉપાધિ રહિત) હોય તો જ વ્યાતિ કહેવાય છે. અને તત્યુત્રત્વ હેતુમાં આ સહચારરૂપ સંબંધ હોવા છતાં પણ તે સંબંધ અનૌપાધિક ઘટતો નથી. (પરંતુ ખરેખર ઉપાધિ વાળો આ સંબંધ થાય છે). “શાકાદિ આહારના પરિણામ” ઇત્યાદિ રૂપ ઉપાધિ બને છે. કારણ કે ઉપાધિનું જે લક્ષણ છે તે આ શાકાદિ આહાર પરિણામમાં બરાબર સંભવે છે. લક્ષણ આ પ્રમાણે છે. “જે સાધનની (હેતુની સાથે અવ્યાપક હોય અને સાધ્યની સાથે વ્યાપક હોય તે ઉપાધિ કહેવાય છે.” અને અહીં શાકાદિ આહાર પરિણામ તથા = તેવો જ છે. કારણ કે જ્યાં જ્યાં તત્યુત્રત્વ હેતુ છે ત્યાં ત્યાં શાકાદિ આહાર પરિણામ છે પણ ખરો, અને નથી પણ ખરો, પ્રથમના સાત પુત્રના ગર્ભકાલે આ શાકાદિ આહાર પરિણામ છે કારણ કે તે કાળા જન્મેલા છે. અને આઠમા પુત્રના ગર્ભકાલે આ શાકાદિ આહારનો પરિણામ નથી કારણ કે ગૌર જન્મેલ છે. આ રીતે શાકાદિ આહારપરિણામ એ તપુત્રત્વ હેતુની સાથે અવ્યાસ છે. તથા જ્યાં જ્યાં તનુત્રીવછિને મિત્વે સાધ્ય છે ત્યાં ત્યાં શાકાદિ આહારપરિણામ છે જ, કારણ કે આવું શ્યામત્વ માત્ર સાતમાં જ છે અને ત્યાં શાકાદિ આહાર પરિણામ છે જ. માટે સાધ્યવ્યાપક પાગ છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૩ રત્નાકરાવતારિકા આ પ્રમાણે સાધનાવ્યાપક અને સાધ્યવ્યાપક એવું ઉપાધિનું લક્ષણ શાકાદિ આહાર પરિણામમાં સંભવતું હોવાથી ‘‘તપુત્રત્વ હેતુમાં’’ સર્વત્ર વિપક્ષાસત્ત્વ સંભવતું નથી. એટલે કે શ્યામત્વના અભાવની સાથે સર્વથા તત્સુત્રત્વનો અભાવ સંભવતો નથી. ૪૧૯ જૈન આવું બોલતો - ગર્જના કરતો તે નૈયાયિક પણ ‘“નિશ્ચિતાન્યથાનુપપત્તિ’” થી અતિરિક્ત (અધિક) કંઈ જ કહેતો નથી, (શબ્દાન્તરથી આ જ લક્ષણ તે ગાય છે), તો પછી વાસ્તવિક નિશ્ચિતાન્યથાનુપપત્તિ એ એક જ લક્ષણ હો. બાકીનાં પક્ષધર્મતા આદિ અન્ય પદો ઉમેરવા રૂપી લાંબાં લાબાં પુંછડાં લગાડવાથી શો ફાયદો ? કારણ કે અનૌપાધિકસંબંધ હોતે છતે લક્ષણમાં કંઈ પણ બાકી રહેતું નથી કે જેને દૂર કરવા માટે બાકીનાં ચાર પદો ઉમેરવા રૂપ લક્ષણની જે રચના કરી છે તે નિર્દોષ બને. બીનજરૂરી જ પદો લગાડેલાં હોવાથી આ લાંબું લાંબું લક્ષણ દોષવાળું જ ગણાશે. पक्षधर्मत्वाभावे रसवतीधूमोऽपि पर्वते सप्तार्चिपं गमयेत्, इत्यभिदधानो बौद्धो न बुद्धिमान् । यतः पक्षधर्मत्व(त्वा)भावेऽपि किं नैष तत्र तं गमयेत् ? ननु कौतुकमेतद् । ननु कथं हि नाम पक्षधर्मतो (ता) पगमे रसवती धर्मः सन् धूमो महीधरकन्धराधिकरणं धनञ्जयं ज्ञापयतु इति चेत् ? एवं तर्हि जलचन्द्रोऽपि नभश्चन्द्रं मा जिज्ञपत्, जलचन्द्रस्यं जलधर्मत्वात् । अथ जलनभश्चन्द्रान्तरालवर्तिनस्तावतो देशस्यैकस्य धर्मित्वेन जलचन्द्रस्य तद्धर्मत्वनिश्चयात् कुतो न तज्ज्ञापकत्वमिति चेद् ? एवं तर्हि रसवतीपर्वतान्तरालबर्तिबसुन्धराप्रदेशस्य धर्मित्वमस्तु, तथा च महानसधूमस्यापि पर्वतधर्मतानिर्णयात् जलचन्द्रवत् कथं न तत्र तद्गमकत्वं स्यात् ? पक्षधर्मता खलूभयत्रापि निमित्तम् । ततो यथाऽसौ स्वसमीपदेशे धूमस्य धूमध्वजं गमयतोऽम्लानतनुरास्ते, तथा व्यवहितदेशेऽपि पर्वतादौ तदवस्थैव । अन्यथा जलचन्द्रेऽपि नासौ स्यात्, देशव्यवधानात् । = બૌદ્ધ :- જે પક્ષધર્મતા એ હેતુનું લક્ષણ ન માનવામાં આવે અને કેવળ એકલી ‘“નિશ્ચિતાન્યથાનુપપત્તિ’”એ એક જ લક્ષણ કરવામાં આવે તો રસવતીયૂમોષિ રસોડાનો ધૂમ પણ પર્વતમાં રહેલા સમાર્વિષ વહ્નિને કેમ ન જણાવે ? જણાવનાર બનવો જોઈએ. કારણ કે પક્ષમાં હેતુ વિદ્યમાન હોવો જ જોઈએ એવી પક્ષધર્મતા તો લક્ષણમાં તમે(જૈનો) ગ્રહણ કરતા નથી. તેથી દૂરક્ષેત્રગત ધૂમ પણ દૂરક્ષેત્રગતવર્તિનો બોધક થવો જોઈએ. તેથી મહાનસગતધૂમ પણ પર્વતગતવહ્નિનો બોધક થવો જોઈએ. જૈન :- ઉપર મુજબ બોલતો બૌદ્ધ બુદ્ધિશાળી હોય એમ દેખાતું નથી. અર્થાત્ બૌદ્ધની આ દલીલ બરાબર નથી. કારણ કે ‘“પક્ષધર્મત્વ’ એ લક્ષણમાં લઈએ તો પણ ૫ઃ = આ રસોડાનો ધૂમ, તંત્ર = તે પર્વતમાં તં = વહ્નિને હિં ન ગમવેત્ કેમ ન જણાવે ? પક્ષધર્મતા એ પદ લક્ષણમાં લેશો તો પણ રસોડાનો ધૂમ પર્વતમાં વહ્નિને જણાવનાર કેમ ન બને ? = ૧ ઉપર કહેલા બન્ને ફકરાઓમાં ક્ષધર્મત્વવેત્ત અને ક્ષયમંતોને એવો પાઠ રાખીને અમે અર્થ સમજાવ્યો છે. અને આ પાઠ તથા આ અર્થ વધારે સંગત પૂર્વાપર જોતાં લાગે છે. છતાં આ જ રત્નાકરાવતારિકા ઉપરની ‘“પંજિકા’’ ટીકામાં ‘વણધર્મત્વમાવે’ઇત્યાદ્રિ સૂરિવાવવમ્ એમ પણ કહ્યું છે. તેથી ક્ષધર્મત્વામાવેઽપિ અને પાછળ પક્ષધર્મતાપામે Page #83 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુનું સાચું લક્ષણ ૪૨૦ બૌદ્ધ - આ તમારી જૈનોની વાત આશ્ચર્યકારી છે. કારણ કે જો પક્ષધર્મતા-૩૫ામે = લક્ષણમાં પક્ષધર્મતા સ્વીકારવામાં આવે તો તો માત્ર પર્વત માં જ રહેલો ધૂમ પર્વતના વહ્નિને જણાવી શકે, પરંતુ રસવતીનો ધૂમ હોતે છતે પર્વતની ગુફામાં રહેલા ધનંજયને (વહિ) ને કેવી રીતે જણાવે? રસવતીના ધૂમમાં પક્ષધર્મત્વ નથી. કારણ કે તે ધૂમ રસવતીમાં છે. પરંતુ પર્વતમાં નથી. તેથી તે વહ્નિનો ગમન કેમ બને ? ' જૈન :- જો એમ જ હોય તો જલમાં રહેલું ચન્દ્રનું બિંબ પણ આકાશમાં રહેલા ચંદ્રને જગાવનાર બનવું ન જોઈએ. કારણ કે જલમાં રહેલ ચંદ્ર તો જલનો ધર્મ છે. આકાશનો ધર્મ નથી. તેથી ત્યાં પણ પક્ષધર્મતા તો નથી. સારાંશ કે જલચંદ્ર એ જલધર્મ હોવા છતાં અને આકાશધર્મ (પક્ષગતધર્મતા) ન હોવા છતાં જેમ ચમક બને છે તેમ તમે પક્ષધર્મતા લક્ષણ કરશો અને સ્વીકારશો તો પણ રસવતી ધૂમ પર્વતગતવહિનો ગમક કેમ નહી બને ? બની જ જશે. સારાંશ કે જલચંદ્ર જલમાં હોવા છતાં નભચંદ્રનો ગમક બને જ છે. અને તમે પક્ષધર્મતા એ હેતુનું લક્ષણ માનો છો. તો ત્યાં કોઈ પણ રીતે પક્ષધર્મતા ઘટાવતા હશો જ. તે જ રીતે અહીં પણ પક્ષધર્મતા માની લો અને મહાનસનો ધૂમ પર્વતીયવલિનો ગમક બને આમાં તમારા મતે આશ્ચર્ય જેવી કંઈ વાત નથી. - બૌધ્ધ :- મથ નનમાન્તરર્તિનતીવતો - હવે બૌદ્ધ આ પ્રમાણે કહે છે કે જલચંદ્ર અને નભશ્ચન્દ્ર એ બન્નેના અંતરાલમાં વર્તનારૂં આકાશદ્રવ્ય - જે છે તે એક જ છે. આકાશ અખંડ દ્રવ્ય છે. તેથી તે એક જ દેશરૂપ આકાશ જ ધર્મી હોવાથી જલમાં રહેલો ચંદ્ર પણ આકાશાત્મક એક જ ધર્મનો ધર્મ છે એમ નિર્ણય થવાથી તે જલગતચંદ્ર પણ તે આકાશગતચંદ્રનો ગમક કેમ ન હોઈ શકે ? અર્થાત્ હોઈ જ શકે કારણ કે ત્યાં પણ પક્ષધર્મતા છે જ. આકાશાત્મક પક્ષ એક જ છે માટે. જલચંદ્ર ભલે જલમાં હો, નભશ્ચન્દ્ર ભલે નભમાં હો. પરંતુ બન્ને સ્થાને અને બન્નેની અંતરાલવર્તી જગ્યામાં એમ સર્વત્ર “આકાશ” પક્ષ એક જ હોવાથી હેતુ પક્ષમાં રહેનારો જ થયો. તેથી આકાશ પક્ષ એક માનીને ત્યાં પક્ષધર્મતા છે. એમ મનાય છે અને હેતુ ગમક બને છે. જૈન :- પર્વ તર્દિ - જો એમ છે તો રસવતી (રસોડાની ભૂમિ) અને પર્વતની ભૂમિના આંતરામાં રહેલી વસુંધરા (પૃથ્વી) નો પ્રદેશ રૂપ જે આકાશ તે પણ એક જ ધર્મી હો. તેથી જલગતચંદ્ર અને નભોગતચંદ્રની વચ્ચે આકાશધર્મી એક હોવાથી પક્ષધર્મતા છે અને તેથી જલચંદ્ર નભયંદ્રનો એમ પણ પાઠાન્તર સંભવી શકે છે. તે પાઠ વખતે અર્થ આ પ્રમાણે કરવો - જૈન :- જો “પક્ષધર્મતા' એ હેતુનું લક્ષાગ ન સ્વીકારવામાં આવે તો પાગ (જલચંદ્ર નભન્દ્રનો બોધક થાય છે. એ ઉદાહરણ મનમાં રમતું હોવાથી તેની જેમ) રસોડાનો ધૂમ પાગ પર્વતની ગુફાગત ધનંજયનો બોધક કેમ નહી થાય ? અર્થાતુ પક્ષધર્મતા ન હોય તો પણ હેતુ સાધ્યનો ગમક કેમ ન બને ? બનવો જોઈએ. બૌદ્ધ - તમારી જૈનોની આ વાત આશ્ચર્યકારી કૌતુક સ્વરૂપ છે. કારણ કે રસોડાના ધૂમમાં “પક્ષધર્મતાનો અપગમ” એટલે કે પક્ષધર્મતાનો અભાવ છે. અને અમે તો પક્ષધર્મતા હોવી જોઈએ એમ લક્ષણ કરીએ છીએ તેથી રસોડાના ધૂમમાં પક્ષધર્મતાનો અપગમ (અભાવ) હોતે છતે તે રસવતી ધૂમ મહીધરકંધરાના અગ્નિનો બોધક કેમ બને ? જૈન - જો એમ જ હોય તો જલમાં રહેલું ચંદ્રનું બિંબ પણ આકાશમાં રહેલા ચંદ્રને જગાવનાર બનવું ન જોઈએ. ઈત્યાદિ ઉપરોક્ત લખાણ જોડી દેવું. (બન્ને પાઠાન્તરોને બની શકે તેટલા સંગત કરવા પ્રયત્ન કરવો પરંતુ પૂર્વાપર વિરોધ ન કરવો). Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૩ રત્નાકરાવતારિકા જેમ ગમક બને છે તેની જેમ જ મહાનસના ધૂમમાં અને પર્વતીય ભૂમિમાં પણ આકાશરૂપ એક ધર્મીના કારણે પર્વતરૂપ પક્ષધર્મતાનો નિર્ણય થવાથી ત્યાં (પર્વતમાં) તે રસોડાનો ધૂમ તે પર્વતીયવહ્નિનો ગમક કેમ થતો નથી ? બન્ને જગ્યાએ આકાશરૂપ એક જ ધર્મી સમાન હોવાથી પક્ષધર્મતા છે જ. માટે એક જગ્યાએ જો ગમક બને તો બીજી જગ્યાએ પણ ગમક બનવો જ જોઈએ. ન્યાય તો સમાન જ હોવો જોઈએને ? ખરેખર તમે જે પક્ષધર્મતા એ સાધ્યને જણાવવામાં નિમિત્ત કહો છો તે બન્ને જગ્યાએ નિમિત્ત સમાન જ છે. તેથી સૌ = આ પક્ષધર્મતા, પોતાના સમીપદેશમાં રહેલા ધૂમથી સમીપદેશમાં રહેલા ધૂમધ્વજને (વહ્નિને) જણાવવામાં જેમ અôાનતનુ કરમાયા વિનાનું છે શરીર જેનું એવી નિર્દોષ નિમિત્ત બને છે. તેમ વ્યવહિત દેશમાં રહેલી પક્ષધર્મતા પણ પર્વતાદિમાં વહ્નિને જણાવવામાં તવÅવ = તેવી જ નિર્દોષનિમિત્તતા વાળી બનવી જોઈએ. સારાંશ કે રસોડામાં રહેલો ધૂમ જેમ સમીપમાં રસોડામાં જ રહેલા વહ્નિને જણાવે છે. તેમ તે જ રસોડામાં રહેલો ધૂમ વ્યવહિત એવા પર્વતાદિ દેશમાં રહેલી વહ્નિને પણ જણાવનાર બનવો જોઈએ કારણ કે વ્યવહિતદેશ હોવા છતાં પણ આકાશરૂપ ધર્મી એક હોવાથી ત્યાં પણ પક્ષધર્મતા રૂપ નિમિત્ત તો છે જ. = = અન્યથા = જો એમ ન માનો અને વ્યવહિતદેશ હોવાથી રસોડાનો ધૂમ રસોડામાં જ વહ્નિને જણાવે પરંતુ પર્વતાદિ અન્યદૂરક્ષેત્રમાં વહ્નિને જો ન જણાવે તો જલચંદ્રમાં પણ આકાશરૂપ એકધર્મીની અપેક્ષાએ આવનારી આ પક્ષધર્મતા નભશ્ચંદ્રને જણાવનારી ન બનો, કારણ કે દેશનું વ્યવધાન (આંતરૂં) તો ત્યાં પણ છે. માટે જો “પક્ષધર્મતા' ને નિમિત્ત માનશો તો જલચંદ્ર અને નભશ્ચંદ્ર વચ્ચે ક્ષેત્રભેદ હોવાથી પક્ષધર્મતા નથી છતાં જ્ઞાપક બને છે તે વાત ઘટશે નહીં અને આકાશરૂપ ધર્મી એક બનાવી આવી બનાવટી પક્ષધર્મતા ઘટાવશો તો તેવી બનાવટી પક્ષધર્મતા રસવતીધૂમ અને પર્વતીયધૂમધ્વજમાં પણ હોવાથી રસવતી ધૂમ પર્વતીય વહ્નિનો પણ જ્ઞાપક બનશે. अथ नेयमेवात्र गमकत्वाङ्गम्, किन्तु कार्यकारणभावोऽपि । कार्यं च किमपि कीदृशम् । तदिह कृपीजन्मा स्वसमीपप्रदेशमेव धूमकार्यमर्जयितुमधीशानः । नभश्चन्द्रस्तु व्यवहितदेशमपीति न महानसधूमो महीधरकन्धराकोणचारिणमाशुशुक्षणिं गमयतीति चेत् ? नन्वेवं धूमस्तद्देशेनैव पावकेनान्यथानुपपन्नः, नीरचन्द्रमाः पुनरतदेशेनापि नभश्चन्द्रेण इत्यन्यथानुपपत्तिनिर्णयमात्र सद्भावादेव साध्यसिद्धेः सम्भवात् किं नाम जलाकाशमृगाङ्कमण्डलान्तरालादेर्धर्मित्वकल्पनाकदर्थनमात्रनिमित्तेन पक्षधर्मतावर्णनेन ? यौगस्याप्येवमेव च पक्षधर्मत्वानुपयोगो दर्शनीयः ॥ - બૌદ્ધ :- હે જૈનો ! ફક્ત એકલી આ (પક્ષધર્મતા) જ અહીં (અનુમાનમાં) ગમકનું અંગ છે. સાધ્યસિદ્ધિનું કારણ છે એમ નહીં. પરંતુ આ પક્ષધર્મતા હોતે છતે ‘‘કાર્યકારણભાવ’’ પણ હોવો જોઈએ તો જ પક્ષધર્મતા સાધ્યની ગમકતાનું અંગ બને છે. અન્યથા નહીં. અને તે કાર્ય પણ ક્યાંઈક ક્યાંઈક કેવુંક કેવુંક હોય છે. તેથી અહીં (ધૂમ- અગ્નિના અનુમાનમાં) અગ્નિ રૂપ કારણ પોતાના સમીપ પ્રદેશમાં જ ધૂમાત્મક કાર્યને ઉત્પન્ન કરવાને સમર્થ છે. અને આકાશમાં રહેલો ચંદ્ર તો વ્યવહિત (દૂર-દૂર) દેશમાં Page #85 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુનું સાચું લક્ષણ ૪૨૨ પાણ જલચંદ્રાત્મક કાર્યને ઉત્પન્ન કરવા માટે સમર્થ છે. માટે રસોડાના ધૂમ અને પર્વતના અગ્નિ વચ્ચે એક આકાશરૂપ પક્ષમતા હોવા છતાં કાર્ય-કારણભાવ નથી માટે મહાનસનો ધૂમ પર્વતની ગુફાના ખુણામાં થયેલા અગ્નિને જણાવી શકતો નથી. (પરંતુ) જલચંદ્ર અને નભચંદ્ર વચ્ચે પક્ષધર્મતા તો છે પરંતુ સાથે સાથે કાર્યકારણભાવ પણ છે જે માટે ગમક બની શકે છે. જૈન - જો એમ કાર્યકારણભાવ લેશો, અને તે પણ ક્યાંક કોઈ રૂપવાળો, અને ક્યાંક કોઈક રૂપવાળો, તેનો અર્થ જ એમ થાય છે કે “ધૂમાત્મક કાર્ય તેજ દેશ વડે અગ્નિની સાથે અન્યથાનુપપત્તિવાળો છે.” અને “નીરચંદ્રમા (જલચંદ્ર) વળી દૂરદેશ હોય તો પણ નભચંદ્રની સાથે નિયમો અન્યથાનુપપત્તિ વાળો છે.” એમ બન્નેમાં ગર્ભિત રીતે તો “નિશ્ચિતાન્યથાનુપપત્તિ નો” નિર્ણય માત્ર હોવાથી જ સાધ્યની સિદ્ધિ થતી હોવાથી જલ અને આકાશમાં ચંદ્રમંડલ વચ્ચેના ક્ષેત્રાદિને ધર્મી તરીકે કલ્પીને પક્ષધર્મતાની કલ્પના કરવા રૂપ કદર્થના (પીડા) માત્રના જ કારણભૂત એવી પક્ષધર્મતાનું વર્ણન કરવાની શું જરૂર ? અર્થાત્ અંતે તો ફરી ફરીને લક્ષણ નિશ્ચિતાન્યાનુપપત્તિમાં જ સમાપ્ત થાય છે. તે ન આવે ત્યાં સુધી અપૂર્ણ જ રહે છે અને તે આવે એટલે અન્ય કોઈ પદોની આવશ્યકતા રહેતી નથી. તો શા માટે પીડામાત્ર રૂપ આવી કલ્પના કરવી? શા માટે આ એકને જ (નિર્દોષ છે છતાં) લક્ષણરૂપ ન માનવું ? આટલું બૌદ્ધોને સમજાવ્યા પછી ગ્રંથકારશ્રી જણાવે છે કે આ જ તકોંધી (દલીલોથી) જેમ બૌધ્ધને નિરૂત્તર કર્યા, તે જ રીતે યોગ દર્શનકારોએ (નૈયાયિકોએ) માનેલો પક્ષધર્મતાનો ઉપયોગ પણ બીનજરૂરી છે. તે પણ સમજી લેવો. કારણ કે પૂર્વપક્ષકાર ભલે બન્ને હોય પરંતુ તેનો પ્રત્યુત્તર સમાન જ છે. આ પ્રમાણે હેતુના લક્ષણમાં “પક્ષધર્મતા” બીનજરૂરી છે. નિરર્થક છે. એ વાત સિદ્ધ કરી. सपक्षसत्त्वमप्यनौपयिकम्, सत्त्वादेरगमकत्वापत्तेः । यस्तु पक्षाद् बहिष्कृत्य किमपि कुटादिकं दृष्टान्तयति तस्यापूर्वः पाण्डित्यप्रकारः, कुटस्यापि पटादिवद् विवादास्पदत्वेन पक्षाद् बहिष्करणानुपपत्तेः । तथा च कथमयं निदर्शनतयोपदर्येत ? प्रमाणान्तरात्तत्रैव क्षणिकत्वं प्राक् प्रसाध्य निदर्शनतयोपादानमिति चेत् ? ननु तत्रापि कः सपक्षीकरिष्यते ? यदि क्षणिकत्वप्रसाधनपूर्वं पदार्थान्तरमेव तदा दुर्वारमनवस्थाकदर्थनम्। अन्यथा तु न सपक्षः कश्चित् । यत एव च प्रमाणात् क्षणिकत्वनिष्टङ्कनं कुटे प्रकट्यते, तत एव पटादिपदार्थान्तरेषु अपि प्रकट्यताम् । किमपरप्रमाणोपन्यासालीकप्रागल्भीप्रकाशनेन ॥ બૌદ્ધોએ માનેલાં ત્રણ અને નૈયાયિકોએ માનેલાં પાંચ લક્ષણોમાંથી પ્રથમ “પક્ષધર્મતા” લક્ષણની અનાવશ્યકતા સમજાવી, હવે તેઓ બન્નેએ માનેલા “સપક્ષસત્ત્વ” એવા હેતુના બીજા લક્ષણની પણ અનાવશ્યકતા જ છે. તેમ જણાવતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - “સપક્ષસત્વ” સપક્ષમાં હેતુનું હોવું આ બીજું લક્ષણ પણ નિરર્થક જ છે. બીનજરૂરી જ છે. જો તેને આવશ્યક જ માનશો તો જ્યાં જ્યાં “સપક્ષસત્ત્વ' નહી હોય ત્યાં ત્યાં સહેતુ હશે તો પણ તે હેતુને અગમક માનવાની આપત્તિ તમને આવશે. જેમ કે તમારું જ આવું અનુમાન છે કે “સર્વ, લાળમ્, Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૨૩ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૩ રત્નાકરાવતારિકા સર્વત્, આ અનુમાનમાં “સર્વ” પક્ષ હોવાથી પક્ષોતિરિક્ત એવો સપક્ષ કોઈ નહી હોવાથી તમારો કહેલો સહેતુ એવો પણ “સત્વ” હેતુ અગમક થશે એવી આપત્તિ તમને આવશે. આવા પ્રકારના સત્ત્વાદિ હેતુને અગમક માનવાની આપત્તિ આવશે. વસ્તુ પક્ષાત્ = જે બૌદ્ધો સર્વ એવા પક્ષમાંથી કુટાદિ કોઈક પદાર્થને બહાર કાઢીને દષ્ટાન્ત રૂપે આપે છે અને “સર્વ ક્ષમ્િ સર્વાત્ દ્વિવત્'' તે રીતે કહીને પોતાની પંડિતાઈ બતાવે છે તેઓની આ પંડિતાઈનો પ્રકાર કોઈ અપૂર્વ-અભૂત લાગે છે. કારણ કે સર્વ પક્ષ હોવાથી પટાદિ પદાર્થો ક્ષણિક છે કે નહીં તે સાધ્યમાન દશાવાળા હોવાથી જેમ વિવાદાસ્પદીભૂત છે. તેમ સર્વની અંતર્ગત આવેલા કુટાદિ પદાર્થો પણ પટાદિની જેમ જ વિવાદાસ્પદીભૂત હોવાથી હજુ ક્ષણિકત્વનો નિર્ણય થયેલ ન હોવાથી પક્ષમાંથી બહાર કાઢવા તે વ્યાજબી નથી. તથા ર = તેથી ૩ = આ કુટાદિ ઉદાહરણ રૂપે કેમ કહી શકાય ? કારણ કે તેઓનું ક્ષણિકપણું હજું સિદ્ધ થયું નથી. અને દષ્ટાન્ત તો સિદ્ધનું આપી શકાય, સાધ્યમાનનું ન આપી શકાય. હવે કદાચ બૌદ્ધ જો એમ કહે કે બીજા (અનુમાનાદિ) પ્રમાણો વડે કુટાદિનું ક્ષણિકપણું પહેલાં સાધીને પછી અમે આ અનુમાન પ્રમાણમાં તેને ઉદાહરણ રૂપે મુકીશું તો સાધ્યસિદ્ધ થયેલ હોવાથી હવે અમને કોઈ દોષ આવશે નહી. આવું જો તે કહે તો. તત્રા : સાક્ષીવરિષ્યતે = અમે તેને પુછીએ છીએ કે તે કુટાદિનું ક્ષણિકપણું સિદ્ધ કરવા માટે પ્રથમ કરેલા તે અન્ય અનુમાનમાં તું કોને સપક્ષ કરીશ ? તે અનુમાનમાં પણ તારે સપક્ષસત્ત્વ સમજાવવા માટે કોઈને કોઈ અપક્ષ તો કલ્પવો જ પડશે. જે કલ્પીશ તેમાં ક્ષણિકત્વ ક્યાંથી સિદ્ધ થયું? અને જો તે કુટાદિના ક્ષણિકત્વને સાધવા માટે જેનું ક્ષણિકત્વ તેની પણ પૂર્વે સિદ્ધ થયું છે એવો કોઈ પદાર્થોત્તર મુકીશ તો તે મુકેલા પદાર્થાન્તરની ક્ષણિકતા સિદ્ધ કરવા માટે તેની પૂર્વના અનુમાનમાં દષ્ટાન્ત શું મુકીશ ? જે જે મુકીશ તેમાં પૂર્વ-પૂર્વ અનુમાન કરવું જ પડશે અને એમ કરતાં અનવસ્થા દોષની પીડા તને દુર્વાર થશે. અર્થાત્ અનવસ્થા દોષ તને આવશે જ. તેને તું નહી રોકી શકે ! હવે આ અનવસ્થાદોષના ભયથી કદાચ તમે એમ કહો કે પટાદિની ક્ષણિકતા સિદ્ધ કરવા માટે અમે પૂર્વે સિદ્ધ એવા કુટાદિનું દૃષ્ટાન્ત આપીશું. તેથી તે પટાદિની ક્ષણિકતાની સિદ્ધિમાં કુટાદિને સપક્ષ બનાવીશું - અને સપક્ષસ લાવીશું. પરંતુ દષ્ટાન્તભૂત એવા તે કુટાદિની ક્ષણિકતા સિદ્ધ કરવા માટે કરાતા પૂર્વાનુમાનમાં કોઈ સપક્ષ લઈશું નહીં. ત્યાં વિના સપક્ષે અમે સાધ્યસિદ્ધિ કરીશું. એટલે અમારે અનવસ્થા દોષ આવશે નહીં. આમ જો કહો તો જે પ્રથમ અનુમાનથી સપક્ષસત્ત્વ વિના જ કુટાદિમાં ક્ષણિકત્વની સિદ્ધિ પ્રગટ કરાય છે. તે જ અનુમાન પ્રમાણથી પટાદિ ઈતર સર્વ પદાર્થોમાં પણ સપક્ષસત્ત્વ (નું દષ્ટાન્ત આપ્યા) વિના પણ ક્ષણિકત્વની સિદ્ધિ કુટની જેમ જ કરાઓને ? શા માટે બીનજરૂરી એવા “સપક્ષસત્વ” ને સાચવવા અપરપ્રમાણ (બીજા અનુમાન પ્રમાણ)ની રચના કરવા રૂપ ખોટી ખોટી કલ્પના કરવા સ્વરૂપ અભિમાન બતાવો છો ? આવી ખોટી બડાઈ વડે શું ફાયદો ? Page #87 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુનું સાચું લક્ષણ ૪૨૪ સારાંશ કે સર્વપદાર્થોની ક્ષણિકતા સિદ્ધ કરવામાં સર્વે પદાર્થો પક્ષ તરીકે સ્વીકાર્યા હોવાથી સપક્ષસત્ત્વ કોઈ જ નથી, છતાં સાધ્યસિદ્ધિ થાય છે. માટે તે લક્ષણ આવશ્યક નથી. માત્ર પોતે માનેલી તેની આવશ્યકતા રૂપ અજ્ઞાનને છાવરવા માટે જ આવાં બે અનુમાન કલ્પવાં પડે છે. અને છતાં પણ તેમાં કાં તો અનવસ્થા દોષ આવે છે. અથવા કાં તો સપક્ષસત્ત્વ વિના સાધ્યસિદ્ધિ માનવી જ પડે છે. માટે હઠાગ્રહ છોડીને ‘“સપક્ષસત્ત્વ’’ ની આવશ્યકતા ત્યજીને નિશ્ચિતાન્યથાનુપપત્તિ રૂપ સત્ય એવા એક લક્ષણનું જ શરણ લેવા લાયક છે. यस्तु " साध्यधर्मवान् सपक्षः" इति सपक्षं लक्षयित्वा पक्षमेव सपक्षमाचक्षीत “साध्यधर्मवत्तया हि सपक्षत्वम्, साध्यत्वेन इष्टतया तु पक्षत्वम्, न च विरोधः, वास्तवस्य सपक्षत्वस्येच्छाव्यवस्थितेन पक्षत्वेन निराकर्तुमशक्यत्वात्" इति स महात्मा निश्चितं निर्व्विण्णः । सत्त्वादेः क्षणिकत्वाद्यनुमाने सपक्षसत्त्वावसायवेलायामेव साध्यधर्मस्यावबोधेनानुमानानर्थक्यात् । पक्षो हि साध्यधर्मवत्तया सपक्षश्चेत् निश्चिक्ये । हेतोश्व तत्र सत्त्वम्, तदा किं नाम पश्वाद्धेतुना साधनीयम् ? किश्च - एवमनेन सपक्षं लक्षयता " साध्यधर्मसामान्येन समानोऽर्थः सपक्षः इति दिग्नागस्य, “ अनुमेयेऽर्थे तत्तुल्ये सद्भावो नास्तिताऽसति" इति धर्मकीर्तेश्च वचो निश्चतं वश्चितमेव स्यात् । બૌદ્ધ :- જે બૌદ્ધ હવે આવી દલીલ કરે છે તે મહાત્મા નક્કી હેતુનાં લક્ષણો કરવામાં પૂર્વાપર વચનોથી પકડાઈ જવાના કારણે (બંધાઈ જવાના કારણે) કંટાળી ગયો હોય તેમ લાગે છે. સાંભળો હવે કદાચ તે આવી દલીલ કરે કે સાધ્યધર્મ વાળો જે હોય તે સપક્ષ કહેવાય છે” આવું પ્રથમ સપક્ષનું લક્ષણ કરીને પક્ષને જ વિવક્ષાના વશથી સપક્ષ કહેવાય છે. એમ અમારૂં કહેવું છે. અર્થાત્ એકની એક જ વસ્તુ વિવક્ષા બદલવાથી પક્ષ પણ બને અને સપક્ષ પણ બને એમ અમારૂં બૌદ્ધોનું કહેવું છે. એકના એક પદાર્થમાં જ્યારે સાધ્ય ધર્મ સિદ્ધ થઈ ચુક્યું છે. એટલે કે તે પદાર્થ સાધ્યધર્મવાળો છે ત્યારે તેને સપક્ષ કહેવાય છે. અને હજુ તેમાં સાધ્ય સિદ્ધ થયું નથી પરંતુ સાધ્ય સિદ્ધ કરવાનું છે. એમ સાધ્યપણે ઈષ્ટ કરાય ત્યારે તેને જ પક્ષ કહેવાય છે. એમ એક જ પદાર્થને સપક્ષ અને પક્ષ બન્ને માનવામાં કંઈ વિરોધ નથી. જેમાં નિશ્ચિત સાધ્ય સિદ્ધ થયેલું હોય તેને સાધ્યધર્મવાળું હોવાના કારણે વાસ્તવિક સપક્ષ હોવા છતાં પણ ઈચ્છાના વશથી (તેને જ સાધ્ય તરીકે સાધવાની ઈચ્છા થાય ત્યારે) પક્ષપણું આવતું દૂર કરવાને અશક્ય જ છે. જેમ નાં મેધવત્ ધનાવિશ્રવળાત્ અહીં મેઘ ગગનમાં જ હોય છે તે વાત નિશ્ચિત છે. તેથી ગગન સપક્ષ હોવા છતાં પણ તેમાં મેઘ સાધવાની જ્યારે ઈચ્છા થાય છે ત્યારે સાધ્યમાન દશા હોવાથી પક્ષ પણ કહી શકાય છે. તેમ કુટાદિ પદાર્થો પણ ક્ષણિકત્વ સાધ્યધર્મવાળા છે. એમ જ્યારે વિવક્ષાય ત્યારે તે જ કુટાદિ સપક્ષ કહેવાય અને આ જ કુટાદિ પદાર્થોમાં ક્ષણિકત્વ સાધ્ય સાધવાની ઈચ્છા થાય છે ત્યારે તેને પક્ષ કહેવાય, એમ સાધ્યધર્મવિશિષ્ટપણે સપક્ષત્વ, અને સાધ્યમાનપણે પક્ષત્વ એમ બન્ને માનવામાં કોઈ વિરોધ નથી. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૪૨૫ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૩ રત્નાકરાવતારિકા આવું કહેતો તે મહાત્મા નકકી કંટાળેલો હોય તેમ લાગે છે. કારણ કે સત્તા હેતુથી જ્યારે જ્યારે ક્ષત્વિાદ્રિ ને સાધવાનું અનુમાન ચાલતું હોય ત્યારે “પક્ષસવારિ” જાણવાના સમયે જ કુટાદિ પદાથોંમાં સાધ્યધર્મ (ક્ષણિકત્વ) નક્કી છે જ એમ જાણી લેવાથી આ કરાતું અનુમાન નિરર્થક જ બનેશે. કારણ કે પક્ષ જ સાધ્યધર્મ વાળો હોવાથી સપક્ષ જ છે એવો મનમાં નિર્ણય થયો, અને ત્યાં સત્વહેતુ પણ વર્તે જ છે એમ જ્યારે જાણી લીધું. તો પછી બાકી શું રહ્યું કે જે હેતુ વડે સાધવું પડે ? અર્થાત્ પક્ષને જ સપક્ષ માનશો તો પક્ષમાં સાધ્ય સિદ્ધિ થઈ ચુકેલી હોવાથી અને સત્વ હેતુની વિદ્યમાનતા હોવાથી સાધવાનું કંઈ બાકી જ રહેતુ નથી કે પાછળથી હેતુ દ્વારા સાધી શકાય ? માટે અનુમાન કરવું નિરર્થક જ થશે. તથા વળી “પક્ષ એ જ વિવક્ષાએ સપક્ષ કહેવાય” આવા પ્રકારનું સપનું લક્ષણ કરતા એવા આ વાદીવડે પોતાના ધર્માચાર્ય દિગ્ગાગનું અને ધર્મકીર્તિનું એમ બન્નેનું વચન નક્કી વંચ્યું જ કહેવાશે. આ બન્ને ધર્મગુરૂઓનું વચન લોખું કહેવાશે. કારણ કે “સાધ્યધર્મ સામાન્ય નથી હોવાના) કારણે પક્ષની સાથે જે સમાન હોય તે સપક્ષ. એમ પક્ષ તથા સપક્ષને ભિન્ન ભિન્ન બતાવનાર દિગ્ગાગ છે. તથા અનુમયમાં (પક્ષમાં) અને તેની તુલ્ય એવા અર્થમાં = સપક્ષમાં હેતુનો સદ્ભાવ હોય છે. અને વિપક્ષમાં હેતુની નાસ્તિતા હોય છે. આવું કહેનારા ધર્મકીર્તિ છે બન્નેના વચનોમાં પક્ષ અને સપક્ષ ભિન્ન ભિન્ન કહ્યા છે. અને આ બૌદ્ધ પક્ષને જ સપક્ષ કહે છે. માટે બન્ને ધર્મગુરૂઓના વચનને લોપનાર બને છે. ____ योगश्च केवलान्वयव्यतिरेकमनुमानमनुमन्यमानः कथं पञ्च लक्षणतां लिङ्गस्य संवाहयेत् ? इति निश्चितान्यथानुपपत्तिरेवैकं लिङ्गलक्षणमषणम् । तत्त्वमेतदेव, प्रपञ्चः पुनरयमिति चेत् तर्हि सौगतेनाबाधितविषयत्वमसत्प्रतिपक्षत्वम्, ज्ञातत्वं च योगेन च ज्ञातत्वं लक्षणमाख्यानीयम् ।। अथ विपक्षानिश्चितान्यथाव्यावृत्तिमात्रेणाबाधितविषयत्वमसत्प्रतिपक्षत्वं च, ज्ञापकहेत्वधिकारात् ज्ञातत्वं च लब्धमेवेति चेत्, तर्हि गमकहेत्वधिकारादशेषमपि लब्धमेवेति किं शेषेणापि प्रपञ्चेनेति ॥३-१३॥ બૌદ્ધ ત્રણ લક્ષણ માને છે તેનું “સપક્ષસર્વ” ની બાબતમાં ખંડન કર્યું. હવે તૈયાયિક પણ હેતુનાં પાંચ લક્ષણો માને છે. તેનું “સપક્ષસત્ત્વ” ની બાબતમાં ખંડન કરે છે કે - કેવલાન્વયિ પણ હેતુ હોઈ શકે છે. અને કેવલવ્યતિરેકિ પણ હેતુ હોઈ શકે છે એવું માનતો નૈયાયિક પણ હેતુનાં “પાંચ લક્ષણો હોય છે” આ વાતને કેવી રીતે સિદ્ધ કરી શકશે ? કારણ કે કેવલાન્વયિ હેતુમાં માત્ર અન્વય જ હોવાથી વિપક્ષ ન હોવાથી “વિપક્ષાસત્વ” એવું ત્રીજું લક્ષાણ સંભવતું નથી અને કેવલવ્યતિરેકમાં અન્વય ન હોવાથી સપક્ષના અભાવે “સપક્ષસત્ત્વ' સંભવતું નથી. જેથી શેષ ચાર જ લક્ષણો સંભવે છે. માટે આ તૈયાયિક પ્રથમ હેતુનાં પાંચ લક્ષણો કહે છે અને પછી હેતુ કેવલાન્વય, કેવલવ્યતિરેક અને અન્ય વ્યતિરેક એમ ત્રિવિધ છે એમ કહે છે આ બન્ને વાત કેમ સંગત કરશે ? કારણ કે કેવલાન્વયિ અને કેવલવ્યતિરેકિમાં પાંચ લક્ષણો સંભવવાનાં જ નથી. માટે પણ પંચલક્ષણતા બરાબર નથી. Page #89 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતનું સાચું લક્ષણ ૪૨૬ પ્રશ્ન :- નૈયાયિક અને બૌદ્ધ આ બન્ને વાદીઓ હવે જો એમ કહે કે તત્ત્વથી તો હેતુનું આ ‘‘નિશ્ચિતાન્યથાનુપત્તિ’” એ એક જ લક્ષણ સાચું અને બરાબર છે. પરંતુ અમે કહેલાં ત્રણ લક્ષણ અને પાંચલક્ષણ એ તો આ સાચા એક લક્ષણનો વિસ્તારમાત્ર જ છે. ઉત્તર ઃજો તત્ત્વથી એક જ લક્ષણ સાચું છે એમ માનતા હો, અને ત્રણ કે પાંચ લક્ષણો એ તો વિસ્તારમાત્ર જ છે. વાસ્તવિક આવશ્યક નથી એમ જો માનતા હો તો બૌદ્ધે ત્રણ જ અને નૈયાયિકે પાંચ જ લક્ષણો કહેવાની જરૂર શું ? વિસ્તાર રૂપે તો તમારા અન્ય શાસ્ત્રોમાં હેતુનાં જે જે લક્ષણો બતાવ્યાં છે તેમાંથી બૌદ્ધે પોતાને અમાન્ય એવાં બાકીનાં ત્રણ અને નૈયાયિકે પોતાને અમાન્ય એવું એક લક્ષણ ત્યજી દેવાની શું જરૂર ? તે પણ સ્વીકારવાં જોઈએ. તેથી અબાધિતવિષયત્વ, અસત્પ્રતિપક્ષત્વ અને જ્ઞાતત્વ, આ ત્રણ લક્ષણો બોદ્ધે સ્વીકારવાં જોઈએ. અને નૈયાયિકે જ્ઞાતત્વ એવું છઠ્ઠું લક્ષણ વિસ્તારરૂપે સ્વીકારવું જોઈએ. કારણ કે જ્યારે અતિવ્યાપ્તિ-અવ્યાપ્તિ કે અસંભવાદિ કોઈ દોષ દૂર કરવા પૂર્વક શુદ્ધ લક્ષણમાત્ર સ્વીકારવું હોય તો વધારાનું પદ ન સ્વીકારાય, પરંતુ જ્યારે સમજવા-સમજાવવા માટે જ વિસ્તાર રૂપે જ જો લક્ષણ કરાતું હોય તો શેષ ૩ અને ૧ લક્ષણ પણ અનુક્રમે બૌદ્ધે અને નૈયાયિકે સ્વીકારવું જોઈએ. (૧) પ્રત્યક્ષાદિ ઈતર પ્રમાણોથી બાધા ન આવે તેવા જ સાધ્યને સાધનારો હેતુ હોય તો જ તે સહેતુ કહેવાય છે. તે અબાધિતવિષયત્વ. (૨) અનુમાનમાં મુકાયેલા સાધ્યના અભાવને સાધનારો બીજો કોઈ પણ પ્રતિપક્ષી હેતુ ન જ મળે તો પ્રથમહેતુ ‘“અસત્પ્રતિપક્ષ'' કહેવાય છે. (૩) જે હેતુ સાધ્યને જણાવનાર (શાપક) હોય છે તે હેતુ પોતે જણાયેલો (જ્ઞાત) હોવો જોઈએ, અન્યથા હેતુ જ જો અજ્ઞાત (ન જણાયેલો) હોય તો તે સાધ્યનો જ્ઞાપક કેમ બને ? માટે હેતુ જણાયેલો (જ્ઞાત) હોવો જોઈએ આ હેતુનું છઠ્ઠું લક્ષણ છે. જો વિસ્તાર જ માત્ર કરવો હોય તો બૌદ્ધે આ ત્રણ અને નૈયાયિકે છેલ્લું છઠ્ઠું કેમ ન સ્વીકાર્યું ? અને મન ફાવે તેમ ત્રણ તથા પાંચનો જ સ્વીકાર શા માટે કર્યો ? બૌદ્ધ - નૈયાયિક બન્ને હવે કદાચ એમ કહે કે વિપક્ષમાંથી નિશ્ચિતાન્યથાવ્યાવૃત્તિ એટલે કે વિપક્ષમાં નક્કી હેતુનું ન હોવું એ જ માત્ર સાચા એક લક્ષણથી જ અબાધિતવિષયત્વ અને અસંપ્રતિપક્ષત્વ સમજાઈ જ જાય છે એમ બૌદ્ધ કહે અને જ્ઞાપકહેતુનો (સાધ્યને જણાવનારા જ હેતુનો) અધિકાર હોવાથી હેતુ તો જ્ઞાત (જણાયેલો) જ હોય એ વાત તેમાં આવી જાય છે એમ બૌદ્ધ અને નૈયાયિક બન્ને જો કહે તો અમે જૈનો તેઓને કહીએ છીએ કે “ગમકત્વના અધિકાર માત્રથી’' જ હેતુ વિપક્ષમાંથી સર્વથા નિવૃત્ત છે. અન્યથા અનુપપત્તિવાળો છે. માટે સાધ્યનો ગમક જ છે. એમ જાણવા માત્રથી જ બધું જ આવી જાય છે. માટે પક્ષધર્મતા, સપક્ષસત્ત્વ, અબાધિતવિષયત્વ, અસત્પ્રતિપક્ષત્વ અને જ્ઞાતવ્ય એમ બધું જ એકમાં આવી જ જાય છે. તો બૌદ્ધે વધારાનાં બે અને નૈયાયિકે વધારાનાં ચાર લક્ષણો સ્વીકારવા રૂપ વિસ્તાર કરવાની શી જરૂર ? માટે જો સમજાવવા Page #90 -------------------------------------------------------------------------- ________________ ૪૨૭ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૪/૧૫/૧૬/૧૭ રત્નાકરાવતારિકા માટે લક્ષણનો વિસ્તાર જ કરવો હોય તો બૌદ્ધ અને તૈયાયિકે એમ બન્નેએ છએ લક્ષણો સ્વીકારવાં જોઈએ. અને જો સંક્ષિપ્ત નિર્દોષ લક્ષણ કરવું હોય તો એક જ લક્ષાણ સ્વીકારવું જોઈએ. બૌદ્ધ ૩ અને નૈયાયિકે પાંચ લક્ષણો કહીને નહી વિસ્તાર અને નહી સંક્ષેપ આવી માયાજાળ કરવાની શી જરૂર ? માટે એક જ લક્ષણ બરાબર છે. ૩-૧૩ साध्यविज्ञानमित्युक्तमिति साध्यमभिदधति - अप्रतीतमनिराकृतमभीप्सितं साध्यम् ॥३-१४॥ હેતુનું ગ્રહણ અને સહચારના સંબંધનું સ્મરણ, આ બન્ને છે કારણ જેમાં એવું જે “સાધ્યનું જ્ઞાન” તે સ્વાસ્થનુમાન કહેવાય છે. એમ ૧૦ મા સૂત્રમાં કહેલું છે. તેથી ત્યાં શંકા થાય છે કે “સાધ્ય” કોને કહેવાય? સાધ્ય એટલે શું ? આ શંકા દૂર કરવા માટે હેતુનું લક્ષણ કહીને હવે સાધ્યનું સ્વરૂપ સમજાવે છે. જે અપ્રતીત હોય (અર્થાત ન જાણેલું હોય), અનિરાકૃત હોય, (પક્ષમાં નિષિદ્ધ ન હોય), અને અભીપ્સિત (પક્ષમાં સાધ્ય સાધવાને ઈસ્ટ) હોય. આ ત્રણ ગુણોવાળું જે હોય તે સાધ્ય કહેવાય છે. ૩-૧૪ ટીકા - ગપ્રતિનિશ્ચિતમ્, નિરાતિ પ્રત્યક્ષવાધિતમ્, મમીક્ષિત સાધ્યત્વેનેઝમ્ રૂ-૨૪ ટીકાનુવાદ - “સાધ્ય” કોને કહેવાય ? તે આ સૂત્રમાં સમજાવે છે (૧) જે અપ્રતીત હોય, એટલે કે પક્ષમાં છે જ એવો નિર્ણય ન હોય, (૨) જે અનિરાકૃત હોય, એટલે કે પ્રત્યક્ષાદિ પ્રમાણો દ્વારા પક્ષમાં જે સાધ્યની બાધા ન આવતી હોય, અર્થાત્ નિષિદ્ધ ન હોય, (૩) જે અભીસિત હોય, એટલે કે પક્ષમાં સાધ્ય સાધવા તરીકે સાધકના મનને ઈષ્ટ હોય, તે સાધ્ય સાધવાની ભાવના હોય. એમ ઉપરોક્ત ત્રણ વિશેષાણ વાળી જે વસ્તુ તે સાધ્ય કહેવાય છે. તે ત્રણે વિશેષણોના વધારે સ્પષ્ટ અર્થો હવે પછીને સૂત્રોમાં કરવાના છે. એટલે અહીં વધારે વિવેચન કરતા નથી. H૩-૧૪ अप्रतीतत्वं समर्थयन्ते - शङ्कितविपरीतानध्यवसितवस्तूनां साध्यताप्रतिपत्त्यर्थमप्रतीतवचनम् ॥३-१५॥ શંકિત, વિપરીત અને અનધ્યવસિત એમ ત્રણ સ્થાને સાધ્યતા હોય છે તે સમજાવવા માટે સાધ્યના લક્ષણમાં “અપ્રતીત” શબ્દ કહેલો છે. ૩-૧૫ - સાધ્યના લક્ષણમાં “અપ્રતીત” એવું જે વિશેષણ છે તે સમજાવે છે કે પક્ષમાં જે સાધ્ય સાધવાની ઈચ્છા છે. તે સાધ્ય ત્યાં પ્રસિદ્ધ થયેલું. અર્થાત્ સિદ્ધ થઈ ચુકેલું ન હોવું જોઈએ. પરંતુ Page #91 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સાધ્યનું સાચું લક્ષણ ૪૨૮ (૧) શંકાવાળું હોય તો તે શંકા દૂર કરી વસ્તુ તત્ત્વનો નિર્ણય કરવા માટે અનુમાન કરાય છે. (૨) વિપરીત બોધ જો થયો હોય તો તે વિપરીતબોધને દૂર કરી યથાર્થ બોધ કરવા અનુમાન કરાય છે. અને (૩) ‘“આ કંઈક છે’’ એમ સામાન્યથી જ વસ્તુ જણાઈ હોય, પરંતુ વિશેષબોધ ન થયો હોય તો તે અનધ્યવસાય કહેવાય, તેમાંથી નિર્ણય કરવા માટે પણ અનુમાન કરાય છે. ટીકા :- જંત્રિયમેવ ૢિ સાધ્યમ્, અન્યયા સાધનવૈજ્યાત્ ॥રૂ-શ્વાિ ટીકાનુવાદ :- આવા પ્રકારનું (શંકિત-વિપરીત અથવા અનધ્યવસિત એમ) અપ્રતીત વિશેષણવાળું જ સાધ્ય હોય તો તે સાધ્ય કહેવાય છે. અન્યથા (તેના વિના) સાધ્યની સિદ્ધિ કરવી તે નિરર્થક જ છે. કારણ કે જો સાધ્ય સિદ્ધ જ હોય તો સાધ્યસાધવાનો અર્થ શું ? ।।૩-૧૫।। अनिराकृतत्वं सफलयन्ति प्रत्यक्षादिविरुद्धस्य साध्यत्वं मा प्रसज्यतामित्यनिराकृतग्रहणम् ॥३-१६॥ સાધ્યના લક્ષણમાં ચૌદમા સૂત્રમાં કહેલા ‘‘અનિરાકૃતત્વ” વિશેષણની સફળતા સમજાવે છે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી જે વિરૂદ્ધ વાત હોય, તે સાધ્ય ન બની જાય, એટલા માટે ‘‘અનિરાકૃત” શબ્દનું ગ્રહણ કર્યું છે. ।।૩-૧૬ ટીકા ઃ- प्रत्यक्षादिविरुद्धस्य धनञ्जयादौ शैत्यादेः ॥ ३-१६॥ ટીકાનુવાદ :- અગ્નિ આદિ દ્રવ્યમાં શીતળતા આદિની સિદ્ધિ કરવા અનુમાન કરવું તે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી વિરૂદ્ધ છે. કારણ કે અગ્નિમાં ઉષ્ણતા છે એ સ્પાર્શન પ્રત્યક્ષથી સિદ્ધ જ છે, તેનાથી વિરૂદ્ધ શીતળતા સાધવા પ્રયત્ન કરવો તે નિરર્થક છે. માટે અગ્નિમાં પ્રત્યક્ષાદિથી વિરૂદ્ધ એવી શીતળતાની સાધ્યતા ન થઈ જાય એટલા માટે ‘અનિરાકૃત” આવું વિશેષણ સાધ્યમાં કહ્યું છે. ||૩-૧૬૬ા अभीप्सितत्वं व्यञ्जयन्ति अनभिमतस्यासाध्यत्वप्रतिपत्तयेऽभीप्सितपदोपादानम् ॥३-१७॥ સાધ્યના લક્ષણમાં કહેલું ત્રીજું ‘“અભીપ્સિત” પદ જે છે તેનો અર્થ વ્યંજિત કરે છે કેપક્ષમાં સાધકને જે અર્થ સાધવાની ઈચ્છા હોય તે જ અર્થ સાધ્ય બને છે. જે અર્થ સાધવાની ઈચ્છા હોતી નથી તે અર્થ ત્યાં સાધ્ય બનતો નથી. એમ અભિમતની સાધ્યતા ત્યાં નથી આ સમજાવવા માટે મૂલસૂત્રમાં અભીપ્સિતપદનું કથન કરેલું છે. ૩-૧૭ા अनभिमतस्य साधयितुमनिष्टस्य ॥३१७॥ ટીકા ટીકાનુવાદ અભિમત એટલે સાધવાને જે ઈષ્ટ ન હોય તે, જે પદાર્થ જ્યાં સાધવાને ઈષ્ટ ન હોય, તે પદાર્થ ત્યાં અનભિમત કહેવાય છે. તેને સાધ્યતા લાગુ પડતી નથી. જેમ કે - Page #92 -------------------------------------------------------------------------- ________________ ૪૨૯ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૮ ૧૯ ૨૦ ૨૧ રત્નાકરાવતારિકા પર્વત પાસે ગયા, પરંતુ ત્યાં ફેલાયેલી વનરાજી જોવામાં અથવા કુદરતી દશ્યો જોવામાં લીન પુરૂષોને આ પર્વતમાં અગ્નિ છે કે નહીં ? એમ અગ્નિ સાધવાની ઈચ્છા ન હોય, ત્યારે તે પર્વતમાં અગ્નિ સાધ્ય બનતો નથી. ૩-૧૭ साध्यत्वं सूत्रत्रयेण विषयविभागेन सङ्गिरन्ते . व्याप्तिग्रहणसमयाऽपेक्षया साध्यं धर्म एव अन्यथा तदनुपपत्तेः ॥३-१८॥ ક્યાં ક્યાં કેવું કેવું સાધ્ય હોય છે તે નીચેનાં ૧૮-૧૯ અને ૨૦ એમ ત્રણ સૂત્રો દ્વારા વિષયનો વિભાગ કરીને સમજાવે છે કે - વ્યાતિના રહણકાળની અપેક્ષાએ (વહ્નિ) આદિ ધર્મમાત્ર જ સાધ્ય છે. (પરંતુ વદ્ધિ સ્વરૂપ ધર્મથી વિશિષ્ટ એવો પર્વત નામનો ધર્મી એ સાધ્ય નથી) અન્યથા (એટલે જ ધર્મી એવા પર્વતને સાધ્ય માનીએ તો તે વ્યક્તિની જ અનુપપત્તિ થાય છે. આ૩-૧૮ ટીકા - ધર્મો વઢિસ્વાતિ, તસ્ય ચારનુ૫૫ રૂ૨વા ટીકાનુવાદ :- અનુમાન જ્યારે કરાતું હોય છે. ત્યારે બે કાળનો વિચાર કરાય છે. (૧) એક વ્યાપ્તિકાળ, અને (૨) બીજો વ્યાપ્તિ પરામર્થ આદિ થયા પછી નિગમનાત્મક થનારી “અનુમિતિ” નો કાળ, આ બન્ને કાળે સાધ્ય ભિન્ન ભિન્ન છે. એક જ સાધ્ય નથી. તે આ ત્રણ સૂત્ર વડે ગ્રંથકારશ્રી સમજાવે છે. જ્યારે વ્યામિકાળ ચાલતો હોય છે ત્યારે વ્યાપ્તિમાં હેતુની સાથે માત્ર સાધ્યનો જ સહચાર જાણવાનો હોય છે. હેતુ અને સાધ્ય જ સાથે રહેનાર છે. પરંતુ સાધ્યધર્મથી વિશિષ્ટ એવો પક્ષ હેતુની સાથે સહચારવાળો હોતો નથી. જેમ કે - જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં વહ્નિ છે. એમ સહચાર વ્યાપ્તિથી જણાય છે. પરંતુ જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં વહ્નિવિશિષ્ટ પર્વત છે. એમ સહચાર જણાતો નથી. તેથી વ્યાપ્તિકાલે વહ્નિ સ્વરૂપ જે ધર્મ છે તે જ માત્ર સાધ્ય કહેવાય છે. પરંતુ વઢિથી યુકત એવો પર્વત સ્વરૂપ જે ધમ છે તે સાધ્ય કહેવાતો નથી. અન્યથા - જો ધર્મી એવા પર્વતને સાધ્ય કહીએ તો “જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં, પર્વત હોય છે એવી વ્યાપ્તિ બને, અને તે ઘટી શકતી નથી. તેથી તે વ્યાપ્તિની અનુપત્તિ જ થાય છે. માટે વ્યાપ્તિ કરવાના કાલે હેતુની સાથે ધર્મ માત્રને જ સાધ્ય માનવો, પરંતુ ધમન સાધ્ય માનવો નહીં. [૩-૧૮ एतदेव भावयन्ति - न हि यत्र यत्र धूमस्तत्र तत्र चित्रभानोरिव धरित्रीधरस्या प्यनुवृत्तिरस्ति ॥३-१९॥ ઉપર કહેલી વાત જ ગ્રંથકારથી વધુ સ્પષ્ટ કરે છે કે - જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં ચિત્રભાનુની (અગ્નિની) અનુવૃત્તિ (હોવાપણું) જેમ Page #93 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા પક્ષની પ્રસિધ્ધિ કોનાથી થાય ? તેનું વર્ણન ૪૩૦ દેખાય છે. તેમ ધરિત્રીધરની (પર્વતની) પણ અનુવૃત્તિ (વિદ્યમાનતા) હોય, એમ દેખાતું નથી. ૩-૧૯ો. ટીકા :- તમેતત્ - ટીકાનુવાદ :- આ સૂત્ર અત્યન્ત વ્યક્ત (સ્પષ્ટ) છે. વધુ સમજાવવાની જરૂર નથી. સારાંશ કે હેતુ એવા ધૂમની સાથે ધર્મભૂત વહ્નિનો સહચાર સર્વત્ર મળે છે. તેવો ધૂમની સાથે ધર્મી એવા પર્વતનો સહચાર સંભવતો નથી. માટે વ્યાયિકાલે સાધ્યરૂપે ધર્મ જ માત્ર હોય છે. ધર્મ સાધ્ય હોતુ નથી. (પરંતુ અનુમિતિકાલે ધર્મવિશિષ્ટ એવો ધર્મ, અર્થાત્ વહ્નિવિશિષ્ટ એવો પર્વત એ સાધ્ય હોય છે. તે વાત હવે પછીના બીજા સૂત્રમાં સમજાવાશે). N૩-૧૯ आनुमानिकप्रतिपत्त्यवसरापेक्षया तु पक्षापरपर्यायस्तद्विशिष्टः પ્રસિદ્ધ ધર્મી રૂ-૨ પરંતુ આનુમાનિકની (અનુમિતિની) પ્રાપ્તિના કાળની અપેક્ષાએ તો પક્ષ છે બીજું નામ જેનું એવો, વિદિ = ધર્મભૂત એવા વઢિથી યુકત એવો અને પ્રસિદ્ધ એવો જે ધર્મી પર્વત છે તે સાધ્ય કહેવાય છે. આ૩-૨૦ ટીકા - મનુમાનિક પ્રતિપત્તિનનુમાનોમવમિતિ, વિશિષ્ટ સાિિાપેક્ષા સાધ્યમિત્તે ધર્મે વિશિષ્ટ રૂ-૨૦ ટીકાનુવાદ - આનુમાનિક પ્રતિપત્તિ એટલે કે અનુમાન પ્રયોગ કરવા દ્વારા ઉત્પન્ન થનારી જે પ્રતીતિ તે, અર્થાત્ અનુમિતિ રૂપ જે બોધ છે, જેમ કે “તમાન્ માં પર્વતો વદ્વિમાવ'' આ અન્તિમ જે ફલસ્વરૂપ બોધ થાય છે તેને આનુમાનિક પ્રતિપત્તિ કહેવાય છે. તે આનુમાનિક પ્રતિપત્તિકાળે, અર્થાત્ અંતિમફળ સ્વરૂપે અનુમિતિ ઉત્પન્ન થાય ત્યારે તિિાષ્ટઃ = તે ધર્મથી યુક્ત, એટલે કે વ્યાપ્તિકાળે જે “વહિ” માત્ર ધર્મ જ સાધ્ય હતું તે ધર્મભૂત એવા વહ્નિથી યુક્ત એવો પર્વત, અર્થાત્ ધર્મી, પક્ષ છે બીજું નામ જેનું તે વહ્નિયુક્ત પર્વત સાધ્ય છે. માત્ર એકલો ધર્મભૂત વહ્નિ કે માત્ર એકલો ધર્મીભૂત પર્વત એ સાધ્ય નથી. પરંતુ ધર્મયુકત એવો ધર્મી સાધ્ય છે. કારણ કે પર્વત તો પહેલેથી જ ચહ્યુગોચર થયેલો જ છે. એટલે માત્ર પર્વત સાધ્ય નથી. પરંતુ આ પર્વત વહ્નિવાળો છે એમ સાધ્ય અનુમિતિમાં બને છે. સારાંશ કે - (૧) વ્યાયિકાલે વહ્નિ આદિ રૂપ ધર્મ માત્ર સાધ્ય છે. (૨) અનુમિતિકાલે વહ્નિથી વિશિષ્ટ એવો ધર્મી જે પર્વત તે સાધ્ય છે. ૩-૨૦ प्रसिद्धो धर्मीत्युक्तम्, अथ यतोऽस्य प्रसिद्धिस्तदभिदधति - धर्मिणः प्रसिद्धिः कचिद्विकल्पतः, कुत्रचित्प्रमाणतः, कापि વિશFપ્રમાભ્યામ્ રૂ-૨શા Page #94 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૨૨ રત્નાકરાવતારિકા પ્રસિદ્ધ એવો જે ધમ તે સાધ્ય કહેવાય છે.” એમ પૂર્વના ૨૦ મા સૂત્રમાં કહ્યું છે. તેથી શિષ્યના મનમાં શંકા થવાનો સંભવ છે કે ધર્મની પ્રસિદ્ધિ શાનાથી થાય ? તે સમજાવવા માટે હવે આ ધર્માની પ્રસિદ્ધિ જેનાથી થાય છે તે સમજાવે છે કે - ધર્મી એવા પક્ષની પ્રસિદ્ધિ ક્યારેક વિકલ્પમાત્રથી હોય છે. ક્યારેક પ્રમાણથી હોય છે. અને ક્યારેક વિકલ્પ તથા પ્રમાણ એમ ઉભયથી હોય છે. પ૩-૨૧ ટીકા :- વિજ્યોsધ્યવસાયથાનમ્ In૩-૨શા ટીકાનુવાદ - વિકલ્પ એટલે માત્ર મનનું અધ્યવસાયસ્થાન માનસિક કલ્પનામાત્ર, વસ્તુ ન હોય પરંતુ મનથી કલ્પીને રજુ કરવામાં આવે તે વિકલ્પ. જ્યારે પર્વતો વલમાનું ધૂમાત્ ઈત્યાદિ બોલાય છે ત્યારે પર્વત રૂપ ધર્મી ચાક્ષુષાદિ પ્રત્યક્ષથી ગ્રાહ્ય છે. માટે પ્રમાણથી પ્રસિદ્ધ ધર્મ છે. પરંતુ જ્યારે ચાક્ષુષાદિ પ્રત્યક્ષ વિગેરે પ્રમાણોથી પક્ષરૂપ ધર્મી પ્રસિદ્ધ ન હોય ત્યારે મનથી કલ્પના કરીને પણ સાધ્ય સાધવા માટે પક્ષની રજુઆત કરવી જ પડે છે તે વિકલ્પથી પ્રસિદ્ધ ધર્મી કહેવાય છે. જેમકે “સર્વજ્ઞઃ મતિ પથાર્થશે જ્ઞાત્વાન્ ઈત્યાદિ અનુમાનોમાં સર્વજ્ઞ પુરૂષનું અસ્તિત્વ હજુ સાધ્યમાન છે, સિદ્ધ નથી. તથાપિ મનથી કલ્પીને મુકવામાં આવ્યું છે. આ જ વાત હવે પછીના સૂત્રમાં ગ્રંથકારશ્રી જ વધારે સ્પષ્ટ કરે છે. अथात्र क्रमेणोदाहरन्ति . यथा समस्ति समस्तवस्तुवेदी, क्षितिधरकन्धरेयं धूमध्वजवती, ધ્વનિ પરિતિમાનું રૂ-૨૨ાા હવે (૧) વિકલ્પથી, (૨) પ્રમાણથી અને (૩) ઉભયથી પક્ષની પ્રસિદ્ધિ હોય છે આ બાબત ઉપર અનુક્રમે ત્રણ દષ્ટાન્ત કહે છે. જેમકે (૧) આ સંસારમાં સમસ્ત વસ્તુઓને જાણનારા કોઈક (સર્વજ્ઞ) છે જ. (૨) પર્વતની આ ટોચ અગ્નિવાળી છે. અને (૩) શબ્દ પરિણતિવાળો-પર્યાયવાળો-અનિત્ય છે. આ ત્રણે અનુક્રમે પક્ષની સિદ્ધિનાં ઉદાહરણો છે. પ્રથમ ઉદાહરણમાં વિકલ્પથી, બીજા ઉદાહરણમાં પ્રમાણથી અને ત્રીજામાં ઉભયથી પક્ષની પ્રસિદ્ધિ છે. આ વાત આ સૂત્રની ટીકામાં જ વધારે સ્પટ ગ્રંથકાર કરે જ છે. ૩-૨૨ ટીકા - ગાયોને ઘળિો વિશન સિદ્ધિ ન હિ હેતુ યોર્ પૂર્વ વિજ વિદાય વિશ્વवित् कुतोऽपि प्रासिध्यत् । द्वितीये प्रमाणेन प्रत्यक्षादिना, क्षितिधरकन्धरायास्तदानीं संवेदनात् । तृतीये तूभाभ्याम् । न हि श्रूयमाणादन्येषां देशकालस्वभावव्यवहितध्वनीनां ग्राहकं किञ्चित् तदानीं प्रमाणं प्रवर्तत इति विकल्पादेव तेषां सिद्धिः । ટીકાનુવાદ - અહીં “ક્ષમતવતુવેરી (અર્થાત્ સર્વશઃ), તિ” આવા પ્રકારના પ્રથમ અનુમાન પ્રયોગમાં “સમસ્તવસ્તુવેદી-સર્વજ્ઞ”એવો જે પક્ષપ્રયોગ કરવામાં આવ્યો છે તે ધર્મીની સિદ્ધિ Page #95 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા પક્ષની પ્રસિધ્ધિ કોનાથી થાય ? તેનું વર્ણન ૪૩૨ વિકલ્પમાત્રથી જ છે. કારણ કે હેતુના પ્રયોગ વડે “અસ્તિત્વ” હજુ હવે સિદ્ધ કરવાનું છે. સિદ્ધ થયેલ નથી. તેથી હેતુના પ્રયોગની પૂર્વે મનની કલ્પનામાત્ર રૂપ વિકલ્પને છોડીને બીજા કોઈ પ્રમાણોથી “વિશ્વવિ” ની સિદ્ધિ થતી નથી. ધૂમ હેતુનો પ્રયોગ કરતી વખતે વહ્નિ સાધ્યમાન હોવાથી ભલે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી તે વદ્ધિ સિદ્ધ ન હો પરંતુ જેમાં વહ્નિ સાધવો છે અને જેમાં ધૂમ જોયો છે તે પર્વત-ધમ તો પ્રત્યક્ષ સિદ્ધ છે જ. પરંતુ ઉપરના પ્રથમ અનુમાનમાં તો તે પણ નથી. કારણ કે સર્વજ્ઞનું અસ્તિત્વ જ આ અનુમાનથી સધાય છે. હવે જો પ્રથમથી જ પ્રત્યક્ષાદિ કોઈ પણ પ્રમાણ વડે “સર્વજ્ઞ” પ્રસિદ્ધ માની લઈએ તો તેના અસ્તિત્વની સિદ્ધિ કરવી કે હેતુનો પ્રયોગ કરવો એ સઘળું વ્યર્થ જ થાય. માટે અહીં અનુમાન કરતી વખતે સર્વજ્ઞ” એવો જે પક્ષ મુકવામાં આવ્યો છે તે પ્રત્યક્ષ કે આગમાદિ કોઈ પણ પ્રમાણોથી પ્રસિદ્ધ નથી. પરંતુ માત્ર મનની કલ્પના કરવા રૂપ વિકલ્પથી જ મુકવામાં આવ્યો છે. આવાં બીજાં પણ ઘણાં અનુમાનો હોઈ શકે છે કે જ્યાં મનની કલ્પના માત્રથી જ પક્ષ મુકાય છે. જેમ કે “મારાપુખે નાસ્તિ મારો મારોમાવાન્ ! વાપુત્રો નાસ્તિ, તાઃ પ્રસવાયો થવા ઈત્યાદિ અનુમાનો સ્વયં જાણવાં. (૨) “ ક્ષિતિબ્બા ધૂમધ્યનવત' આ પર્વતની ટોચ અગ્નિવાળી છે.” આવા પ્રકારના બીજા અનુમાનમાં “પર્વત” નામનો જે ધર્મા પક્ષ છે તે ચાક્ષુષ પ્રત્યક્ષથી ગ્રાહ્ય છે. અહી પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ એવો ધમીં છે. મનની કલ્પના કરવી પડતી નથી. માટે વિકલ્પની જરૂર નથી. આવાં બીજાં અનુમાનો પણ સ્વયં સમજવાં. જેમ કે રાર નિત્ય ઉત્પત્તિ વ્યવેત્તાત, રૂ ગૌઃ સાવવાનું ત્યાદ્રિ અનુમાનો સ્વયં સમજી લેવાં. (૩) ધ્વનિઃ રિતિમાનું = અહીં ત્રીજા અનુમાનમાં પ્રમાણ અને વિકલ્પ એમ ઉભય વડે “ધમી'ની પ્રસિદ્ધિ છે. વકતા જે શબ્દ બોલે છે અને શ્રોતા જે શબ્દ વર્તમાનકાલે સાંભળે છે. તે શબ્દ શોત્રગ્રાહ્ય હોવાથી શ્રોત્ર સંબંધી પ્રત્યક્ષપ્રમાણ વડે પ્રસિદ્ધ છે. પરંતુ જે શબ્દો ભૂતકાળમાં બોલાઈ ચુક્યા છે. અને ભાવિકાળમાં બોલાવાના છે. એવા વિનષ્ટ અને અનુત્પન્ન શબ્દો હાલ વિદ્યમાન ન હોવાથી શ્રોત્ર ગ્રાહ્ય નથી. તથા દેશાન્તરોમાં બોલાતા વર્તમાનકાલના પણ શબ્દો, તથા વ્યવધાનવાળા હાલ બોલાતા શબ્દો શ્રોત્રગ્રાહ્ય નથી. છતાં આ અનુમાનથી સર્વે શબ્દોને પક્ષ કરીને પરિણતિવાળા સમજાવાય છે. માટે યૂયમાણ એવા શબ્દોથી અન્ય એવા, દેશ અને કાળથી વ્યવહિત જે શેષ શબ્દો છે. તેઓનું ગ્રાહક (તેઓને જણાવનારૂં) હાલ કોઈ પણ પ્રત્યક્ષાદિ પ્રમાણ પ્રવર્તતું નથી. તેથી તેઓની ધર્મી તરીકે જે અંદર પ્રસિદ્ધિ છે તે વિકલ્પમાત્રથી જ છે. અન્યથા સંભવતી નથી. આ પ્રમાણે શ્યમાણ શબ્દો પ્રત્યક્ષપ્રમાણથી અને શેષશબ્દો વિકલ્પથી પક્ષરૂપે મુકવામાં આવ્યા છે. તેથી શબ્દરૂપ ધમ અંશતઃ વિકલ્પથી અને અંશતઃ પ્રત્યક્ષાદિ પ્રમાણથી એમ ઉભયથી સિદ્ધ થયો. આ રીતે ધર્મીની પ્રસિદ્ધિ (૧) વિકલ્પમાત્રથી, (૨) પ્રમાણમાત્રથી, અને (૩) ઉભયથી એમ ત્રણ રીતે થાય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૪૩૩ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૨૨/૨૩ રત્નાકરાવતારિકા ननु नास्ति विकल्पसिद्धो धर्मी, तन्मात्रेण सिद्धेः कस्याप्यसम्भवात् । अन्यथाऽहं प्रथमिकया प्रमाणपर्येषणप्रयासः परीक्षकाणामकक्षीकरणीय एव भवेत् । प्रमाणमूलतायां पुनरेतस्य प्रमाणसिद्धप्रकारेणैव गतार्थत्वादिति । सोऽयं स्वयं विकल्पसिद्धं धर्मिणमाचक्षाणः परोक्तं प्रत्याचक्षाणश्च नियतमुत्स्वप्नायते । यदि हि विकल्पसिद्धो धर्मी नास्त्येव, तदा " नास्ति विकल्पसिद्धो धर्मी, तन्मात्रेण सिद्धेः कस्याप्यसम्भवात् इत्यत्र कथं तमेवावोचथाः ? परोपगमादयमस्त्येवेति चेत् - यदि परोपगमः प्रमितिस्तदा कथमयं प्रतिषेधविधिर्मवेत् ? । अथ तथा न तदापि बतोच्यतां कथमयं प्रतिषेधविधिर्भवेत् ? || १ || तस्मात् प्रमाणात् पृथग्भूतादपि विकल्पादस्ति काचित् तथाविधा सिद्धिः यामनाश्रयता तार्किकेण न क्षेमेणासितुं शक्यत इति ॥३-२२॥ == પ્રશ્ન :- અહીં બૌદ્ધદર્શનકાર એવો પ્રશ્ન કરે છે કે “વિકલ્પથી સિદ્ધ એવો ધર્મી સંભવતો નથી, તે વિકલ્પમાત્રથી જ (એટલે કે મનની કલ્પનામાત્રથી જ) કોઈ પણ પદાર્થની સિદ્ધિનો અસંભવ જ છે. કારણ કે અન્યથા જો મનની કલ્પના માત્રથી જ ધર્મીની સિદ્ધિ થતી હોય તો સર્વે પણ પદાર્થોની તે જ રીતે એટલે મનની કલ્પના માત્રથી જ વિકલ્પમાત્રથી જ સિદ્ધિ થઈ જશે, તો પછી પરીક્ષક પુરૂષોનો કોઈ પણ વસ્તુની સિદ્ધિ માટે કરાતો પ્રમાણ શોધવાનો પ્રયાસ અસ્વીકાર્ય જ બનશે. અર્થાત્ હું પહેલો પ્રમાણિક છુ. હું પહેલો પ્રમાણિક છું. બધા વાદીઓ કરતાં મારી વાત વધારે પ્રમાણવાળી છે. એમ પોતાની વાતને વધારે પ્રમાણસર છે એમ કહેવામાં હું પહેલો - હું પહેલો ઈત્યાદિ રૂપે પરીક્ષકો પ્રમાણની પર્યેષણાનો જે પ્રયાસ કરે છે તે તો સર્વથા અસ્વીકાર્ય જ થશે. કારણ કે પ્રમાણ વિના મનના વિકલ્પ માત્રથી જ જો વસ્તુની સિદ્ધિ થતી હોય તો પ્રમાણ શોધવાની મહેનત કરવાની જરૂર શું ? એમને એમ ગમે તેમ વસ્તુની સિદ્ધિવાળાં વાક્યો બોલાયે જ જાઓ. અને હવે જો તમે એમ કહો કે તત્ત્વ પ્રમાળમૂતામાં આ જે વિકલ્પ છે તે પણ પ્રમાણમૂલક છે. અર્થાત્ વિકલ્પ પણ પ્રમાણપૂર્વક છે. અર્થાત્ વિકલ્પ પણ પ્રમાણ વાળો છે. એમ જો તમે કહો તો આ વિકલ્પવાળો પ્રથમ પ્રકાર ‘પ્રમાણસિદ્ધ ધમ્મ’’ નામના બીજા પ્રકારમાં જ અંતર્ગત થઈ જશે. માટે ભિન્ન પણે કહેવાનો રહેતો નથી. ઉત્તર ઃજૈનાચાર્યશ્રી ઉત્તર આપે છે કે બૌદ્ધની ઉપરોક્ત વાત વ્યાજબી નથી. કારણ કે તે આ બૌદ્ધવાદી સ્વયં પોતે જ વિકલ્પસિદ્ધ ધર્મીને બોલતો છતો પરોક્ત (તેની અપેક્ષાએ પર એવા અમે જૈનોએ કહેલા) તે વિકલ્પ સિદ્ધ ધર્મીનું ખંડન કરતો છતો નક્કી સ્વપ્નમાં બબડાટ કરતો હોય એમ લાગે છે. કારણ કે પોતે જ જેનું ખંડન કરે છે. તે જ વસ્તુ પોતે પક્ષ રૂપે સ્થાપે છે. પછી ઉંઘમાં બબડતો જ કહેવાય ને ? જો વિકલ્પસિદ્ધ ધમ્મ ન જ હોય (એવી તમારી માન્યતા બરાબર સાચી જ હોય) તો, ‘‘વિત્ત્તસિદ્ધ Page #97 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા પક્ષની પ્રસિધ્ધિ કોનાથી થાય ? તેનું વર્ણન ૪૩૪ ધર્મી, નાસ્તિ, તન્માત્રેળ સિદ્ધેઃ સ્યાવસમ્મવાત્'' આવા પ્રકારનું વિકલ્પસિદ્ધ ધર્માંના નિષેધ માટે તમે જે અમારા ખંડન સારૂં અનુમાન કર્યું. તે અનુમાન જ અહીં તમે કેમ કરી શકશો ? કારણ કે જો તમે આ અનુમાન કરો છો તો તેમાં વિકલ્પસિદ્ધ ધમ્મના નિષેધને કહેવા માટે તમારે ‘“વિકલ્પસિદ્ધ ધમ્મ’’ જ પક્ષ બનાવવો પડે છે. જો તમે વિકલ્પસિદ્ધ ધર્મને માનતા જ ન હો તો તે ‘‘નથી’’ એમ કહેવા માટે પણ અનુમાનમાં તેને પક્ષરૂપે મુકાય જ નહીં, અને જો મુકો છો તો તેનું ખંડન કેમ કરો છો ? પ્રશ્ન :- બૌદ્ધ હવે કદાચ એમ દલીલ કરે કે “પોષણમાત્’” અમારી સામે પરવાદી એવા જૈનોએ આ વિકલ્પસિદ્ધિ ધર્મી સ્વીકાર્યો છે. તેથી તેઓની અપેક્ષાએ જ તેઓના ખંડન માટે જ અમે માત્ર કલ્પનાથી આ પક્ષ કહ્યો છે. સારાંશ કે અમે પોતે વિકલ્પસિદ્ધિ ધર્મી માનતા નથી, પરંતુ પર એવા જૈનોએ માનેલો છે. તેનો આશ્રય લઈને અમે તેઓનું ખંડન કરીએ છીએ. આવું જો બૌદ્ધ કહે તો. ઉત્તર ઃ- જૈનાચાર્યશ્રી જણાવે છે કે હે બૌદ્ધ ! તારી અપેક્ષાએ પર એવા અમે જૈનોએ માનેલો આ વિકલ્પસિદ્ધધર્મી વાળો સ્વીકાર જો તને પ્રીતિઃ પ્રમાણભૂત હોય અર્થાત્ માન્ય હોય, તો તો વિકલ્પસિદ્ધધર્મી હોય જ છે એ વાત તેં માની લીધી. તો પછી તેના પ્રતિષેધ માટે આ વિધિ કેમ આચરે છે ? અને જો તને ‘‘વિકલ્પસિદ્ધ ધર્મી' ન તથા = અમારી જેમ માન્ય નથી તો પણ ‘“આ વિકલ્પસિદ્ધ ધર્મી હોતો નથી'' આવું અનુમાન અમારા ખંડન માટેનું કેવી રીતે બોલશો ? ભાવાર્થ એમ છે કે હે બૌદ્ધો ? જો “વિકલ્પસિદ્ધ ધમ્મ’ ને તમે માન્ય રાખતા હો તો અમારૂં ખંડન કેમ કરો છો ? અને જો ન માનતા હો તો “તે નથી''એવું અનુમાન કરશો તેમાં તે ધર્માં વિકલ્પથી જ મુક્યો હશે, તેથી અનુમાન કેવી રીતે બોલી શકશો ? માટે જગતમાં સર્વજ્ઞ છે કે નથી આ ચર્ચામાં વિધાન કરવું હોય તો પણ અને નિષેધ કરવો હોય તો પણ મનના વિકલ્પમાત્રથી ધર્મી કલ્પીને જ વિધિ-નિષેધ માટે અનુમાન કરાય છે. = તેથી પ્રમાણથી જેમ ધર્મી સિદ્ધ થાય છે. તેની જેમ જ પ્રમાણથી પૃથભૂત એવા વિકલ્પમાત્રથી પણ તેવા પ્રકારની ધર્મીની સિદ્ધિ થાય જ છે જેનો આશ્રય કર્યા વિના તે તાર્કિક બૌદ્ધ વડે સુખપૂર્વક બેસવાનું શક્ય નથી. વિકલ્પસિદ્ધ ધર્મીને માન્યા વિના તાર્કિકબૌદ્ધને સુખે બેસાય તેમ નથી. ભાવાર્થ આ પ્રમાણે છે કે - જે પક્ષનું (ધર્મીનું) અસ્તિત્વ કે નાસ્તિત્વ પ્રમાણથી સિદ્ધ ન હોય, પરંતુ અસ્તિત્વ કે નાસ્તિત્વ સિદ્ધ કરવા માટે જેનો પક્ષ તરીકે નિર્દેશ કરવામાં આવે તે વિકલ્પસિદ્ધ ધર્મી કહેવાય છે. જેમકે સર્વજ્ઞ. અહીં સર્વજ્ઞનું અસ્તિત્વ કે નાસ્તિત્વ હજુ સુધી સિદ્ધ નથી, માટે સર્વજ્ઞ એ વિકલ્પસિદ્ધ ધર્મી છે. (૨) પ્રત્યક્ષ પ્રમાણ, અથવા અનુમાનાદિ કોઈ પણ અન્ય પ્રમાણથી જેના અસ્તિત્વનો નિશ્ચય થયેલ હોય તે પ્રમાણસિદ્ધધર્મી કહેવાય છે. જેમ કે ‘“પર્વતો વૃદ્ઘિમા' માં પર્વત. (૩) શબ્દ અનિત્ય છે. આ અનુમાનનો ધર્મી ઉભયસિદ્ધ છે કારણ કે - For Private & Personal use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૨૩,૨૪, રત્નાકરાવતારિકા વર્તમાનકાલીન શબ્દ શ્રોત્રપ્રત્યક્ષથી અને ભૂત-ભાવિનો શબ્દ અવિદ્યમાન હોવાથી વિકલ્પથી સિદ્ધ " છે. માટે ઉભયસિદ્ધિ ધર્મી કહેવાય છે. આ પ્રમાણે સ્વાર્થનુમાનનું વર્ણન સમાપ્ત થયું. [૩-૨રા अधुना परार्थानुमानं प्ररूपयन्ति - पक्षहेतुवचनात्मकं परार्थमनुमानमुपचारात् ॥३-२३॥ હવે પરાથનુમાન સમજાવે છે - પક્ષ અને હેતુ એમ બન્નેના પ્રતિપાદનવાળું જે વચન તે પરાર્થોનુમાન ઉપચારથી કહેવાય છે. ૩-૨૩ ટીકા - પાવરનાન્મિ જ પર્યાનમાની ચુતમત્તિપ્રતિપાપેક્ષSિત્રોતમ્ મતિવુંत्पन्नमतिप्रतिपाद्याऽपेक्षया तु धूमोऽत्र दृश्यत इत्यादि हेतुवचनमात्रात्मकमपि तद् भवति। बाहुल्येन तत्प्रयोगाभावात्तु नैतत्साक्षात्सूत्रे सूत्रितम् । उपलक्षितं तु द्रष्टव्यम् । मन्दमतिप्रतिपायापेक्षया तु दृष्टान्तादिवचनात्मकमपि तद् भवति । यद् वक्ष्यन्ति "मन्दमतीस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनयनिगमनान्यपि प्रयोज्यानि" (३-४२) इति । पक्षहेतुवचनस्य च जडरूपतया मुख्यतः प्रामाण्याऽयोगे सति उपचारादित्युक्तम् । कारणे कार्योपचारादित्यर्थः । प्रतिपाद्यगतं हि यज्ज्ञानं तस्य कारणं पक्षादिवचनम् । कार्ये कारणोपचाराद् वा । प्रतिपादकगतं हि यत् स्वार्थानुमानं तस्य कार्यं तद् वचनमिति ॥३-२३॥ ટીકાનુવાદ :- પક્ષ અને હેતુવાળું જે વચન તે પરાથનુમાન છે એમ અહીં જે કહેવામાં આવ્યું છે તે વ્યુત્પન્નમતિવાળા પ્રતિપાઘ (શ્રોતા) ની અપેક્ષાએ કહ્યું છે એમ સમજવું. કારણ કે જો શ્રોતા અતિવ્યુત્પન્ન મતિવાળો હોય તો, તેવા અતિવ્યુત્પન્નમતિવાળા શ્રોતાને આશ્રયી તો “અહીં ધૂમ દેખાય છે' એટલું જ માત્ર હેતુવાળુ વચન પણ બોધનો હેતુ હોવાથી પરાર્થાનુમાન કહેવાય છે. પરંતુ અતિવ્યુત્પન્ન મતિવાળા જીવો ઘણા ઓછા હોય છે. તેથી બહુલતાએ - ઘણું કરીને તેનો (એકલા હેતુવચનવાળા પરાથનુમાનનો) પ્રયોગ થતો ન હોવાથી સૂત્રમાં સાક્ષાત્ આ પરાથનુમાન કહ્યું નથી. પરંતુ ઉપલક્ષણથી સમજી લેવું. તથા વળી મન્દીમતિવાળા પ્રતિપાળ (શ્રોતા) ની અપેક્ષાએ તો દષ્ટાન્તાદિ (દષ્ટાન્ત-ઉપનયઅને નિગમન આદિ) રૂપ વચનો પણ (પરાથનુમાન) કહેવાય છે. ગ્રંથકારશ્રી પોતે જ આગળ ઉપર કહેશે કે “મન્દમતિવાળા જીવોને સમજાવવા માટે દષ્ટાન્ત ઉપનય અને નિગમનનો પણ પ્રયોગ કરવો” સૂત્ર ૩-૪૨). સારાંશ એ છે કે શ્રોતા ત્રણ જાતના હોય છે. (૧) અતિ વ્યુત્પન્નમતિવાળા, (૨) વ્યુત્પન્નમતિવાળા, (૩) મન્દમતિવાળા, આ ત્રણે પ્રકારના શ્રોતાને આશ્રયી ભિન્ન ભિન્ન પ્રકારે અનુમાન પ્રયોગ હોય છે. (૧) અતિવ્યુત્પન્નમતિવાળાને આશ્રયી માત્ર હેતુવચન જ પરાર્થાનુમાન છે. (૨) વ્યુત્પન્નમતિવાળાને આશ્રયી “પક્ષ-હેતુ” વચનાત્મક પરાર્થનુમાન છે. (૩) અવ્યુત્પન્નમતિવાળાને આશ્રયી “દષ્ટાન્તાદિ” Page #99 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા અનુમાનમાં પક્ષપ્રયોગની આવશ્યકતા ૪૩૬ પણ પ્રયોગ કરવા લાયક છે. અર્થાત્ પક્ષ-હેતુ-દષ્ટાન્ત-ઉપનય અને નિગમનનો પણ પ્રયોગ કરવો જોઈએ. તે પાંચ અવયવવાળું પરાર્થોનમાન છે. આ ત્રણમાંથી વધારે પ્રચલિત અને સર્વસાધારણ વચ્ચેનો માર્ગ ગ્રંથકારશ્રીએ સૂત્રમાં લખ્યું છે. જેમ ત્રાજવાની દાંડીના મધ્યભાગના ગ્રહણથી શેષ ભાગી ગૃહીત થાય છે. તેમ અહી શેષ બે ભાગો ઉપલક્ષણથી તે તે જીવોને આશ્રયી સમજી લેવા. પ્રશ્ન :- “પક્ષ અને હેતુ” જણાવનારૂં જે વચન તે પરાથનુમાન કહેવાય. એમ તમે ઉપર લક્ષણ કહ્યું છે. પરંતુ પક્ષ અને હેતુને જણાવનારૂં જે વચન છે તે ભાષાવર્ગણાનાં પુદ્ગલો હોવાથી જડસ્વરૂપ છે. અચેતન છે. પુદ્ગલાત્મક છે. અને જે સ્વ-પરવ્યવસાયી જ્ઞાન હોય તેને જ પ્રમાણ કહેવાય છે. જે જ્ઞાન ન હોય તેને પ્રમાણ કેમ કહેવાય ? તેથી આ વચન જડરૂપ હોવાના કારણે પ્રમાણતાનો અભાવ થવાથી પરાથનુમાન કેમ કહેવાય ? ઉત્તર :- ઉપચારથી પ્રમાણ કહેવાય છે. જો કે પક્ષ અને હેતુને જણાવનારૂં જે વચન છે તે સ્વયં જડરૂપ જ છે તો પણ શ્રોતાના હૈયામાં ઉત્પન્ન થનારૂં જે જ્ઞાન છે તે કાર્યાત્મક છે અને તે જ્ઞાન હોવાથી પ્રમાણ છે. તેનું આ પક્ષ-હેતુરૂપ વચન એ કારણ છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને વચનને પણ પ્રમાણ કહેવાય છે. તથા જે પ્રતિપાદક છે. (વક્તા છે) તેમના હૈયામાં રહેલું જે સ્વાર્થનુમાન રૂપ જ્ઞાન છે. તે જ્ઞાન હોવાથી પ્રમાણ છે. તેમાંથી આ પક્ષહેતુવચનાત્મક શબ્દ જન્મે છે તેથી ત્યાં આ શબ્દો એ જ્ઞાનનું કાર્ય છે. તેથી કાર્યમાં કારણનો ઉપચાર કરાય છે. આ રીતે પ્રતિપાદ્ય (શ્રોતા) અને પ્રતિપાદક (વક્તા) ના હૈયામાં રહેલું જે સ્વાર્થનુમાનાત્મક જ્ઞાન છે તે વાસ્તવિક પ્રમાણ છે. અને તે જ્ઞાનનું આ વચન અનુક્રમે શ્રોતાને આશ્રયી કારણ છે. અને વક્તાને આશ્રયી કાર્ય છે. તેથી શ્રોતાને આશ્રયી “કારણમાં કાર્યનો ઉપચાર કરાય છે.” અને વક્તાને આશ્રયી “કાર્યમાં કારણનો ઉપચાર કરાય છે.” એમ બન્ને રીતે ઉપચાર માત્રથી જ જડાત્મક શબ્દને પાણ પરાર્થાનુમાન રૂપ પ્રમાણ કહેવાય છે. ૩-૨૩ संप्रति व्याप्तिपुरस्सरं पक्षधर्मतोपसंहारं तत्पूर्विकां वा व्याप्तिमाचक्षाणान् भिक्षून् पक्षप्रयोगमङ्गीकारयितुमाहुःसाध्यस्य प्रतिनियतधर्मिसम्बन्धिताप्रसिद्धये हेतोरुपसंहारवचनवत् पक्षप्रयोगोऽप्यवश्यमाश्रयितव्यः ॥३-२४॥ હવે વ્યાપ્તિ કરવા પૂર્વક પક્ષધર્મતાનો ઉપસંહાર કરતા અથવા પક્ષધર્મતાના ઉપસંહારને કરવા પૂર્વક વ્યાપ્તિને જણાવતા ભિક્ષુઓને (બૌદ્ધોને) પક્ષપ્રયોગ અંગીકાર કરાવવા માટે કહે છે કે – નિશ્ચિતધર્મીની સાથે સાધ્યના સંબંધની પ્રતીતિ કરાવવા માટે હેતુના ઉપસંહારવાળા વચનની જેમ (બૌદ્ધોએ) પક્ષનો પ્રયોગ પણ અવશ્ય સ્વીકારવો જ જોઈએ. ૩-૨૪ ટીકા - યથા યત્ર પૂમાત્ર ધૂમધ્યન ત તો સામાન્યનાયાપ્રતિપારિ પર્વતારિવિશિષ્ટર્મિ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૨૪/૨૫ રત્નાકરાવતારિકા धर्माधिगतये " धूमात्र” इत्येवंरूपमुपसंहारवचनमवश्यमाश्रीयते सौगतैः, तथा साध्यधर्मस्य नियतधर्मिधर्मतासिद्धये पक्षप्रयोगोऽप्यवश्यमाश्रयितव्य इति ॥३-२४ ॥ ટીકનુવાદ :- બૌદ્ધદર્શનકારો પરાક્ષનુમાનના પ્રયોગમાં પક્ષનો પ્રયોગ કરવાનું માનતા નથી, માત્ર વ્યાપ્તિ, પક્ષધર્મતા અને ઉપનય દ્વારા સાધ્યની સિદ્ધિ થઈ જાય છે એમ માને છે. પક્ષના પ્રયોગની આવશ્યકતા નથી તેમ તેઓ સમજાવે છે. તેની સામે ગ્રંથકારથી તેનું ખંડન કરતાં જણાવે છે કે “જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં વહ્નિ છે''એમ જ્યારે વ્યાપ્તિકાલ હોય છે ત્યારે “જ્યાં જ્યાં ધૂમ છે''એમ કહેવાથી જ ધૂમ નામના હેતુનો કોઈને કોઈ આધાર તો છે જ, આ પ્રમાણે સામાન્યથી હેતુના આધારનો બોધ થવા છતાં પણ આ ધૂમ અત્યારે ક્યાં વર્તે છે ? અત્યારે કયા આધારમાં વર્તે છે ? શું પર્વતમાં છે કે રસોડામાં છે કે ચત્વરમાં છે ? ઈત્યાદિ વિશેષ આધારનો બોધ થતો નથી, માટે પર્વતાદિ કોઈ વિશિષ્ટ આધાર રૂપ ધર્મીને જાણવા માટે અને તેવા વિશિષ્ટ ધર્મીનો આ ધૂમ ધર્મ છે. એમ જાણવા માટે ‘અહીં ધૂમ છે” આ પ્રમાણે પક્ષધર્મતા રૂપ ઉપસંહારાત્મક વચન બૌદ્ધો જેમ માને છે તેમ સાધ્યધર્મ જે વહ્રિ છે તેનો સામાન્ય આધાર વ્યાપ્તિકાલે જણાવા છતાં પણ વિશિષ્ટ આધાર રૂપ ધર્મીના ધર્મ તરીકેનો બોધ કરવા માટે પરાર્થનુમાનકાલે અવશ્ય પક્ષનો પ્રયોગ પણ સ્વીકારવો જોઈએ. સારાંશ એમ છે કે (૧) યંત્ર યંત્ર ધૂમસ્તત્ર તંત્ર વૃદ્ધિ: રૂતિ વ્યાપ્તિજ્ઞાનમ્, (૨) ધૂમયાત્રાસ્તિ કૃતિ પક્ષધર્મતોપસંહારવવનમ્, તત્વથાત્ (૩) વહિસ્યેય કૃતિ સાધ્યસિદ્ધિઃ એમ બૌદ્ધો ત્રણ વાક્યપ્રયોગ માને છે. છેલ્લા ત્રીજા વાક્યપ્રયોગમાં ‘‘તસ્માત્ર હિસ્સેવ' એમ સત્ર શબ્દનો પ્રયોગ કરતા નથી, તેમનું કહેવું એમ છે કે જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં વહ્નિ છે. એનાથી વ્યાપ્તિજ્ઞાન થયું. એટલે ધૂમની સાથે વહ્નિ હોય જ છે તે નિશ્ચિત થઈ ચુક્યું જ છે. ત્યારબાદ ‘‘અહીં (પર્વતમાં) ધૂમ છે.’’ એમ પક્ષધર્મતાનો ઉપસંહાર કરવાથી ધૂમ પર્વતમાં જ છે અન્યત્ર નહીં એમ વિશિષ્ટધર્મીનો બોધ થઈ જ જાય છે. તેથી અહીં પર્વતમાં ધૂમ છે માટે “વહ્નિ છે જ” એટલું જ માત્ર છેલ્લે બોલવું જરૂરી છે. આનાથી વધારે બોલવું ‘‘અહીં પર્વતમાં વહ્નિ છે” એમ બોલવું જરૂરી નથી. માટે પરાર્થાનુમાનમાં પક્ષપ્રયોગ આવશ્યક નથી. સારાંશ કે ઉપસંહારાત્મક બીજા વાકયમાં અહીં પર્વતમાં ધૂમ' છે એમ કહેલું જ છે. તેથી તેની સાથેનો અવિનાભાવ સંબંધવાળો વહ્નિ-સાધ્ય પણ ત્યાં છે. તે સમજાઈ જ જાય છે. તેથી પરાર્થાનુમાન રૂપ ત્રીજા વાક્યમાં ‘અહીં' અર્થાત્ પર્વતમાં એમ પક્ષપ્રયોગ કરવાની જરૂર નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારથી સમજાવે છે કે વ્યાપ્તિકાલે સાધ્યના આધારની સામાન્યથી જેમ પ્રતીતિ થાય છે તેમ હેતુના આધારની પણ સામાન્યથી પ્રતીતિ થાય જ છે. અર્થાત્ હેતુ અને સાધ્ય બન્નેના આધારની (ધર્મીની) સામાન્યથી પ્રતીતિ થાય છે. છતાં પણ તમે ‘‘ધૂનશ્ચાત્રાસ્તિ’’ Page #101 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા અનુમાનમાં પક્ષપ્રયોગની આવશ્યકતા ૪૩૮ આવું પક્ષધર્મતા રૂપ વાક્યપ્રયોગ કરીને “વત્ર' શબ્દ મુકીને ધૂમ એ પર્વત નામના અમુક ચોકકસ અધિકરણ રૂપ ધર્મીનો જ ધર્મ છે. પરંતુ મહાનસનો કે ચત્વરાદિ ઈતર અધિકરણ રૂપ ધર્મીનો ધર્મ નથી જ. એમ સમજાવવા આ ઉપસંહારાત્મક વાક્ય મુકી સત્ર શબ્દ કહો છો. તે જ પ્રમાણે વ્યાપ્તિકાલે સાધ્યધર્મ વહ્નિનો સામાન્ય આધાર જણાવા છતાં પણ સાધ્યની સિદ્ધિ જાહેર કરવી હોય ત્યારે આ સાધ્ય (વહ્નિ) પણ અમુક ચોક્કસ પર્વતાત્મક અધિકરણ રૂપ ધર્મનો જ ધર્મ છે. પરંતુ મહાસ કે ચત્વરનો નહીં. એમ સમજાવવા માટે સાધ્યની સિદ્ધિકાલે પણ બત્ર અથવા પર્વત એમ પક્ષપ્રયોગ અવશ્ય કરવો જ જોઈએ. ભાવાર્થ એમ છે કે (૧) વ્યાપ્તિકાલે ધૂમનો સામાન્ય આધાર પર્વત જણાવા છતાં પણ (૨) ઉપસંહારકાલે વિશિષ્ટ આધાર જણાવવા જેમ સત્ર શબ્દપ્રયોગ તમે કરો છો તેમ (૧) વ્યાપ્તિકાલે વહ્નિનો સામાન્ય આધાર જણાવા છતાં પણ (૨) પરાથનુમાનકાલે પણ વહ્નિનો વિશિષ્ટ આધાર જણાવવા બત્ર શબ્દનો પ્રયોગ અવશ્ય કરવો જ જોઈએ. ||૩-૨૪ अमुमेवार्थ सोपालम्भं समर्थयन्ते - त्रिविधं साधनमभिधायैव तत्समर्थनं विदधानः कः खलु ન પક્ષપ્રયોકામરુત્તે ? મેરૂ-રા ઉપરોકત અર્થનું જ ઉપાલંભ આપવા પૂર્વક સમર્થન કરે છે કે “હતુ ત્રણ પ્રકારના હોય છે.” આ પ્રમાણે કહીને તેનું જ બરાબર સમર્થન કરનાર કયો પુરૂષ ખરેખર પક્ષપ્રયોગને ન સ્વીકારે ? અર્થાત જો હેતુ ત્રિવિધ છે એમ માનો છો તો પક્ષપ્રયોગ તેમાં આવ્યો જ. ૫૩-૨પા ટીકા :- ત્રિવિર્ષ કાર્યમવાનુપમએલાન્ ! તસ્ય સાધનસ્ય સમર્થનમ્ - સિદ્ધાંતરિવ્યવાન स्वसाध्यसाधनसामोपदर्शनम् । न हि असमर्थितो हेतुः साध्यसिद्ध्यङ्गम्, अतिप्रसङ्गात् । ततः पक्षप्रयोगमनङ्गीकुर्वता तत्समर्थनरूपं हेतुमनभिधायैव तत्समर्थनं विधेयम् । हन्त हेतुरिह जल्प्यते न चेत्, अस्तु कुत्र स समर्थनाविधिः । तर्हि पक्ष इह जल्प्यते न चेत्, अस्तु कुत्र स समर्थनाविधिः ॥१॥ प्राप्यते ननु विवादतः स्फुटं पक्ष एष किमतस्तदारव्यया। तर्हि हेतुरपि लभ्यते ततोऽनुक्त एव तदसौ समर्थ्यताम् ॥२॥ मन्दमतिप्रतिपत्तिनिमित्तं सौगत ? हेतुमथाभिदधीथाः । मन्दमतिप्रतिपत्तिनिमित्तं तर्हि न किं परिजल्पसि पक्षम् ॥३॥ ॥३-२५॥ ટીકાનુવાદ - બૌદ્ધદર્શનકારો હેતુ ત્રિવિધ છે એમ કહે છે. (૧) કાર્યક્ષેતુ, (૨) સ્વભાવહેતુ, (૩) અનુપલબ્ધિહેતુ, અને તેના અર્થ આ પ્રમાણે છે. (૧) હેતુરૂપે જે પદાર્થ હોય તે સાધ્યનું કાર્ય હોય, સાધ્યમાંથી જ ઉત્પન્ન થતું હોય તે કાર્યક્ષેતુ કહેવાય છે. જેમ કે “પર્વતો વદ્ધિમાનું ધૂમાત્ માનવત્ અહીં જે ધૂમહેતુ છે તે વહ્નિનું કાર્ય છે માટે કાર્યરંતુ કહેવાય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૨૫/૨૬ રત્નાકરાવતારિકા (૨) હેતુરૂપે જે પદાર્થ હોય તે સાધ્યનો સ્વભાવ માત્ર જ હોય તે સ્વભાવ હેતુ જાણવો, સત્ર વૃદ્ધિસ્તિ વાહાત્, અથવા સર્વે શિમ્ સત્ત્વાત્ અહીં રાહાત્મા એ વહ્નિનો સ્વભાવ છે. અને સત્ પણું એ ક્ષણિકપણાનો (બૌદ્ધમતે) સ્વભાવ છે. માટે આ સ્વભાવ હેતુ છે. (૩) હેતુરૂપે જે પદ પ્રમુંજાય તે અભાવાત્મક રૂપે હોય તે અનુપલબ્ધિ હેતુ કહેવાય છે જેમ } “अत्र घटो नास्ति, उपलब्ध्यभावात् । यद् यद् उपलब्धिलक्षणप्राप्तं अपि न दृश्यते तन्नास्ति एव" જે જે પદાર્થો દેખાવાને યોગ્ય હોવા છતાં પણ અહીં નથી દેખાતા, તે અહીં નથી જ. આ અનુમાનમાં હેતુ અભાવાત્મક છે. તેને અનુપલબ્ધિરૂપ હેતુ કહેવાય છે. ૪૩૯ ઉપર કહેલા ત્રણે સહેતુઓ ત્યારે જ પોતાનું સાધ્ય સાધી આપે છે કે ‘“તે હેતુ સામર્થ્યવાળો’’ છે. એમ સાબિત થાય તો એટલે કે “હેતુનું સમર્થનપણું' હોય તો જ સ્વસાધ્યને સાધવાને શક્તિમાન્ છે. સમર્થપણું એટલે કે આ હેતુમાં અસિદ્ધતાદિ હેત્વાભાસના દોષો નથી એમ જણાવવું તે. જે હેતુમાં અસિદ્ધતા - વ્યભિચાર અને બાધ એવા હેતુના દોષો નથી તે જ હેતુ સહેતુ કહેવાય છે અને સ્વસાધ્યને સાધવાના સામર્થ્યવાળો કહેવાય છે. કારણ કે “અસમર્થિત હેતુ'' એટલે કે અસિદ્ધતા આદિ ત્રણમાંના કોઈ પણ એક દોષવાળો હેતુ સાધ્યસિદ્ધિનું અંગ બનતો નથી. જો અસિદ્ધતા આદિ દોષોવાળો હેતુ પણ સાધ્ય સાધી શકે તો ‘‘હતો વહિમાનું ધૂમવત્ત્વાત્'' પર્વતો વૃદ્ધિમાન્ પ્રમેયત્વાત્, વહ્નિઃ અનુાઃ દ્રવ્યત્વાત્ ઈત્યાદિ અનુમાનોમાં પણ હેતુ સાધ્યસિદ્ધિનું અંગ બનશે તેથી અતિવ્યાપ્તિ દોષ આવશે. આ ત્રણે દૃષ્ટાન્તોમાં પ્રથમમાં અસિદ્ધતા, બીજામાં વ્યાભિચાર, અને ત્રીજામાં બાધ દોષ આવે છે. તે સમજાવવા ત્રણ દૃષ્ટાન્ત આપ્યાં છે. સારાંશ કે હેતુમાં અસિદ્ધતા આદિ દોષો નથી એ બતાવવું જ પડે તો જ હેતુ ‘“સમર્થન’’ સામર્થ્યવાળો કહેવાય. ‘‘અસિદ્ધતા’’ એટલે ‘‘હેતુનુ પક્ષમાં ન વર્તવું’’ જેમ કે ‘‘રાજ્ો મુળઃ ચાક્ષુષત્વાત્ અહીં ચાક્ષુષત્વ હેતુનું પક્ષભૂત શબ્દમાં ન વર્તવું તે અસિદ્ધતા દોષ કહેવાય છે. તે અસિદ્ધતાદિ દોષો નથી એમ જણાવવા માટે ‘“હેતુ પક્ષમાં વર્તે જ છે.' એ જણાવવું જરૂરી છે. તેથી હેતુનું અસ્તિત્વ પક્ષમાં જણાવવા માટે ‘‘પક્ષપ્રયોગ' આવશ્યક છે. કારણ કે “હેતુ પક્ષમાં વર્તે છે. એમ જણાવવું તે જ અસિદ્ધતા આદિ દોષ રહિતતા છે. અને તે જ “સમર્થન''છે એટલે તે જ હેતુ સાચો હેતુ છે. અને તે જ સ્વસાધ્ય સાધી શકે છે. ‘‘હેતુ પક્ષમાં વર્તે છે’આ જણાવવા માટે જેટલો હેતુનો પ્રયોગ જરૂરી છે તેટલો જ પક્ષનો પ્રયોગ પણ જરૂરી છે. "" “આ મારો હેતુ અસિદ્ધ નથી'' સાચો છે એટલે કે તે પક્ષમાં વર્તે છે એવુ જણાવવા ધારા જેમ હેતુનુ સામર્થ્ય બતાવાયુ તેમ ગર્ભિત રીતે પક્ષનુ સમર્થન પણ થઈ જ જાય છે. એટલે પક્ષસમર્થનાત્મક જ હેતુ છે. હવે તમે પક્ષનુ સમર્થન તો સ્વીકારતા નથી તેથી તમારે પક્ષના સમર્થનાત્મક એવા હેતુને કહ્યા વિના જ હેતુનુ સમર્થન કરવુ પડશે. બૌદ્ધ :- અરે ! જો અહીં હેતુ જ ન કહેવાય, તો તે સમર્થનતાની વિધિ ક્યાં કરવી ? Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ રત્નાકરાવતારિકા પરાર્થનુમાનની જેમ પરાર્થપ્રત્યક્ષનું વિધાન હતુ કહ્યા વિના “આ હેતુ સમર્થ છે” એમ કેમ કહેવાય ? જેન :- તો જો અહીં પક્ષ ન કહેવાય તો પણ (આ હેતુ માં વર્તે છે ? અથવા જ્યાં સાધ્ય સાધવું છે ત્યાં છે કે નહીં ? તે કહ્યા વિના) તે સમર્થતાની વિધિ ક્યાં કરશો ? પક્ષ કહ્યા વિના પક્ષમાં હેતુની વૃત્તિ કે અવૃત્તિ કેમ જણાશે ? અને તે જણાયા વિના સમર્થતા વિધિ કેમ થશે ? બૌદ્ધ :- અરે જૈન ? આ પક્ષ તો વિવાદથી જ સ્પષ્ટ સમજાઈ જશે, તેને કહેવા વડે શું? અર્થાત્ તેને કહેવાની જરૂર નથી. પક્ષપ્રયોગ કર્યા વિના પણ વિવાદથી (ચર્ચાના પ્રસંગથી) જ પક્ષ સમજાઈ જશે. જૈન - જો વિવાદથી જ પક્ષ સમજાઈ જતો હોય તો હેતુ પણ વિવાદથી જ સમજાઈ જશે. તો હેતુ ન કહ્યો હોય તો પણ સમર્થતા આપોઆપ સિદ્ધ થાઓ. (પક્ષની જેમ જ) બૌદ્ધ - હેતુ પણ વિવાદથી જણાઈ જાય છે માટે કહેવાની જરૂર નથી, પરંતુ મંદમતિ વાળા જીવોની પ્રતિપત્તિના નિમિત્તે અમે કહીએ છીએ. જૈન :- હે બૌદ્ધ ! જો તું એમ કહે છે તો તેવી જ રીતે મંદ બુદ્ધિવાળાની પ્રતિપત્તિ નિમિત્તે પણ પક્ષ કહેવો જ જોઈએ એમ તું કેમ બોલતો નથી ? સારાંશ કે હેતુની જેમ પક્ષપ્રયોગ તારે પણ સ્વીકારવો અત્યંત આવશ્યક છે. ૩-૨પા. अथ प्रत्यक्षस्यापि पारार्थ्यं समर्थयन्ते . प्रत्यक्षपरिच्छिन्नार्थाभिधायि वचनं परार्थं प्रत्यक्षम् परप्रत्यक्षहेतुत्वात् ॥३-२६॥ હવે પ્રત્યક્ષ પ્રમાણ પણ પર માટે હોય છે. તે સમજાવે છે. અર્થાત્ જેમ હૃદયમાં સ્વયં અનુમાન કર્યા પછી પરને સમજાવવા માટે બોલાતું પક્ષ-હેતુ રૂપ “વચન” પરના બોધનો હેતુ હોવાથી પરાથનુમાન કહેવાય છે. તેમ પદાર્થને પ્રત્યક્ષ પ્રમાણથી જાણીને પરને સમજાવનારું વચન “પરપ્રત્યક્ષ” પણ હોઈ શકે છે તે હવેના સૂત્રમાં સમજાવે છે. પ્રત્યક્ષપ્રમાણથી જાણેલા અર્થને કહેનારૂં જે વચન તે પરાર્થ પ્રત્યક્ષપ્રમાણ કહેવાય છે. પરના પ્રત્યક્ષનો હેતુ હોવાથી. એ૩-૨૬ ટીકા :- યથSનુમાનyતી તોર્થ પર પ્રતિપાચમીનો વાનરૂપાપર (TRયાત્રાનું મને कार्योपचारात्) परार्थमनुमानमुच्यते, तथा प्रत्यक्षप्रतीतोऽपि तथैव परार्थं प्रत्यक्षमित्युच्यताम्, પપ્રત્યાયન માત્રાથવિશિષ્ટત્રવિતિ રૂ-૨દ્દા ટીકાનુવાદ - જેમ અનુમાનથી સ્વયં પોતે જાણેલો અર્થ જ્યારે પરને સમજાવવા માટે કથન કરાતો હોય ત્યારે બોલાતું “વચનરૂપ” વાક્ય પરના બોધનો હેતુ હોવાથી શ્રોતાની અપેક્ષાએ કારણમાં કાર્યનો ઉપચાર કરીને અને વક્તાની અપેક્ષાએ કાર્યમાં કારણનો ઉપચાર કરીને પરાથનુમાન કહેવાય છે. તેવી જ રીતે પ્રત્યક્ષપ્રમાણથી જાણેલો અર્થ પણ પરને પ્રત્યક્ષ કરાવવા માટે બોલાતો હોય તો તે બોલાતું વાક્ય ઉપચારથી પરાર્થપ્રત્યક્ષ પણ કહેવાય છે. કારણ કે પરને સમજાવવા પણું Page #104 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૨૭/૨૮/૨૯ રત્નાકરાવતારિકા બન્નેમાં એકસરખું જ છે. ઉપચાર કરવાનો વ્યવહાર ઉભયત્ર અવિશિષ્ટ જ છે. ૩-૨૬ો एतदुल्लिखन्ति . यथा पश्य पुरः स्फुरत्किरणमणिखण्डमण्डिताभरणभारिणी બિનપતિપ્રતિમામ્ રૂ-રણા આ “પરાર્થપ્રત્યક્ષ પ્રમાણમાંનું એક ઉદાહરણ આપી સમજાવે છે કે - જેમ હે ભાઈ! તું સામે સ્કુરાયમાન કિરણોવાળા મણિઓના ખંડોથી શોભાયમાન એવા આભુષણોને ધારણ કરવા વાળી જિનેશ્વરની પ્રતિમાને જો. ૩-૨૭ ટીકા :- તમઃ પૂર્વ આર િયથાસમવું TRાર્થ પ્રતિપશ્ચમ્ ! તથા ૪ વન્તિ - "स्मरत्यदो दाशरथिर्भवन् भवानमुं बनान्ताद् वनिताऽपहारिणम् । पयोधिमाबद्धचलज्जलाविलं विलय लङ्कां निकषा हनिष्यति ॥शिशुपाल १-६८॥ “રિમવી ર વાર્થ મુનિ પૂર્વ નમસ્કૃતિ"ત્યાર - ભરૂ-રબા. ટીકાનુવાદ :- આ સૂત્રનો અર્થ વ્યક્ત છે. અતિશય સ્પષ્ટ છે. આ જ પ્રમાણે આપણને થયેલું સ્મરણ બીજાને સમજાવવા માટે બોલાતું હોય ત્યારે “વચનાત્મક” તે વાક્ય પરાર્થસ્મરણ કહેવાય છે. એમ સ્મરણ આદિમાં પણ યથાયોગ્ય રીતે પરાર્થસ્મરણ આદિ સ્વયં સમજી લેવું. તેનાં ઉદાહરણો કહે છે - આપ દશરથપુત્ર હતા ત્યારે ચલાયમાન પાણીથી ભરપૂર એવા સમુદ્રને ચારે બાજુથી બાંધી અને ઓળંગીને વનમાંથી સ્ત્રીનું અપહરણ કરનાર એવા (રાવણને) લંકાનગરીની પાસે હણ્યો હતો. તે આ વાત યાદ આવે છે ? આ પૂર્વે અનુભવેલાનું સ્મરણ છે અને તે બીજાની સામે પ્રતિપાદન કરાય છે. માટે પ્રતિપાદન કરાતું આ વચન “પરાર્થ સ્મરણ” કહેવાય છે. તેવી જ રીતે “તુ યાદ કર, આ તે જ મુનિ છે કે જેને આપણે પહેલાં નમસ્કાર કર્યા હતા” અહીં “તે જ આ મુનિ' એમ સ્મરણ-પ્રત્યક્ષ ઉભય હોવાથી પ્રત્યભિજ્ઞા છે અને તે બીજાને સમજાવવા બોલાય છે માટે પરાર્થપ્રત્યભિજ્ઞા કહેવાય છે. આ પ્રમાણે સ્વયં કરેલા અનુમાનને પરને સમજાવવા બોલાતા વાક્યને ઉપચારથી જેમ પરાથનુમાન કહેવાય છે. તેમ પરાર્થપ્રત્યક્ષ, પરાર્થસ્મરણ, પરાર્થપ્રત્યભિજ્ઞાન, પરાર્થતર્ક અને પરાર્થઆગમ, ઈત્યાદિ પ્રમાણો પણ સ્વયં સમજી લેવા. ૩-૨૭ प्रासङ्गिकमभिधाय पक्षहेतुवचनात्मकं परार्थमनुमानमिति प्रागुक्तं समर्थयन्ते - पक्षहेतुवचनलक्षणमवयवद्वयमेव परप्रतिपत्तेरङ्गम् न दृष्टान्तादिवचनम् ॥३-२८॥ પ્રાસંગિક કેટલીક બાબતો કહીને “પક્ષ અને હેતુ વાળું જે વચન તે પરાથનુમાન છે' એવું જે પૂર્વે કહેલું વચન તે સમજાવે છે - Page #105 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ રત્નાકરાવતારિકા હેતુ પ્રયોગના ભેદો પક્ષ અને હેતુ વાળું જે વચન” તે રૂ૫ બે અવયવમાત્ર જ પરના બોધનો અંગ (કારણ) છે. પરંતુ દષ્ટાન્તાદિ અધિક વચનોની આવશ્યકતા નથી.૩-૨૮ આ પર્વતમાં અવશ્ય વહ્નિ છે જ કારણ કે ધૂમ દેખાતો હોવાથી, આટલું માત્ર બોલવાથી જ પરપુરૂષને પર્વતમાં વતિ છે એમ સમજી જાય છે તેને સમજાવવા દષ્ટાન્ત ઉપનય કે નિગમન આદિ અધિકવાક્યોની આવશ્યકતા નથી. ટીકા - માસિરાનોપન નિગમનારિ પર્વ : પદ્ ગાયુતં પક્ષપતો સંહાર" સૌત્તેિ, पक्षहेतुदृष्टान्तस्वरुपं भाट्टप्राभाकरकापिलैः, पक्षहेतुदृष्टान्तोपनयनिगमनलक्षणं नैयायिकवैशेषिकाभ्यामनुमानमाम्नायि, तदपास्तम्, व्युत्पन्नमतीन् प्रति पक्षहेतुवचसोरेवोपयोगात् ॥३-२८॥ ટીકાનુવાદ :- “દષ્ટાન્તાદિ”આધિક પદની આવશ્યકતા નથી એમ ઉપરના સૂત્રમાં જે કહેવામાં આવ્યું ત્યાં આદિ પદથી ઉપનય અને નિગમનનું ગ્રહણ કરવું. એટલે આ ત્રણેની જરૂરિયાત નથી. એમ ગ્રંથકારશ્રીનું કહેવું છે. આમ કહેવાથી અન્ય અન્ય દર્શનકારો જે જે પદો અધિક અધિક અનુમાનમાં માને છે તે સર્વેનું ખંડન થયું. (૧) બૌદ્ધદર્શનકારો - વ્યામિ સહિત પક્ષધર્મતાના ઉપસંહારને અનુમાન કહે છે. (૨) કુમારિદ્વ ભટ્ટ અને પ્રભાકર (આ બન્ને મીમાંસકોના ભેદ છે. પૂર્વ મિમાંસક અને ઉત્તરમિમાંસક) તથા સાંખ્યો - પક્ષ, હેતુ અને દષ્ટાન્ત રૂપ ત્રણ વાકયો વાળું અનુમાન માને છે. (૩) તૈયાયિક તથા વૈશેષિકો - પક્ષ, હેતુ, દષ્ટાન્ત, ઉપનય અને નિગમન એમ પાંચ વાક્યોવાળું અનુમાન માને છે. તે ત્રણેના મતોનું ગ્રંથકારશ્રીના કથન વડે ખંડન થયું જાણવું, કારણ કે જે જીવો વ્યુત્પન્નમતિ વાળા છે તેઓને આશ્રયી તો પક્ષ અને હેતુ એમ બે જ વચનનો ઉપયોગ આવશ્યક છે. અધિક વાક્યો બીનજરૂરી છે. (અતિવ્યુત્પન્નમતિવાળાને આશ્રયી માત્ર એક હેતુવચન જ અનુમાન બને છે. કારણ કે અતિ વ્યુત્પન્નમતિવાળાને તો માત્ર એકલા હેતુવાચી પદના કથનથી સારો બોધ થઈ જ જાય છે. તથા મંદબુદ્ધિવાળાને આશ્રયી પાંચ વાક્યો વાળું વચન પણ અનુમાન બને છે. ઈત્યાદિ સ્વયં સમજી લેવું.) ૩-૨૮ पक्षप्रयोगं प्रतिष्ठाप्य हेतुप्रयोगप्रकारं दर्शयन्ति - __ हेतुप्रयोगस्तथोपपत्त्यन्यथानुपपत्तिभ्यां द्विप्रकारः ॥३-२९॥ પક્ષનો પ્રયોગ આવશ્યક છે તે વાત બરાબર સ્થિર કરીને હવે હેતુના પ્રયોગના પ્રકારો બતાવે છે. (અહીં પક્ષનો પ્રયોગ ન કરીએ તો પણ ચાલે એમ બૌદ્ધો માને છે એટલે ઉપરોક્ત ચર્ચા કરીને પક્ષનો પ્રયોગ આવશ્યક જ છે એમ સ્થિર કર્યું. પરંતુ હેતુના પ્રયોગમાં કોઈ પણ દર્શનકાર એવું માનતા નથી કે હેતુનો પ્રયોગ પણ ન કરીએ તો ચાલે, આવી માન્યતા કોઈની ન હોવાથી હેતુના પ્રયોગની સ્થિરતા કરવી પડતી નથી. તેથી તે કર્યા વિના જ હેતુના પ્રયોગના ભેદ સમજાવે છે.) Page #106 -------------------------------------------------------------------------- ________________ ૪૪૩ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૩૦/૩૧/૩૨/૩૩ રત્નાકરાવતારિકા હેતુનો પ્રયોગ બે પ્રકારે છે. (૧) તથોપપત્તિ (જેનું બીજું નામ તૈયાયિકાદિને અનુસાર અન્વયવ્યાતિ છે) અને (૨) અન્યથાડનુપપત્તિ (જેનુ બીજુ નામ વ્યતિરેકવ્યામિ છે). ૩-૨૯થા ટીકા - તળેવ સાધ્યમવBછીવોપરિયોપત્તિઃ મન્યથા - સાપ્યામાપ્રાણાનુપત્તિવાચવાનુપત્તિ રૂ-રા ટીકાનુવાદ :- તથપત્તિ અને ૩૧થાનુપત્તિ આ હેતુના પ્રયોગના બે પ્રકારો છે. તેનાં જ બીજાં નામ અન્વયવ્યાપ્તિ અને વ્યતિરેક વ્યક્તિ છે. તેનો અર્થ હવે સમજાવે છે. તથા = તે પ્રમાણે - એટલે કે સાધ્ય હોવાનો સંભવ હોય તો જ, ૩૫૫ત્તિઃ = હેતુનું હોવું. તે તથોડપત્તિ કહેવાય છે. અર્થાત્ જો અંદર સાધ્ય (વહ્નિ) હોય તો જ આ દેખાતો ધૂમ સંભવી શકે આમ જે કહેવું તે તથા૫પત્તિ કહેવાય છે. સારાંશ કે આ જે ધૂમ દેખાય છે તે અંદર સાધ્ય હોતે છતે જ હોઈ શકે છે. એમ જાણવું તે તથોડપત્તિ. આ તથોપપત્તિને જ ન્યાય અને વૈશેષિક દર્શનશાસ્ત્રોમાં અન્વયવ્યાપ્તિ કહેવાય છે. મન્વય એટલે હોવું વિધમાનતા, હેતુ જ્યાં હોય ત્યાં સાધ્યનું અવશ્ય હોવું. તે અન્વયવ્યાપ્તિ કહેવાય છે. “જ્યાં જ્યાં હેતુ હોય ત્યાં ત્યાં સાધ્યનું હોવું” એમ કહો કે “સાધ્ય હોતે છતે જ હેતુનું હોવું” એમ કહો તે બન્ને એકાઈક જ છે. તેથી તથા૫પત્તિ એ જ અન્વયવ્યામિ કહેવાય છે. અન્યથા = સાધ્યનો અભાવ હોવા વડે, મનુ,પત્તિઃ = હેતુનું ન હોવું. તે પથાનુYપત્તિ કહેવાય છે. જ્યાં જ્યાં સાધ્યનો અભાવ હોય ત્યાં ત્યાં હેતુની અનુપત્તિ તે અન્યથાનુપપત્તિ કહેવાય છે. આ જ વ્યતિરેકવ્યાપ્તિ કહેવાય છે. વ્યતિરેક એટલે અભાવ. ૩-૨૯ अमू एव स्वरूपतो निरूपयन्ति - सत्येव साध्ये हेतोरुपपत्तिस्तथोपपत्तिः, असति साध्ये __ हेतोरनुपपत्तिरेवान्यथानुपपत्तिः ॥३-३०॥ ટીકા - નીરથાનમ્ - તથોપપત્તિ (અન્વય) અને અન્યથાનુ૫૫ત્તિ (વ્યતિરેક) એમ બે પ્રકારના આ જ હેતુઓને સ્વરૂપથી (વ્યાપ્તિ જણાવવા દ્વારા) નિરૂપણ કરે છે - (૧) સાધ્ય હોતે છતે જ હેતુનું હોવું તે તથા પપત્તિ (અન્વય). (૨) સાધ્ય ન હોતે છતે હેતુનું ન જ હોવું તે અન્યથાનુપપત્તિ (વ્યતિરેક). આ સૂત્રનો અર્થ (સૂત્રનું વ્યાખ્યાન) સ્પષ્ટ છે. ૧૩-૩૦ प्रयोगतोऽपि प्रकटयन्ति - यथा कृशानुभानयं पाकप्रदेशः, सत्येव कृशानुभत्त्वे धूमवत्त्वस्योपपत्तेः, મસત્યનુપત્તેિ રૂ-રૂશા Page #107 -------------------------------------------------------------------------- ________________ અનુમાનમાં દૃષ્ટાન્તાદિની અનાવશ્યકતા તપિ ચૈત્ર ૫૨-રૂશા આ બન્ને હેતુઓ પ્રયોગ બતાવવા પૂર્વક સમજાવે છે જેમ કે આ પાક પ્રદેશ (રસોડું) કૃશાનુમાન્ (વિહ્નવાળું) છે. જે અંદર વહ્નિવાળું હોય તો જ આ ધૂમવત્ત્વ (ધૂમવાળાપણું) ઘટી શકે છે. અને જો અંદર વહ્રિ ન હોય તો આ ધૂમવત્ત્વની અનુપત્તિ જ થાય. અર્થાત્ જો વિષે અંદર ન હોત તો જે આ ધૂપવત્ત્વ દેખાય છે તે ન સંભવત. પ્રથમનું દૃષ્ટાન્ત તથોપપત્તિનું છે અને બીજું દૃષ્ટાન્ત અન્યથાનુપપત્તિનું છે. રત્નાકરાવતારિકા આ વ્યાખ્યાન પણ તેમ જ છે અર્થાત્ સ્પષ્ટ છે. अयोः प्रयोगो नियमयन्ति - अनयोरन्यतरप्रयोगेणैव साध्यप्रतिपत्तौ द्वितीयप्रयोगस्यैकत्रानुपयोगः ॥३-३२॥ તથોપપત્તિ અને અન્યથાનુપપત્તિ આ બે પ્રકારમાં પ્રયોગ કરવા માટે નિયમન કરે છે કે - આ બે પ્રયોગોમાંથી ગમે તે એક જ પ્રયોગ વડે સાધ્યની સિધ્ધિ થઈ જ જાય છે. માટે એક જ જગ્યાએ બીજા પ્રયોગનો ઉપયોગ કરવો આવશ્યક નથી. ૫૩-૩ા ટીકા - અયમર્થ: - પ્રયોાયુમંડપિ બાષ્પવિન્યાસ શ્ત્ર વિશિષ્યતે, નાર્ય:। સ ચાન્યતપ્રયોગેૌત્ર प्रकटीबभूवेति किमपरप्रयोगेण ? इति ।।३-३२॥ ૪૪૪ ટીકાનુવાદ - સૂત્રનો ભાવાર્થ આ પ્રમાણે છે કે બન્ને પ્રકારના પ્રયોગોમાં ફકત “વાકયની રચના જ” જુદી છે. માત્ર શબ્દ પ્રયોગ જ ભિન્ન ભિન્ન છે. પરંતુ અર્થ ભિન્ન ભિન્ન નથી. અને તે અર્થ તો આ બેમાંના કોઈ પણ એક પ્રયોગ વડે જ પ્રગટ થઈ જાય છે. તેથી એક જ જગ્યાએ બીજા પ્રયોગનો ઉપયોગ કરવા વડે સર્યું? સારાંશ કે આ બન્ને પ્રયોગમાં માત્ર વાકયરચના જ ભિન્ન ભિન્ન છે અર્થ ભિન્ન ભિન્ન નથી. એટલે કોઈક અનુમાનોમાં તથોપપત્તિનો પ્રયોગ કરો તો પણ સાધ્યસિદ્ધિ થાય, અને કોઈક અનુમાનોમાં અન્યથાનુપપત્તિનો પ્રયોગ કરો તો પણ સાધ્યસિદ્ધિ થાય, એક જ જગ્યાએ બન્નેનો પ્રયોગ કરવાની જરૂર નથી. માત્ર સાધ્ય સિદ્ધિ બન્નેમાંના કોઈપણ એકપ્રયોગ વડે થઈ શકે છે. ૫૩-૩૨॥ - अथ यदुक्तं - " न दृष्टान्तादिवचनं परप्रतिपत्तेरङ्गम्” (३-२८) इति, तत्र दृष्टान्तवचनं तावन्निराचिकीर्षवः तद्धि किं परप्रतिपत्त्यर्थं परैरङ्गीक्रियते ? किं वा हेतोरन्यथानुपपत्तिनिर्णीतये ? यद्वा अविनाभावस्मृतये ? इति विकल्पेषु प्रथमं विकल्पं तावद् दूषयन्ति - न दृष्टान्तवचनं परप्रतिपत्तये प्रभवति, तस्यां पक्षहेतुवचनयोरेव વ્યાપરોપજીવ્યેઃ ॥૨-રૂા અમે પહેલાં આ જ પરિચ્છેદના અઠ્ઠાવીસમા સૂત્રમાં જે એમ કહ્યું હતું કે “દૃષ્ટાન્ત આદિ વચનો પરના પ્રતિબોધનું અંગ નથી'' એ સમજાવતાં સૌ પ્રથમ દૃષ્ટાન્તવચનનું નિરાકરણ કરવાની ઈચ્છાવાળા ગ્રંથકારશ્રી (વાદીઓને) પુછે છે કે તે દૃષ્ટાન્તવચન શું પરવાદીઓ વડે (૧) પરના Page #108 -------------------------------------------------------------------------- ________________ ૪૪૫ તૃતીય પરિચ્છેદ સૂત્ર-૩૪/૩૫/૩૬ રત્નાકરાવતારિકા (શ્રોતાના) બોધ માટે સ્વીકારાય છે ? કે (૨) હેતુની અન્યથાનુપપત્તિ જ છે તેના નિર્ણય માટે સ્વીકારાય છે ? કે (૩) અવિનાભાવની સ્મૃતિ માટે સ્વીકારાય છે ? આ ત્રણ પક્ષોમાંથી જે પ્રથમ પક્ષ વાદીઓને માન્ય હોય તો તે પ્રથમપક્ષને દૂષિત કરતાં જણાવે છે કે - દટાન્તવચન પરની પ્રતિપત્તિ માટે સમર્થ નથી. કારણ કે પક્ષ અને હેતુવાળાં બે વચનોનો જ તયાં = તે પરની પ્રતિપત્તિમાં વ્યાપાર દેખાય છે. સારાંશ કે પક્ષવચન અને હેતુવચન આ બે જ વાકયપ્રયોગ માત્રથી શ્રોતાને સાધ્યસિદ્ધિ થઈ જ જાય છે દષ્ટાન્તની અપેક્ષા રહેતી નથી ||૩-૩૩ાા. ટીકા :- પ્રતિભાવમૃતસરૂન્યસ્ય ફ્રિ પ્રમાતુરરિમાનર્થ રે ઘૂમવાનુvપરિચેતાવર્તવ મરત્યેવ સીધ્યપ્રતિતિનિતિ -૩રા ટીકાનુવાદ :- પ્રતિ = જે શ્રોતાએ હેતુ અને સાધ્યનો પરસ્પર અવિનાભાવ સંબંધ જાણેલો છે. મનમાં સ્વીકારેલો છે. અર્થાત્ બેસાડેલો છે. તથા વિમૃત = હાલ વર્તમાન કાળે પણ ભુલી ગયો નથી એવા પ્રતિપન્ન અને અવિસ્મૃત સંબંધવાળો પ્રમાતા “આ દેશ અગ્રિમાનું છે કારણ કે અન્યથા અહીં જે ધૂમવત્ત્વ દેખાય છે તે સંભવી શકે નહીં' આટલા જ પ્રયોગ માત્ર વડે જ શ્રોતાને સાધ્યની સિદ્ધિ થઈ જાય છે. દષ્ટાન્ત વચનની કોઈ રાહ જોતું નથી. કોઈપણ વક્તા આબાલગોપાલ શ્રોતાની સામે જો આટલું વાકય માત્ર બોલે કે “દેખો, પેલા ઘરમાં આગ લાગી હોય એમ લાગે છે બહુ જ ધૂમાડા દેખાય છે.” તો શ્રોતાઓ તે ઘરમાં આપોઆપ આગનો નિર્ણય કરી લે છે અને ચાક્ષુષપ્રત્યક્ષ કરવા દોડી જાય છે. કોઈપણ શ્રોતા આવો પ્રશ્ન વકતા સામે કરતો નથી કે ધૂમ દેખાય એટલે આગ હશે જ એવી ખાત્રી કેમ કરાય ? એવો કયાં કોઈ દાખલો છે કે જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં આગ હોય જ ? આવો પ્રશ્ન કોઈ કરતું નથી માટે પરની પ્રતિપત્તિ સારું દષ્ટાન્તની કંઈ જરૂર નથી. તેથી દષ્ટાન્ત વચન આવશ્યક નથી. ૩-૩૩ द्वितीयं विकल्पं परास्यन्ति - न च हेतोरन्यथानुपपत्तिनिर्णीतये, यथोक्ततर्कप्रमाणादेव तदुपपत्तेः ॥३-३४॥ टीका :- दृष्टान्तवचनं प्रभवतीति योगः ॥३-३४॥ હવે બીજાપક્ષનું ખંડન કરતાં ગ્રંથકારથી જણાવે છે કે - આ દષ્ટાન્ત જણાવનારૂં માનવત્ આવા પ્રકારનું વચન “હેતુની અન્યથાનુપપત્તિના નિર્ણય માટે પણ જરૂરી નથી જ... કારણ કે યથોક્ત પૂર્વે કહેલા તર્કપ્રમાણથી જ “અન્યથાનુપપત્તિ” તો આપોઆપ સિદ્ધ થઈ જ જાય છે. - સૂત્ર સાતમામાં જણાવેલા તર્કપ્રમાણથી જ “જો અંદર વહ્નિ હોય તો જ આ ધૂમ હોઈ શકે છે” અન્યથા નહીં એવા તર્કપ્રમાણથી જ અન્યથાનુપપત્તિ પરને થઈ જાય છે. માટે અધિકની જરૂર નથી. આ સૂત્ર ૩૪માં “કૃષ્ટીન્તવન અને પ્રમવતિ'' આ બન્ને શબ્દોની અનુવૃત્તિ ઉપરોકત સૂત્ર Page #109 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા અનુમાનમાં દૃષ્ટાન્તાદિની અનાવશ્યકતા ૪૪૬ ૩૩માંથી અહીં લાવવી અને આ સૂત્ર ૩૪માં કહેલા 7 ની સાથે તેનો યોગ કરવો. તેથી અર્થ એવો થશે કે હેતુની અન્યથાનુપપત્તિના નિર્ણય માટે પણ દૃષ્ટાન્તવચન આવશ્યક નથી. ।।૩-૩૪॥ अत्रैव उपपत्त्यन्तरमुपवर्णयन्ति - नियतैकविशेषस्वभावे च दृष्टान्ते साकल्येन व्याप्तेरयोगतो विप्रतिपत्तौ तदन्तरापेक्षायामनवस्थितेर्दुर्निवारः समवतारः ॥३-३५॥ હેતુની અન્યથાનુપપત્તિના નિર્ણય માટે દૃષ્ટાન્તવચનની જરૂર નથી. આ જ બાબત ઉપર બીજી પણ યુક્તિ ગ્રંથકારશ્રી જણાવે છે કે - દૃષ્ટાન્ત એ નિયત એકદેશ અને એકકાલ રૂપ એક જ વિશેષ સ્વભાવ વાળું છે;, એટલે તેમાં સકલક્ષેત્ર અને સકલકાલના વિષયવાળી વ્યાપ્તિ ન ઘટવાથી વિવાદ ઉપસ્થિત જ્યારે થાય ત્યારે બીજા દૃષ્ટાન્તવચનની અપેક્ષા આવશે, એમ વારંવાર થવાથી અનવસ્થાનો આવતો સમવતાર દુ:ખે નિવારાશે. ૩-૩૫ા ટીકા :- પ્રતિનિયતવ્યવસ્તી ૢિ ક્વાન્તિનિશ્ચયઃ તુંમાન્યઃ । તતો વ્યવત્ત્વન્તરેવુ વ્યાપ્ત્યયં પુનર્દષ્ટાન્તાન્તમાં मृग्यम् । तस्यापि व्यक्तिरूपत्वेनापरदृष्टान्तापेक्षायामनवस्था स्यात् ॥३-३५॥ ટીકાનુવાદ જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં વહ્નિ હોય છે એટલે જે ક્ષેત્રે અને જે કાલે ધૂમ છે તે ક્ષેત્રે અને તે કાલે સર્વત્ર વહ્નિ છે. એમ વ્યાપ્તિકાલે સાર્વત્રિક અને સાર્વદિક ધૂમવહ્નિનો સહચાર જણાય છે. જ્યારે દૃષ્ટાન્તવચનમાં માત્ર પ્રતિનિયત એક જ ક્ષેત્ર અને એક કાલસંબંધી સહચાર જણાય છે. જેમ કે રસોડામાં તે જ ક્ષેત્ર અને તેજ વર્તમાન કાલ પુરતો જ ધૂમ-વહ્નિનો સહચાર જણાય છે તેથી પ્રતિનિયત વ્યક્તિ સ્વરૂપ (અર્થાત્ એક જ ક્ષેત્ર અને એક જ કાલવિષયક) એવા દૃષ્ટાન્તમાં, સાર્વત્રિક અને સાર્વદિક એવી વ્યાપ્તિનો નિશ્ચય કરવો ઘણોજ અશકય છે. અર્થાત્ તે શકય નથી. માટે પ્રતિનિયત એક વિશેષવાળા તે વિવક્ષિતદષ્ટાન્ત વ્યક્તિમાં પ્રતિનિયત તે જ ક્ષેત્ર અને તે જ કાલપુરતી જ વ્યાપ્તિ જણાશે, એટલે દૃષ્ટાન્તભૂત એવા મહાનસમાં એકદેશ-એકકાલવાળી વ્યાપ્તિ જણાવાથી માની લો કે પર્વતમાં ધૂમ-અગ્નિનો નિર્ણય થશે. પરંતુ વ્યક્ત્વન્તર એવા મહાનસમાં ધૂમ-વહ્નિનો સહચાર જાણવા બીજા દૃષ્ટાન્તની જરૂર પડશે જ, તેમાં ચત્વરાદિનું જે કોઈ દૃષ્ટાન્ત રજુ કરશો તો તે પણ વક્તિમાત્ર સ્વરૂપ હોવાથી ત્યાં પણ સહચાર જાણવા અપરષ્ટાન્તની અપેક્ષા રહેશે. એમ પ્રતિનિયતક્ષેત્ર-કાળ વાળામાં વ્યાપ્તિ જોડવાથી ક્રમશ: દૃષ્ટાન્તોની લાઈન લાગશે અને અંતે અનવસ્થા દોષનો સમવતાર જ થશે, જે રોકી શકાશે નહીં ।।૩-૩૫।। तृतीयविकल्पं पराकुर्वन्ति - नाप्यविनाभावस्मृतये, प्रतिपन्नप्रतिबन्धस्य व्युत्पन्नमतेः पक्षहेतुप्रदर्शनेनैव तत्प्रसिद्धेः ॥३-३६॥ ટીના :- દૃષ્ટાન્તવચન પ્રમન્ત્રતીતિ યોઃ ||૩-૩૬૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ તૃતીય પરિચ્છેદ સૂત્ર-૩૭/૩૮/૩૯/૪૦. રત્નાકરાવતારિકા આ દષ્ટાન્તવચન “અવિનાભાવની સ્મૃતિ માટે છે' એવા પ્રકારનો જે ત્રીજો વિકલ્પ છે. તેનું હવે ખંડન કરે છે કે - આ દષ્ટાન્તવચન અવિનાભાવની સ્મૃતિ માટે પણ જરૂરી નથી. કારણ કે જે શ્રોતાએ અવિનાભાવસંબંધ જાણેલો-માનેલો અને સ્વીકારેલો છે. એવા તે વ્યુત્પન્નમતિવાળાને તો પક્ષ અને હેતુ એમ બે જ વચન કહેવા માત્રથી જ તે અવિનાભાવનું સ્મરણ આપો આપ થઈ જ જાય છે. તેના માટે દટાન્તવચનની કંઈ જરૂર નથી. ૩-૩ આ પર્વતમાં ધૂમ દેખાય છે” એટલું જ માત્ર કહેવાથી જાણેલા અવિનાભાવનું અને તેનાથી વહ્નિનું સ્મરણ-નિર્ણય આપોઆપ તુરત જ થઈ જાય છે. દષ્ટાન્તની જરૂર રહેતી નથી. અહીં પણ ટ્રાન્તિવન અને પ્રમવતિ આ બન્ને પદો ઉપરના સૂત્રમાંથી લાવવાં અને ન ની સાથે તે બન્નેનો યોગ કરીને અર્થ કરવો. ૩-૩૭યા अमुमेवार्थं समर्थयन्ते - अन्ताप्त्या हेतोः साध्यप्रत्यायने शक्तावशक्तौ च बहिर्व्याप्तेरुद्भावनं વ્યથમ રૂ-રૂણા ઉપર કહેલા આ જ અર્થને બરાબર સમર્થિત કરે છે કે - જ્યાં અન્તર્યામિ વડે હેતુ સાધ્ય સમજાવવાને શકિતમાન હોય ત્યાં પણ બહિર્લામિનું કથન વ્યર્થ છે. અને જ્યાં અન્તર્થાપ્તિ વડે હેતુ સાધ્ય સાધવામાં અસમર્થ હોય ત્યાં પણ બહિર્વામિનું કથન વ્યર્થ છે. I૩-૩૭ળા ટીકા :- મયમર્ય - अन्तर्व्याप्तेः साध्यसंसिद्धिशक्तौ बाह्यव्याप्तेर्वर्णनं वन्ध्यमेव । अन्तर्व्याप्तेः साध्यसंसिद्धयशक्तौ बाह्यव्याप्तेर्वर्णनं बन्ध्यमेव ॥१॥ मत्पुत्रोऽयं वहिर्वक्ति, एवंरूपस्वरान्यथानुपपत्तेः । इत्यत्र बहिर्व्याप्त्यभावेऽपि गमकत्वस्य (उपलब्धेः), स श्यामः तत्पुत्रत्वात् इतरतत्पुत्रवत् इत्यत्र तु तद्भावेऽप्यगमकत्वस्योपलब्धेरिति ॥३-३७॥ ટીકાનુવાદ :- મૂલ સૂત્રમાં કહેલી વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે કે - જો અન્તવ્યક્તિ વડે હેતુ સાધ્ય સિદ્ધિ કરવામાં શકિતમાન હોય તો પણ બહિવ્યક્તિનું ઉદ્ભાવન કરવું વ્યર્થ છે. અને જો અન્તર્થાપ્તિ વડે હેતુ સાધ્યની સિદ્ધિ કરવામાં અસમર્થ હોય તો (પણ) બહિવ્યક્તિનું કથન વ્યર્થ છે. આ બન્ને વાત સમજાવવા માટે એકેક ઉદાહરણ આપે છે. તે આ પ્રમાણે - આ બહાર જે બોલે છે તે (પક્ષ), મારો પુત્ર છે (સાધ્ય), અન્યથા આવા પ્રકારનો સ્વર હોઈ શકે નહીં (હેતુ). એટલે કે આવા પ્રકારનો સ્વર મારા પુત્રનો જ છે. માટે આ મારો જ પુત્ર બોલે છે. અહીં પર્વવિધરૂરત એ હેતુ અને મત્સુત્રત્વ એ સાધ્ય આ બન્નેનો સહચાર પક્ષીકૃત જે બોલે છે તેમાં જ સંભવે છે. બહાર બીજે કયાંય નહીં તેથી પક્ષની અંદર જ વ્યાતિ હોવાથી અન્તવ્યક્તિ કહેવાય છે. પક્ષની બહારનું કોઈ દષ્ટાન્ન મળતું નથી. છતાં અન્ત વ્યક્તિ દ્વારા જ આ હેતુ સાધ્યનો ગમક થાય છે. માટે બહિર્બાપ્તિની અને તેના આધારભૂત દષ્ટાન્તવચનની જરૂર નથી. Page #111 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા અનુમાનમાં દષ્ટાન્તાદિની અનાવશ્યકતા ૪૪૮ તથા વળી “સઃ રામ: તત્વત્રત્રાત” આવા પ્રકારના બીજા અનુમાનમાં બહિવ્યક્તિ છે અને તેને અનુરૂપ દષ્ટાન્ત પણ છે છતાં હેતુ સાધ્યનો ગમક થતો નથી. કારણ કે સઃ તે અષ્ટમપુત્ર, શ્યામ: કાળો છે, તપુત્રાત્ - મિત્રાનો પુત્ર હોવાથી, અહીં જે જે તત્વત્ર છે તે તે શ્યામ છે જેમ કે એકથી સાત પુત્રો, આવી બહિર્બાપ્તિ થાય છે અને દષ્ટાન પણ મોજુદ છે. છતાં ત—ત્રત્વ હેતુની શ્યામત્વની સાથે અન્યથાનુપપત્તિ ન હોવાથી હેતુ સાધ્યનો ગમેક બનતો નથી. માટે બહિર્બાપ્તિનું કે તેના આશ્રયભૂત બાહ્યદષ્ટાન્તવચનનું કથન આવશ્યક નથી. પરંતુ હેતુની સાધ્યની સાથે અન્યથાનુપપત્તિ જ આવશ્યક છે. ૩-૩૭ अथैतयोः स्वरूपमाहुः . पक्षीकृत एव विषये साधनस्य साध्येन व्याप्तिरन्तर्व्याप्तिः, अन्यत्र तु बहिर्व्याप्तिः ॥३-३८॥ હવે આ બન્ને વ્યાપ્તિનું સ્વરૂપ સમજાવે છે - પક્ષ રૂપે કરાયેલો જે વિષય હોય તેમાં જ હેતુની સાધ્યની સાથે જે વ્યક્તિ તે અન્તર્બાપ્તિ કહેવાય છે. અને અન્યત્ર = પક્ષની બહારના ઉદાહરણમાં હેતુની સાધ્યની સાથે જે વ્યક્તિ તે બહિર્વામિ કહેવાય છે. ૩-૩૮ यथाऽनेन्तात्मकं वस्तु, सत्त्वस्य तथैवोपपत्तेरिति, अग्निमानयं देशः धूमवत्त्वात्, य एवं स एवं, यथा पाकस्थानमिति च ॥३-३९॥ ઉપરોકત બન્ને વ્યાપ્તિનાં અનુક્રમે બે ઉદાહરણ આપે છે. સર્વ વસ્તુ (પક્ષ), અનેકાનાત્મક છે (સાધ્ય), તેમ માનીએ તો જ સત્ પાગું ઘટી શકે છે (હેતુ). આ પ્રથમ અનુમાનમાં સર્વ વસ્તુ પક્ષીકૃત હોવાથી પક્ષની બહારનું કોઈ દષ્ટાન્ત નથી, પરંતુ સર્વ વસ્તુઓ દ્રવ્યથી નિત્ય-ધ્રુવ છે અને પર્યાયથી અનિત્ય-ઉત્પત્તિવ્યય વાળી છે. એમ અનેકાન્તાત્મક છે. એમ માનીએ તો જ “તું” પાણું સંભવી શકે છે.” જે જે સત્ છે તે તે અનેકાન્તાત્મક છે” આ વ્યાપ્તિ પક્ષીકૃત સર્વવસ્તુઓમાં જ સમજાવવી પડે છે માટે તે વ્યાપ્તિ અન્તવ્યક્તિ કહેવાય છે. તથા માં સેવા (પૂર્વત:) (પક્ષ), ઝિમીન (સાધ્ય), ધૂમવત્તાત્ (હેતુ) આ અનુમાનમાં જે જે આવું છે (ધૂમવાળું છે) તે તે અગ્નિવાળું છે જેમ કે પાકિસ્થાન (રસોડુ). આ અનુમાનમાં પક્ષીકૃત પર્વત માત્ર જ છે અને વ્યાપ્તિ તેનાથી બહાર પાકસ્થાનમાં બતાવી છે. તેથી તે વ્યાપ્તિ બહિવ્યક્તિ છે. ૩-૩૯ उपनयनिगमनयोरपि परप्रतिपत्तौ सामर्थ्य कदर्थयन्ते - नोपनयनिगमनयोरपि परप्रतिपत्तौ सामर्थ्य पक्षहेतुप्रयोगादेव तस्याः સમાવાન્ ૩-૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૪૧/૪૨ રત્નાકરાવતારિકા ટીકા :- વેબ દષ્ટાન્તચેત્યોથઃ ૩-૪ પરની પ્રતિપત્તિમાં દષ્ટાનની જેમ ઉપનય અને નિગમનનું સામર્થ્ય પણ નથી. એમ હવે સમજાવે છે ઉપનય અને નિગમનનું પણ પરપ્રતિબોધમાં સામર્થ્ય જરૂરી નથી કારણ કે પક્ષ અને હેતુના પ્રયોગમાત્રથી જ તા: = તે પરપ્રતિપત્તિ થઈ જ જાય છે. ૩-૪ ટીકાનુવાદ :- મૂલ સૂત્રમાં જે ૩પ શબ્દ લખ્યો છે તેનો ભાવ એ છે કે પરને બોધ કરાવવામાં કેવલ દષ્ટાન્ત જ જરૂરી નથી એમ નહીં, પરંતુ ઉપનય અને નિગમન પણ જરૂરી નથી. કારણ કે પક્ષ અને હેતુવચન માત્રથી જ પર પ્રતિબોધ પામી જ જાય છે. “ધૂમ હોવાથી આ પર્વત વહ્નિમાન છે” આટલું માત્ર કહેવાથી જ પર અગ્નિનું અસ્તિત્વ સ્વીકારી જ લે છે અલ્પ પણ અસંતોષ રહેતો નથી. તેથી મહાનસના દષ્ટાન્તની પણ જરૂર નથી, અને જેમ મહાનસ ધૂમવાળો હોવાથી વહ્નિવાળો છે તેમ આ પર્વત પણ તેવો છે એવા ઉપનયની પણ જરૂર નથી, અને તેથી પર્વત નિશ્ચિત વહિવાળો જ છે એવા નિગમનની પણ જરૂર નથી જ. ૩-૪ તેવા - * समर्थनमेव परप्रतिपत्त्यङ्गमास्तां, तदन्तरेण दृष्टान्तादिप्रयोगेऽपि સમવત્ રૂ-કશા આ જ વાત હવે પછીના આ એકતાલીસમા સૂત્રમાં સ્પષ્ટ કરે છે - (૧) પક્ષ, (૨) હેતુ, (૩) દટાન્ત (૪) ઉપનય, અને (૫) નિગમન, આ પાંચમાં જે પરમ સમર્થન (સામર્થ્ય)વાળું હોય તે જ પરની પ્રતિપત્તિનું અંગ બને છે. તે સામર્થ્યવાળા (પક્ષ-અને હેતુ) આ બે વચન વિના દઝાન્તાદિ ત્રણેનો પ્રયોગ કરવા છતાં પણ તે પરની પ્રતિપત્તિ સંભવતી નથી. ૩-૪૧ ટીકા :- પ્રવુપિ દષ્ટાન્તામિ, સમર્થનું દેરવાં વક્તવ્યમ્, રૂતરયા સાધ્યસિદ્ધયસન્મવાન્ इति तदेवाभिधीयताम् किं दृष्टान्तादिवचनेन ? इति ॥३-४१॥ ટીકાનુવાદ :- અનુમાનમાં દષ્ટાન્ત-ઉપનય અને નિગમનનો પ્રયોગ કરો તો પણ હેતુનું “સમર્થન” તો અવશ્ય કરવું જ પડે છે. હેતુના સમર્થન વિના તો સાધ્યસિદ્ધિ સંભવતી જ નથી. તો પછી તેને જ કહેવું જોઈએ, શેષ દૃષ્ટાન્તાદિને કહેનારા વચનો વડે શું ? એટલે પક્ષ-હેતુ જો કહો તો દુષ્ટાન્તાદિ કહો તો પણ ચાલે અને ન કહો તો પણ ચાલે (અર્થાતું તેના વિના પણ સાધ્યસિદ્ધિ થઈ જાય છે.) તો શા માટે પક્ષ-હેતુને જ કહેવાનો આગ્રહ ન રાખવો, તે જ અંગ રૂપે કહેવા જોઈએ, દાનાદિ અંગ રૂપે આવશ્યક નથી. ૩-૪૧ व्युत्पन्नानाश्रित्य परार्थानुमानमभिधाय मन्दमतीनुद्दिश्य तत् प्रपञ्चयन्ति । मन्दमतीस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनयनिगमनान्यपि प्रयोज्यानि ॥३-४२॥ વ્યુત્પન્નમતિવાળા જીવોને આશ્રયી (પક્ષ-હેતુ વચનાત્મક) પરાથનુમાન કહીને મન્દીમતિ વાળા જીવોને ઉદ્દેશીને તે જ પરાર્થાનુમાન હવે સમજાવે છે - Page #113 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા અનુમાનમાં દષ્ટાન્તાદિની અનાવશ્યકતા ૪૫૦ મદમતિવાળા જીવોને સમજાવવા માટે દાન્ત-ઉપનય અને નિગમનનો પણ પ્રયોગ કરવો જરૂરી છે. ૩-૪રા ટીકા:- ગા રાષ્નાત્ પદે પક્ષારિશુદ્ધ પ ગ્રાહ્ય તત કઈ રવિવં પર્યાનુમાનમિત્યુત્ત भवति । मध्यमं तु नवावयवादारभ्य यावद् द्वयवयवम् । जघन्यं पुनः साधनमात्रोपन्यासस्वरूपम् । प्रतिपाद्यानां मन्द-व्युत्पन्न-अतिव्युत्पनत्वात् । तदुक्तम् - अन्यथाऽनुपपत्त्येकलक्षणं लिङ्गमिष्यते । કોઇપરિપારી તુ પ્રતિપાદ્યાનુસારતઃ શા ફેતિ રૂ-કરા ટીકાનુવાદ :- મન્દમતિવાળા જીવોને આશ્રયી દષ્ટાન્ત-ઉપનય અને નિગમન પણ પ્રયોગ કરવા યોગ્ય છે. એમ જે સૂત્રમાં કહ્યું. ત્યાં અન્ત જે ઉપ શબ્દ છે તેનાથી પક્ષ અને હેતુ પણ સમજી લેવા. અર્થાત્ દષ્ટાન્તાદિ પણ પ્રયોજ્ય છે એટલે પક્ષ-હેતુ તો પ્રયોજ્ય છે જ, પરંતુ તેની સાથે જીવની મંદ બુદ્ધિ હોવાથી આ દષ્ટાન્તાદિ ત્રણનો પણ પ્રયોગ કરવો, માટે કુલ ૩ + ૨ = પાંચેનો પ્રયોગ કરવો. તથા વળી વધારે મન્દબુદ્ધિવાળા જીવોને આશ્રયીને તો આ પક્ષાદિ પાંચનો તો પ્રયોગ કરવો જ, પરંતુ પક્ષશુદ્ધિ-હેતુશુદ્ધિ દષ્ટાન્તશુદ્ધિ, ઉપનયશુદ્ધિ અને નિગમનશુદ્ધિ આદિ પાંચ શુદ્ધિનો પણ પ્રયોગ કરવો કે જેથી પરને યથાર્થ પ્રતિપત્તિ થાય માટે પાંચ શુદ્ધિ પાણ ગ્રહણ કરવી. તેથી ઉત્કૃષ્ટપણે (વધુમાં વધુ) દશ અવયયવાળું પરાર્થાનુમાન થાય છે. મધ્યમ એવું પરાથનુમાન નવ અવયવથી પ્રારંભીને બે અવયવ સુધી જાણવું. અને જધન્યથી તો વળી સાધનમાત્ર = હેતુનો જ માત્ર એકપ્રયોગ” કરવા સ્વરૂપ પરાથનુમાન જાણવું. કારણ કે પ્રતિપાઘ (સમજાવવા યોગ્ય) પર જીવો મન્દ પણ હોય છે. વ્યુત્પન્ન પણ હોય છે અને અતિવ્યુત્પન્ન પણ હોય છે. કહ્યું છે કે - “અન્યથાનુપપત્તિ” એ એક જ લક્ષણવાળું લિંગ કહેવાય છે. પરંતુ પ્રયોગની પરિપાટી તો પ્રતિપાઘ (શ્રોતા) ને આશ્રયીને ૧૦ ની, ૯ થી ૨ ની, અને ૧ની પણ થાય છે. (૧) અતિવ્યુત્પન્નમતિવાળા જીવોને આશ્રયી હેતુમાત્રનું કથન તે પરાથનુમાન. બીજા કોઈપણ અવયવના પ્રયોગની જરૂર નથી. (૨) વ્યુત્પન્નમતિવાળાને આશ્રયી “પક્ષ-હેતુ” એમ બે અવયવવાળું પરાર્થાનુમાન છે દષ્ટાન્તાદિની આવશ્યકતા નથી. (૩) મન્ડમતિવાળા જીવોને આશ્રયી પક્ષ-હેતુ-દષ્ટાન્ત-ઉપય અને નિગમન એમ પાંચ અવયવ વાળું પરાર્થાનુમાન છે. (૪) અતિ મન્દમતિવાળા જીવોને આશ્રયી પક્ષાદિ પાંચ, અને પક્ષશુદ્ધિ આદિ પાંચ શુધ્ધિ એમ દશ અવયવવાનું પણ પરાથનુમાન હોય છે. આ પ્રમાણે પહેલું જધન્ય, બીજુ ત્રીજું મધ્યમ અને ચોથું ઉત્કૃષ્ટ પરાથનુમાન જાણવું. (૩-૪રા. Page #114 -------------------------------------------------------------------------- ________________ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૪૩ થી ૫૦ प्रतिबन्धप्रतिपत्तेरास्पदं दृष्टान्तः ॥ ३-४३॥ પક્ષ અને હેતુવચન સમજાવી હવે દૃષ્ટાન્ત સમજાવે છે પ્રતિબંધની (હેતુ અને સાધ્યના સહચાર રૂપ વ્યાપ્તિની) પ્રતિપત્તિ કરવા માટેનું જે સ્થાન તે દૃષ્ટાન્ત કહેવાય છે. ૩-૪૩ગા ટીકા :- પ્રતિવન્યો વ્યાપ્તિત્રિનામાવઃ । તત્બરળસ્થાનું મહાનસાવિદૃષ્ટાન્તો જ્ઞેયઃ ॥૩-૪૫ ટીકાનુવાદ :- પ્રતિબંધ એટલે વ્યાપ્તિ, અર્થાત્ અવિનાભાવ. તેનો અર્થ એ કે હેતુનું સાધ્યની સાથે અવિનાભાવ પણે વર્તવું. હેતુ અને સાધ્યનો સહચાર, સાધ્યવિના હેતુનું ન હોવું તે સર્વ પ્રતિબંધ કહેવાય છે. તે પ્રતિબંધ (સંબંધ) યાદ કરાવે એવું જે સ્થાન તે મહાનસ આદિ દૃષ્ટાન્ત જાણવું. “જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં વહ્નિ હોય, જ'' આવો સંબંધ તે પ્રતિબંધ, તેને યાદ કરાવનાર મહાનસ વિગેરે જે સ્થાનો તે દૃષ્ટાન્ત કહેવાય છે. ૩-૪ણા भेदतोऽमून् दर्शयन्ति ૪૫૧ अथ दृष्टान्तं प्रकटयन्ति - *, - - સ દ્વેષા - સાધર્માંતો વૈધન્વંતત્ર ૫૩-૪૪ના ભેદ જણાવવા પૂર્વક આ દૃષ્ટાન્તને સમજાવે છે. તે દૃષ્ટાન્ત બે પ્રકારે છે. (૧) સાધર્મ્સથી અને (૨) વૈધર્મથી, (અહીં દૃષ્ટાન્ત બે જ પ્રકારનું હોવાથી ‘‘અમૂ’” એવો જે અવતરણમાં બહુવચનનો પ્રયોગ છે તે પ્રતિબંધની પ્રતિપત્તિના આધારભૂત એવાં મહાનસ ચત્વર-ભઠ્ઠી આદિ ઘણાં જ દૃષ્ટાન્તો છે. ફકત બે જ છે એમ નહીં તે સમજાવવા માટે છે. દૃષ્ટાન્તો બહુ જ છે. ફકત તે બહુ ષ્ટાન્તો બે ભાગમાં વહેંચાયેલો છે. કોઈક સાધર્મથી છે. અને કોઈક વૈધર્મથી છે. એમ સમજવું. ૫૩-૪૪૫ ટીકા :- સમાનો ધર્મો યસ્યાસૌ સંધમાં । ત્રિસદશો ધર્મો યસ્થાનો ત્રિધર્મા, તયોમાંત્ર: સાધર્મ વૈધર્મ તત: ||૩-૪૪મા ટીકાનુવાદ :- સમાન છે ધર્મ જેનો તે આ સધમાં કહેવાય છે. એવી જ રીતે વિસદશ = અસમાન છે ધર્મ જેનો તે આ વિધર્મી કહેવાય છે. અર્થાત્ હેતુ હોતે છતે સાધ્યનું હોવું એમ સમાનધર્મ વાળું જે દૃષ્ટાન્ત તે સધર્મા, સાધ્ય ન હોય ત્યાં હેતુનું ન હોવું, એ અસમાન ધર્મવાળું જે દૃષ્ટાન્ત તે વિધર્મા, તે બન્નેનો જે ભાવ, એટલે કે સમાનધર્મ પણે હોવું અને અસમાન ધર્મપણે જે હોવું તે સાધર્મ અને વૈધર્મ કહેવાય છે. ભાવમાં તદ્ધિતનો 7 પ્રત્યય થયો છે. તતઃ = તે કારણથી એટલે કે સાધર્મ અને વૈધર્મી એમ બે પ્રકાર હોવાથી દૃષ્ટાન્ત પણ દ્વિધા છે. ૩-૪૪૫ आद्यं प्रकारमाहुः - રત્નાકરાવતારિકા यत्र साधनधर्मसत्तायामवश्यं साध्यधर्मसत्ता प्रकाश्यते, સ સાયન્વંદષ્ટાન્તઃ ॥૩-૪બા Page #115 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ રત્નાકરાવતારિકા દષ્ટાન્તના સાધર્મ વૈધર્મ પ્રકારો यथा यत्र यत्र धूमस्तत्र तत्र वह्निर्यथा महानसः ॥३-४६॥ સાધર્મ અને વૈધર્મએમ બે પ્રકારના દષ્ટાન્તમાંથી હવે પ્રથમ પ્રકારને સમજાવે છે કે - જ્યાં સાધનધર્મની સત્તા (હેતુનું અસ્તિત્વ) હોતે છતે અવશ્ય સાધ્યધર્મની સત્તા (વહ્નિનું અસ્તિત્વ) પ્રકાશિત કરાય તે સાધર્મ દષ્ટાન્ત કહેવાય છે. જેમ કે જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં વહ્નિ અવશ્ય હોય જ છે, આ પ્રમાણે હેતુના અસ્તિત્વ વડે સાધ્યનું અવશ્ય અસ્તિત્વ જણાવાય, એમ અસ્તિત્વને જણાવનાર જે ઉદાહરણ તે સાધર્મેદષ્ટાન્ત કહેવાય છે. ૩-૪૫-૪૬ द्वितीयभेदं दर्शयन्ति - यत्र तु साध्याभावे साधनस्यावश्यमभावः प्रदश्यते स वैधर्म्यदृष्टान्तः ॥३-४७॥ यथा - अग्यभावे न भवत्येव धूमः, यथा जलाशये ॥३-४८॥ દૃષ્ટાન્તનો બીજો ભેદ જે વૈધર્મદષ્ટાન્ત, તે જણાવે છે. જ્યાં વળી સાધ્ય ન હોય ત્યાં સાધનનો અવશ્ય અભાવ જ દેખાડાય, તે વૈધર્મેદાન્ત કહેવાય છે. જેમ કે જ્યાં જ્યાં અગ્નિનો અભાવ હોય ત્યાં ત્યાં ધૂમ ન જ હોય જેમ કે જળાશય ૩-૪૭-૪૮ સારાંશ કે સાધ્યના નાસ્તિત્વની સાથે હેતુનું અવશ્ય નાસ્તિપણું જ હોવું તે વૈધર્મદષ્ટાન્ત જાણવું. જેમ કે વહ્નિના અભાવવાળા સર્વ સ્થાનોમાં ધૂમ ન જ હોય. માટે જલાશય તે વૈધર્મ દષ્ટાન્ત કહેવાય છે. ૩-૪૭-૪૮ उपनयं वर्णयन्ति - हेतोः साध्यधर्मिण्युपसंहरणमुपनयः ॥३-४९॥ યથી ધૂમાત્ર પ્રલેશે રૂ-૧ પક્ષ-હેતુ અને દષ્ટાન્ત આ ત્રણ સમજાવી હવે ઉપનય સમજાવે છે. કે હેતુનું સાધ્યધર્મીમાં (સાધ્યથી વિશિષ્ટ એવા પક્ષમાં) ઉપસંહાર કરવો- કથન કરવું તે ઉપનય કહેવાય છે. જેમ કે “આ પ્રદેશમાં ધૂમ દેખાય છે.” ભાવાર્થ એમ છે કે - જ્યારે પર્વત પાસે પુરૂષ જાય છે. અને આ પર્વતમાં વહ્નિ છે કે કેમ? એવી શંકા કરે છે. અને ચારે બાજુ નજર નાખે છે. તેવામાં કોઈક પ્રદેશમાં ધૂમ દેખાય છે. ત્યારે ધૂમ દેખાયા પછી જે આવું વાક્ય બોલી ઉઠે છે કે “ધૂમવીનઈ પર્વતઃ' આ વાક્યમાં પણ હેતુનું પક્ષભૂત પર્વતમાં પ્રતિપાદન છે. પરંતુ આ પર્વત સાધ્યધર્મ (વહ્નિ) વાળો છે કે નહીં ? તેનો હજુ બોધ થયો નથી તેથી તેને માત્ર પક્ષધર્મતા જ કહેવાય છે પરંતુ ઉપનય ન કહેવાય. . તથા વળી આ પ્રતિપાદન પક્ષમાં હેતુના અસ્તિત્વનું કથન માત્ર જ કરે છે. બીજાની સાથે તુલના કરવા રૂપ ઉપસંહાર નથી. ઉપસંહાર તો ત્યારે કહેવાય કે અન્ય સ્થાને જાણીને તેની જેમ અહીં છે એવી ઘટના કરવામાં આવે તો, તેથી ઉપસંહારાત્મક ન હોવાથી પણ તે પ્રથમવાક્ય ધૂમવાનાં પર્વતઃ” આ ઉપનય નથી પરંતુ પક્ષધર્મતા માત્ર છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૫૧/૫૨/૫૩/૫૪ રત્નાકરાવતારિકા ત્યારબાદ હેતુ અને સાધ્યના સહચાર રૂપ વ્યાપ્તિ જાણવામાં આવે છે. અને તેનાથી મનમાં નિર્ણય થઈ જાય છે કે વહ્નિ વિના એકલો ધૂમ ક્યાંય હોઈ શકતો નથી. તેથી મહાનસ આદિમાં જેમ ‘‘વહ્નિવ્યાપ્યધૂમ’’ વર્તે છે પરંતુ એકલો ધૂમ નહીં તેવી જ રીતે અત્ર વેરો પિ આ પર્વત આદિ પ્રદેશમાં પણ ધૂમÆ તેવો ધૂમ વર્તે છે. અર્થાત્ એકલો નહીં પરંતુ વહ્રિવિશિષ્ટ એવો ધૂમ મહાનસની જેમ આ પ્રદેશમાં છે. એમ પૂર્વે જોયેલા મહાનસની સાથે ઉપસંહાર કરવા પૂર્વક આ પ્રદેશમાં હેતુનું પુનઃ કથન કરવું તે પક્ષધર્મતા કરતાં અધિક-વિશિષ્ટજ્ઞાન હોવાથી માત્ર પક્ષધર્મતા કહેવાતી નથી પરંતુ ઉપનય કહેવાય છે. ૩-૪૯-૫ગા = निगमनं लक्षयन्ति - ૪૫૩ ટીકા ઃ साध्यधर्मिण्युपसंहरणमिति योगः ॥३-५१-५२॥ પક્ષાદિ ચાર અવયવનું સ્વરૂપ સમજાવી હવે નિગમન નામના પાંચમા અંગનું સ્વરૂપ સમજાવે છે - વળી સાધ્યધર્મનું (સાધ્યધર્મીમાં એટલે) પક્ષમાં ઉપસંહરણ (પુનઃ કથન) કરવું તે નિગમન કહેવાય છે જેમ કે તે કારણથી અહીં અગ્નિ છે જ. સાધર્મિળિ અને ઉપસંહણમ્ આ બન્ને પદો ઉપરના સૂત્રમાંથી અહીં લાવવાં અને તેનો યોગ કરીને સૂત્રનો અર્થ જોડવો. साध्यधर्मस्य पुनर्निगमनम् ॥३-५१॥ યથા-તસ્મામિત્ર રૂિ-બ્રા વ્યાપ્તિજ્ઞાન થયા પછી દૃષ્ટાન્તના અનુસારે હેતુનુ સાધ્યધર્મીમાં (પક્ષમાં) પુનઃ પ્રતિપાદન કરીએ તે ઉપનય કહેવાય છે. અને ત્યારબાદ સાધ્યવિશિષ્ટ એવો હેતુ ત્યાં હોવાથી સાધ્ય પણ ત્યાં અવશ્ય છે જ, એમ સાધ્યધર્મનું સાધ્યધર્મીમાં નિશ્ચિતપણે પુનઃ પ્રતિપાદન કરવું તે નિગમન કહેવાય છે. પર્વત પાસે જતાં ત્યાં વહ્નિ સાધવાના આશયથી ધૂમ ોતાંની સાથે જ વ્યાપ્તિ કર્યા પહેલાં આવું વાક્ય જે બોલાય કે ‘‘અયં પર્વતો વહિમા'' આ વાક્ય પ્રતિજ્ઞાવાક્ય કહેવાય છે પરંતુ નિગમનવાક્ય કહેવાતું નથી. કારણ કે હજુ વ્યાપ્તિ કરી નથી. વહ્નિ સાધ્યમાન છે. તથા દૃષ્ટાન્ત જોડેલું નથી તેથી તે પ્રથમકથન છે પરંતુ પુનઃકથન નથી એટલે ઉપસંહરણ નથી. માટે તે પ્રથમ કથન પ્રતિજ્ઞાવાક્ય છે. નિગમનવાક્ય નથી. પરંતુ જ્યારે વ્યાપ્તિ કર્યા પછી “વિ વિશિષ્ટધૂમવાળો આ પર્વત છે' આવુ વાક્ય બોલાય છે ત્યારે મહાનસમાં જોયેલી વ્યાપ્તિના આધારે આ હેતુનું સાધ્યધર્મીમાં પુનઃકથન છે માટે તે જેમ ઉપનય કહેવાય છે. તેવી જ રીતે ઉપનય થયા પછી તસ્માત્ = તે કારણથી એટલે વૃદ્ધિવિશિષ્ટધૂમવત્ત્તાત્ વહ્નિથી યુક્ત એવા ધૂમવાળો આ પર્વત હોવાથી (અર્થાત્ માત્ર એકલા ધૂમવાળો ન હોવાથી) अग्निरत्र = આ સાધ્યધર્મીમાં (પર્વતમાં) અવશ્યપણે અગ્નિ છે જ, એમ સાધ્યધર્મનું જે પુનઃ કથન છે તે નિગમન છે. - Page #117 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુના ભેદોનું કથન વ્યાપ્તિબાદ સાધ્યધર્મીમાં હેતુનું જે પુનઃકથન તે ઉપનય. અને સાધ્યધર્મયુક્ત હેતુ હોવાથી સાધ્યધર્મીમાં (પર્વતમાં) સાધ્યધર્મનું (વહ્નિનું) જે પુનઃ કથન તે નિગમન કહેવાય છે ।।૩-૫૧-૫૨॥ पक्षवचनादीनां पूर्वाचार्यप्रवर्तितां संज्ञां कथयन्ति · एते पक्षप्रयोगादयः पञ्चाप्यवयवसंज्ञया कीर्त्यन्ते ॥ ३ - ५३॥ ટીકા : अपिशब्दात् तच्छुद्धीनामप्यवयवसंज्ञा विज्ञेया ॥ ३-५३॥ પક્ષવચન વિગેરેને પૂર્વાચાર્યોએ પ્રવર્તાવેલી સંજ્ઞા સમજાવે છે કે આ પક્ષપ્રયોગ વિગેરે પાંચેને પણ અવયવ સંજ્ઞા દ્વારા કથન કરાય છે, અહીં મૂળસૂત્રમાં કહેલા વિ શબ્દથી તે પક્ષવચનાદિની જેમ પક્ષાદિની શુદ્ધિને પણ અવયવસંશા જ સમજી લેવી. ૫૩-૫૩૫ સારાંશ કે પક્ષવચન, હેતુવચન, દૃષ્ટાન્તવચન, ઉપનયવચન અને નિગમનવચન, આ પાંચ અનુમાનવાક્યનાં અંગો હોવાથી પૂર્વાચાર્યો વડે તેને ‘‘અવયવ’’ કહેવાય છે. તથા અતિમંદબુદ્ધિવાળાને આશ્રયી ક્વચિત્ પ્રયોગ કરાતી પક્ષશુદ્ધિ - હેતુશુદ્ધિ-દૃષ્ટાન્તશુદ્ધિ આદિ પંચવિધ શુદ્ધિ પણ પરાક્ષનુમાનનું એકેક અંગ હોવાથી અવયવ જ કહેવાય છે. "" શરીર” જેમ અખંડ એક દ્રવ્ય વિચારીએ ત્યારે તે ‘અવયવી' કહેવાય છે અને હાથપગ-મુખ-ઉદર-પીઠ ઈત્યાદિ તેનાં અંગો હોવાથી ‘‘અવયવ’’ કહેવાય છે. તેમ પાંચવાક્યોનું (અથવા દશેવાક્યોનું) બનેલું અખંડ એક જે અનુમાનવાક્ય તે પરની પ્રતિપત્તિમાં કારણ હોવાથી ‘અવયવી’ રૂપ પરાર્થાનુમાન કહેવાય છે. અને તેમાં પક્ષવચન, હેતુવચન, દ્રષ્ટાન્તવચન ઈત્યાદિ એકેક અંગરૂપ હોવાથી અવયવ'' કહેવાય છે. ૪૫૪ તર્કસંગ્રહાદિ ન્યાયશાસ્ત્રોમાં આ પાંચ અવયવવાળા અનુમાન વાક્યને ન્યાય કહેવામાં આવે છે. આવા પ્રકારના પાંચ અવયવરૂપ ન્યાયનો જ્યાં પ્રયોગ હોય તે પરાર્થાનુમાન અને પાંચ અવયવ રૂપ ન્યાયનો પ્રયોગ જ્યાં ન હોય સ્વાર્થનુમાન કહેવાય છે. ચાયાપ્રયોખ્યમનુમાન સ્વાર્થાનુમાનમ્, न्यायप्रयोज्यमनुमानं परार्थानुमानम् इति वचनात् ॥३-५३॥ प्रागुक्तमेव हेतुं प्रकारतो दर्शयन्ति - उक्त लक्षणो हेतुर्द्विप्रकारः - उपलब्ध्यनुपलब्धिभ्यां भिद्यमानत्वात् ॥ ३-५४॥ પૂર્વે કહેલા હેતુને જ હવે ભેદ-પ્રભેદથી સમજાવે છે ઉપર કહેલા લક્ષણવાળો હેતુ બે પ્રકારે છે. ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ વડે ભિન્ન ભિન્ન હોવાથી. (બે પ્રકાર છે).૩-૫૪૫ જેમ સાધર્મ્સ અને વૈધર્મ એમ દૃષ્ટાન્તના બે પ્રકાર જણાવ્યા તેમ હવે આ સૂત્રથી હેતુના પ્રકાર (ભેદો) સમજાવે છે. કોઈ પણ સાધ્યના અસ્તિત્વને સાધવા કે નાસ્તિત્વને સાધવા માટે મુકાતો હેતુ બે પ્રકારનો હોય છે. એક તો ઉપલબ્ધિરૂપ- એટલે હોવા રૂપ, વિદ્યમાન રૂપ, અસ્તિરૂપ, Page #118 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૫૫ રત્નાકરાવતારિકા, જેમ કે પર્વતો વહિમાનું ધૂમાન્ અહીં ધૂમ હેતુ પર્વતમાં વિદ્યમાન રૂપે છે તેથી તે ઉપલબ્દિરૂપ કહેવાય છે. તથા કવચિત્ હેતુ અનુપલબ્ધિરૂપ • એટલે ન હોવા રૂપ - અવિદ્યમાનરૂપ, અર્થાત્ નાસ્તિરૂપ પણ હોય છે. જેમ કે સિદ્ધ અનંતસુવવાનું ર્મામાવાન્ અહીં હેતુ કર્મના અભાવ રૂપ છે એટલે કે અનુપલબ્ધિ રૂપ કહેવાય છે. ૧૩-૫૪. अथैतयोः साध्यमाहुः - उपलब्धिर्विधिनिषेधयोः सिद्धिनिबन्धनम्, अनुपलब्धिश्च ॥३-५५॥ ટીકા - યથા વૈવ તથા વતે રૂ-કલા હવે ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ સ્વરૂપ આ બન્ને હેતુઓનું સાધ્ય કેવું હોય છે ? તે સમજાવે ઉપલબ્ધિ રૂપ હેતુ, વિધિરૂપ સાધ્યની અને નિષેધરૂપ સાધ્યની સિદ્ધિનું કારણ બને છે. અને તેવી જ રીતે અનુપલબ્ધિ રૂપ હેતુ પણ વિધિ રૂપ સાધ્યની અને નિષેધરૂપ સાધ્યની સિદ્ધિનું કારણ બને છે, આ બન્ને હેતુ વિધિ-નિષેધ એમ બન્ને સાધ્યની સિદ્ધિનું જે રીતે કારણ બને છે તે રીતે આગળ સમજાવાશે. (૧) સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા હેતુની જો ઉપલબ્ધિ હોય તો તે હેતુ સાધ્યની વિધિને જ (વિધાનને જ) સમજાવે. જેમ કે પર્વતો વઢિમાનું ધૂમાડુ, સિદ્ધઃ સનંતસુdવીનું, વીતરા સર્વજ્ઞાત્ અહીં ધૂમ વહ્નિની સાથે અને વીતરાગસર્વજ્ઞતા અનંત સુખની સાથે અવિરૂદ્ધ છે અને ઉપલબ્ધિરૂપ છે. માટે આ હેતુ સાધ્યના અસ્તિત્વને જ સમજાવે છે. (૨) સાધ્યની સાથે વિરૂદ્ધ એવા હેતુની જો ઉપલબ્ધિ હોય તો તે હેતુ સાધ્યના નિષેધને જ સમજાવશે. જેમ કે પુસ: તનિયો નાતિ, સાવિત્તીનું અહીં તત્ત્વનિર્ણય જે સાધ્ય છે તેનાથી વિરૂદ્ધ એવા શંકાવ7ની ઉપલબ્ધિ છે માટે તત્વનિર્ણયનું નાસ્તિત્વ જ (નિષેધ જ) સિદ્ધ થાય છે. વિધિ સિદ્ધ થતી નથી. (૩) સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા હેતુની જો અનુપલબ્ધિ હોય તો તે હેતુ સાધ્યના નિષેધને જ (નાસ્તિને જ) સિદ્ધ કરે છે જેમ કે સ્મિન કરો, સાધવો ન સન્તિ, મનુષ્કાળા વામાવત્ અહીં સાધ્ય જે સાધુ, તેની સાથે અવિરૂદ્ધ એવું જે મનુષ્યત્વ, તેની અનુપલબ્ધિ હોવાથી સાધુ રૂપ સાધ્યનું નાસ્તિત્વ જ સિદ્ધ થાય છે. (૪) સાધ્યની સાથે વિરૂદ્ધ એવા હેતુની જો અનુપલબ્ધિ હોય તો તે હેતુ સાધ્યની વિધિને જ (અસ્તિત્વને જ) સિદ્ધ કરે છે. જેમ કે - મિન્ મનુષ્ય, તિ સમ્યજ્ઞાનં, મિથ્યાત્વીમવાતુ અહીં સાધ્ય જે સમ્યજ્ઞાન, તેનાથી વિરૂદ્ધ મિથ્યાત્વ, તેની અનુપલબ્ધિ હોવાથી સમ્યજ્ઞાન નામના સાધ્યની વિધિ જ સિદ્ધ થાય છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા વિધિ-નિષેધનું વર્ણન ૪૫૬ આ પ્રમાણે હેતુના બે પ્રકાર ઉપલબ્ધિરૂપ અને અનુપલબ્ધિ રૂપ અને તે બન્ને વિરૂદ્ધ - અવિરૂદ્ધના કારણે વિધિ-નિષેધ સાધવામાં બે બે પ્રકારવાળા હોવાથી કુલ ૪ પ્રકાર થાય છે. આ હેતુઓનું વધારે સ્પષ્ટવર્ણન આ જ પરિચ્છેદમાં સૂત્ર ૬૭ થી આવશે. (દેખો પૂર્ણ ૪૬૩) ૩-૫પા विधिमभिदधति - વિધિ સવંશ રૂદ્દા સૂત્ર ૫૫ માં એમ કહેવામાં આવ્યું છે કે હેતુ સાધ્યની વિધિ અથવા નિષેધને જણાવે છે. ત્યાં વિધિ કોને કહેવાય ? તે સમજાવે છે - વિધિ એટલે વસ્તુમાં રહેલો જે સદંશ - વિદ્યમાન અંશ, સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવે રહેલું જે અસ્તિત્વ તે સદંશ છે અને તેને જ વિધિ કહેવાય છે. ૩-૫૬. ટીકા :- સ સર્વાત્મિનો વસ્તુનો યોä સર્વર માવ૫:, સ વિધિરિત્યમથી તે રૂ-૧દ્દા ટીકાનુવાદ :- સંસારમાં વર્તતા ઘટ-પટાદિ સર્વ પદાર્થો સ્વદ્રવ્યાદિ રૂપે અસ્તિસ્વરૂપ છે તેને સદંશ કહેવાય છે અને તે જ ઘટપટાદિ સર્વ પદાર્થો પરવ્યાદિ રૂપે નાસ્તિસ્વરૂપ છે તેને અસદંશ કહેવાય છે. એમ પ્રત્યેક વસ્તુઓ સદંશ તથા અસદંશ એમ ઉભયાત્મક જ છે. કેવલ એકલા સંદેશાત્મક કે કેવલ એકલા અસંદશાત્મક નથી જ. જો કેવલ સદંશાત્મક જ હોય તો એકેક વસ્તુ સર્વમય અને જગવ્યાપી બને, અને જો કેવલ અસદંશાત્મક હોય તો શશશ્ચંગની જેમ સર્વ વ્યવહારનો અવિષય બને માટે ઉભયાત્મક છે. આ પ્રમાણે સદંશ અને અસદંશાત્મક એમ ઉભયાત્મક વસ્તુમાંથી જે સદંશાત્મક = ભાવાત્મક અંશ છે તેને જ વિધિ કહેવાય છે. અવિરૂદ્ધ એવો ઉપલબ્ધિરૂપ હેતુ અને વિરૂદ્ધ એવો અનુપલબ્ધિ રૂપ હેતુ સદા વસ્તુના સદંશની સિદ્ધિ કરે છે. ૩-પદા प्रतिषेधं प्रकटयन्ति - प्रतिषेधोऽसदंशः ॥३-५७॥ હવે નિષેધ કોને કહેવાય ? તે સમજાવે છે કે વસ્તુમાં જે અસદંશ છે (અભાવાત્મક અંશ છે) તે પ્રતિષેધ કહેવાય છે. ૩-પા ટીકા - તાદરાર્થવ વસ્તુનો વોચમરોડમાવા , સ “તિલા” તિ ની રૂ-૧ળા ટીકાનુવાદ :- તાદ્વૈરાગૈવ = સદંશ અને અસદંશ એમ ઉભય ધર્મવાળી તેવા પ્રકારની તે વસ્તુનો જે આ અસદંશ છે અર્થાત્ અભાવાત્મક જે સ્વભાવ છે તે “પ્રતિષેધ” અર્થાત નિષેધ કહેવાય છે. આ પ્રમાણે સદંશ અને અસદંશ એમ ઉભયાત્મક વસ્તુમાં જે અસદંશાત્મક = અભાવાત્મક જે અંશ છે તેને જ નિષેધ કહેવાય છે વિરૂદ્ધ એવો ઉપલબ્ધિરૂપ હેતુ જો હોય તો અને અવિરૂદ્ધ એવો અનુપલબ્ધિરૂપ હેતુ જો હોય તો તે સદા વસ્તુના અસદંશની જ સિદ્ધિ કરે છે. ૩-પા. अस्यैव प्रकारानाहुः - Page #120 -------------------------------------------------------------------------- ________________ ૪૫૭ તૃતીય પરિચ્છેદ સૂત્ર-૫૮ ૫૯ રત્નાકરાવતારિકા स चतुर्धा - प्रागभावः, प्रध्वंसाभाव, इतरेतराभावोऽत्यन्ताभावश्च ॥३-५८॥ પ્રસંગવશથી આ નિષેધના જ પ્રકારો સમજાવે છે કે - તે નિષેધ ચાર પ્રકારનો છે (૧) પ્રાગભાવ, (૨) પ્રäસાભાવ, (૩) ઈતરેતરાભાવ (૪) અત્યન્તાભાવ. ૩-૫૮ ટીકા - પ્રષ્ટિ - પૂર્વ વિસ્તૃત્મત્તેરમ:, પ્રäસાસરિમાવ, તરતમિમી, અત્યન્ત સર્વાभावः । विधिप्रकारास्तु प्राक्तनैर्नोचिरे । अत: सूत्रकृद्भिरपि नाभिदधिरे ॥३-५८॥ ટીકાનુવાદ :- ચાર પ્રકારના અસદંશના અભાવના અથ સમજાવે છે. નિષેધના કુલ ચાર પ્રકાર છે. તેના અર્થો આ પ્રમાણે - (૧) પ્રમવા આ શબ્દમાં પ્રજ, જે શબ્દ છે. તેનો અર્થ એવો કરવો કે કાર્યાત્મિક વસ્તુની ઉત્પત્તિ થાય તેના પૂર્વકાળમાં તેનો જે અભાવ તે પ્રાગભાવ, જેમ કે મૃપિંડના કાળમાં ઘટાત્મક કાર્યનો જે અભાવ છે તે, તથા તન્તકાળમાં પટનો જે અભાવ તે પ્રાગભાવ છે. (૨) વૃધ્વંસમાવે અહીં કર્મધારય સમાસ કરવો, પરંતુ પછીતપુરૂષ સમાસ ન કરવો, એટલે કે પ્રધ્વંસાત્મક = નાશાત્મક-વસ્તુના વિનાશાત્મક એવો જે અભાવ તે પ્રધ્વસાભાવ. જેમ કે કપાલમાં (ઠીકરામાં) ઘડાનો અભાવ, ખંડપટમાં અખંડપટનો અભાવ, સાધુ થનારમાં ગૃહસ્થતાનો જે અભાવ, તે સર્વે પ્રધ્વસાભાવ કહેવાય છે. અહીં પ્રધ્વંસનો જે અભાવ તે પ્રāસાભાવ એમ ષષ્ઠી તપુરૂષ સમાસ ન સમજવો. કારણ કે એમ કરવાથી વસ્તુના નાશનો જે અભાવ તે વસ્તુરૂપ થતાં અસ્તિસ્વરૂપ બને છે. પરંતુ અભાવાત્મક અર્થ થતો નથી. માટે કર્મધારય સમાસ કરવો. (૩) ફતરેતરામવિ :- ઈતરમાં ઈતરનો જે અભાવ તે ઈતરેતરાભાવ તેનું જ બીજું નામ અન્યોન્યાભાવ. જેમ કે ઘટમાં પટનો અભાવ, પટમાં ઘટનો જે અભાવ તે ઈતરેતરાભાવ, ઘટાત્મક પદાર્થ જે પટરૂપે નથી અને પટાત્મક પદાર્થ જે ઘટરૂપે નથી તે સર્વ ઈતરેતરાભાવ અર્થાત્ અન્યોન્યાભાવ કહેવાય છે. (૪) અત્યન્તાભાવ :- અત્યન્ત એવો જે અભાવ તે અત્યન્તાભાવ સર્વકાળે જે અભાવ, ત્રણેકાળે જેનું અસ્તિત્વ જ ન હોય તે અત્યન્તાભાવ કહેવાય છે. જેમ કે શશશૃંગ-વધ્યાપુત્રખપુષ્પ-મરૂમરીચિકા. એમ નિષેધના કુલ ચાર પ્રકારો છે. છતાં આ ચારે નિષેધો ગ્રંથકારશ્રી પોતે જ સૂત્ર ૫૯ થી ૬૬ માં વધુ સમજાવે જ છે. પ્રશ્ન :- સૂત્ર ૫૫ માં સાધ્યના બે પ્રકારો જણાવ્યા છે (૧) વિધિ અને (૨) નિષેધ. તો વિધિના પ્રકારો જણાવ્યા વિના નિષેધના ચાર પ્રકારો કેમ જણાવ્યા ? શું વિધિના પ્રકારો જ નથી? કે વિધિના પ્રકારો જણાવવાનું ગ્રંથકાર ભુલી ગયા છે ? ઉત્તર - પૂર્વાચાર્યોએ કોઈ પણ અગમ્ય કારણસર વિધિના પ્રકારો કહ્યા નથી. તેથી અહીં ગ્રંથકારશ્રીએ પણ વિધિના પ્રકારો કહ્યા નથી. પરંતુ કહેવાનું ભુલી ગયા એમ ન સમજવું. I૭-૫૮. • Page #121 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ રત્નાકરાવતારિકા પ્રાગભાવનું વર્ણન तत्र प्रागभावमाविर्भावयन्ति . નિવૃત્તાવેવ રૂાર્યસ્થ સમુત્પત્તિ, સોચ્ચ પ્રામા રૂ-૧ ત્યાં - ચાર પ્રકારના અભાવમાં સૌ પ્રથમ પ્રાગભાવને જણાવે છે. જે પદાર્થની નિવૃત્તિ થયે છતે જ કાર્યની ઉત્પત્તિ થાય છે. તે પદાર્થ આ ઉત્પઘમાન કાર્યનો પ્રાગભાવ કહેવાય છે. જેમ કે મૃર્લિંડની નિવૃત્તિ થયે છતે જ ઘટકાર્યની ઉત્પત્તિ થાય છે માટે તે મૃપિંડ એ જ ઘટાત્મક કાર્યનો પ્રાગભાવ કહેવાય છે. ૩-૫લા ટીકા - યશ પવાર્થી નિવૃત્તાવ સત્યાન્, ન પુનનિવૃત્તાવ, મતિવ્યાHિપ્રસવા મારાપિ निवृत्तौ कचिद् ज्ञानोत्पत्तिदर्शनादन्धकारस्यापि ज्ञानप्रागभावत्वप्रसङ्गात् । न चैवमपि रूपज्ञानं तन्निवृत्तावेवोत्पद्यत इति तत्प्रति तस्य तत्त्वप्रसक्तिरिति वाच्यम्, अतीन्द्रियदर्शिनि नक्तश्चरादौ च तद्भावेऽपि तद्भावात् । स इति पदार्थः, अस्येति कार्यस्य ॥३-५९॥ ટીકાનુવાદ :- જે પદાર્થની નિવૃત્તિ થયે છતે જ જે કાર્યની ઉત્પત્તિ થાય તે પદાર્થ તે ઉત્પઘમાનાત્મક કાર્યનો પ્રાગભાવ કહેવાય છે. અહીં મૂલસૂત્રમાં નિવૃત્તાવેવ પદમાં વાર લખીને એમ જણાવે છે કે જેની નિવૃત્તિ થયે છતે જ જે કાર્ય થાય, એમ અર્થ કરવો, પરંતુ જેની અનિવૃત્તિમાં પણ જે કાર્ય થતું હોય તે તેનો પ્રાગભાવ કહેવાતો નથી. અર્થાત્ જે પદાર્થની નિવૃત્તિમાં અને અનિવૃત્તિમાં પણ જે કાર્યની ઉત્પત્તિ થતી હોય તે પદાર્થ તે કાર્યનો પ્રાગભાવ કહેવાતો નથી. જે અનિવૃત્તિવાળામાં પણ પ્રાગભાવ માનીએ તો અતિવ્યામિ દોષ આવે છે. તે આ પ્રમાણે - ક્યારેક અન્ધકારની નિવૃત્તિ થાય ત્યારે પાગ ઘટપટાદિ પદાથોનું જ્ઞાન થતું દેખાય છે. તેથી અંધકાર એ ઘટાદિ સંબંધી પણ જ્ઞાનાત્મક કાર્યનો પ્રાગભાવ બની જશે. આવી અતિવ્યાપ્તિ ન આવે એટલે વાર કહ્યો છે. હવે અતિવ્યામિ આવતી નથી, કારણ કે અંધકારની નિવૃત્તિ થાય તો પણ ઘટ પટ જણાય, અને અંધકારની નિવૃત્તિ ન થઈ હોય તો પણ સર્વજ્ઞાદિને ઘટ પટ જણાય છે. માટે ઘટ પટના જ્ઞાનમાં અંધકારની નિવૃત્તિ આવશ્યક નથી, માટે તે પ્રાગભાવ કહેવાય નહીં. પ્રશ્ન :- ઘટપટાદિ પદાર્થોનું જ્ઞાન અંધકારની નિવૃત્તિ અને અનિવૃત્તિ એમ બન્નેમાં થતું હોવાથી “નિવૃત્તિમાં જ થાય” એ નિયમ ત્યાં ભલે લાગુ ન પડે, તથાપિ નીલ-પીત-શ્વેતાદિ જે જે રૂપજ્ઞાન થાય છે તે જ્ઞાન તો નિયમા અંધકારની નિવૃત્તિથી જ થાય છે તેથી તત્કૃતિ = તે રૂપજ્ઞાન પ્રત્યે તો, તસ્ય = તે અંધકારને, તરૂપ્રસt: તે પ્રાગભાવસ્વરૂપપાણે માનવાની આપત્તિ આવશે જ. સારાંશ કે ભલે ઘટપટના જ્ઞાનમાં એમ હો અર્થાત્ અંધકારની નિવૃત્તિ-અનિવૃત્ત બન્ને કારણ હો તો પણ રૂપજ્ઞાન તો તે અંધકારની નિવૃત્તિથી જ થાય છે તેથી તે રૂપજ્ઞાનમાં તો તે અંધકારને રૂપજ્ઞાનના પ્રાગભાવ સ્વરૂપ જ માનવું પડશે. ઉત્તર :- એમ જે તમે કહેતા હો તો આવું ન કહેશો - કારણ કે “રૂપજ્ઞાન પાગ અંધકારની નિવૃત્તિથી જ થાય છે.” આવો નિયમ નથી. જે અતીન્દ્રિયજ્ઞાની પુરૂષો છે અવધિ-મન:પર્યવ અને કેવલજ્ઞાનવાળા જે પુરૂષો છે તેઓમાં, તથા રાત્રે જ દેખવાવાળા ઘુવડ-સર્પ, બીલાડી આદિ નકલંચર Page #122 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬૦/૬૧/૬૨/૬૩ પ્રાણીઓમાં તમાવેઽપિ અંધકાર વિદ્યમાન હોવા છતાં પણ તાવાત્ તમારી વાત વ્યભિચાર દોષવાળી છે. આ સૂત્રમાં જે સઃ શબ્દ છે તેનો અર્થ તે પદાર્થ કરવો, અને જે અન્ય શબ્દ છે તેનો અર્થ ઉત્પદ્યમાન કાર્યનો (પ્રાગભાવ કહેવાય છે) એમ અર્થ કરવો, એટલે “જે પદાર્થની નિવૃત્તિ થયે છતે જ જે કાર્ય ઉત્પન્ન થાય તે પદાર્થ તે ઉત્પદ્યમાન કાર્યના પ્રાગભાવ રૂપ કહેવાય છે. ૫૩-૫૯।। अदाहरन्ति - = यथा मृत्पिण्डनिवृत्तावेव समुत्पद्यमानस्य घटस्य मृत्पिण्डः ॥ ३-६० ॥ ઉપરોક્ત પ્રાગભાવનું ઉદાહરણ આપીને ગ્રંથકારશ્રી સમજાવે છે કે “જેમ સૃપિંડની નિવૃત્તિ થઈ હોય તો જ ઘટ ઉત્પન્ન થાય છે તેથી ઉત્પન્ન થતા તે ઘટનો મૃપિંડ એ પ્રાગભાવ કહેવાય છે, જે નૃષિંડ છે તે જ ઘટનો પ્રાગભાવ છે. એમ સમજવું. પરંતુ કૃષિંડમાં પ્રાગભાવ વર્તે છે. એમ ન સમજવું. કારણ કે અભાવ એ સ્વતંત્ર પદાર્થ નથી. સૃષિંડાદિ પદાર્થો જ સ્વદ્રવ્યાદિથી ભાવાત્મક છે અને પરદ્રવ્યાદિની વિવક્ષાથી અભાવાત્મક છે. આ વાત પૂર્વસૂત્રમાં સમજાવાઈ ગઈ છે. I૩-૬ા प्रध्वंसाभावं प्राहुः - यदुत्पत्तौ कार्यस्यावश्यं विपत्तिः, सोऽस्य प्रध्वंसाभावः ॥३-६१॥ - હવે પ્રધ્વંસાભાવ સમજાવે છે કે જે પદાર્થની ઉત્પત્તિમાં પૂર્વે ઉત્પન્ન થયેલા કાર્યનો અવશ્ય વિનાશ જ થાય તે પદાર્થ આ કાર્યનો પ્રöસાભાવ કહેવાય છે. ।।૩-૬૧૫ ટીકા :- યસ્થ પવાર્થસ્ય ઉત્પત્તી સત્યાં પ્રભુત્ત્પન્નાર્થસ્યાત્રયં નિયમેન, અન્યયાઽતિપ્રસન્નાત્ વિપત્તિવિપટનમ્, सोऽस्य कार्यस्य प्रध्वंसाभावोऽभिधीयते ॥ ३-६१॥ રત્નાકરાવતારિકા રૂપજ્ઞાન થતું હોવાથી. ટીકાનુવાદ :- જે પદાર્થની (કપાલ અર્થાત્ ઠીકરાંની) ઉત્પત્તિ થયે છતે પૂર્વે ઉત્પન્ન થયેલા ઘટાત્મકકાર્યનો અવશ્ય અર્થાત્ નક્કી વિનાશ જ થાય છે. તેથી તે કપાલાત્મક પદાર્થ આ ઘટાત્મક કાર્યનો પ્રધ્વંસાભાવ કહેવાય છે. અહીં પણ મૂલસૂત્રમાં જે વયં શબ્દ લખ્યો છે તેથી કાર્યનો અવશ્ય વિનાશ થતો હોય તો જ આ પ્રધ્વંસાભાવ કહેવાય છે અન્યથા જો એમ ન હોય અને પ્રધ્વંસાભાવ માનીએ તો અતિવ્યાપ્તિ દોષ આવે છે તે આ પ્રમાણે - અંધકાર ન હોય ત્યારે પ્રકાશકાલમાં સામાન્ય માનવીને રૂપજ્ઞાન થતું હોય છે. પરંતુ અંધકારની ઉત્પત્તિ થયે છતે તે રૂપજ્ઞાનાત્મક કાર્યનો નાશ થતો જોવાય છે તેથી અંધકાર એ રૂપજ્ઞાનનો પ્રધ્વંસાભાવ બની જશે, પરંતુ તે પ્રધ્વંસાભાવ નથી તેથી આ અતિવ્યાપ્તિ દોષ ન આવે એટલા માટે જ અવશ્ય શબ્દ કહ્યો છે, હવે આ અતિવ્યાપ્તિ આવતી નથી કારણ કે સામાન્ય માનવીમાં અંધકાર ઉત્પન્ન થયે છતે રૂપજ્ઞાનનો ભલે વિનાશ થતો હોય પરંતુ અતીન્દ્રિયજ્ઞાની અને નકતંચર જીવોમાં અંધકાર ઉત્પન્ન થવા છતાં પણ રૂપજ્ઞાનનો નાશ થતો નથી. માટે અવશ્ય વિનાશ નથી, તેથી અંધકાર એ રૂપજ્ઞાનનો પ્રધ્વંસાભાવ કહેવાતો નથી. આ અતિવ્યાપ્તિ વારવા માટે જ ટીકામાં ‘નિયમેન' એવો Page #123 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા પ્રવ્વસાભાવ અને ઈતરેતરાભાવનું વર્ણન ૪૬૦ શબ્દ પ્રયોગ કર્યો છે, એટલે કે અવશ્ય વિનાશ થતો હોય તો જ તે પદાર્થ પૂર્વકાર્યનો પ્રáસાભાવ કહેવાય છે. તથા વળી અહીં એક સૂક્ષ્મ વાત એ જાણવા જેવી છે કે જૈન દર્શનકાર પદાર્થને જ સદંશરૂપ અને અસદંશરૂપ માને છે, તેથી મૃપિંડાત્મક જે પદાર્થ છે તે જ ઘટનો પ્રાગભાવ છે અને કપાલાત્મક જે પદાર્થ છે તે જ ઘટનો પ્રāસાભાવ છે, એમ મૃપિંડ પોતે જ મૃપિંડ રૂપે સદંશ હોવા છતાં ઘટરૂપે અસદંશ છે અને કપાલ પોતે જ કપાલ રૂપે સદંશ હોવા છતાં ઘટરૂપે અસદંશ છે. જે વસ્તુ સ્વની અપેક્ષાએ સત્ હોય છે. તે જ વસ્તુ પરદ્રવ્ય રૂપે અસત્ કહેવાય છે. તર્કસંગ્રહકારાદિ તૈયાયિકો અને વૈશેષિકો અભાવ” નામનો સ્વતંત્ર એક પદાર્થ કલ્પ છે. અને પૂર્વકાલીન મૃપિંડમાં સ્વરૂપસંબંધથી ઘટનો પ્રાગભાવ વર્તે છે એમ માને છે એટલે મૃપિંડ એ આધાર છે અને ઘટપ્રાગભાવ એ આધેય છે સ્વતંત્ર અલગ પદાર્થ છે એમ માને છે. એવી જ રીતે પશ્ચાત્કાલવર્તી કપાલમાં ઘટનો પ્રāસાભાવ વર્તે છે એમ માને છે, ત્યાં પણ કપાલ એ આધાર છે અને ઘટપ્રધ્વસાભાવ એ આધેય છે સ્વતંત્ર અલગ પદાર્થ છે એમ માને છે. પરંતુ આ વાત યથાર્થ નથી. “અભાવ” એ કોઈ સ્વતંત્ર પદાર્થ નથી. જે વસ્તુ સ્વદ્રવ્યાદિ રૂપે સત્ છે તે જ વસ્તુ પરવ્યાદિ રૂપે અસત્ છે. ૩-૬ના ઉક્રિાન્તિ - यथा कपालकदम्बकोत्पत्तौ नियमतो विपद्यमानस्य कलशस्य પાશ્વમ્ રૂદ્રા પ્રāસાભાવનું ઉદાહરણ આપે છે - જેમ કપાલનો સમુહ ઉત્પન્ન થયે છતે કલશ (ઘટ) નક્કી વિનાશ પામે જ છે. માટે નકકી વિનાશ પામતા એવા કલશન (ઘટનો) આ કપાલકદંબક પ્રäસાભાવ કહેવાય છે. ૩-૬રા इतरेतराभावं वर्णयन्ति - स्वरूपान्तरात् स्वरूपव्यावृत्तिरितरेतराभावः ॥३-६३॥ હવે ઈતરેતરાભાવ સમજાવે છે કે સ્વરૂપાન્તરથી = બીજાના સ્વરૂપથી પોતાના સ્વરૂપની જે વ્યાવૃત્તિ તે ઈતરેતરાભાવ કહેવાય છે. ટીકા - માવાન્તરે મ પુનઃ સ્વરૂપવ, તામવિપ્રસવ, વ્યાવૃત્તિઃ સ્વામીવિવ્યવછેર રેતરમાવો ચાપોત્રામાં નિયતે ર-રા ટીકાનુવાદ :કોઈ પણ વિવક્ષિત સ્વરૂપનો સ્વભાવાન્તર = બીજા સ્વભાવથી જે ભેદ થવો તે ઈતરેતરાભાવ કહેવાય છે. પરંતુ કોઈ પણ વિવક્ષિત સ્વરૂપનો પોતાના જ સ્વરૂપથી ભેદ થવો તે ઈતરેતરાભાવ કહેવાતો નથી. કારણ કે વિવક્ષિત વસ્તુ જો પોતાના સ્વરૂપથી ભિન્ન લેવા જઈએ તો તે આકાશપુષ્પાદિની જેમ સર્વથા અભાવાત્મક જ થાય. એટલે કોઈ વિવક્ષિત સ્વરૂપ એટલે Page #124 -------------------------------------------------------------------------- ________________ ૪૬૧ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬૪૬૫/૬૬/૬૭ રત્નાકરાવતારિકા ઘટ, તે સ્વરૂપાન્તર = બીજા સ્વભાવથી એટલે પટથી વ્યાવૃત્તિ = ભિન્ન છે એમ પટ એ ઘટથી ભિન્ન છે. તથા નદી એ સમુદ્રથી ભિન્ન છે. અને સમુદ્ર એ નદીથી ભિન્ન છે, આવી પરપદાર્થથી સ્વપદાર્થની જે વ્યાવૃત્તિ છે તે ઇતરેતરાભાવ છે. તેનું જ બીજું નામ અન્યોન્યાભાવ અર્થાત્ અન્યાપોહ સંજ્ઞા છે. ૩-૬૩ उदाहरणमाहुः । यथा स्तम्भस्वभावात् कुम्भस्वभावव्यावृत्तिः ॥३-६४॥ આ ઈતરેતરાભાવનું સૂત્રકાર ઉદાહરણ આપે છે કે જેમ (કુંભની અપેક્ષાએ સ્વરૂપાન્તર એવા) સ્તંભસ્વભાવથી કુંભસ્વભાવ ભિન્ન છે એટલે કે સ્તંભથી કુંભનો જે ભેદ તે ઈતરેતરાભાવ કહેવાય છે. ૩-૬૪ अत्यन्ताभावमुपदिशन्ति - कालत्रयाऽपेक्षिणी हि तादात्म्यपरिणामनिवृत्तिरत्यन्ताभावः ॥३-६५॥ ટીકા - અતીતાના પતિવર્તમાનપત્રિવેકરિયડ તાલાપરિણામનિવૃત્તિપરિતિષ્યવૃત્તિ, સોલચન્તામાયોમિથીયો રૂદ્દા निदर्शयन्ति - વથા રેતનાતન રૂદ્દદ્દા ટીકા :- ન રવજુ વેતનમત્મિતત્ત્વમવેતનપુત્રામનામ , સ્થિતિ વા, तचैतन्यविरोधात् । नाप्यचेतनं पुद्गलतत्त्वं चेतनस्वरूपताम्, अचेतनत्वविरोधात् ॥३-६६॥ હવે અત્યતાભાવ સમજાવે છે - ત્રણે કાલની અપેક્ષા વાળી તાદાભ્યભાવની પરિણતિની જે નિવૃત્તિ તે અત્યન્તાભાવ કહેવાય છે. ૧૩-૬પા ટીકાનુવાદ :- અતીતકાળ, અનાગતકાળ અને વર્તમાનકાલ, એમ ત્રણે કાળમાં પણ જે આ તાદાભ્ય-પરિણામની નિવૃત્તિ, એટલે એકરૂપ થવાના પરિણામની જે નિવૃત્તિ તે અત્યન્તાભાવ કહેવાય છે. ૩-૬પા. તેનું દષ્ટાન્ત આપે છે કે - જેમ ચેતન અને અચેતનમાં તાદાસ્યભાવની નિવૃત્તિ છે તે અત્યન્તાભાવ છે. ૩-૬૬ ટીકાનુવાદ :- ચેતન એટલે જે આત્મતત્વ છે. તે કદાપિ ત્રણેકાલમાં પણ અચેતન એવા પુલાત્મકતાને પામ્યું નથી, પામતું નથી અને પામશે પણ નહીં, કારણ કે તે પુદ્ગલાત્મકતા ચૈતન્યસ્વભાવની વિરોધી છે તેથી તે ચેતનમાં જે અચેતનતાની નિવૃત્તિ છે તે અત્યન્તાભાવ છે. એવી જ રીતે અચેતન એવું પુગલતત્વ કદાપિ ચેતનસ્વરૂપતાને ત્રણે કાળે પાણ પામ્યું નથી, પામતું નથી અને પામશે પણ નહીં તે પણ તેના અત્યન્તાભાવ રૂપ છે. કારણ કે તે ચેતનતા અચેતનતાની વિરોધી છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુના ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ વિગેરે ભેદો અહીં એક વાત ખાસ ધ્યાન ખેંચવા જેવી એ છે કે જૈનદર્શનકારો ભાવાત્મક જે વસ્તુ છે તેને જ ઈતરની અપેક્ષાએ અભાવરૂપે માને છે પરંતુ “અભાવ” નામનો સ્વતંત્ર કોઈ પદાર્થ નથી. તેથી આ ચારે પ્રકારના અભાવમાં પણ ભાવાત્મક વસ્તુ જ હોય છે. શૂન્યાત્મક અભાવ હોતો નથી. જેમ કે મૃપિંડ નામનો જે પદાર્થ છે. તે ઘટનો પ્રાગભાવ, કપાલાત્મક જે પદાર્થ છે તે ઘટનો પ્રāસાભાવ, પટ એ ઘટનો અન્યોન્યાભાવ અથવા ખંભાત્મક જે પદાર્થ તે કુંભનો અન્યોન્યાભાવ તથા ચેતનાત્મક જે પદાર્થ તે અચેતનનો અત્યન્તાભાવ અને અચેતનાત્મક જે પદાર્થ તે ચેતનનો અત્યન્તાભાવ, આ પ્રમાણે એક જ વસ્તુ ભાવ-અભાવ ઉભયરૂપ છે. તમામ પદાર્થો સ્વરૂપે ભાવાત્મક છે અને પરરૂપે અભાવાત્મક છે. પરંતુ શૂન્યાત્મક એવો કોઈ અભાવ નથી. તથા અભાવ નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ પણ નથી. પ્રશ્ન :- આકાશપુષ્પ, વધ્યાપુત્ર, શશશૃંગ, રાસભશૃંગ તથા મરૂમરીચિકાજલ ઈત્યાદિ પદાર્થો સર્વથા શૂન્યાત્મક છે. અને તેને પણ અત્યન્તાભાવ કહેવાય છે. તો એમ કેમ કહો છો કે જે ભાવાત્મક હોય તે જ ઈતરરૂપે અભાવાત્મક કહેવાય છે. આ ઉપરોકત દષ્ટાન્ત સર્વથા શૂન્યરૂપ પાણ અભાવાત્મક છે. ઉત્તર :- અહીં પણ સર્વથા શૂન્યાત્મકતા નથી. આકાશ પણ છે અને પુષ્પ પણ જગતમાં છે જ, માત્ર સ્થલમાં પુષ્પ ઉત્પન્ન થાય છે પરંતુ આકાશમાં પુષ્પ ઉત્પન્ન થતું નથી. તેથી જે વસ્તુ અન્ય ક્ષેત્રે હયાત છે તેનો જ અન્ય ક્ષેત્રમાં ઉત્પત્તિને આશ્રયી અભાવ કહેવાય છે. જેમ મૃપિંડમાંથી ઘટ થાય છે પરંતુ પત્થરમાંથી ઘટ થતો નથી, તેમ અહીં પણ સમજવું. આ અભાવ વૈકાલિક હોવાથી અત્યન્તાભાવ કહેવાય છે. પરંતુ શૂન્યાત્મક હોવાથી અત્યન્તાભાવ કહેવાતો નથી. તેવી જ રીતે વધ્યા પણ છે અને પુત્ર પણ છે. માત્ર વધ્યાને ત્યાં પુત્ર નથી, સંસારમાં શશ પણ છે અને શૃંગ પણ છે. માત્ર શશમાં શૃંગ નથી. ઈત્યાદિ સ્વયં સમજવું. ૩-૬૬ अथोपलब्धिं प्रकारतो दर्शयन्ति । उपलब्धेरपि द्वैविध्यमविरुद्धोपलब्धिर्विरुद्धोपलब्धिश्च ॥३-६७॥ હવે ઉપલબ્ધિને ભેદથી સમજાવે છે કે ઉપલબ્ધિ પણ બે પ્રકારની છે (૧) અવિરૂદ્ધોપલબ્ધિ અને (૨) વિરૂદ્ધોપલબ્ધિ. ૩-૬૭ ટીકા - નવમુપધ્ધનુપશ્ચિમ્યાં મિયમનિન તોરૈવિધ્યમિત્યપેરા વિરુદ્ધો વિદ્ધાત્ર साध्येन सार्धं द्रष्टव्यः । ततस्तस्योपलब्धिरिति ॥३-६७।। ટીકાનુવાદ :- ઉપલબ્ધિહેતુ અને અનુપલબ્ધિહેતુ એમ હેતુ બે પ્રકારનો પૂર્વે ૫૪; મા સૂત્રમાં કહ્યો છે. તેમાં પ્રથમ જે ઉપલબ્ધિહેતુ કહ્યો છે તે પણ અવિરૂદ્ધ અને વિરૂધ્ધના ભેદથી બે પ્રકારે છે. અહીં મૂલસૂત્રમાં જે પિ શબ્દ કહ્યો છે તેનો અર્થ એવો છે કે કેવલ ઉપલબ્ધિ અને અનુપલબ્ધિના ભેદ માત્રથી હેતુ બે પ્રકારનો છે એમ ન સમજવું પરંતુ તે બે ભેદમાં પણ પ્રથમ ઉપલબ્ધિ ભેદ પણ અવિરૂદ્ધ અને વિરૂદ્ધના ભેદથી બે પ્રકારે છે. તેવી જ રીતે બીજો અનુપલબ્ધિ ભેદ પણ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૪૬૩ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬૪૬૫/૬૬/ ૬૭ રત્નાકરાવતારિકા અવિરૂદ્ધ અને વિરૂદ્ધના ભેદથી બે પ્રકારે છે જે વાત આગળ ૯૩ મા સૂત્રમાં કહેવાશે. એટલે હેતુના કુલ ૪ ભેદ થાય છે. અહીં અવિરૂદ્ધતા અને વિરૂદ્ધતા સાધ્યની સાથે સમજવી. તેથી સાધ્યની સાથે અવિરૂદ્ધતા અને વિરૂદ્ધતાના લીધે તસ્ય - તે હેતુની જે ઉપલબ્ધિ તે અવિરૂદ્ધોપલબ્ધિ અને વિરૂદ્ધોપલબ્ધિ હેતુ કહેવાય છે. ll૩-૬થા અત્યારે ગ્રંથકારશ્રી હેતુના ભેદ સમજાવે છે. ઉપર સમજાવ્યા મુજબ હેતુના ચાર ભેદ કહ્યા છે. તે ચારમાંથી એકેક પ્રકારના હેતુના પ્રતિભેદો કેટલા હોય ? તે હવે પછીના સૂત્રોમાં સમજાવે છે. હેતુના ભેદ પ્રતિભેદનું ચિત્ર (તે પ્રત્યેક ભેદો કયા સૂત્રમાં છે તે(સૂત્રો)ના નંબર આપ્યા છે) હેતુ ઉપલબ્ધિ-૫૪ અનુપલબ્ધિ-૫૪ અવિરુધ્ધ - ૬૭/૬૮/૬૯ વિરુધ્ધ - ૬૭/૮૩ વ્યાપ્ય ૭૭ કાર્ય ૭૮ કારણ પૂર્વચર ઉત્તરચર ૭૯ ૮૦ ૮૧ વ્યાપ્ય ૮૨ સ્વભાવ ૮૪ બાત ૮૭ કાર્ય ૮૮ કારાણ ૮૯ પૂર્વચર ૯૦ ઉત્તચર ૯૧ સહચર ૯૨ અવિરુધ્ધ - ૯૩/૦૪/૯૫ વિરુધ્ધ - ૯૩/૧૦૩/૧૦૪ સ્વભાવ ૯૬ વ્યાપક ૯૭ કાર્ય ૯૮ કારણ પૂર્વચર ઉત્તરચર ૯ ૧૦ ૧૦૧ સહચર ૧૦૨ કાર્ય ૧૦૫ કારાગ ૧૦૬ સ્વભાવ ૧૭ વ્યાપક ૧૦૮ સહચર ૧૦૦ Page #127 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદો ૪૬૪ (૧) અવિરૂદ્ધોપલબ્ધિહેતુના ૬ ભેદ છે અને તે વિધિ જ જણાવે છે. (૨) વિદદ્ધોપલબ્ધિહેતુના ૭ ભેદ છે અને તે નિષેધ જ જણાવે છે. (૩) અવિરૂદ્ધાનુપલબ્ધિહેતુના ૭ ભેદ છે અને તે નિષેધ જ જણાવે છે. (૪) વિરૂદ્ધાનુપલબ્ધિહેતુના ૫ ભેદ છે અને તે વિધિ જ જણાવે છે. (૧) અવિરૂદ્ધોપલબ્ધિ હેતુના ભેદોનું વર્ણન ૬૮ થી ૮૨ સૂત્ર સુધીમાં આવે છે. (૨) વિરૂદ્ધોપલબ્ધિ હેતુના ભેદોનું વર્ણન ૮૩ થી ૯૨ સૂત્રોમાં આવે છે. (૩) અવિરૂદ્ધાનુપલબ્ધિ હેતુના ભેદોનું વર્ણન ૯૩ થી ૧૦૨ સૂત્રોમાં આવે છે અને (૪) વિરૂદ્ધાનુપલબ્ધિ હેતુના ભેદોનું વર્ણન ૧૦૩ થી ૧૦૯ સૂત્રોમાં આવે છે. આ પ્રમાણે હેતુના પ્રથમ બે ભેદ, તેના ચાર ઉત્તરભેદ અને તે ચારના પણ પ્રતિભેદો ૬ + ૭ + ૭ + ૫ = કુલ ૨૫ ભેદો છે. તેનાં નામો, અર્થ અને ઉદાહરણો હવે પછીના સૂત્રોમાં ક્રમશઃ આવે જ છે. - હવે પછીના ૬૮ થી ૧૦૯ સુધીનાં સૂત્રોમાં ઉપરના ભેદ-પ્રતિભેદ અને ઉદાહરણો ગ્રંથકારશ્રીએ સમજાવ્યાં છે, તે ભણનારા આત્માઓને સુખે સુખે સમજાય તેટલા માટે અમે ઉપર રૂપરેખા માત્ર સ્વરૂપે ચિત્ર દોર્યું છે. જેથી કયા ભેદનું કયું ઉદાહરણ ક્યાં આવશે તે ચિત્રરૂપે મગજમાં પણ કોતરાઈ જાય. તથા સમજવામાં સરળતા રહે. અન્યદર્શનશાસ્ત્રોમાં હેતુના (૧) અન્વયવ્યતિરેકી, (૨) કેવલાન્વયી અને (૩) કેવલવ્યતિરેકી એમ ત્રણ ભેદ આવે છે. પરંતુ તે ત્રણે ભેદો દોષથી ભરેલા છે. તે આ પ્રમાણે - (૧) અન્વયવ્યતિરેકી હેતુ ક્યાંઈક બન્ને વ્યાપ્તિ હોવા છતાં પાગ વ્યભિચારી હોવાથી સાધ્યસિદ્ધિનું અંગ બનતો નથી. જેમકે પર્વતો ધૂમવાનું વઢિમસ્વત્ અહીં અન્વયદષ્ટાન્ત મહાનરા, અને વ્યતિરેક દષ્ટાન્ત હદ હોવા છતાં અને બન્ને વ્યાપ્તિ થવા છતાં હેતુ સાધ્યાભાવવદવૃત્તિ હોવાથી સાધ્યસિદ્ધિનું અંગ બનતો નથી એવી જ રીતે સ ામ: મિત્રોતનયતા ઈત્યાદિ દુષ્ટાન્ત પણ સમજી લેવાં - અહીં પણ અન્વયવ્યતિરેકવ્યાપ્તિ છે પરંતુ સાધ્યસિદ્ધિ નથી. (૨) કેવલાયીહેતુ - તેઓએ જ માનેલાં હેતુનાં પાંચ અંગો (૧) પક્ષવૃત્તિ, (૨) સપક્ષસત્ત્વ, (૩) વિપક્ષઅસત્ત, (૪) અસત્પતિપક્ષત્વ અને (૫) અબાધિતવિષયત્વ. એ પાંચમાંથી ચાર જ અંગ હોય છે. વિપક્ષાસત્ત્વનું અંગ ત્યાં નથી. છતાં સાધ્યસિદ્ધિ થાય છે. (૩) કેવલવ્યતિરેકી - અહીં પણ ચાર જ અંગો સંભવે છે સપક્ષસત્ત્વ સંભવતું નથી છતાં સાધ્યસિદ્ધિ થાય છે. માટે પાંચ રૂપને પામેલો હેતુ હોવો જોઈએ તો જ સાધ્યસિદ્ધિ થાય, ઈત્યાદિ અન્ય દર્શનકારોનું પ્રતિપાદન ઉચિત નથી. જૈન દર્શનકારોએ દર્શાવેલા ભેદ-પ્રતિભેદોમાં કયાંય પાગ કોઈ દોષ નથી. ૩-૬૭ા. आयाया भेदानाहुः - Page #128 -------------------------------------------------------------------------- ________________ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬૮/૬૯ तत्राविरुद्धोपलब्धिर्विधिसिद्धौ षोढा ॥ ३ - ६८॥ ઉપલબ્ધિના અવિરૂદ્ધ અને વિરૂદ્ધ એમ જે બે ભેદો છે તેમાંથી આદ્ય-પહેલી જે અવિરૂદ્ધોપલબ્ધિ છે તેના ભેદો સમજાવે છે કે ત્યાં (આ બે પ્રકારની ઉપલબ્ધિમાં) અવિરૂદ્ધોપલબ્ધિ વિધિ સમજાવવામાં ૬ પ્રકારની છે, જે ૬ પ્રકારો હવે પછીના સૂત્રમાં કહેવાશે. આ અવિરૂદ્ધોપલબ્ધિ સાધ્યનું સદા વિધાન જ કરે છે નિષેધ કદાપિ કરતી નથી કારણ કે તે સાધ્યની સાથે અવિદ્ધ છે અને ઉપલબ્ધિરૂપ (વિદ્યમાનરૂપ) છે. જે હેતુ (ધૂમ) સાધ્યની (વહ્રિની) સાથે અવિરૂદ્ધ છે. અને વિદ્યમાનરૂપ છે. તે ધૂમહેતુ ‘“વહ્નિ છે' એમ વિધાન જ કરે, નિષેધ ન કરે માટે વિધિની જ સિદ્ધિ કરે છે. ૫૩-૬૮૫ तानेव व्याख्यान्ति ૪૬૫ साध्येनाविरुद्धानां व्याप्यकार्यकारणपूर्वचरोत्तरचरसहचराणामुपलब्धिः ॥ ३-६९॥ હવે સૌથી પ્રથમ અવિરૂદ્ધોપલબ્ધિના છ ભેદો ક્રમશઃ જણાવે છે. ‘સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા (૧) વ્યાપ્ય સ્વરૂપ હેતુની ઉપલબ્ધિ, (૨) કાર્ય સ્વરૂપ હેતુની ઉપલબ્ધિ, (૩) કારણ સ્વરૂપ હેતુની ઉપલબ્ધિ, (૪) પૂર્વચર સ્વરૂપ હેતુની ઉપલબ્ધિ, (૫) ઉત્તરચર સ્વરૂપ હેતુની ઉપલબ્ધિ અને (૬) સહચર સ્વરૂપ હેતુની ઉપલબ્ધિ ૫૩-૬૯૫ ટીકા :- તતો વ્યાપ્યાવિદ્ધોપનધિ:, હ્રા વિરુદ્ધોપયિ:, વારઽવિરુદ્ધોપરુધિઃ, પૂર્વષાવિરુદ્ધોપलब्धिः, उत्तरचराविरुद्धोपलब्धि:, सहचराविरुद्धोपलब्धिरिति षट् प्रकारा भवन्ति । अत्र हि साध्यं शब्दस्य परिणामित्वादि, तस्याविरुद्धं व्याप्यादि प्रयत्नानन्तरीयकत्वादि वक्ष्यमाणं तदुपलब्धिरिति ॥ ३ - ६९ ॥ રત્નાકરાવતારિકા ટીકાનુવાદ :- તેથી (૧) વ્યાપ્યાવિરૂદ્ધોપલબ્ધિ, (૨) કાર્યાવિરૂદ્ધોપલબ્ધિ, (૩) કારણાવિરૂદ્ધોપલબ્ધિ, (૪) પૂર્વચરાવિરૂદ્ધોપલબ્ધિ, (૫) ઉત્તરચરાવિરૂદ્ધોપલબ્ધિ, અને (૬) સહચરાવિરૂદ્ધોપલબ્ધિ. એમ અવિરૂદ્ધોપલબ્ધિના કુલ ૬ ભેદો છે. જો કે આ છએ પ્રકારની ઉપલબ્ધિનાં છએ દૃષ્ટાન્તો આગળ સૂત્ર ૭૭ થી ૮૨ માં આવવાનાં જ છે. તો પણ તેમાંનુ ૭૭ મા સૂત્રમાં કહેલું પ્રથમ દૃષ્ટાન્ત અહીં કંઈક સમજાવે છે કે રાષ્ટ્ર:, પરિણતિમાન, પ્રયત્નાનન્તરીય~ાત્, આ અનુમાનમાં શબ્દ એ પક્ષ છે, પરિણતિમત્ત્વ એ સાધ્ય છે. પરિણતિમત્વ એટલે પરિવર્તનવાળાપણું - બદલાવાવાળાપણું - ઉત્પત્તિવિનાશ વાળાપણું - અર્થાત્ પરિણામીપણું. એ સાધ્ય છે. તેનાથી અવિરૂદ્ધ એવું તેનું વ્યાપ્ય ‘પ્રયત્નાનન્તરીયકત્વ'' એટલે પ્રયત્ન વિના જે ન જ બને તે અર્થાત્ પ્રયત્નજન્યત્વ, તે હેતુ શબ્દમાં ઉપલબ્ધ છે. દેખાય છે, કારણ કે શબ્દ કંઠ-તાલુ-ઓષ્ઠ આદિના સંયોગોથી જન્ય છે. આ પ્રમાણે સાધ્ય (પરિગામિત્વ) ની સાથે અવિરૂદ્ધ એવા વ્યાપ્યભૂત (પ્રયત્નાનન્તરીયકત્વ) હેતુની શબ્દ પક્ષમાં ઉપલબ્ધિ છે. માટે વ્યાપ્યાવિરૂદ્ધોપલબ્ધિ કહેવાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન ૪૬૬ વ્યાપ્ય અને વ્યાપક શબ્દો ન્યાયશાસ્ત્રોમાં અતિપ્રસિદ્ધ છે. તે બન્નેના બે અથ થાય છે. (૧) વ્યાપ્ય ચૂનવેરાવૃત્તિત્વમ, વ્યાપ વધશવેરાવૃત્તિત્વમ્ - ઓછા દેશમાં જે વર્તે તે વ્યાપ્ય અને અધિક દેશમાં જે વર્તે તે વ્યાપક, જેમ કે ધૂમ એ વ્યાપ્ય છે અને વહિં એ વ્યાપક છે. તથા પનસનું ઝાડ એ વૃક્ષની અપેક્ષાએ વ્યાપ્ય છે અને વૃક્ષ એ વ્યાપક છે. આ અર્થ વિષમ વ્યાપ્ય અને વિષમવ્યાપક આશ્રયી જાણવો. (૨) ચામું યોગ્યે ચાણમ, તથા વ્યાપ્ય યો ચાનોતિ સ ચાપ: આ બીજો અર્થ સમવ્યાપ્ય અને સમવ્યાપકમાં જોડવો. વ્યાપ્ત થવાને યોગ્ય હોય તે વ્યાખ, અને વ્યાપ્યની સાથે જે વ્યાપીને રહે તે વ્યાપક. જેમ નવ વેતન–ાત ટઃ : વરિમવાન્ અહીં વ્યાપ્ય અને વ્યાપક બન્ને સમક્ષેત્રવર્તી હોવાથી વિવક્ષાએ વ્યાપ્ય-વ્યાપક કહેવાય છે. અહીં સૂત્ર ૬૯ માં જે વ્યાપ્યહેતુ કહ્યો છે તે સમવ્યાપ્ય લેવાનો હોવાથી સ્વભાવ રૂપ જે હેતુ તે લેવો. સ્વભાવ સદા સ્વભાવવાની સાથે વ્યાપ્ય હોય છે. તેથી સ્વભાવ રૂપ હેતુ એવો અર્થ જાણવો. ૩-૬૯ ___अत्र भिक्षुर्भाषते - विधिसिद्धौ स्वभावकार्ये एव साधने साधीयसी । न कारणम् । तस्यावश्यतया कार्योत्पादकत्वाभावात् प्रतिबद्धावस्थस्य मुर्मुरावस्थस्य चाधूमस्यापि धूमध्वजस्य दर्शनात् । अप्रतिबद्धसामर्थ्यम् उग्रसामग्रीकं च तद् गमकमिति चेत् । एवमेतत्, किन्तु नैतादृशमर्वाग्दृशाऽवसातुं शक्यमिति । तन्निराकर्तुं વીર્તન્તિ - - હવે આ બાબતમાં બૌદ્ધમુનિ કહે છે કે સાધ્યની વિધિ જણાવવામાં ઉપલબ્ધિહેતુ ૬ પ્રકારનો છે તેવું જૈનોનું કથન ઉચિત નથી. માત્ર (૧) સ્વભાવહેતુ (વ્યાપ્યહેતુ) અને (૨) કાર્યક્ષેતુ એમ બે જ પ્રકારના હેતુ વિધિની સિદ્ધિમાં સાધીય = ઉત્તમ હેતુ છે અર્થાત્ નિર્દોષ હેતુ છે. શેષ કારણ - પૂર્વચર -ઉત્તરચર અને સહચર હેતુ ઉચિત નથી. ત્યાં પ્રથમ કારણહેતુનું ખંડન કરે છે કે ને રણમ્ = સ્વભાવ અને કાર્યાત્મક હેતુ જ બરાબર છે. પરંતુ કારાગહેતુ બરાબર નથી. કારણ કે તે કારણાત્મક હેતુ અવશ્યપણે કાર્યનો ઉત્પાદક સંભવતો નથી. કારણ હોય એટલે કાર્ય થાય જ એવો નિયમ નથી. જેમ કે પ્રતિબંધિત અવસ્થાવાળો (એટલે ઢાંકેલો) અથવા મુમુરાવસ્થાવાળો (એટલે અંગારા રૂ૫) અગ્નિ, એ કારણ (રૂપ વહ્નિ) વિદ્યમાન હોવા છતાં ધૂમાત્મક કાર્ય જેમાં થતું નથી એવો ધૂમધ્વજ (અગ્નિ) જગતમાં દેખાય છે. એટલે પર્વતો ધૂમવાન્ વમિત્તાત્ આવું અનુમાન કરીએ તો તે ખોટું પડે છે, કારણ કે ઢાંકેલો અને અંગારામાં અગ્નિરૂપ કારાણ છે પરંતુ ધૂમાત્મક કાર્ય નથી. તેથી કારણહેતુથી કાર્યાત્મક સાધ્યની સિદ્ધિ થતી નથી. તથા વર્તમાનકાળમાં ઈલેકટ્રીકસિટીથી થતો ટ્યુબલાઈટ તથા ગ્લોબનો અગ્નિ પણ અગ્નિ હોવા છતાં ધૂમાત્મક કાર્યને કરતો નથી. માટે કારણહેતુ માનવો ઉચિત નથી. અહીં કદાચ જૈનો એવો બચાવ કરે કે અમે સામાન્યકારાગને કારણહેતુપાગે કહેતા નથી પરંતુ વિશિષ્ટકરણને કારણહેતુ માનીએ છીએ, એટલે કે “અપ્રતિબદ્ધસામર્થ્ય વાળો એવો અગ્નિ-અર્થાત અરિનું સામર્થ્ય જ્યાં કોઈ પણ પ્રતિબંધક તત્ત્વથી અટકાવાયું નથી - ઢંકાયું નથી એવો અગ્નિ, Page #130 -------------------------------------------------------------------------- ________________ ૪૬૭ તૃતીય પરિચ્છેદ સૂત્ર-૭૦. રત્નાકરાવતારિકા તથા ઉગ્રસામગ્રીવાળો અગ્નિ-અર્થાત્ ધૂમકાર્યને ઉત્પન્ન કરનાર આલ્પનાદિ પૂર્ણ સામગ્રીવાળો એવો જે અગ્નિ તે અગ્નિરૂપ કારણહેતુ સાધ્ય એવા ધૂમનો ગમક થાય છે એમ અમે માનીશું. અમે જૈનો કેવળ એકલા અગ્નિકારણને ધૂમકાર્યનો ગમક માનતા નથી. પરંતુ અપ્રતિબદ્ધસામર્થ્યવાળા અને ઉગ્ર સામગ્રીવાળા એવા અગ્નિકારણને ધૂમકાર્યનો ગમક માનીએ છીએ એટલે અમને જૈનોને કોઈ દોષ આવતો નથી. ત તું - વતન્ત = આ પ્રમાણે જો જૈનો સ્વબચાવ કરે તો બૌદ્ધો કહે છે કે ભલે એમ હો. પરંતુ આ અગ્નિ અપ્રતિબદ્ધ-સામર્થ્યવાળો છે કે પ્રતિબદ્ધસામર્થ્યવાળો છે ? તથા આ અગ્નિ ઉગ્રસામગ્રીવાળો છે કે અપૂર્ણસામગ્રીવાળો છે ? ઈત્યાદિ જાણવું અર્વાગ્દષ્ટિવાળા એવા આપણા માટે શક્ય નથી. અગ્નિના આવા ભેદને જાગવો આપણા માટે અશક્ય છે. એટલે ધૂમકાર્ય કરવામાં વ્યભિચાર પ્રત્યક્ષ દેખાય છે માટે જૈનોનો આ બચાવ પણ બરાબર નથી. અને કારણની હેતુ તરીકેની કલ્પના પણ બરાબર નથી. ૩-૬૯ બૌદ્ધના ઉપરોક્ત તે કથનનું ખંડન કરતાં હવે ગ્રંથકારથી “કારાગહેતુ પાણ નિર્દોષ જ છે'' તે સમજાવતાં જણાવે છે કે - तमस्विन्यामास्वाद्यमानादाम्रादिफलरसादेकसामग्यनुमित्या रूपाद्यनुमितिमभिमन्यमानैरभिमतमेव किमपि कारणं हेतुतया यत्र शक्तेप्रतिस्खलन मपरकारणसाकल्यं च ॥३-७०॥ અંધકારમય રાત્રિમાં, આસ્વાદ કરાતા આમ્રાફિલના રસથી એક જ સામગ્રીની અનુમિતિ વડે રૂપાદિનું અનુમાન માનતા એવા બૌદ્ધો વડે કોઈક પણ કારણને હેતુ તરીકે સ્વીકારાયું જ છે કે જે કારણમાં કાર્યજનક શકિતની અપ્રતિખલના હોય અને અન્ય સર્વ કારણોની પરિપૂર્ણતા હોય. ૩-૭૦ ટીકા :- તમપ્રિચારમતિ પઢિપ્રત્યક્ષસૂચનાથા રીતે પ્રતિવનં સામર્થ્યયાતિવા પરकारणसाकल्यं शेषनिःशेषसहकारिसम्पर्कः । रजन्यां रस्यमानात् किल रसात् तज्जनकसामग्ग्रनुमानम्, ततोऽपि रूपानुमानं भवति ।। प्राक्तनो हि रूपक्षणः सजातीयरूपान्तरक्षणलक्षणं कार्यं कुर्वन्नेव विजातीयं रसलक्षणं कार्यं करोतीति प्राक्तनरूपक्षणात् सजातीयोत्पाद्यरूपक्षणान्तरानुमानं मन्यमानैः सौगतैरनुमतमेव किश्चित्कारणं हेतुः, यस्मिन्सामर्थ्याप्रतिबन्धः, कारणान्तरसाकल्यं च निचेतुं शक्यते । ટીકાનુવાદ :- બૌદ્ધો પણ કારાગ હેતુ માટે જ છે અર્થાત્ કારાગથી કાર્યનું અનુમાન માને જ છે. ફક્ત અધુરી સમજણથી કોલાહલ જ મચાવે છે. આ સૂત્રમાં વિજાતીય રસના આસ્વાદનથી વિજાતીયરસોત્પાદક સામગ્રીનું અનુમાન પ્રથમ સમજાવે છે. અને ત્યારબાદ તે જ વિજાતીયાજનક સામગ્રીથી વિજાતીય રૂપનું અનુમાન સમજાવે છે. અને આ અનુમાન બૌદ્ધો સ્વીકારે જ છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન ૪૬૮ તેથી નિશ્ચિત થાય છે કે કારણ પણ હેતુરૂપે હોઈ શકે છે. માત્ર તેમાં એટલી વિશેષતા છે કે જ્યાં અપ્રતિબદ્ધશક્તિ હોય અને અપર સકલકારણનું સાન્નિધ્ય હોય તે જ કારણ હેતુરૂપ બને છે. અન્યકારણ હેતુરૂપે બનતું નથી. - અહીં મૂલસૂત્રમાં “તમક્વિન્યામ્'' એટલે “ગાઢ અંધકારવાળી- રાત્રિમાં,” આ જે પદ છે તે જે આ રૂપનું અનુમાન સમજાવ્યું છે તેના પ્રત્યક્ષત્વના પ્રતિષેધ માટે છે. કારણ કે જો પ્રકાશવાળું ક્ષેત્ર હોય તો આમ્રફળનું રૂપ પ્રત્યક્ષ ચક્ષુ દ્વારા થઈ જ જાય એટલે અનુમાન કરવાનું રહે જ નહીં. માટે પ્રત્યક્ષત્વના નિષેધ માટે “ગાઢ અંધકારવાળી રાત્રિમાં' એમ કહ્યું છે. વળી “ ગપ્રતિસવઢનમ્” એવું જે કહ્યું તે કારણમાં રહેલી કાર્ય કરવાની શક્તિ મંત્રતંત્ર-જડીબુટ્ટી આદિથી રંધાઈ ન હોય તો જ કારણ કાર્ય કરી શકે છે. તે સમજાવવા માટે કારણમાં રહેલું કાર્ય કરવાનું જે સામર્થ્ય તેનો મંત્ર-તંત્રાદિ કોઈ પ્રતિબંધક તત્ત્વો વડે પ્રતિબંધ ન કરાયો હોય તો કારણ અવશ્ય કાર્ય દર્શાવનાર બને જ છે. તથા “પારણસર્ચ' એવું પદ સૂત્રમાં કહ્યું છે તે પણ શેષ (બાકીનાં) સર્વ સહકારી કારણોનો સંપર્ક હોય તો જ અપ્રતિબંધિત એવું કારણ કાર્ય કરી શકે છે. જેમ ભૂમિમાં વાવેલું બીજ ભલે અવધ્ય હોય તથાપિ ઈલા-અનિલ અને જલાદિ સર્વ સહકારી કારણોનો સંપર્ક હોય તો જ કાર્યજનક બને છે. માટે તે સમજાવવા સારૂં ૩૫૨%ાર સ ન્યનું એમ કહ્યું છે. આ રીતે રાત્રિમાં (જ્યાં ચાક્ષુષ પ્રત્યક્ષથી રૂપ દેખાતું નથી ત્યાં) આસ્વાદ કરાતા રસથી તેઝનસામગ્રી = વિશિષ્ટ રસને ઉત્પન્ન કરનારી સામગ્રીનું પ્રથમ અનુમાન થાય છે. અને ત્યારબાદ તતોfપ = તે વિજાતીય રસજનસામગ્રીથી વળી રૂપનું અનુમાન થાય છે. તેનો ન્યાય પ્રમાણે પ્રયોગ આ રીતે છે - ___ अत्र (अस्मिन्नाम्रफले) पक्षे, तथाविधरसजनकसामग्री अस्ति (साध्य), तथाविधविशिष्टरसानुभवात्, અથવા તથાવિધવિશિષ્ટસિચિયાનુપપદ (હેતુ) . આ પ્રથમ અનુમાન છે. તેનો અર્થ એવો છે કે આ આમ્રફલમાં તેવા પ્રકારના રસને ઉત્પન્ન કરનારી વિશિષ્ટ સામગ્રી થઈ છે. કારણ કે તેવા પ્રકારનો ભૂતકાળ કરતાં ભિન્ન એવો વિશિષ્ટ રસ હવે અનુભવાય છે અથવા આવો વિશિષ્ટ મીઠો રસ અન્યથા સંભવી શકે નહીં. આ પ્રથમ અનુમાનથી “વિશિષ્ટસામગ્રી” ની સિદ્ધિ થઈ. ત્યારબાદ હવે રૂપને જગાવનારું બીજું અનુમાન થાય છે. તે આ પ્રમાણે - મત્ર (પક્ષ), તથાવિધ વિકરાઈ મરત્યેવ (સાધ્ય), નાવાયમાનરસેન પચૈસામાં આ બીજું અનુમાન છે. આ આમ્રફળમાં તથા પ્રકારનું વિશિષ્ટ રૂપ અવશ્ય છે જ, કારણ કે આસ્વાદ કરાતા રસની સાથે રૂપની ઉત્પત્તિ એક જ સામગ્રીવાળી છે. અર્થાત્ જે સામગ્રીથી રસ બદલાયેલો જણાય છે તે જ સામગ્રીથી રૂપ પણ આ કેરીમાં અવશ્ય બદલાયેલું હોવું જ જોઈએ એટલે આ આમ્રફળમાં હવે વિશિષ્ટ રૂપ ઉત્પન્ન થયું જ છે. એમ (ચાક્ષુષપ્રત્યક્ષ વિના) રૂપનું અનુમાન રાત્રિમાં થાય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૪૬૯ તૃતીય પરિચ્છેદ સૂત્ર-૭૦. રત્નાકરાવતારિકા પ્રીનો દ્િ પક્ષ = ઉપર સમજાવ્યા મુજબ પૂર્વસમયવર્તી રૂપેક્ષણ ઉત્તરસમયમાં સજાતીય રૂપાન્તરક્ષણાત્મક કાર્યને કરતો છતો જ અવશ્ય વિજાતીય રસાત્મક કાર્ય કરે છે. કારણ કે વિજાતીય રૂપજનક અને વિજાતીયરસજનક સામગ્રી બન્નેની એક જ છે. તેથી જો વિજાતીય રસ ઉત્પન્ન થયેલો રાસન પ્રત્યક્ષથી અનુભવાય છે તો તે જ આમ્રફળમાં એક જ સામગ્રીજન્ય હોવાથી અંધારાના કારણે રૂપ ભલે ચાક્ષુષપ્રત્યક્ષથી દેખાય નહીં પરંતુ વિશિષ્ટ રૂપ ઉત્પન્ન થયું જ છે. આવા પ્રકારનું પ્રાદ્ધનરૂપક્ષણથી સજાતીયરૂપ ઉત્પન્ન કરવા યોગ્ય રૂપેક્ષણાન્તરનું અનુમાન માનતા એવા બૌદ્ધોએ કોઈક કારણને અવશ્ય હેતુરૂપે સ્વીકારેલું જ છે. પ્રશ્ન :- કોઈક કારણને જ હેતુ મનાય ! એમ કેમ ? સર્વ કારણોને કાર્યની સિદ્ધિમાં શું હેતુરૂપે ન કહેવાય? અને જો સર્વ કારણો હેતુરૂપે ન બનતા હોય અને કોઈક જ કારણો જો હેતુરૂપે બનતાં હોય તો તે કોઈક કારણો એટલે કયાં કયાં કારણો ? ઉત્તર :- જે કારણમાં કાર્ય કરવાનું સામર્થ્ય મંત્ર-તંત્ર આદિથી પ્રતિબંધિત કરવામાં આવ્યું ન હોય, એટલે કે કારણમાં રહેલ કાર્યજનક શક્તિ કુંઠિત ન કરાઈ હોય તેવું કારણ જ કાર્યસિદ્ધિમાં હેતુ બને છે. તથા વળી તે વિવક્ષિત કારણ વિના અન્ય સર્વ કારણો જેનો જેનો સહકાર લેવાતો હોય તે સર્વ અપરકારણોનો સંપર્ક ચાલુ હોય તો જ વિવક્ષિતકારાણ કાર્ય કરી શકે છે. જેમ કે બીજમાં અંકુરાના ઉત્પાદનની શક્તિ છે તથાપિ ઈલા-અનિલ-અને જલાદિ અન્ય કારણાન્તરની સકલતા હોય તો જ કાર્ય કરે છે. માટે (૧) શક્તિનો અપ્રતિબંધ અને (૨) કારણાન્તર સકલતા, એમ બે કારણો સાથે હોય તો જ કારણ કાર્યસિદ્ધિનો હેતુ બને છે. તેથી કોઈક કારણ એમ અમે કહ્યું છે. પરંતુ સકલકારણ કાર્યસિદ્ધિનું અંગ થતું નથી. ____ अथ नैतत् कारणात् कार्यानुमानम्, किन्तु स्वभावानुमानमदः, ईदृशरूपान्तरोत्पादसमर्थमिदं रूपम्, ईदृशरसजनकत्वादित्येवं तत्स्वभावभूतस्यैव तज्जननसामर्थ्यस्यानुमानादिति चेत् ? नन्वेतदपि प्रतिबन्धाभावकारणान्तरसाकल्यनिर्णयमन्तरेण नोपपद्यत एव । तनिश्चये तु यदि कारणादेव तस्मात् कार्यमनुमास्यते तदा किं नाम दुश्चरितं चेतस्वी विचारयेत् । एवम् - अस्त्यत्र छाया छत्रादित्यादीन्यव्यभिचारनिश्चयादनु मानान्येवेत्युक्तं भवति ॥३-७०॥ બૌદ્ધ :- હે જૈન ! તમારી વાત વ્યાજબી નથી. કારણ કે ઉપર જે આ અનુમાન કહ્યું તે “કારણથી કાર્યસિદ્ધિ રૂ૫ અનુમાન” નથી. પરંતુ આ તો સ્વભાવાનુમાન જ છે. (બૌદ્ધો સ્વભાવહેતુ અને કાર્ય હેતુ બે જ હેતુ માને છે એટલે આ અનુમાનને સ્વભાવહેતુમાં અંતર્ગત કરે છે.) તે આ પ્રમાણે - આ પ્રથમક્ષણવર્તી રૂ૫ (પક્ષ) અવશ્ય દ્વિતીયક્ષણમાં રૂપાન્તરને ઉત્પન્ન કરવાના સામર્થ્ય (સ્વભાવ)વાળું છે(સાધ્ય). કારણ કે આવા પ્રકારનો વિશિષ્ટ રસ ઉત્પન્ન કરનાર હોવાથી (હેતુ), એટલે કે આ પ્રથમક્ષણના રૂપનો એવો સ્વભાવ જ છે કે જે દ્વિતીયક્ષણમાં વિશિષ્ટ રસની જેમ વિશિષ્ટ રૂપને પણ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે આ હેતુ તે કારણહેતુ નથી પરંતુ સ્વભાવહેતુ જ છે કારણ કે દ્વિતીયક્ષણના વિશિષ્ટ રૂપનું જનનભૂત જે સામર્થ્ય છે. તે પ્રથમક્ષણના રૂપના Page #133 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન સ્વભાવભૂત જ છે. જૈન :- ભલે એમ હો તો પણ પ્રથમક્ષણવર્તી રૂપક્ષણનો આવો સ્વભાવ માનશો તો પણ શક્તિનો પ્રતિબંધકાભાવ અને કારણાન્તરની સંપૂર્ણતા, આ બેના નિર્ણય વિના પૂર્વક્ષણીય રૂપવર્તી સ્વભાવ પણ ઉત્તરક્ષણમાં વિશિષ્ટરૂપ ઉત્પન્ન કરી શકતું નથી. હવે શક્તિનો પ્રતિબંધકાભાવ અને અપરસકલકારણાન્તરનો સંપર્ક આ બન્ને સહકારીનો જો નિર્ણય થઈ ચુક્યો હોય તો તે પૂર્વસમયવર્તી કારણથી જ કાર્ય ઉત્પન્ન થાય છે એમ અનુમાન કરાય તો બુદ્ધિમાન્ એવા તમે ત્યાં શું અઘટિત (અનુચિત) થયું એમ વિચારો છો ? તેમ માનવામાં તમને શું વાંધો છે ? જો સર્વે કારણોથી કાર્ય થાય એમ અમે કહીએ તો જરૂર વ્યભિચાર આવે, પરંતુ અમે એવું કહેતા નથી. જ્યાં ઉપરોક્ત બન્ને સહકારી હોય તો કારણથી કાર્ય અવશ્ય થાય જ છે. પછી અનુમાન સ્વીકારવામાં શું દોષ આવે ! અહીં ચેતસ્વી ચૈતન્યવાળો અર્થાત્ વિશિષ્ટબુદ્ધિમાન્, दुश्चरितं - પાપ-અઘટિત એવો અર્થ કરવો. ૪૭૦ = આ જ પ્રમાણે કારણથી કાર્યનું અનુમાન કરનાર બીજાં અનુમાનો પણ છે. જેમ કે ‘અહીં છાયા છે. કારણ કે છત્ર દેખાય છે માટે, અહીં છત્ર એ છાયાનું કારણ છે. તેથી છાયાની અનુમતિ થાય છે. આવાં આવાં અનેક અનુમાનો દોષ વિનાનાં (અવ્યભિચારી) દેખાય જ છે. જેમ કે - अत्र पाको भविष्यति, वह्नयाविर्भूतत्वात् । भूमावस्यां अङ्कुरा भविष्यन्ति इलादिसंयुक्तबीजवपनात् । रामरावणयोः, युद्धमभूत्, परस्त्री अपहरणात् । આ પ્રમાણે અવ્યભિચારી એવા કારણથી કાર્યનું અનુમાન થાય જ છે. અમે પણ સકલકારણથી કાર્યનું અનુમાન થાય એમ કહેતા નથી. પરંતુ વિશિષ્ટ કારણથી જ કાર્યસિદ્ધિ થાય એમ કહીએ છીએ ? આખી વાતનો સાર એ છે કે બૌદ્ધો સ્વભાવહેતુ અને કાર્યહેતુ એમ બે પ્રકારનો હેતુ માને છે. કારણાદિ હેતુ માનતા નથી. જેમ પર્વતો વહિમાન્ વાહાત્ એ સ્વભાવહેતુ અને પર્વતો હિમાન્ ધૂમાત્ એ કાર્યહેતુ છે. કારણહેતુ નહી માનવાની પાછળ તેઓની એવી દલીલ છે કે કાર્ય ઉત્પન્ન થયું હોય ત્યાં તેનાં પૂર્વવર્તિ કારણો અવશ્ય હોય જ છે તેના વિના કાર્ય જન્મે જ નહીં માટે જન્મેલા કાર્યને દેખીને કારણની સિદ્ધિ કરવામાં કંઈ જ દોષ નથી. જેમ ધૂમ ઉત્પન્ન થયેલો દેખીને વહ્નિ અંદર છે એમ માનવામાં કંઈ જ દોષ દેખાતો નથી. માટે કાર્યહેતુ હોઈ શકે છે. પરંતુ કારણો હોય એટલે કાર્ય થાય જ એવો નિયમ નથી. બીજાં અન્યકારણોની હાજરી ન હોય તો અથવા વિપક્ષિતકારણમાં એવું સામર્થ્ય ન હોય તો કારણ હાજર હોવા છતાં કાર્ય ન પણ જન્મે. જેમ કે વાદળ આવ્યું હોય છતાં મેઘ ન પણ વરસે. તેથી કારણથી કાર્યની સિદ્ધિ અવિનાભાવવાળી ન હોવાથી થતી નથી, માટે કારણહેતુ સંભવતો નથી. Page #134 -------------------------------------------------------------------------- ________________ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૭૧ રત્નાકરાવતારિકા ઉપરોક્ત બૌદ્ધની માન્યતાનું ખંડન કરતાં ગ્રંથકારશ્રીએ નીચે મુજબ વાત જણાવી છે કે. (૧) અમે પણ સર્વ કારણો કાર્યસિદ્ધિનું અંગ બને એમ કહેતા નથી. પરંતુ વિશિષ્ટ કારણ જ કાર્યસિદ્ધિનું કારણ (હેતુ) છે એમ કહીએ છીએ. વિશિષ્ટ એટલે અપ્રતિબંધિતશક્તિવાળું અને કારણાન્તરના સંપર્કવાળું. આ બે વિશેષણ વાળું જો કારણ હોય તો અવિનાભાવ સંબંધવાળું હોવાથી કાર્યસિદ્ધિનું અંગ બને જ છે. તો શા માટે વિશિષ્ટકારણને હેતુ તરીકે ન માનવો ? ૪૭૧ (૨) બૌદ્ધ પોતે પણ આવા સ્થાનોમાં કારણહેતુ માને જ છે તે સમજાવવા આમ્રરસના આસ્વાદનનું દૃષ્ટાન્ત આપેલ છે કે પૂર્વક્ષણવર્તી રૂપક્ષણ ઉત્તરક્ષણમાં વિશિષ્ટ રસને જો ઉત્પન્ન કરે છે તો તેની અને રૂપજનનની સામગ્રી એક જ હોવાથી દ્વિતીયક્ષણમાં વિશિષ્ટરૂપ પણ જન્મ્યું જ છે. એમ રસના આસ્વાદનથી રૂપાત્મક કાર્યનું અનુમાન બૌદ્ધ પોતે પણ કરે જ છે તો શા માટે કારણહેતુ નથી સ્વીકારતા ! બૌદ્ધ ચેતસ્વી (બુદ્ધિશાળી) છે માટે સ્વીકારવું જ જોઈએ એમ કહીને ચેતસ્વી શબ્દ વ્યંગવચન રૂપે મુકેલ છે. તથા આ અનુમાન બૌદ્ધો માને છે પરંતુ તેને સ્વભાવાનુમાનમાં અંતર્ગત કરે છે. પરંતુ તેમ કરવું કંઈ જરૂરી નથી. સ્વભાવમાં અંતર્ગત કરશો તો પણ શક્તિનો પ્રતિબંધકાભાવ અને કારણાન્તર સાકલ્ય ો નહીં હોય તો કાર્ય થવાનું જ નથી. અને જો આ બે હશે તો કાર્ય થયા વિના રહેવાનું જ નથી, તો શા માટે જે કારણ છે તેને કારણહેતુ ન કહેવો ? ઈત્યાદિ શિખામણ બૌદ્ધને આપી $9. 113-9011 આ પ્રમાણે ‘“કારણહેતુ'' બૌદ્ધ જે માનતા નથી તેની ચર્ચા કરી ‘“કારણહેતુ’” સિદ્ધ કર્યો. હવે પૂર્વચર-ઉત્તરચર અને સહચર આ ત્રણ હેતુ પણ સાધ્યસિદ્ધિમાં જરૂરી છે. જેને બૌદ્ધ નથી સ્વીકારતા, તે સમજાવતાં હવે કહે છે કે - अथ पूर्वचरोत्तरचरयोः स्वभाव - कार्य-कारण- हेत्वनन्तर्भावाद् भेदान्तरत्वं समर्थयन्ते - पूर्वचरोत्तरचरयोर्न स्वभावकार्यकारणभावौ, तयोः कालव्यवहितावनुपलम्भात् ॥३-७१॥ હવે પૂર્વચરહેતુ અને ઉત્તરચર હેતુ અમે માનેલા (૧) સ્વભાવહેતુમાં, (૨) કાર્યહેતુમાં કે (૩) કારણહેતુમાં અંતર્ગત ન થતા હોવાથી જુદા હેતુરૂપે માનવા જ જોઈએ. તે સમજાવે છે પૂર્વચરહેતુ અને ઉત્તરચર હેતુ સાધ્યના સ્વભાવાત્મક પણ નથી અને સાધ્યના કાર્યકારણભાવ રૂપ પણ નથી. કારણ કે તો: = તે (૧) સ્વભાવ અને (૨) કાર્યકારણ કાળવ્યવધાનમાં જણાતા નથી. ।।૩-૭૧૫ ટીકા : साध्यसाधनयोस्तादात्म्ये सति स्वभावहेतौ तदुत्पत्तौ तु कार्ये कारणे वाऽन्तर्भावो विभाब्येत । न चैते स्तः । तादात्म्यं हि समसमयस्य - प्रयत्नान्तरीयकत्व - परिणामित्वादेरुपपन्नम्, तदुत्पत्तिश्वान्योऽन्यमव्यवहितस्यैव धूमधूमध्वजादेः समधिगता, न तु व्यवहितकालस्य, अतिप्रसक्तेः ॥३-७१॥ Page #135 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન ૪૭૨ ટીકાનુવાદ જ્યારે સાધ્ય અને સાધનની વચ્ચે તાદાત્મ્ય સંબંધ હોય (અર્થાત્ અભેદસંબંધ હોય) ત્યારે હેતુનો સમાવેશ ‘“સ્વભાવહેતુમાં’’ અવશ્ય થાય - જેમ કે પર્વતો વૃદ્ધિમાનું વાહાત્ અહીં સાધ્ય વહ્નિને અને સાધન એવા દાહને પરસ્પર તાદાત્મ્ય (અભેદ) સંબંધ છે માટે આ વ ્ હેતુ એ સ્વભાવહેતુ છે. એવી જ રીતે નૌઃ નીવઃ ચૈતન્યવત્ત્વાત, ઘટ: પૌછિ:, વિિતમત્ત્વાત્ ઈત્યાદિ અનુમાનો જાણવાં - આ સર્વ અનુમાનોમાં સાધ્યને અને સાધનને તાદાત્મ્યસંબંધ છે માટે સ્વભાવહેતુ છે. r = તથા જ્યારે સાધ્ય અને સાધનની વચ્ચે ‘તદુત્પત્તિ’” સંબંધ હોય (અર્થાત્ જન્ય-જનક સંબંધ હોય) ત્યારે હેતુનો સમાવેશ ‘“કાર્યહેતુમાં’” અથવા ‘“કારણહેતુમાં'' અવશ્ય થાય છે. જેમ કે ‘‘પર્વતો વૃદ્ધિમાન્ ધૂમા'' અહીં વહ્નિમાંથી ધૂમ જન્મે છે એટલે વહ્નિ અને ધૂમની વચ્ચે તદુત્પત્તિ (જન્મ-જનક) સંબંધ છે. માટે ધૂમહેતુ વહ્નિનું કાર્ય હોવાથી કાર્યહેતુ કહેવાય છે. તેવી જ રીતે ‘અત્ર, પાળો. મવિષ્યતિ, વક્ષ્યાવિસ્મૃતત્વાત્ હવે અહીં તુરત રસોઈ થશે કારણ કે અગ્નિ પ્રગટી ગઈ હોવાથી. આ અનુમાનમાં પણ પાક અને વહ્નિના આવિર્ભાવની વચ્ચે તદુત્પત્તિસંબંધ છે અને વહ્નિની આવિર્ભાવ એ પાકની ઉત્પત્તિનું અપ્રતિબંધિત - ઈતરકારણાન્તરસાપેક્ષ કારણ છે જ. તેથી આ હેતુનો સમાવેશ કારણહેતુમાં અવશ્ય થાય છે. પરંતુ આ તાદાત્મ્યસંબધ અને તદુત્પત્તિસંબંધ સમસમયમાં (એક જ કાળમાં) હોય છે. વ્યવહિતકાળમાં કદાપિ સંભવતા નથી. જેમ કે રાઃ પરિગામી પ્રયત્નાન્તરીયાત્ આ અનુમાનમાં સાધ્ય જે પરિણામિત્વ અને હેતુ જે પ્રયત્નાનન્તરીયકત્વ આ બન્ને સમસમયભાવી જ ઉત્પન્ન થાય છે. તેથી જ સમસમયમાં ઉત્પન્ન થયેલા આ પ્રયત્નાન્તરીયકત્વ અને પરિણામિત્વ આદિની વચ્ચે ‘“તાદાત્મ્ય’” સંબંધ ઉત્પન્ન થયેલો છે. સમસમયભાવિ વિના તાદાત્મ્ય સંબંધ ઘટતો નથી. - એવી જ રીતે ‘તદુત્પત્તિ સંબંધ'' પણ અન્યોન્ય અવ્યવહિત એવા પૂર્વોત્તરક્ષણભાવિ ધૂમ અને વહ્નિ આદિની વચ્ચે જણાય છે. કાલાન્તરે વ્યવહિત વચ્ચે તદુત્પત્તિ જણાતી નથી. વહ્નિ ગયા વર્ષમાં હોય અને ધૂમ આવતા વર્ષમાં પ્રગટે અને તો પણ તે બે વચ્ચે તદુત્પત્તિ સંબંધ કહેવાય એવું સંભવતું નથી. જો એમ થાય તો અતિવ્યાપ્તિ આવે. સારાંશ કે જ્યાં તાદાત્મ્યસંબંધ હોય ત્યાં સમસમયભાવિ છે અને તે સ્વભાવહેતુમાં ગણી શકાય. અને જ્યાં તદુત્પત્તિ સંબંધ છે ત્યાં અવ્યવહિત પૂર્વોત્તરક્ષણવર્તિતા છે અને તે કાર્યહેતુમાં તથા કારણહેતુમાં ગણી શકાય છે. પરંતુ પૂર્વચર અને ઉત્તરચર હેતુ સાધ્યની સાથે તાદાત્મ્યસંબંધ પણ ધરાવતા નથી અને તદુત્પત્તિસંબંધ પણ ધરાવતા નથી. કારણ કે આ પૂર્વચર અને ઉત્તરચરહેતુઓ ‘‘સમસમયભાવી’’ પણ નથી અને અવ્યવહિત-પૂર્વોતરક્ષણભાવી પણ નથી. પરંતુ વ્યવહિત પૂર્વઉત્તરકાલવર્તી છે. તેથી આ પૂર્વચર-ઉત્તરચરહેતુનો સમાવેશ સ્વભાવહેતુમાં કે કાર્યહેતુમાં કે કારણહેતુમાં થતો નથી. માટે તે બન્નેને ભિન્ન હેતુ તરીકે સ્વીકારવા જોઈએ. હવે અહીં પ્રજ્ઞાકર (કોઈ બુદ્ધિ વિશેષ) એવી દલીલ કરે છે કે પૂર્વચરહેતુ અને ઉત્તરચર હેતુ સાધ્યની સાથે ભલે સમસમયવર્તી ન હોય અથવા અવ્યવહિત પૂર્વોત્તરક્ષણવર્તી પણ ભલે ન Page #136 -------------------------------------------------------------------------- ________________ ૪૭૩ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૭૨/૭૩ રત્નાકરાવતારિકા હોય, અને ભલે વ્યવહિત પૂર્વોત્તરક્ષણવર્તી હોય તો પણ કાર્યહેતુ અને કારણહેતુમાં તેનો સમાવેશ થઈ શકે છે, કારણ કે વ્યવહિત પદાર્થો વચ્ચે પણ કાર્ય-કારણભાવ જગતમાં દેખાય છે. તો અહીં પણ તેમ માનવામાં શું દોષ ? આવો પ્રશ્ન હવે પ્રજ્ઞાકર કરે છે. ૩-૭૧૫ ननु कालव्यवधानेऽपि कार्यकारणभावो भवत्येव, जाग्रद्बोधप्रबोधयोर्मरणारिष्टयोश्च तथादर्शनादिति प्रतिजानानं प्रज्ञाकरं प्रतिक्षिपन्ति - न चातिक्रान्तानागतयोर्जाग्रद्दशासंवेदनमरणयोः ' હવે કોઈ “પ્રજ્ઞાકર = प्रबोधोत्पातौ प्रति कारणत्वं व्यवहितत्वेन निर्व्यापारत्वात् ॥३-७२॥ (બૌદ્ધવિશેષ)' જૈનોને કહે છે કે કાલનું વ્યવધાન હોય તો પણ કાર્યકારણભાવ હોઈ શકે છે. જેમ કે જાગૃતદશાનો બોધ જે છે તે પ્રબોધ પ્રત્યે (સુઈને ઉઠ્યા પછીના જ્ઞાન પ્રત્યે) અને મરણ જે છે તે અરિષ્ટદર્શન પ્રત્યે તથાદર્શનાદ્ તેમ-કાર્યકારણભાવ રૂપે દેખાય છે. એટલે કે સૂતા પહેલાંનું જે જ્ઞાન છે તે જાગ્રર્દશાસંવેદન કહેવાય છે અને તે કારણ છે. તથા સૂઈને ઉઠ્યા પછીનું જે જ્ઞાન છે તે પ્રબોધ કહેવાય છે અને તે કાર્ય છે. આ દૃષ્ટાન્તમાં અતીતાવસ્થાભાવિ જ્ઞાન કારણ છે. અને વર્તમાનાવસ્થાભાવિ જ્ઞાન કાર્ય છે તથા ધ્રુવતારાનું અદર્શન તેને અરિષ્ટ-અમંગલ કહેવાય છે. તેના ઉપલક્ષણથી આવા ચિત્તભ્રમો બધા જ સમજી લેવા. આવું અરિષ્ટ-અમંગલ જે થયું. તે ભાવિમાં આવનાર મરણને સૂચવે છે. અર્થાત્ ભાવિમાં નજીકમાં આવનારા મરણના કારણે જ આ અરિષ્ટ-અમંગલ થાય છે. અહીં વર્તમાનકાલભાવિ અરિષ્ટઅમંગલદર્શન તે કાર્ય છે. તે કેમ થયું ? તેનું કારણ અનાગતમરણ છે, આ પ્રમાણે વર્તમાનકાલવર્તી પ્રબોધનું અતીતકાલવર્તી જાગૃર્દશાસંવેદન અને વર્તમાનકાલવર્તી અરિષ્ટદર્શનનું અનાગતકાલવર્તી મરણ વ્યવહિત હોવા છતાં પણ કારણ બને છે. આવું કહેતા એવા પ્રજ્ઞાકરનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી હવે જણાવે છે કે - અતિક્રાન્તાવસ્થાભાવિ જાગૃત્ત્તાસંવદન અને અનાગત અવસ્થાભાવિ મરણ, આ બન્ને વર્તમાનકાલવર્તી પ્રબોધ પ્રત્યે અને ઉત્પાત (અકસ્માત થનારા અરિષ્ટ) પ્રત્યે અનુક્રમે કારણ નથી. કારણ કે કાળનું વ્યવધાન હોવાથી જન્યજનકરૂપે વ્યાપાર વિનાના છે. ૫૩-૭૨ા ટીકા ઃअयमर्थः - जाग्रद्दशासंवेदनमतीतं सुप्तावस्थोत्तरकालभाविज्ञानं वर्तमानं प्रति मरणं चानागतं ध्रुबावीक्षणादिकमरिष्टं साम्प्रतिकं प्रति व्यवहितत्वेन व्यापारपराङ्मुखम् - इति कथं तत्तत्र कारणत्वमबलम्बेत ? निर्व्यापारस्यापि तत्कल्पने सर्वं सर्वस्य कारणं स्यात् ॥ ३-७२॥ ટીકાનુવાદ સુવાની અવસ્થા પૂર્વે જાગ્રદ્ અવસ્થામાં જે જ્ઞાન છે તે સુઈને ઉઠ્યા પછીની અવસ્થામાં થનારા સ્મરણની અપેક્ષાએ અતીત છે. તેથી સુપ્તાવસ્થાના ઉત્તરકાલમાં થનારૂં જ્ઞાન વર્તમાન છે. ત્યારે તે પ્રબોધ પ્રત્યે અતીત એવું જાગ્રદવસ્થાસંવદન કારણ કેમ બને ? તેવી જ રીતે ભાવિમાં થનારૂં મરણ તે અનાગત છે અને ધ્રુવતારાનું અદર્શન રૂપ જે અરિષ્ટ (અમંગલ) : = Page #137 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન ૪૭૪ છે તે સાંપ્રતિક (વર્તમાન) છે. તેવા અરિષ્ટ (અમંગલ) પ્રત્યે અનાગત એવું મરણ કારાગ કેમ બને? અતીત અને વર્તમાન વચ્ચે તથા વર્તમાન અને અનાગત વચ્ચે કાલનું ઘણું જ વ્યવધાન હોવાથી વર્તમાન કાળમાં થતા પ્રબોધમાં અતીતકાળનું જાગ્રદેવસ્થાભાવિસંવેદન અને વર્તમાન કાલમાં થતા અરિષ્ટમાં અનામત એવું મરણ વ્યાપાર રહિત છે. ઉત્પન્ન થતા કાર્યમાં જે કારણ ત્યાં વિદ્યમાન ન હોય તથા કાર્ય કરવામાં પ્રયત્નશીલ ન હોય તેને ત્યાં કારાગપણે કેમ માની શકાય ? અને જો નિર્ચાપારને પાણ (કાર્યમાં કંઈ પણ પ્રયત્ન ન કરતા અને દૂર દૂર ક્ષેત્રમાં અને દૂર દૂર કાળમાં રહેલાને પણ) કારણ માનશો તો સર્વ પદાર્થો સર્વ કાર્યનું કારણ બની જશે. ઘટોત્પત્તિમાં જેમ મૃત-ચક્ર-કુલાલ-દંડ-ચીવર ઈત્યાદિ ત્યાં વિદ્યમાન અને કાર્યની ઉત્પત્તિમાં કંઈકને કંઈક વ્યાપાર કરનાર એવાં આ કારણોને કારણ કહેવાય છે, તેમ ઘટોત્પત્તિમાં કંઈ પણ વ્યાપાર ન કરનાર કુલાલપિતા- અને તુરીમાદિને પણ ઘટોત્પત્તિનાં કારણ માનવાં પડશે - માટે કાર્યોત્પત્તિમાં જે ત્યાં વિદ્યમાન હોય અને કાર્યની ઉત્પત્તિમાં વ્યાપારાત્મક હોય તેને જ કારાગ કહેવાય છે. પરંતુ દૂર દૂર કાળમાં અને દૂર દૂર ક્ષેત્રમાં રહેલાં અને કાયોંત્પત્તિમાં વ્યાપારશૂન્યને કારણ કહેવાય નહીં. માટે જાગ્રશાસંવેદન એ પ્રબોધનું અને મરણ એ અરિષ્ટનું કારણ નથી. તેથી વ્યવહિત જે હોય તે કારણમાં અંતર્ગત થાય નહીં, અહીં પૂર્વચર અને ઉત્તરચર હેતુ વ્યવહિત હોવાથી કારણહેતુમાં તે બન્નેનો સમાવેશ અસંભવિત છે. [૩-૭રા इदमेव भावयन्ति - स्वव्यापारापेक्षिणी हि कार्य प्रति पदार्थस्य कारणत्वव्यवस्था, રાજસ્થવ શરીફ પ્રતિ રૂ-૭રૂા. ઉપરના સૂત્રમાં જે વાત કહી તે જ વાત વધુ સ્પષ્ટ સમજાવે છે કે (કારણ પોતે કાર્ય ઉત્પન્ન કરવામાં કંઈને કંઈ વ્યાપાર કરતું હોય તો જ) પોતાના તે તે વ્યાપારની અપેક્ષાએ જ પદાર્થની કાર્ય કરવા પ્રત્યે કારણપણાની વ્યવસ્થા છે. (અન્યથા કારણત્વ ઘટે નહીં). જેમ કે ઘટાત્મક કાર્ય પ્રત્યે કુલાલની ઘડો બનાવવાની વ્યવસાયાત્મક પ્રવૃત્તિની અપેક્ષાએ જ કુલાલની કારણત્વવ્યવસ્થા છે. ૩-૭૩ ટીકા - મીતિક્ષણે દિ સર્વત્ર પર્યRળમ: ત = કાર્યસ્થ શRMવ્યાપસવ્યોक्षावेव युज्यते । कुम्भस्येव कुम्भकारव्यापारसव्यपेक्षाविति ॥३-७३॥ ટીકાનુવાદ - કાર્ય-કારણભાવનો નિર્ણય સર્વત્ર અન્વયવ્યતિરેક વડે જ ગમ્ય હોય છે. કાર્યનો તે અન્વય અને વ્યતિરેક કારાણના વ્યાપારની અપેક્ષાએ જ સંભવે છે. જેમ કે કુંભકારનો ઘડો બનાવવાનો વ્યાપાર હોય તો જ કુંભકાર્યની ઉત્પત્તિ થાય છે આ અન્વય સંબંધ છે. તથા જો કુંભકારનો ઘડો બનાવવાનો વ્યાપાર ન હોય તો ઘટકાર્યની ઉત્પત્તિ થતી નથી. આ વ્યતિરેક સંબંધ છે. આ રીતે સર્વત્ર કારણનો વ્યાપાર જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં જ કાર્યની ઉત્પત્તિ હોય તે અન્વય, Page #138 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ તૃતીય પરિચ્છેદ સૂત્ર-૭૪/૭૫ રત્નાકરાવતારિકા અને જ્યાં જ્યાં કારણનો વ્યાપાર ન હોય ત્યાં ત્યાં કાર્યની ઉત્પત્તિ ન જ હોય તે વ્યતિરેક, એમ કારણના વ્યાપારની સાથે જ કાર્યની ઉત્પત્તિનો અન્વયવ્યતિરેક સંબંધ છે. માટે ક્ષેત્ર અને કાલથી જે વ્યવહિત હોય તેનો કાર્યની ઉત્પત્તિમાં વ્યાપાર ન હોવાથી તેને કારણ કહેવાય નહીં તેથી પૂર્વચર અને ઉત્તરચર હેતુનો સમાવેશ કારણહેતુમાં થાય નહીં. ૩-૭૩મા ननु चातिक्रान्तानागतयोर्व्यवहितत्वेऽपि व्यापारः कथं न स्यादित्यारेकामधरयन्ति - न च व्यवहितयोस्तयोापारपरिकल्पनं न्याय्यमतिप्रसक्तेः ॥३-७४॥ અહીં કદાચ કોઈ એવો પ્રશ્ન કરે કે અતિકાન્ત એવી જાગ્રશામાં થયેલું સંવેદન, અને અનાગત એવું મરણ આ બંન્ને કારાગો જાગૃદદશાસંવેદન પ્રબોધ અને અરિષ્ટમાં વ્યવધાનવાળું (કાળની અપેક્ષાએ) હોવા છતાં પણ વ્યાપારાત્મક હોય એમ કેમ ન બને ? અર્થાત્ અતીતકાળભાવિ જાગૃદૃશાભાવિ સંવદન રૂપ કારાણ વર્તમાનકાળમાં ઉત્પન્ન થતા પ્રબોધરૂપ કાર્યમાં કાળથી દૂર હોવા છતાં પણ કાર્યની ઉત્પત્તિનો વ્યાપાર કરે છે એમ માનવામાં શું દોષ ? એવી જ રીતે ભાવિમાં આવનારૂ મરણાત્મક કારાગ વર્તમાનમાં થતા અરિષ્ટદર્શનરૂપ કાર્યમાં કાળથી વ્યવહિત હોવા છતાં પણ વ્યાપારાત્મક હોય એવું કેમ ન બને? આવી શંકાનો જવાબ આપે છે કે - કાળની અપેક્ષાએ વ્યવધાનવાળા એવા તે અતીત-અનાગત બન્ને પદાર્થમાં વ્યાપારની કલ્પના કરવી તે ઉચિત નથી. કારણ કે તેમ કરીએ તો અતિવ્યામિ દોષ આવે છે. ૧૩-૭૪ ટીકા :- તયોતિન્તાના તિથોનગ્રાસંવેદનમાયો રૂ -૭કા ટીકાનુવાદ :- અહીં મૂલસૂત્રમાં વદિતોઃ તાઃ એવું જે પદ છે તેનો અર્થ એવો સમજવો કે અતિક્રાન્ત એવી જાગ્રદશાનું સંવેદના અને અનાગત એવું જે મરણ, તે બન્ને કાલની અપેક્ષાએ વ્યવહિત હોવા છતાં પણ તે બન્નેના વ્યાપારની કલ્પના કરવી તે અતિવ્યાપ્તિ દોષયુક્ત હોવાથી ઉચિત નથી. ભ૩-૭૪ अतिप्रसक्तिमेव भावयन्ति - परम्पराव्यवहितानां परेषामपि तत्कल्पनस्य निवारयितुमशक्यत्वात् ॥३-७५॥ કાલથી વ્યવહિત જે હોય તેમાં પણ જે વ્યાપારની કલ્પના કરીએ તો અતિવ્યાપ્તિ આવે છે એવી જે ઉપર વાત કહી તે જ અતિવ્યાપ્તિ હવે સમજાવે છે - જો આમ વ્યવહિતમાં પણ તે વ્યાપારની કલ્પના કરશો તો જે પરંપરાથી વ્યવહિત હોય - અર્થાત ઘણાં દૂર દૂર હોય તેમાં પણ તે વ્યાપારની કલ્પના અટકાવવી અશક્ય બનશે ૩-૭પા ' અર્થાત્ કાળથી વ્યવહિત હોવા છતાં નજીકના પદાથોને જેમ વ્યાપારાત્મક કહી કારણ કહો છો તેમ પરંપરાએ વ્યવહિત એવા દૂર દૂરના પદાથોને પણ વ્યાપારાત્મક કહી કારણત્વની કલ્પના કરવી પડશે, તેને તમે જરા પણ અટકાવી શકશો નહીં. ટીકા :- પામ રાવરાવર્યાવીનામુ, તન્યનસ્થ થાપાણિનW I Page #139 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદનું વર્ણન अथान्वयव्यतिरेकसमधिगम्यः कार्यकारणभावः । ततो व्यवधानाविशेषेऽपि यस्यैव कार्यमन्वयव्यतिरेकावनुकरोति तदेव तत्कारणम्, अन्यथाऽव्यवधानाऽविशेषेऽपि किं न काष्टकृशानुवत्तत्र स्थित एव शर्कराकणनिकरोऽपि धूमकारणं स्यात् । ततो नातिप्रसङ्ग इति चेत् - __नन्वन्वयस्तद्भावे भावः, स चात्र तावत् नास्त्येव । जाग्रद्दशासंवेदनमरणयोरभाव एव सर्वदा तत्कार्योत्पादात् । अथ स्वकाले सतोरेव तयोस्तत्कार्योत्पत्तेरन्वयः कथं न स्यादिति चेत्, तहीदृशोऽयं रावणादिभिरप्यस्यास्त्येव । सत्यम्, अस्त्येव, व्यतिरेकस्तु रिक्त इति चेत् - ननु कोऽयं व्यतिरेको नाम ? तदभावेऽभाव इति चेत् ? स तर्हि जाग्रद्दशासंवेदनादेः कथं स्यात् ? तदभाव एव सर्वदा प्रबोधार्भावात् । स्वकाले त्वभावस्तस्य नास्त्येव इति कथं व्यतिरेकः सिद्धिमधिवसेत्? इति न व्यवहितयोः कार्यकारणभावः सम्भवति ॥३-७६॥ ટીકાનુવાદ - પરંપરાએ વ્યવહિત એવા પણ અર્થાત્ કાલથી ઘણા દૂર દૂર એવા પણ પરેષાપિ = પર પદાર્થોની વચ્ચે પણ અર્થાત અન્યપદાર્થોની વચ્ચે પણ જેમકે અતીત એવા રાવણ અને આવતી ઉત્સર્પિણીમાં થનારા શંખચક્રવર્તીની વચ્ચે પણ તત્પનસ્થ = તે વ્યાપારની કલ્પના કરવી રોકી શકાશે નહીં. જો તમે વ્યવહિતને પણ કાર્ય પ્રત્યે વ્યાપારવાળું માની કારણ છે એમ કલ્પશો તો અતીતકાળમાં થયેલા રાવણ અને અનાગત કાલે થનારા એવા શંખચક્રવર્તી વચ્ચે ઘણા ઘણા કાળનું વ્યવધાન હોવા છતાં પણ તે બન્નેની વચ્ચે પણ કાર્ય-કારણભાવના વ્યાપારની કલ્પના કોઈ કરશે તો તમે તેને અટકાવી શકશો નહીં. કારણ કે તમે વ્યવહિતમાં પણ કાર્યકારણભાવના વ્યાપારને માનો છો. આ રીતે અતિવ્યાપ્તિ આવશે. પ્રશાકર :- વ્યવહિત હોય ત્યાં કાર્યકારણભાવ ન હોય, અને અવ્યવહિત હોય ત્યાં કાર્યકારણભાવ હોય આવી જૈનોની વાત ઉચિત નથી. કારણ કે વ્યવધાન કે અવ્યવધાન એ કાર્યકારણભાવમાં ગૌણ બાબત છે. પરંતુ “અન્વયવ્યતિરેકભાવ” એ કાર્યકારણભાવ જાણવામાં મુખ્ય બાબત છે. સારાંશ કે જ્યાં “અન્વયવ્યતિરેકભાવ” હોય ત્યાં વ્યવહિત હોય કે અવ્યવહિત હોય તો પણ કાર્યકારણભાવ હોય જ છે. અને જ્યાં અન્વયવ્યતિરેકભાવ હોતો નથી ત્યાં વ્યવહિત હોય કે અવ્યવહિત હોય તો પણ કાર્યકારણભાવ સંભવતો નથી. તેથી બન્ને દૃષ્ટાન્તોમાં (જાગ્રક્શાસંવેદન - પ્રબોધ, અરિષ્ટ-મરણ આ પ્રથમ દષ્ટાન્તમાં, તથા રાવણ-શંખ ચક્રવર્તીમાં, આ બીજા દષ્ટાન્તમાં) કાળનું વ્યવધાન સરખું હોવા છતાં પણ જે પદાર્થ અન્ય પદાર્થના અન્વય-વ્યતિરેક કાર્યને અનુસરનારા હોય તે જ પદાર્થ ત્યાં કારણ તરીકે કલ્પાય છે. (જેમ કે દુધ-દહીં-માખણ અને ઘી આ રીતે કાર્યની ઉત્પત્તિનો ક્રમ છે. ત્યાં દુગ્ધાત્મક કારણ તે ધૃતાત્મકકાર્યથી કાળની દૃષ્ટિએ અતીત હોવાથી વ્યવહિત છે છતાં “દુધ હોય તો જ ઘી થાય” Page #140 -------------------------------------------------------------------------- ________________ ૪૭૭ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૭૫ રત્નાકરાવતારિકા અને દુધ ન હોય તો ઘી ન થાય'' એમ દુધ પદાર્થનો અન્વયવ્યતિરેક સંબંધ ઘી કાર્યને અનુસરે છે. માટે વ્યવહિત હોવા છતાં પણ અન્વયવ્યતિરેક સંબંધ હોવાથી દુધ એ ઘીનું કારણ કહેવાય છે. અને ઘી એ દુધનું કાર્ય કહેવાય છે. એમ દુધ-ઘી વચ્ચે કાર્યકારણભાવ છે.) તથા જ્યાં ભલે અવ્યવહિત હોય તો પણ જો અન્વયવ્યતિરેક સંબંધ ન હોય તો તે પદાર્થને તે કાર્યનું કારણ મનાતું નથી. જેમ કે જ્યાં કાષ્ટ સળગે છે. ત્યાં કાષ્ટમાં રહેલ અગ્નિદ્રવ્ય ધૂમાત્મક કાર્યને જેમ અવ્યવહિત છે તેમ ત્યાં પડેલ રેતીના કણનો સમુહ પણ ધૂમાત્મક કાર્યની સાથે અવ્યવહિત જ છે. છતાં ધૂમાત્મક કાર્યની સાથે કાષ્ટગતઅગ્નિનો અન્વયવ્યતિરેક સંબંધ જેવો છે તેવો અન્વયવ્યતિરેક સંબંધ શર્કરાકણનિકરની સાથે નથી. માટે કાષ્ટગત અગ્નિ અને શર્કરાકણનિકર આ બન્નેમાં અવ્યવહિતતા સમાન હોવા છતાં પણ કાષ્ટગતઅગ્નિ અને ધૂમ વચ્ચે કાર્યકારણભાવ મનાશે, પરંતુ શર્કરાકણનિકર અને ધૂમ વચ્ચે કાર્યકારણભાવ મનાશે નહીં, માટે વ્યવહિત-અવ્યવહિત એ કાર્યકારણ ભાવ માનવામાં પ્રધાન નથી. પરંતુ અન્વય વ્યતિરેક સંબંધ એ કાર્યકારણભાવ માનવામાં પ્રધાન કારણ છે. અન્યથા = જો એમ ન માનો તો અવ્યવધાનતા એક સરખી હોતે છતે પણ કાષ્ટમાં રહેલ કૃશાનુ (અગ્નિ)ની જેમ ત્યાં રહેલો રેતીના કણનો સમુહ પણ ધૂમનું કારણ કેમ ન બને ? તેથી અન્વયવ્યતિરેક સંબંધ હોય ત્યાં જ કાર્યકારણભાવ અમે માનીશું. એટલે અતીત એવા રાવણ અને ભાવિ એવા શંખચક્રવર્તી વચ્ચે વ્યવહિત હોવાથી કાર્યકારણભાવ માનવાની આપત્તિ આવવાનું જે તમે (જૈનોએ) કહ્યું તે અતિવ્યાપ્તિ અન્વયવ્યતિરેક ન હોવાથી અમને આવતી નથી. જાગ્રશાસંવેદન અને પ્રબોધ, તથા અરિષ્ટ અને મરણ આ બન્નેમાં વ્યવહિતતા હોવા છતાં અન્વયવ્યતિરેક સંબંધ છે માટે ત્યાં કાર્યકારણભાવ કહેવાશે. અને રાવણ-શંખ ચક્રવર્તી વચ્ચે વ્યવહિત હોવા છતાં અન્વયવ્યતિરેક સંબંધ નથી માટે કાર્યકારણભાવ કહેવાશે નહીં તેથી તમારી આપેલી આપત્તિ અમને આવતી નથી. - જૈન : - તમારી (પ્રજ્ઞાકરોની) વાત સાચી છે. વ્યવહિત હોય કે અવ્યવહિત હોય પરંતુ અન્વયવ્યતિરેક સંબંધ હોય ત્યાં જ કાર્યકારણભાવ સંભવે છે, આ તમારી વાત સો ટકા સાચી છે. પરંતુ અન્વય એટલે “તે હોતે છતે તે હોય''= તમારે માવઃ આ અન્વય કહેવાય છે તે અન્વય અહીં (જાગ્રશાસંવેદન- પ્રબોધ, તથા અરિષ્ટ-મરણમાં) સંભવતો નથી જ. જાગ્રશાસંવેદનાત્મક કારણ અને મરણાત્મક કારણ આ બન્નેના અભાવકાલે જ હંમેશાં પ્રબોધ અને અરિષ્ટાત્મક કાર્યની ઉત્પત્તિ દેખાય છે. કારણ કે જાગ્રશાસંવેદન એ કારણ સુતા પહેલાંના કાળમાં હોય છે અને પ્રબોધ ઉઠ્યા પછીના કાળમાં થાય છે. એવી જ રીતે અરિષ્ટ વર્તમાનકાળમાં છે અને મરણ ભાવિ છે. તેથી જાગ્રશાસંવેદન અને મરણનો વર્તમાનકાળમાં અભાવ વર્તે છે. તેથી જાગ્રશાસંવેદન અને મરણનો જે વર્તમાનકાળમાં અભાવ વર્તે છે. તે જ વર્તમાનકાળમાં પ્રબોધઅરિષ્ટ વર્તે છે. માટે અન્વય સંબંધ સંભવતો નથી. પ્રજ્ઞાકર :- જે કાળે પ્રબોધ-અરિષ્ટાત્મક કાર્ય છે તે વર્તમાનકાળમાં ભલે જાગ્રદ્દશાસંવેદન અને મરણાત્મક કારણ ન હો, તો પણ તે જાગ્રશાસંવેદન અને મરણ પોતપોતાના કાલમાં વિદ્યમાન Page #141 -------------------------------------------------------------------------- ________________ ४७८ રત્નાકરાવતારિકા હેતુના ભેદ અને પ્રતિભેદોનું વર્ણન રહ્યા છતાં જ (એક અતીતમાં અને એક અનાગતમાં એમ સ્વકાલમાં રહ્યા છતાં જ) તે બે કારણોથી તે તે પ્રબોધ અને અરિષ્ટ કાર્યની ઉત્પત્તિ થાય છે, માટે અન્વય નથી એમ કેમ કહો છો ? સારાંશ કે આ કાર્ય-કારણ ભલે એકકાલવર્તી નથી સ્વ-સ્વકાલવત છે. પરંતુ પોતપોતાના કાલમાં રહ્યું છતું તે તે કારણ કે તે અન્યકાળમાં કાર્ય ઉત્પન્ન કરે છે. એમ અન્વય તો છે. માટે અહીં અન્વય નથી એમ હે જૈનો ! તમે કેમ કહો છો ? જૈન - હે પ્રજ્ઞાકર ! કાલભેદ હોવા છતાં જે અન્યકાળમાં રહેલું કારણ અન્યકાળમાં કાર્ય કરતું હોય તથા ગમે તે કાળમાં રહેલું કારણ ગમે તે કાળમાં રહેલા કાર્યને જો કરે, અને તેને અન્વય કહેવાય તો આવા પ્રકારનો આ અન્વય તો રાવાણાદિની સાથે પણ આ (શંખચક્રવર્તીની ઉત્પત્તિમાં) પણ છે જ. રાવણ-શંખચક્રવતમાં પણ સ્વકાલમાં હયાતી છે. તો તે પણ પોતાના કાલમાં રહ્યા છતા અન્યકાળમાં થનારા કાર્યનું કારણ બને છે. ત્યાં પાગ તેવો અન્વય તો છે જ. પ્રજ્ઞાકર :- સત્યમ્ - હે જૈન ! તમારી વાત સાચી છે કે રાવણ-શંખચક્રવતીમાં પણ તેવો અન્વય છે જ. પરંતુ ત્યાં વ્યતિરેક સંબંધ રિક્ત છે. એટલે કે ત્યાં વ્યતિરેક સંબંધ ઘટતો નથી. જાગ્રશાસંવેદન-પ્રબોધ, અને અરિષ્ટ-મરણની વચ્ચે અન્વય અને વ્યતિરેક એમ બન્ને સંબંધ ઘટે છે, પરંતુ રાવણ અને શંખચક્રવર્તી વચ્ચે માત્ર અન્વયે જ સંબંધ ઘટે છે, પરંતુ વ્યતિરેક સંબંધ સંભવતો નથી માટે ત્યાં કાર્યકારણભાવ નથી. જૈન - સોડ્ય વ્યતિરે નામ - હે પ્રજ્ઞાકર ! તમે વ્યતિરેક સંબંધ કોને માનો છો ? આ વ્યતિરેક સંબંધ એ શું છે ? પ્રજ્ઞાકર :- તમારે કમાવ તિ રેત્ = તે ન હોતે છતે તેનું ન હોવું તે વ્યતિરેક કહેવાય છે. જો જાગ્રશાસંવેદનાત્મક કારણ ન થયું હોત તો ઉડ્યા પછી પ્રબોધ થાત નહીં, તેવી જ રીતે ભાવિમાં મરણાત્મક કારણ આવવાનું ન હોત તો અરિષ્ટ થાત નહીં. એવો વ્યતિરેક સંબંધ આ બેમાં સંભવે છે. પરંતુ રાવણ ન જન્મ્યા હોત તો ભાવિમાં શંખ ચક્રવર્તી ન જ જન્મત, એવો વ્યતિરેક સંબંધ ત્યાં ઘટતો નથી. જૈન - હે પ્રભાકર ! તે આવો વ્યતિરેક જાગ્રશા સંવેદનાદિમાં કેવી રીતે છે ? એટલે કે આવો વ્યતિરેક જેમ રાવણ - શંખમાં નથી સંભવતો તેમ જાગ્રશાસંવેદનાદિમાં પણ નથી જ સંભવતો. કારણ કે તે જાગ્રશાસંવેદન અને મરણના અભાવમાં જ સદા પ્રબોધ અને અરિષ્ટ થાય છે. વ્યતિરેકનો અર્થ એ છે કે તમારે તમારે તેના અભાવમાં તેનો અભાવ તે વ્યતિરેક કહેવાય છે. પરંતુ અહીં તો જાગ્રશાસંવેદના અભાવમાં જ પ્રબોધનો ભાવ છે પરંતુ પ્રબોધનો અભાવ નથી. તેવી જ રીતે મરણના અભાવમાં અરિષ્ટનો અભાવ હોવો જોઈએ તેને બદલે મરાણના અભાવકાલમાં અરિષ્ટનો સદ્ભાવ જ છે. તથા વળી વાન્ડે તમાવતસ્ય નીતિ = (જ્યારે જ્યારે પ્રબોધ અને અરિષ્ટાત્મક કાર્યનો અનુક્રમે સ્વકાલમાં એટલે અતીતમાં અને અનાગતમાં અભાવ છે ત્યારે ત્યારે) અર્થાત્ જ્યાં કાર્યનો Page #142 -------------------------------------------------------------------------- ________________ ૪૭૯ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૭૬ રત્નાકરાવતારિકા અભાવ છે તેવા સ્વકાલમાં = જાગ્રક્શાસંવેદન અને મરણવાળા કાળમાં ભલે કાર્યનો અભાવ છે પરંતુ ત = તે જાગ્રશાસંવેદનનો અને મરણનો અભાવ નથી જ. સારાંશ કે પ્રબોધાદિ કાર્યકાળમાં કારણનો અભાવ છે પરંતુ કાર્યનો અભાવ નથી. અને સ્વકાલમાં (કારણ કાળમાં) પ્રબોધાદિ કાર્યનો અભાવ છે પરંતુ તસ્ય = જાગ્રશાસંવેદનાદિ કારણનો અભાવ નથી. તેથી તમારે તમાવ: એવો વ્યતિરેક કેવી રીતે સિદ્ધિને પામશે ? અર્થાત્ વ્યતિરેક ત્યાં પણ ઘટતો નથી. માટે વ્યવહિતમાં કાર્યકારણભાવ કદાપિ સંભવતો નથી. પૂર્વચરહેતુ પૂર્વકાલવર્તી છે અને સાધ્ય પશ્ચાત્કાલવર્તી છે, તથા ઉત્તરચરહેતુ ઉત્તરકાલવર્તી છે અને સાધ્ય પૂર્વકાલવર્તે છે. એમ હતુ અને સાધ્ય વ્યવહિતકાલવાળા હોવાથી આ બન્ને હેતુઓનો સમાવેશ કાર્યક્ષેતુમાં કે કારણહેતુમાં અસંભવિત જ છે અને યથાર્થ અવિનાભાવ સંબંધ હોવાથી સાધ્યસિદ્ધિ થાય જ છે માટે આ બન્ને હેતુઓ પ્રજ્ઞાકર એવા બૌદ્ધ માન્ય રાખવા જોઈએ.૩-૭પા सहचरहेतोरपि स्वभावकार्यकरणेषु नान्तर्भाव इति दर्शयन्ति - सहचारिणोः परस्परस्वरूपपरित्यागेन तादात्म्यानुपपत्तेः, सहोत्पादेन तदुत्पत्तिविपत्तेश्च सहचरहेतोरपि प्रोक्तेषु नानुप्रवेशः ॥३-७६॥ સ્વભાવ-કાર્ય-કારણ-પૂર્વચાર અને ઉત્તરચર એમ પાંચ પ્રકારના હેતુની સિદ્ધિ કરીને ગ્રંથકારશ્રી હવે છઠ્ઠા સહચરહેતુની સિદ્ધિ કરતાં જણાવે છે કે – સહચરહેતુ પાર પૂર્વે કહી ગયેલા સ્વભાવહેતુમાં કાર્યક્ષેતુમાં કે કારાગહેતુમાં અંતભૂત થતો નથી. (સાધ્યની સાથે વર્તમાન હોવાથી પૂર્વચર અને ઉત્તરચરમાં તો અંતર્ગત ન જ થાય તે સ્વયં સમજાય તેમ છે તેથી ત્રાણમાં સમાવેશ પામતો નથી એવો ઉલ્લેખ કર્યો છે) તે હવે બરાબર સમજાવે છે - સહચારી એવા હેતુનું અને સાધ્યનું એમ બન્નેનું પરસ્પર સ્વરૂપ ભિન્ન ભિન્ન હોવાથી તે બન્નેની વચ્ચે તાદાભ્યસંબંધ સંભવતો નથી. તથા સાથે ઉત્પત્તિ હોવાથી તદુત્પત્તિસંબંધની પણ અનુપપત્તિ જ છે તેથી સહચરહેતુનો પણ કહેલા હેતુઓમાં અનુપ્રવેશ થતો નથી. અ૩-૭૬ ટીકા :- ય િદિ સંજરીયોર્જતુનોતીન્ચે તા પરસ્પરપરા સ્વરૂપોપમો ન भवेत् । अथ तदुत्पत्तिः, तदा पौर्वापर्येणोत्पादप्रसङ्गात् सहोत्पादो न स्यात् । न चैवम् । ततो नास्य प्रोक्तेषु स्वभावकार्यकारणेष्वन्तर्भावः ॥३-७६॥ ટીકાનુવાદ :- “આ આમ્રફળમાં (પક્ષ), વિશિષ્ટરૂપ ઉત્પન્ન થયું હોય એમ લાગે છે (સાધ્ય) વિશિષ્ટ રસનું આસ્વાદન થતું હોવાથી (હેતુ). આ એક અનુમાન છે. તેમાં મુકેલો હેતુ સહચર છે. તેનો સમાવેશ સ્વભાવાદિ પાંચમાંથી કોઈમાં પણ થતો નથી. તેથી છઠ્ઠા ભેદ તરીકે તેનો ઉલ્લેખ છે. તે વાત સમજાવે છે. (૧) જે સ્વભાવહેતુ હોય છે. ત્યાં હેતુ અને સાધ્યની વચ્ચે તાદાત્મસંબંધ હોય છે. જેમ વર્ષ નીવ: વેતનીતિ, નવું ઘર: પૌષિ વહિવત્ જીવ અને ચૈતન્ય, પુલ અને વાર્ણાદિમત્ત્વ Page #143 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન ૪૮૦ વચ્ચે તાદાત્મ્યસંબંધ છે. જેમાં જેમાં આવો તાદાત્મ્યસંબંધ હોય છે તે હેતુ સ્વભાવહેતુ કહેવાય છે. અહી રૂપની ઉત્પત્તિ અને રસની ઉત્પત્તિ આ બન્ને સાથે જ થઈ કારણ કે એક સામગ્રીજન્ય છે પરંતુ જો સહચારી સ્વભાવવાળી તે બે (રૂપ-રસ) વસ્તુમાં તાદાત્મ્યસંબધ હોત તો પરસ્પર પરિહારે જે સ્વરૂપનો ઉપલંભ થાય છે તે ન થાત, કારણ કે જ્યારે ચક્ષુથી રૂપનો ઉપલંભ થાય છે ત્યારે તે ચક્ષુથી રસનો ઉપલંભ થતો નથી અને જ્યારે રસનાથી રસનો અનુભવ થાય છે ત્યારે તેની જેમ રસનાથી રૂપનો અનુભવ થતો નથી. હવે જો બન્ને તાદાત્મ્ય એકરૂપ હોત તો એકબીજાના પરિહારે જે સ્વરૂપબોધ થાય છે તે સંભવી શકે નહીં માટે સહચરમાં તાદાત્મ્યસંબધ નથી અને તે કારણથી ‘“સ્વભાવ હેતુમાં'' તેનો સમાવેશ થતો નથી. કારણ કે સ્વભાવહેતુમાં તાદાત્મ્ય સંબંધ હોય જ છે. = (૨) હવે જો સહચર હેતુમાં હેતુ અને સાધ્ય વચ્ચે તદુત્પત્તિ સંબંધ કહો તો તે પણ સંભવતો નથી. કારણ કે જ્યાં જ્યાં તદુત્પત્તિ સંબંધ હોય છે ત્યાં ત્યાં જનક પૂર્વકાલમાં અને જન્ય ઉત્તરકાલમાં જ દેખાય જેમ વહ્નિ પૂર્વકાલમાં અને તેનાથી જન્ય ધૂમ પશ્ચાત્કાલમાં, એમ પૂર્વાપર રૂપે જ ઉત્પત્તિ થાય છે. પરંતુ આમ્રફળમાં વિશિષ્ટસામગ્રીથી રૂપ અને રસની પરાવૃત્તિ સાથે જ થાય છે, પૂર્વાપર રૂપે થતી નથી માટે ત્યાં તદુત્પત્તિ સંબંધ પણ સંભવતો નથી. કારણ કે જો તદુત્પત્તિ સંબંધ હોત તો પૂર્વાપર રૂપે ઉત્પત્તિ થવાનો પ્રસંગ આવે અને તેથી સહોત્પત્તિ સંભવે નહીં અને ત્યાં “સહોત્પત્તિ ન હોય' એવું નથી. તેથી તદુત્પત્તિ સંબંધ પણ નથી. જ્યાં તદુત્પત્તિ સંબંધ હોય ત્યાં જ કાર્યહેતુ અથવા કારણહેતુ સંભવે છે. અહીં તદુત્પત્તિ સંબંધ નથી માટે આ સહચરહેતુ કાર્યહેતુમાં કે કારણહેતુમાં સમાવેશ પામતો નથી. (૩) પૂર્વચર હેતુ પૂર્વકાલવર્તી જ હોય, અને ઉત્તરચર હેતુ ઉત્તરકાલવર્તી જ હોય છે. સહચર હેતુ પૂર્વકાલવર્તી કે ઉત્તરકાલવર્તી ન હોવાથી આ સહચરહેતુ પૂર્વચરાદિમાં પણ અંતર્ભૂત થતો નથી. આ પ્રમાણે (૧) જ્યાં તાદાત્મ્યસંબંધ હોય ત્યાં જ સ્વભાવહેતુ કહેવાય છે. સહચરમાં તાદાત્મ્યસંબંધ નથી માટે સ્વભાવહેતુમાં તેનો અંતર્ભાવ થતો નથી. (૨) તથા જ્યાં તદુત્પત્તિસંબંધ હોય ત્યાં જ કાર્યહેતુ અને કારણહેતુ કહેવાય છે. સહચરમાં તદુત્પત્તિસંબંધ પણ નથી, માટે કાર્યહેતુમાં કે કારણહેતુમાં તેનો સમાવેશ થતો નથી. (૩) તથા સહચરહેતુ વર્તમાનકાલવર્તી હોવાથી પૂર્વચરઉત્તરચરમાં અંતર્ભાવ થતો નથી. તેથી આ સહચર હેતુનો પૂર્વે કહેલા સ્વભાવ-કાર્ય-કારણ હેતુમાં (તથા પૂર્વચર અને ઉત્તરચરહેતુમાં પણ) સમાવેશ થતો નથી એમ સમજવું. આ પ્રમાણે જૈનદર્શનકારે કહેલા અવિરૂદ્ધોપલબ્ધિ હેતુના (૧) સ્વભાવ (૨) કાર્ય (૩) કારણ (૪) પૂર્વચર (૫) ઉત્તરચર અને (૬) સહચર એમ છએ ભેદોની સિદ્ધિ થઈ. હવે તે છએનાં ઉદાહરણો ક્રમશઃ સમજાવે છે. ।।૩-૭૬।। इदानीं मन्दमतिव्युत्पत्तिनिमित्तं साधर्म्य - वैधर्म्याभ्यां पञ्चावयवां व्याप्याविरुद्धोपलब्धिमुदाहरन्ति Page #144 -------------------------------------------------------------------------- ________________ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૭૭ ध्वनिः, परिणतिमान्, प्रयत्नानन्तरीयकत्वात् यः प्रयत्नानन्तरीयकः, स परिणतिमान्, यथा स्तम्भः । यो वा न परिणतिमान् स न प्रयत्नानन्तरीयकः यथा वान्ध्येयः । प्रयत्नानन्तरीयकश्च ध्वनिः, तस्मात् परिणतिमानिति व्याप्यस्य साध्येनाविरुद्धस्योपलब्धिः साधर्म्येण वैधर्म्येण च ॥ ३-७७ ॥ હવે મન્દમતિ વાળા જીવોની વ્યુત્પત્તિ માટે (બુદ્ધિવિકાસ માટે) સાધર્મ અને વૈધર્મ દૃષ્ટાન્ત સમજાવવા દ્વારા પ્રતિજ્ઞા આદિ પાંચ અવયવ વાળી વ્યાપ્ય (સ્વભાવ) અવિરૂદ્ધોપલબ્ધિ નામનો પ્રથમ હેતુ જણાવે છે. શબ્દ (પક્ષ), પરિણતિવાળો છે. પરિવર્તનવાળો છે અર્થાત્ ઉત્પત્તિવાળો છે. અનિત્ય છે (સાધ્ય), પ્રયત્ન વડે જન્ય હોવાથી (હેતુ), જે જે પ્રયત્નજન્ય હોય છે તે પરિણતિવાળા (અનિત્ય) હોય છે જેમ કે સ્તંભ, આ સાધર્મ દ્રષ્ટાન્ત છે એટલે અન્વયવ્યાપ્તિ કહેવાય છે. ૪૮૧ જે જે અનિત્ય નથી તે તે પ્રયત્નજન્ય પણ સંભવતું નથી જેમ કે વધ્ધાપુત્ર, (અથવા આકાશ) આ વૈધર્મ દ્રષ્ટાન્ત છે એટલે વ્યતિરેક વ્યાપ્તિ કહેવાય છે. રત્નાકરાવતારિકા શબ્દ એ પ્રયત્નજન્ય છે આ ઉપનયવાક્ય છે. તેથી અવશ્ય પરિણતિમાન્ (અનિત્ય) જ છે આ નિગમનવાક્ય છે. આ પ્રમાણે વ્યાખની (એટલે કે સ્વભાવહેતુની) સાધ્યની સાથે અવિરૂદ્ધઉપલબ્ધિતા સાધર્મ અને વૈધર્મ દૃષ્ટાન્ત દ્વારા સિદ્ધ થઈ. ॥૩-૭૭ાા ટીકા :- મત્ર ધ્વનિ: રિતિમાનિતિ સાધ્યધર્મવિશિષ્ટયમ્નમિયાના પ્રતિજ્ઞા । પ્રયન્તાનન્તરીયાत्वादिति हेतुः । यः प्रयत्नानन्तरीयक इत्यादी तु व्याप्तिप्रदर्शनपूर्वौ साधर्म्यवैधर्म्याभ्यां स्तम्भवान्ध्येयरूपौ दृष्टान्तौ । प्रयत्नानन्तरीयकश्च ध्वनिरित्युपनयः । तस्मात् परिणतिमान् इति निगमनम् । I यद्यपि व्याप्यत्वं कार्यादिहेतूनामप्यस्ति, साध्येन व्याप्यत्वात् । तथाऽपि तन्नेह विवक्षितम्, किन्तु साध्येन तदात्मीभूतस्याकार्यादिरूपस्य प्रयत्नानन्तरीयकत्वादेः स्वरूपमित्यदोषः ॥ ३-७७॥ ટીકાનુવાદ :- આ સૂત્રમાં સાધ્યની સાથે હેતુની અવિરૂદ્ધોપલબ્ધિતા વ્યાપ્યરૂપે - સ્વભાવહેતુ રૂપે જણાવી છે. તેનું આ દૃષ્ટાન્ત છે. તેમાં મંદ મતિવાળા જીવોની વ્યુત્પત્તિનિમિત્તે ન્યાયશાસ્ત્રમાં પ્રસિદ્ધ એવાં પ્રતિજ્ઞા-હેતુ-ઉદાહરણ-ઉપનય અને નિગમન એમ પાંચ અવયવો સમજાવવા પૂર્વક આ અવિરૂદ્ધોપલબ્ધિ સમજાવે છે. આ પ્રથમ પ્રતિજ્ઞા (૧) ‘‘શબ્દ એ પરિણતિવાળો છે - ઉત્પત્તિવાળો છે અર્થાત્ અનિત્ય છે’’ વાક્ય.છે. જે સાધ્ય સાધવાનું હોય તેનાથી યુક્ત એવા ધર્મીનું એટલે પક્ષનું જે પ્રતિપાદન કરવું તેને પ્રતિજ્ઞા કહેવાય છે. ન્યાય શાસ્ત્રમાં ‘સાધ્યવિશિષ્ટ પક્ષપ્રતિપાવવનું પ્રતિજ્ઞા સાધ્યથી યુક્ત એવા પક્ષને પ્રતિપાદન કરનારૂં જે વચન તે પ્રતિજ્ઞા. એમ કહેલ છે જેમ કે પર્વતો હિમાન્ = = Page #145 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન ૪૮૨ અહીં સાધ્ય જે વહ્નિ, તેનાથી યુક્ત એવા પક્ષભૂત પર્વતનું પ્રતિપાદન તે પ્રતિજ્ઞા, આ જ વાત આચાર્યશ્રી એ અહીં પણ શબ્દાન્તરથી જણાવી છે. “સાધ્યધર્મવિશિષ્ટ ધર્મ-મિલાનરૂTI પ્રતિજ્ઞા'' સાધ્યધર્મ જે વહ્નિ, એનાથી યુક્ત એવો જે ધર્મી પર્વત, તેનું જે કથન તે જ પ્રતિજ્ઞા કહેવાય છે. એવી જ રીતે સાધ્યધર્મ જે પરિણતિમાન, તેનાથી યુકત એવો જે ધર્મી શબ્દ, તેનુ જે કથન તે પ્રતિજ્ઞા કહેવાય છે. (૨) “પ્રયત્ન જન્ય હોવાથી” આ હેતુવચન છે. મન્તર એટલે વિના, ૩નન્સર એટલે તેના વિના નહીં, પ્રયત્નોનન્તરીય એટલે કંઠ-તાલુના સંયોગાદિ રૂપ પ્રયત્ન કર્યા વિના જેનો જન્મ નથી તે એટલે કે પ્રયત્નજન્ય. ન્યાયશાસ્ત્રમાં તૃતીયાન્ત -શ્ચમ્યન્ત વા હેતુઃ તૃતીયા કે પંચમી જેને અંતે હોય તેને હેતુ કહેવાય એમ આવે છે. અહીં જૈન શાસ્ત્રકારશ્રી નિશ્ચિતીન્યથાનુપત્તિ- ક્ષો હેતુઃ સૂત્ર ૧૧ મામાં જણાવે છે કે સાધ્યવિના જે ન જ હોય તે હેતુ કહેવાય છે. (૩) “v: પ્રયત્નાનન્તયા” જે જે પ્રયત્નજન્ય હોય છે તે તે અનિત્ય હોય છે. ઈત્યાદિ જે પાઠ મૂલસૂત્રમાં કહ્યો છે. તે પાઠ અન્વય અને વ્યતિરેક બન્ને વ્યાપ્તિ જણાવવા પૂર્વક સ્તંભ એ સાધર્મ દષ્ટાન્ત અને વાળેય એ વ્યતિરેક દષ્ટાન્ત જણાવેલ છે, દેતુસર્વે સાધ્વસર્વમ્ એ અન્વયવ્યાપ્તિ છે, તેને પ્રતિપાદક જે દષ્ટાન્ત તે સાધર્મદષ્ટાન્ત છે તથા સધ્યાસક્લે ફેસર્વમ્'' આ વ્યતિરેક વ્યાપ્તિ છે. તેને પ્રતિપાદક જે દષ્ટાન્ત તે વૈધર્મ દૃષ્ટાન્ત છે. જૈન શાસ્ત્રમાં આ જ પરિચ્છેદમાં સૂત્ર ૪૩ થી ૪૮ માં દષ્ટાન્ત સમજાવેલ છે. (૪) “શબ્દ એ પ્રયત્નજન્ય છે” આવું જે વચન તે ઉપનયવચન છે. ન્યાયશાસ્ત્રમાં “ીદતાતિસેન પક્ષધર્મના પ્રતિનિમ્ ૩પના: આવી વ્યાખ્યા આપેલી છે. અહીં “તો: સાધ્વધર્મિષ્પપસંમુન: સૂત્ર ૪૯ ભામાં કહેલ છે. (૫) “તેથી આ શબ્દ અવશ્ય પરિણતિવાળો જ છે અનિત્ય જ છે” આ પ્રમાણે કહેવું તે નિગમન છે. સૂત્ર ૫૧ માં નિગમનનો અર્થ કહેલ છે. આ પ્રમાણે પાંચ અવયવવાળો આ અવિરૂદ્ધોપલબ્ધિ હેતુ સમજાવેલ છે. આ અવિરૂદ્ધોપલબ્ધિ વ્યાપ્યહેતુની છે. એટલે કે સ્વભાવહેતુની છે. કારણ કે સ્વભાવાત્મક જે હેતુ છે તે સાધ્યની સાથે વ્યાપીને રહે છે માટે તેને જ વ્યાપ્ય હેતુ કહેવાય છે. પ્રશ્ન :- સાધ્યની સાથે જે વ્યાપીને રહે તે વ્યાપ્યહેતુ કહો છો તો જે કાર્ય-કારાગ અને સહચર હેતુઓ છે તે પણ સાધ્યની સાથે વ્યાપીને જ રહેનાર હોય છે. પર્વતો વદ્ધિમાનું ધૂમતું અહીં ધૂમ કાર્યક્ષેતુ છે પરંતુ વહિંસાધ્યની સાથે જ રહેનાર છે માટે વ્યાપ્ય પણ છે જ, તથા મા મેઘ વરિષ્યતિ વિષ્ટિથનનાર્ અહીં વિશિષ્ટ ઘન (વાદળ) એ કારણ હેતુ છે પરંતુ વરસાદની સાથે વ્યાપીને જ વર્તે છે. કારણ કે વિશિષ્ટ ઘન કહેલ છે. તથા સ્મિનીમ્ર વસ્તિ વિરો: રવિરોષાત્ = રસનું વિશિષ્ટ બનવું એ સહચર હેતુ છે અને તે રૂપવિશેષ સાધ્યની સાથે વ્યાસ છે. તો આ ત્રણે હેતુઓ વ્યાપ્ય હોવાથી વ્યાપ્યહેતુમાં તેઓનો સમાવેશ શું ન થાય ? Page #146 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ તૃતીય પરિચ્છેદ સૂત્ર-૭૮/૭૯/ ૮૦,૮૧ ૮૨ રત્નાકરાવતારિકા ઉત્તર :- જો કે કાર્યાદિ હેતુઓ પાગ સાધ્યની સાથે વ્યાપીને રહેનાર હોવાથી તેમાં વ્યાપ્યત્વ છે. તો પણ સાધ્યની સાથે વ્યાપ્તપણે વર્તવું (હોવું)” તે રૂપ વ્યાપ્યત્વ અમે અહીં વિવસ્યું નથી. અર્થાત્ સાધ્યની સાથે વર્તવું' એટલું જ વ્યાપ્યત્વ લીધું નથી. પરંતુ સાધ્યની સાથે તાદાત્મભાવને પામેલ હોય એટલે અભેદ સંબંધ રૂપ હોય અને અકાર્યાદિ રૂપ હોય એવા પ્રયત્નજન્યત્વ આદિનું વ્યાપ્યત્વ અમે વિવસ્યું છે. વ્યાપ્યત્વનો અર્થ અહીં એવો વિવક્ષિત છે કે જે સાધ્યની સાથે તાદાભ્યરૂપે હોય, અને કાર્યાત્મકરૂપે કે કારણાત્મકરૂપે કે સહચર રૂપે ન હોય તેને વ્યાપ્ય કહ્યું છે. તેથી કાર્યાદિને વ્યાપ્ય કહેવાતું નથી. અહીં મૂલસૂત્રમાં “ધ્વનિઃ” એટલે શબ્દ એ પક્ષ કહેલ છે. તેથી સામાન્યથી શબ્દમાત્ર પક્ષ સંભવી શકે. તો પણ અહીં મનુષ્ય-પશુ-પક્ષી આદિ જીવથી કરાયેલો જે શબ્દ તે વિશિષ્ટ શબ્દને જ પક્ષ સમજવો. આવા પ્રકારના વિશિષ્ટ શબ્દાત્મક પક્ષને આશ્રયીને જ અનિત્યત્વ સાધવા માટે પ્રયત્નજન્યત્વ” હેતુ કહ્યો છે એમ સમજવું. પરંતુ શબ્દમાત્રને પક્ષ ન સમજવો. કારણ કે જો શબ્દમાત્રને પક્ષ કહીશું તો પ્રયત્નાનન્તરીયકત્વ હેતુ અવ્યાપક સિદ્ધ (ભાગાસિદ્ધ) હેત્વાભાસ થશે. કારણ કે સર્વશબ્દોનો જન્મ પ્રયત્નાનન્તરીયક નથી. ઘંટ તથા વૃક્ષોની શાખા આદિમાં વાયુથી પણ શબ્દનો પ્રાદુર્ભાવ થાય છે જ્યાં પ્રયત્નાનન્તરીયકત્વ નથી. માટે વિશિષ્ટ શબ્દને અહીં પક્ષ સમજવો. ||૩-૭૭ળા. अथ कार्याविरुद्धोपलब्ध्यादीनुदाहरन्ति . अस्त्यत्र गिरिनिकुञ्ज धनञ्जयो धूमसमुपलम्भादिति कार्यस्य ॥३-७८॥ ટીકા :- સાચ્ચેના વિરુદ્ધ ચોપરન્યિરિતિ પૂર્વસૂત્રાદ્દિોત્તરત્ર ગાનુવર્તનીયમ્ ૨-૭૮ વ્યાપ્યાવિરૂદ્ધ (સ્વભાવાવિરૂદ્ધ) ઉપલબ્ધિનું ઉદાહરણ આપી હવે ક્રમશઃ કાર્યાદિ (કાર્ય-કારણપૂર્વચર-ઉત્તરચર અને સહચર) અવિરૂદ્ધોપલબ્ધિનાં ઉદાહરણો સમજાવે છે - અહીં આ પર્વતની ગુફામાં અગ્નિ છે. કારણ કે તે અગ્નિનું કાર્ય જે ધૂમ, તે દેખાય છે માટે. આ કાર્યાવિરૂદ્ધોપલબ્ધિનું ઉદાહરણ સમજવું. ૩-૭૮ ટીકાનુવાદ :- “સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા (કાર્ય) ની ઉપલબ્ધિ” આટલું પદ અર્થસંગત કરવા માટે પૂર્વના ૭૭ માં સૂત્રથી અહીં આ ૭૮ મા સૂત્રમાં તથા ઉત્તરત્ર (આગળના) ૭૯ માં આદિ સૂત્રોમાં અનુવૃત્તિ રૂપે લાવવું. પર્વતની નિકુંજમાં જે વહ્નિ છે તે સાધ્ય છે અને તેના ઉપરના અવકાશમાં જે ધૂમ દેખાય છે તે કાર્યરૂપ હેતુ છે. આ કાર્ય સાધ્યની સાથે અવિરૂદ્ધ છે. માટે આ ઉદાહરણ અવિરૂદ્ધકાયપલબ્ધિનું સમજવું. ૩-૭૮ : भविष्यति वर्ष तथाविधवारिवाहविलोकनादिति कारणस्य ॥३-७९॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ ४८४ રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદનું વર્ણન ટીકા :- તથાવિતિ સતિરાયોન્નતવાહિયતત્વ ગૃહને રૂ.૭૧ હવે નજીકના કાળમાં અવશ્ય વરસાદ થશે જ. કારણ કે તથાવિધ (તેવા પ્રકારનાં ખાસ વિશિષ્ટ) વાદળ દેખાય છે. ૩-૭૯ાા ટીકાનુવાદ - આ સૂત્રમાં કહેલા તથવિધ શબ્દનો અર્થ સાતિરાવ એટલે અતિશય ગાઢ અને ઉન્નતત્વ = ઉન્નત- અવશ્ય વરસાદ લાવે તેવાં કાળાં ભમ્મર આદિ વિશિષ્ટ ધર્મથી સહિતપણું, આવો અર્થ તથવિધ શબ્દથી અને ઉન્નત શબ્દથી લેવાય છે. અહીં વરસાદનું થવું તે સાધ્ય છે. તેની સાથે અવિરૂદ્ધ એવું કારણ વિશિષ્ટવારિવાહનું દર્શન છે. માટે આ અવિરૂદ્ધકારણોપલબ્ધિહેતુ સમજવો. ૩-૭૯ાા उदेष्यति मुहर्तान्ते तिष्यतारकाः, पुनर्वसूदयदर्शनादिति पूर्वचरस्य ॥३-८०॥ ટીકા - તિગતતિ પુષ્ય નક્ષત્રમ્ રૂ૮ આકાશમાં એક મુહૂર્તના અને પુષ્ય નક્ષત્રનો અવશ્ય ઉદય થશે, કારણ કે હાલ પુનર્વસુ નક્ષત્રનો ઉદય દેખાય છે માટે, આ પૂર્વચર અવિરૂદ્ધોપલબ્ધિનું ઉદાહરણ છે. કારણ કે પુનર્વસુ નક્ષત્રનો ઉદય નંબર ૭ છે અને પુષ્ય નક્ષત્રનો ઉદય નંબર ૮માં છે. એટલે પુષ્ય નક્ષત્રના અવિરૂદ્ધ એવા પૂર્વચરની આ ઉપલબ્ધિ છે. નક્ષત્રોના કામ માટે જુઓ સૂત્ર ૩-૯૦ નું વિવેચન. ૩-૮ના ટીકાનુવાદ - અહીં મૂલસૂત્રમાં કહેલા તિથ્વતારી શબ્દનો અર્થ પુક્ષ્યનક્ષત્ર કરવો. પુનર્વસુનક્ષત્રનો ઉદય પુષ્યનક્ષત્રની અનંતર પૂર્વે જ થાય છે. અને પુષ્ય નક્ષત્રનો ઉદય પુનર્વસુનક્ષત્રના ઉદયની પછી તુરત જ થાય છે. હાલ પુનર્વસુનક્ષત્રનો ઉદય દેખાય છે. અને તે પુષ્ય નક્ષત્રની અનંતર પૂર્વચર છે. તેથી આ અવિરૂદ્ધ પૂર્વચરોપલબ્ધિ કહેવાય છે. ૩-૮૦ના उदगुर्मुहूर्तात्पूर्वं पूर्वफल्गुन्य उत्तरफल्गुनीनामुद्गमोपलब्धेरित्युत्तरचरस्य ॥३-८१॥ એક મુહૂર્ત પહેલાં પૂર્વફલ્યુની નક્ષત્ર ઉદય પામેલું છે. કારણ કે હાલ ઉત્તરફભુની નક્ષત્રનો ઉદય દેખાય છે. આ અવિરૂદ્ધ ઉત્તરચરની ઉપલબ્ધિ છે. ૧૩-૮૧ અહીં પૂર્વફલ્યુની નક્ષત્ર અવશ્ય ઉત્તરફઘુની નક્ષત્ર કરતાં પૂર્વે જ ઉગે છે. અને ઉત્તર ફલ્યુની નક્ષત્ર અવશ્ય પૂર્વફલ્થની કરતાં પછી જ અનંતરપણે ઉગે છે. માટે સાધ્ય જે પૂર્વફલ્થની, તેનાથી અનંતર ઉત્તરચર જે ઉત્તર ફલ્ગની, તેનો ઉદય દેખાય છે. માટે આ અવિરૂદ્ધ ઉત્તરચર ઉપલબ્ધિનું ઉદાહરણ છે. જુઓ સૂત્ર ૩-૯૦ નું વિવેચન ૧૩-૮૧ अस्तीह सहकारफले रूपविशेषः, समास्वाद्यमानरसविशेषादिति ઇવરસ ૩-૮રા અહીં આ આંબાના ફલમાં કંઈક રૂપવિશિષ્ટ પ્રગટ થયું છે. (નીલા રૂપમાંથી પીળું રૂપ બન્યું છે, કારણ કે આસ્વાદન કરાતો આ રસ (પૂર્વ કરતાં) વિશિષ્ટ હોવાથી, આ સહચર Page #148 -------------------------------------------------------------------------- ________________ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૮૩/૮૪/૮૫ ૪૮૫ ઉપલબ્ધિનું ઉદાહરણ છે. ૫૩-૮૨ા અંધારામાં આમ્રફલનો રસ ચાખી શકાય છે. પરંતુ રૂપ જોઈ શકાતું નથી. તેથી અંધારામાં આસ્વાદન કરાતા રસ દ્વારા ન દેખાતા રૂપનું આ અનુમાન છે. પૂર્વકાલમાં આ અપક્વ આમ્રલમાં સંભવતા નીલરૂપને અને ખાટા રસને માણેલો છે. ત્યારબાદ આમ્રફલને તૃણ-અન્નાદિમાં રાખી ઉષ્ણતા દ્વારા પકાવેલ છે. પછી તે પક્વ આમ્રલને અંધારામાં જ જ્યારે આસ્વાદિત કરાય છે ત્યારે રૂપ અને રસ આ બન્ને સહચર છે. તેને બદલી નાખે તેવી ઉષ્ણતારૂપ સામગ્રીનો યોગ થયેલો છે. તેના દ્વારા પરિવર્તિત થયેલ રસ જિલ્લા દ્વારા જણાય છે. પરંતુ અંધકાર હોવાથી ચક્ષુ દ્વારા રૂપ જણાતું નથી. છતાં સાધ્ય જે રૂપ, તેનું સહચર જે રસ, તે પરિવર્તિત થયેલું જણાય છે માટે રૂપ પણ વિશિષ્ટ થયેલું જ છે એમ સિદ્ધ થાય છે. આ અવિરૂદ્ધસહચરની ઉપલબ્ધિનું ઉદાહરણ સમજવું. રત્નાકરાવતારિકા ટીકા :- વં ચ સાક્ષાત્ પોતાઽષિદ્ધોપરુષિવતા/ પરમ્પરયા પુન: સન્મવન્તીયમંત્રૈવાન્તાવનીયા तद्यथा - कार्यकार्याऽविरुद्धोपलब्धिः कार्याविरुद्धोपलब्धौ । “अभूदत्र कोश: कलशोपलम्भात् इति । कोशस्य हि कार्यं कुशूलस्तस्य चाविरुद्धं कार्यं कुम्भ इत्येवमन्या अप्यत्रैवान्तर्भावनीयाः || ३-८२ ॥ ટીકાનુવાદ :- આ પ્રમાણે જે આ છ પ્રકારની અવિરૂદ્ધોપલબ્ધિ સમજાવી તે સાક્ષાત્ અવિરૂદ્ધોપલબ્ધિ સમજવી. સાધ્યની સાથે સીધે સીધી સ્વભાવની કાર્યની કારણની જે અવિરૂદ્ધ ઉપલબ્ધિ તે આ સાક્ષાત્ અવિરૂદ્ધોપલબ્ધિ કહેવાય છે અને તે છ પ્રકારની છે. પરંતુ પરંપરાએ જે અવિરૂદ્ધ ઉપલબ્ધિ સંભવે છે. એ ઉપલબ્ધિ પણ આ છ માં જ (સાક્ષાત્માં જ) અંતર્ભાવિત સમજી લેવી. તે આ પ્રમાણે - સાધ્યનું જે કાર્ય, અને તેનુ પણ જે કાર્ય, તેની જે અવિરૂદ્ધઉપલબ્ધિ તે કાર્યકાર્યાવિરૂદ્ધોપલબ્ધિ કહેવાય છે. તેનો કાર્યાવિરૂદ્ધઉપલબ્ધિમાં સમાવેશ થાય છે. જેમ કે “અહીં કોશ હતો, કારણ કે ઘટની ઉપલબ્ધિ થાય છે.’’ આ અનુમાનમાં જે કાર્યકાર્યાવિરૂદ્ધોપલબ્ધિ છે તેનો કાર્યાવિરૂદ્ધોપલબ્ધિમાં સમાવેશ જાણવો. મૃપિંડમાંથી ઘડા બનાવવાની પ્રક્રિયામાં જે જે ક્રમશઃ આકારો બને છે તેને અનુક્રમે (૧) નૃષિંડ, (૨) સ્થાસ, (૩) કોશ, (૪) કુશુલ, અને (૫) ઘટ કહેવાય છે. જે ઘટ બને છે તેની આ બધી પૂર્વ અવસ્થાઓ છે. મૃત્પિડમાંથી સ્થાસ બને છે. સ્થાસમાંથી કોશ બને છે. કોશમાંથી કુશુલ બને છે. અને કુશુલમાંથી ઘટ બને છે. તે બનેલો ઘટ પ્રત્યક્ષ દેખાય છે. હવે તે ઘટ ક્યારે દેખાય ? તેની પૂર્વે કુશુલ બન્યો હોય તો જ, કુશુલ ક્યારે બન્યો હશે ? તેની પૂર્વે કોશ બન્યો હશે તો જ. તેથી અનુમાન કરાય છે કે આ ઘટ દેખાય છે તેથી તેની પૂર્વે અહીં કોશ બનેલો છે. આ અનુમાનમાં સાધ્ય કોશ છે. તેનું કાર્ય કુશુલ છે. અને તેનું પણ કાર્ય ઘટ છે. તે કોશની સાથે અવિરૂદ્ધ છે. અને ઉપલબ્ધ છે. માટે સાધ્યના કાર્યના કાર્યની અવિરૂદ્ધોપલબ્ધિ છે. તે કાર્યાવિરૂદ્ધોપલબ્ધિમાં સમાવિષ્ટ કરી લેવી. આ દૃષ્ટાન્તમાં કોશ એટલે ભંડારનિધિ અને કુશુલ એટલે કોઠી એવો અર્થ ન કરવો. નૃષિંડથી ઘટ સુધીની અવસ્થામાં થતા પર્યાયો Page #149 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન તે કોશ-કુશુલ સમજવા. આવી રીતે અન્ય પણ પરંપરાવાળી ઉપલબ્ધિઓ સાક્ષાત્ ઉપલબ્ધિઓમાં અંતર્ગત સમજી લેવી. ૩-૮૨ા. अधुना विरुद्धोपलब्धिभेदानाहुः . विरुद्धोपलब्धिस्तु प्रतिषेधप्रतिपत्तौ सप्तप्रकारा ॥३-८३॥ હવે વિરૂદ્ધોપલબ્ધિના ભેદો કહે છે.વિરૂદ્ધોપલબિ નિષેધ જ સમજાવનાર છે. અને તેના સાત ભેદ છે. ૩-૮૩ સાધ્યની સાથે વિરૂદ્ધ એવો હેતુ દેખવાથી “સાધ્ય નથી જ” એમ જ સિદ્ધ થાય છે. માટે આ વિરૂદ્ધોપલબ્ધિ સદા નિષેધ જ સમજાવે છે અને તેના સાત ભેદો છે. (૧) સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિ. (૨) વ્યાસવિરૂદ્ધોપલબ્ધિ, (૩) કાર્યવિરૂદ્ધોપલબ્ધિ. (૪). કારણવિરૂદ્ધોપલબ્ધિ, (૫) પૂર્વચર વિરૂદ્ધોપલબ્ધિ, (૬) ઉત્તરચર વિરૂદ્ધોપલબ્ધિ, અને (૭) સહચર વિરૂદ્ધોપલબ્ધિ. આ સાતે હવે પછીના સૂત્રોમાં ઉદાહરણ સાથે સમજાવાય છે. ૩-૮૩ प्रथमप्रकारं प्राक् प्रकाशयन्ति - __ तत्राद्या स्वभावविरुद्धोपलब्धिः ॥३-८४॥ પહેલો પ્રકાર પહેલાં સમજાવે છે.ત્યાં (આ સાત પ્રકારો પૈકી) પહેલો ભેદ સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિ છે. ૧૩-૮૪ ટીકા :- પ્રતિધ્યસ્થીર્થસ્થ થ મ પન્મ, સદ ચત્ સાક્ષાત્ વિરુદ્ધનું, તોપશ્વિક स्वभावविरुद्धोपलब्धिः ॥३-८४॥ ટીકાનુવાદ - નિષેધ કરવા યોગ્ય જે પદાર્થ, તેનો જે સ્વભાવ અર્થાત્ સ્વરૂપ, તેની સાથે જે સાક્ષાત્ વિરૂદ્ધ હોય, તેની જે ઉપલબ્ધિ તે સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિ કહેવાય છે. આ સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિનું ઉદાહરણ હવે પછીના ૮૫ માં સૂત્રમાં આવે જ છે એટલે અહીં વધારે વિસ્તાર કરતા નથી. ૩-૮૪ एतामुदाहरन्ति . यथा नास्त्येव सर्वथैकान्तोऽनेकान्तोपलम्भात् ॥३-८५॥ આ જ સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિનું ઉદાહરણ આપે છે કે “સર્વથા એકાન્ત આ સંસારમાં નથી જ, અનેકાન્ત જણાતું હોવાથી. ૧૩-૮પા ટીકા - અષ્ટો સત્તાને જોયો સાક્ષાત્ વિશેષ માવામાયરિવા નયમનુષત્િવ युक्त: “यावान् कश्चित् प्रतिषेधः स सर्वोऽनुपलब्धेः" इति वचनादिति चेत् ! तत्मलीमसम् । उपलम्भाभावस्यात्र हेतुत्वेनानुपन्यासात् । Page #150 -------------------------------------------------------------------------- ________________ ૪૮૭ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૮૬/૮૭ રત્નાકરાવતારિકા - ટીકાનુવાદ - જેમ ભાવનો અભાવની સાથે અને અભાવની ભાવની સાથે વિરોધ અતિશય સ્પષ્ટ જ છે. તેવી જ રીતે સર્વથા એકાન્તનો અનેકાન્તની સાથે, અને અનેકાન્તનો સર્વથા એકાન્તની સાથે વિરોધ અત્યન્ત સ્પષ્ટ જ છે. તેથી સાધ્ય જે “સર્વથા એકાન્ત” તેનાથી વિરૂદ્ધ જે અનેકાન્તસ્વભાવ, તે સર્વવસ્તુઓમાં ઉપલબ્ધ થાય છે. આ સ્વભાવ વિરૂદ્ધ ઉપલબ્ધિનું ઉદાહરણ છે. પ્રશ્ન :- આ વિરૂદ્ધોપલબ્ધિ હેતુને અનુપલબ્ધિ રૂપ હેતુ જ માનવો ઉચિત છે. કારણ કે “જે કોઈ પ્રતિષેધ છે તે સર્વ અનુપલબ્ધિ રૂપ છે” એવું શાસ્ત્રવચન છે. જેમ કે અહીં ઘટ નથી. એટલે જે આ ઘટનો નિષેધ કર્યો તે ઘટની અનુપલબ્ધિ રૂપ જ છે. માટે વિરૂદ્ધની ઉપલબ્ધિ એ અનુપલબ્ધિ કહીએ તો શું દોષ? ઉત્તર :- ઉપર કહેલી તે વાત મલીન છે. અર્થાત્ સત્ય નથી. કારણ કે અહીં ઉપલંભના અભાવને હેતુ તરીકે કહ્યો નથી જો ઉપલંભાભાવને હેતુ તરીકે કહ્યો હોત તો ઉપલંભનો અભાવ એ જ અનુપલંભ કહેવાય છે. પરંતુ અહીં હેતુ ઉપલંભ તરીકે છે. ઉપલંભાભાવ નથી તેથી આ અનુપલંભહેતુ કહેવાતો નથી. હેતુ ઉપલંભાત્મક જ છે. માત્ર સાધ્યથી વિરૂદ્ધ છે તેથી સાધ્યનો નિષેધ તે જણાવે છે. અર્થાત્ સાધ્ય અનુપલંભરૂપ છે. પરંતુ હેતુ તો ઉપલભસ્વરૂપ જ છે માટે અનુપલબ્ધિ હેતુ કહેવાતો નથી. अथ विरुद्धयोः सर्वथैकान्तानेकान्तयोर्वहिशीतस्पर्शयोरिव प्रथम विरोध: स्वभावानुपलब्ध्या प्रतिपन्न इत्यनुपलब्धिमूलत्वात्स्वभावविरुद्धोपलब्धेरनुपलब्धिरूपत्वं युक्तमेवेति चेत् ? तर्हि साध्यधर्मिणि भूधरादौ साधने च धूमादावध्यक्षीकृते सतीदमप्यनुमानं प्रवर्तत इति प्रत्यक्षमूलत्वादिदमपि प्रत्यक्षं किं न स्यात् ? इति રૂ-૮૦ પ્રશ્ન :- વહ્નિનો સ્વભાવ ઉષ્ણસ્પર્શ છે. તેમાં શીતળસ્પર્શના સ્વભાવની સદા અનુપલબ્ધિ હોવાથી તે શીતળસ્પર્શ વહિનો વિરોધી છે અને વહ્નિ શીતળસ્પર્શનો વિરોધી છે. આમ વહ્નિ અને શીતળસ્પર્શનો વિરોધ સ્વભાવની અનુપલબ્ધિ વડે જેમ જણાય છે. તેવી જ રીતે સર્વથા એકાન્ત અને અનેકાન્તનો પણ વિરોધ પ્રથમ તો સ્વભાવની અનુપલબ્ધિ વડે જ થાય છે. સર્વથા એકાન્તમાં અનેકાન્તનો સ્વભાવ અનુપલબ્ધ છે અને અનેકાન્તમાં સર્વથા એકાન્તનો સ્વભાવ અનુપલબ્ધ છે. આ પ્રમાણે આ બન્ને વચ્ચેનો વિરોધ સ્વભાવની અનુપલબ્ધિ વડે જણાય છે. પ્રથમ સ્વભાવની અનુપલબ્ધિ થવા દ્વારા વિરોધ જણાય છે એટલે આ વિરોધ સ્વભાવની અનુપલબ્ધિમૂલક હોવાથી સ્વભાવ વિરૂદ્ધોપલબ્ધિને અનુપલબ્ધિરૂપ માનવી એ જ યોગ્ય છે. ન્યાય એવો છે કે જે વસ્તુ જે મૂલવાળી હોય, તે વસ્તુને તે રૂપ કહેવાય છે. જેમ કે ધર્મગુરૂ પાસેથી આવેલી શાસ્ત્રવાણી પણ વીતરાગમૂલક હોવાથી વીતરાગ વાણી જ કહેવાય, તેમ સ્વભાવવિરૂદ્ધની ઉપલબ્ધિ પણ અનુપલબ્ધિમૂલક હોવાથી અનુપલબ્ધિરૂપ જ કહેવાય છે. ઉત્તર :- જો એમ હોય તો જે વસ્તુ જે મુલક હોય, તે વસ્તુને તરૂપ જ કહેવાતી હોય તો “સાધ્યધર્મી એવા પર્વતાદિમાં, અને સાધનભૂત એવા ધૂમાદિમાં પ્રત્યક્ષજ્ઞાન કરાયે છતે પછી Page #151 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુના ભેદ અને પ્રતિભેદોનું વર્ણન ૪૮૮ જ આ અનુમાન પ્રવર્તે છે. એટલે કે પર્વત અને ધૂમનું પ્રત્યક્ષજ્ઞાન થયા પછી જ પર્વતો હિમાન્ આ અનુમાન પણ પ્રત્યક્ષમૂલક હોવાથી આ અનુમાનને પણ ધૂમર્ આ અનુમાન પ્રવર્તે છે. તેથી પ્રત્યક્ષ રૂપ જ કેમ કહેવાતું નથી ? માટે જે વસ્તુ જે મૂલક હોય તે વસ્તુ તરૂપ હોય એવો નિયમ નથી. વળી અનુપલબ્ધિમાં ઉપલબ્ધિનો અભાવ માત્ર જ હોય છે જેને પ્રસન્ત્યપ્રતિષેધ કહેવાય છે. જેમ કે આ ભૂતલ ઉપર ઘટ દેખાતો નથી. આ માત્ર પ્રસજ્યપ્રતિષેધ હોવાથી અનુપલબ્ધિ કહેવાય છે. જ્યારે સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિમાં વિરૂધ્ધ સ્વભાવની ઉપલબ્ધિ છે માટે પર્યાદાસ છે. જેમ કે વિન્ને શીતળ નથી કારણ કે ઉષ્ણતા જણાતી હોવાથી, અહીં શીતળતાની વિરોધી ઉષ્ણતાનો ઉપરંભ છે માટે આ અનુપલબ્ધિરૂપ નથી. પરંતુ સાધ્યના વિરૂધ્ધની ઉપલબ્ધિરૂપ છે. ૩-૮૫ા विरुद्धोपलब्धेराद्यप्रकारं प्रदर्श्य शेषानाख्यान्ति - प्रतिषेध्यविरुद्धव्याप्तादीनामुपलब्धयः षट् ॥३-८६॥ વિરૂધ્ધોપલબ્ધિનો પ્રથમ ભેદ જણાવીને હવે શેષ બાકી રહેલા છ ભેદો જણાવે છે નિષેધ કરવા યોગ્ય એવા સાધ્યથી વિરૂધ્ધ વ્યાપ્ત આદિની ઉપલબ્ધિ છ પ્રકારની છે. ||૩-૮૬।। ટીકા :- પ્રતિષેષ્યનાથૈન સ ્ યે સાક્ષાત્ વિદ્ધાન્તેષાં યે વ્યાસાવયો વ્યાપ્ય-ન્યાય-૧ારણહૈ - पूर्वचरोत्तरचर सहचरास्तेषामुपलब्धयः षड् भवन्ति । विरुद्धव्याप्तोपलब्धि:, विरुद्धकार्योपलब्धिः, विरुद्धकारणोपलब्धिः, बिरुद्धपूर्वचरोपलब्धिः, विरुद्धोत्तरचरोपलब्धिः, विरुद्धसहचरोपलब्धिश्वेति ॥ ३-८६॥ ટીકાનુવાદ :- પ્રતિષેધ કરવા યોગ્ય જે પદાર્થ, તેની સાથે જે સાક્ષાત્ વિરૂદ્ધ વસ્તુ હોય, તેના જે વ્યાપ્યાદિ એટલે વ્યાપ્ય-કાર્ય-કારણ-પૂર્વચર-ઉત્તરચર અને સહચર હેતુઓ, તેઓની જે ઉપલબ્ધિ છે તે ઉપલબ્ધિ છ પ્રકારની છે. અનુમાનપ્રયોગમાં નિષેધાત્મક જે સાધ્ય કહ્યું હોય, તેની સાથે સાક્ષાત્ વિરૂદ્ધ જે વસ્તુ હોય તેના વ્યાપ્યાદિ હેતુઓની જે ઉપલબ્ધિ તે છ પ્રકારની છે. (૧) વિરૂદ્ધવ્યાપ્યોપલબ્ધિ, (૨) વિરૂદ્ધકાčપલબ્ધિ, (૩) વિરૂદ્ધકારણોપલબ્ધિ, (૪) વિરૂદ્ધપૂર્વચરોપલબ્ધિ, (૫) વિરૂદ્ધોત્તરચરોપલબ્ધિ, (૬) વિરૂદ્ધસહચરોપલબ્ધિ. આ છ એ ઉપલબ્ધિઓનાં ઉદાહરણો હવે પછીના સૂત્રોમાં ગ્રંથકારશ્રી પોતે જ જણાવે છે. તેથી અમે અહીં વધુ વિસ્તાર કરતા નથી. ।।૩-૮૬॥ क्रमेणासामुदाहरणान्याहुः - · - विरुद्धव्याप्तोपलब्धिर्यथा नास्ति अस्य पुंसस्तत्त्वेषु निश्चयस्तत्र સન્દેહાત્ ॥૩-૮ગા Page #152 -------------------------------------------------------------------------- ________________ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૮૮/૮૯|૯૦ રત્નાકરાવતારિકા અનુક્રમે આ છ વિરૂદ્ધોપલબ્ધિનાં ઉદાહરણો કહે છે તેમાં પ્રથમ વિરૂદ્ધવ્યામોપલબ્ધિ આ પ્રમાણે છે ૪૮૯ - “આ પુરૂષને, તત્ત્વનિશ્ચય નથી, કારણ કે તત્ત્વમાં સંદેહ દેખાતો હોવાથી.” ૫૩-૮૭ણા ટીકા :- અત્ર નીત્રાવિતત્ત્વોષો નિશ્ચયઃ પ્રતિષેષ્યઃ । તનિ་નિશ્ચયઃ । તેન વ્યાપ્તસ્ય સન્દેહસ્યોપહન્મિ: ।૩-૮૭ના : ટીકાનુવાદ અહીં જીવ-અજીવ આદિ તત્ત્વના વિષય વાળો જે નિશ્ચય તે પ્રતિષેધ્ય છે. અને પ્રતિષેધ્ય એવા તે નિશ્ચયથી વિરૂદ્ધ એવો જે અનિશ્ચય, તેની સાથે વ્યાપ્ત એવો જે સંદેહ, તે સંદેહ આ પુરૂષમાં દેખાય છે. અનિશ્ચયની સાથે સંદેહ વ્યાપીને રહેનાર છે. તેથી જ્યાં જ્યાં સંદેહ હોય ત્યાં ત્યાં અનિશ્ચય હોય જ, તેથી નિશ્ચય નથી એમ નક્કી થાય છે. આ રીતે નિશ્ચયનો નિષેધ સાધવામાં પ્રતિષેધ્ય એવા નિશ્ચયથી વિરૂદ્ધ અનિશ્ચયના વ્યાપ્ય એવા સંદેહની ઉપલબ્ધિ એ જ હેતુ બને છે. આ પ્રતિષેધ્ય એવા સાધ્યની વિરૂદ્ધ વ્યાપ્ય ઉપલબ્ધિ કહેવાય છે. ૩-૮૭ાા बिरुद्धकार्योपलब्धिर्यथा- न विद्यतेऽस्य क्रोधाद्युपशान्तिर्वदनविकारादेः (વર્ણનાત્) ૫૩-૮૮ વિરૂદ્ધ કાર્યોપલબ્ધિનું ઉદાહરણ આ પ્રમાણે છે. આ પુરૂષને (પક્ષ), ક્રોધાદિ કષાયોની ઉપશાન્તિ નથી (સાધ્ય), કારણ કે મુખ ઉપર વિકારાદિ દેખાય છે (હેતુ) આ વિશ્ર્વકાર્યોપલબ્ધિ સમજવી. ૫૩-૮૮૫ ટીકા :- વનવિશાસ્તાપ્રતાવિ, ગાવિરાજ્ાવધાવિપરિભ્રહઃ । બત્ર જ પ્રતિષેષ્યઃ ઋોષાયુપशमः । तद्विरुद्धस्तदनुपशमः तत्कार्यस्य बदनविकारादेरुपलब्धिः ।। ३-८८।। ટીકાનુવાદ :- વદનવિકાર એટલે મુખ લાલચોળ થઈ જવું તે. મુખ તપી જવું. ઈત્યાદિ. અહીં જે આદિ શબ્દ છે. તેનાથી હોઠનું ફફડવું એટલે હોઠનું બબડવું. આંખ વાંકી થવી, આંખ લાલધૂમ થવી ઈત્યાદિ સમજી લેવું. આ અનુમાનમાં પ્રતિષેધ્ય એવું જે સાધ્ય છે તે ક્રોધાદિ કષાયોનો ઉપશમ છે. તેનાથી વિરૂદ્ધ એટલે કષાયોનો અનુપશમ, તે અનુપશમનું જે કાર્ય તે વદનવિકારાદિ, તેની અહીં ઉપલબ્ધિ છે. માટે આ અનુમાન વિરૂદ્ધકાર્યોપલબ્ધિનું સમજવું. ।।૩-૮૮॥ विरुद्धकारणोपलब्धिर्यथा नास्य महर्षेरसत्यं वचः समस्ति, . रागद्वेषकालुष्याsकलङ्गितज्ञानसंपन्नत्वात् ॥ ३-८९ ॥ વિરૂદ્ધકારણોપલબ્ધિનું ઉદાહરણ આ પ્રમાણે છે - આ મહર્ષિનું વચન (પક્ષ), અસત્ય નથી (સાધ્ય), કારણ કે રાગ અને દ્વેષ સ્વરૂપ કલુષિતતાથી અકલંકિત શાન સંયુક્ત હોવાથી. ।।૩-૮૯) Page #153 -------------------------------------------------------------------------- ________________ હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન ૪૯૦ રત્નાકરાવતારિકા ટીકા :प्रतिषेध्येन सत्येन सह विरुद्धं सत्यम्, तस्य कारणं रागद्वेषकालुष्याकलङ्कितज्ञानम् । तत् कुतश्चित्सुक्ताऽभिधानादेः सिद्ध्यत् सत्यं साधयति । तच्च सिध्यदसत्यं प्रतिषेधति ॥३-८९॥ ટીકાનુવાદ :- આ અનુમાનમાં પ્રતિષેધ કરવા યોગ્ય એવું જે સાધ્ય, તે ‘‘અસત્ય’” છે. તેની સાથે વિરૂદ્ધ એવું તે ‘“સત્ય” છે. તેનું કારણ રાગ અને દ્વેષની કલુષિતતાથી રહિત જ્ઞાન છે. આવું ઉત્તમજ્ઞાન સુંદરવાણી આદિ કોઈ પણ બાહ્યકારણોથી સિદ્ધ થતું છતું તે મહર્ષિના વચનને સત્ય વચનને સિદ્ધ કરે છે. અને સિદ્ધ થતું તે સત્યવચન અસત્યવચનનો નિષેધ સૂચવે છે. ||૩-૮૯૫ विरुद्धपूर्वचरोपलब्धिर्यथा नोद्गमिष्यति मुहूर्तान्ते पुष्यतारा, રોયુિમાત્ ॥૩-૧૦ના હવે વિરૂદ્ધપૂર્વચર ઉપલબ્ધિનું ઉદાહરણ જણાવે છે કે એક મુહૂર્તના અંતે પુષ્યતારા નક્ષત્ર ઉદિત થશે નહીં. કારણ કે હમણાં વર્તમાન કાલે રોહિણીનો ઉદય થયેલ હોવાથી. ૫૩-૯૦ના ટીકા :- પ્રતિષધ્યોઽત્ર પુષ્યતારોામ: । તદ્ધિદ્ધો મૃગશીર્ષીયઃ, તદ્દનન્તાં પુનર્જસૂયÅત્ર માત્રાત્ तत्पूर्वचरो रोहिण्युदयस्तस्योपलब्धिः ॥३-९०॥ ટીકાનુવાદ સૂત્રમાં જણાવેલા આ અનુમાનમાં પ્રતિષેધ યોગ્ય ‘પુષ્યતારા નક્ષત્રનો'' ઉદય છે. તેનાથી પૂર્વચર તરીકે વિરૂદ્ધ મૃગશીર્ષનક્ષત્રનો ઉદય છે. આ વાત સમજવા માટે ૨૭ નક્ષત્રોના ઉદયનો ક્રમ સમજવો જરૂરી છે. તે ક્રમ આ પ્રમાણે છે (૧) અશ્વિની (૨) ભરણી (૩) કૃતિકા (૪) રોહિણી (૫) મૃગશિર (૬) આદ્રા (૭) પુનર્વસુ (૮) પુષ્ય (૯) અશ્લેષા - (૧૦) મઘા (૧૧) પૂર્વફાલ્ગુની (૧૨) ઉત્તરાફાલ્ગુની (૧૩) હસ્ત (૧૪) ચિત્રા (૧૫) સ્વાતિ (૧૬) વિશાખા (૧૭) અનુરાધા (૧૮) જ્યેષ્ઠા (૧૯) મૂલ (૨૦) પૂર્વાષાઢા (૨૧) ઉત્તરાષાઢા (૨૨) શ્રવણ (૨૩) ધનિષ્ઠા (૨૪) શતભિષા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત અભિધાનચિંતામણિ દેવકાણ્ડ શ્લોક ૧૦૮ થી ૧૧૫ માં નક્ષત્રોનો આ ક્રમ બતાવેલો છે. આ અનુમાનમાં એક મુહૂર્ત પછી પુષ્યનક્ષત્ર ઉદય પામશે નહીં એમ આઠ નંબરના નક્ષત્રના ઉદયનો નિષેધ જણાવેલો છે. તેનાથી મૃગશિરનક્ષત્રનો ઉદય (૨૫) પૂર્વભાદ્રપદ (૨૬) ઉત્તરાભાદ્રપદ (૨૭) રેવતી. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૪૯૧ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૯૧ ૯૨ રત્નાકરાવતારિકા પૂર્વીર તરીકે વિરૂદ્ધ કહેવાય છે. કારણ કે તનન્તર = તે પુષ્ય નક્ષત્રની અનાર પૂર્વે સાત નંબરનો પુનર્વસુ નક્ષત્રનો જ ઉદય હોય છે. તેથી મૃગશિરનક્ષત્ર જે પાંચ નંબર છે, તે પૂર્વચર તરીકે વિરૂદ્ધ ગણાય છે. તે પાંચ નંબરના મૃગશિરનક્ષત્રનો જે પૂર્વચર, ચાર નંબરવાળો રોહિણી નક્ષત્રનો ઉદય હાલ વર્તે છે. એટલે પ્રતિષેધ્ય પુષ્યનક્ષત્ર (૮ નંબર), તેનાથી પૂર્વચર તરીકે વિરૂદ્ધ એવું નક્ષત્ર તે મૃગશિરનક્ષત્ર (૫ નંબર), તેના પૂર્વચર એવા રોહિણી નક્ષત્રનો (૪ નંબરનો) હાલ ઉદય દેખાય છે, તેથી આ રોહિણી પૂર્ણ થયે છતે મૃગશિર જ આવશે. પરંતુ પુષ્યનક્ષત્ર ઘણુ દૂર હોવાથી હમણાં આ નક્ષત્ર પછી તુરત ઉગશે નહીં. એવો ભાવાર્થ છે. ૩-૯૦ના . विरुद्धोत्तरचरोपलब्धियथा - नोदगान्मुहूर्तात्पूर्वं मृगशिरः, પૂર્વમાન્યુયત્ રૂ-શા. વિરૂદ્ધ ઉત્તરચર ઉપલબ્ધિનું ઉદાહરણ આ પ્રમાણે છે કે - એક મુહૂર્ત પહેલાં મૃગશિર નક્ષત્રનો ઉદય થયો નથી. કારણ કે હાલ વર્તમાન કાળે પૂર્વ ફાલ્યુની નક્ષત્રનો ઉદય જણાય છે. ૩-૯૧૫ ટીકા - પ્રતિષ્યિોત્ર મૃગશીર્ષો , તદ્ધિો મોટા મનન્તરમાયાવેરેવ માવાન્ તદુત્તરવર: પૂર્વ7ન્યુય, તોપ િારૂ-શા ટીકાનુવાદ :- અહીં પણ સૂત્ર ૩-૯૦ માં લખેલા ક્રમ પ્રમાણે સૂત્ર તથા ટીકાનો અર્થ સંગત કરવો. અત્યારે હાલ “પૂર્વફાળુની” (નં.૧૧) નો ઉદય છે. તે ધ્યાનમાં રાખીને આ અનુમાન કરાય છે કે એક મુહૂર્ત પૂર્વે મૃગશીર (નં.૫) નક્ષત્રનો ઉદય થયેલ નથી. કારણ કે મધા નક્ષત્ર (નં.૧૦) નો ઉદય તેનાથી ઉત્તરચર તરીકે વિરૂધ્ધ કહેવાય છે. કારણ કે મૃગશિર નક્ષત્ર (નં.૫) ના અનન્તર ઉત્તરચર પણે તો આદ્રા નક્ષત્ર (નંદ) નો જ ઉદય હોઈ શકે છે. તેથી મઘા નક્ષત્રનો ઉદય તે વિરૂધ્ધ કહેવાય છે. તે મઘા નક્ષત્ર (નં. ૧૦) ના ઉત્તરચર એવા પૂર્વફાળુની (નં.૧૧) નો હાલ ઉદય પ્રવર્તે છે. તેથી હાલ પૂર્વકાળુનીનો ઉદય પ્રવર્તતો હોવાથી તેનાથી મઘાનક્ષત્રનો ઉદય એક મુહૂર્ત પહેલાં થયેલો હોય એમ કલ્પી શકાય છે. પરંતુ છઠ્ઠા આદ્ર નક્ષત્રના પૂર્વકાલવત (નં.૫) એવા મૃગશિર નક્ષત્રના ઉદયનો નિષેધ કરાય છે. મૃગશિરનો ઉત્તરચર આદ્ર ઉપલબ્ધ નથી. પરંતુ મધના ઉત્તરચર એવા પૂર્વફાળુનીનો ઉદય ઉપલબ્ધ છે. ૩-૯ના विरुद्धसहचरोपलब्धिर्यथा- नास्त्यस्य मिथ्याज्ञानं, सम्यग्दर्शनात् ॥३-९२॥ હવે છેલ્લી વિરૂદ્ધ સહચર ઉપલબ્ધિનું ઉદાહરણ સમજાવે છે કે - આ આત્માને મિથ્યાજ્ઞાન નથી, કારણ કે સમ્યકત્વ હોવાથી. ૩-૯રા ટીકા :- પ્રતિષ્યન હિ મિથ્યાજ્ઞાનેન સદ્ વિરુદ્ધ સગર જ્ઞાનમ્ તત્સ સ નમ્. ત૨ Page #155 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન ૪૯૨ प्राण्यनुकम्पादेः कुतश्चित् लिङ्गात् प्रसिद्ध्यत्सहचरं सम्यग्ज्ञानं साधयति । (सिध्यमानं तत्सम्यग्ज्ञानं मिथ्याज्ञानं નિયતિ) । ટીકાનુવાદ :- અહીં આ અનુમાનમાં પ્રતિષેધ યોગ્ય ‘મિથ્યાજ્ઞાન” છે. તેની સાથે વિરૂદ્ધ સમ્યજ્ઞાન છે. અને તે સમ્યજ્ઞાનનું સહચર સમ્યગ્દર્શન છે. તે સમ્યગ્દર્શન પ્રાણીઓની અનુકંપા આદિ કોઈ પણ બાહ્યલિંગથી આ આત્મામાં સિદ્ધ થતું છતું તેના સહચર એવા સમ્યજ્ઞાનને અવશ્ય સિધ્ધ કરે જ છે. (અને સિધ્ધ થતું એવું તે સમ્યજ્ઞાન તેના વિરૂદ્ધ એવા મિથ્યાજ્ઞાનનો અવશ્ય નિષેધ કરે જ છે). 1 इयं च सप्तप्रकाराऽपि विरुद्धोपलब्धिः प्रतिषेध्येनार्थेन साक्षाद्विरोधमाश्रित्योक्ता परम्परया विरोधाश्रयणेन त्वनेकप्रकारा विरुद्धोपलब्धिः संभवन्त्यत्रैवाभियुक्तैरन्तर्भावनीया । तद्यथा कार्यबिरुद्धोपलब्धिर्व्यापकविरुद्धोपलब्धिः कारणविरुद्धोपलब्धिरिति त्रयं स्वभावविरुद्धोपलब्धौ । तत्र कार्यविरुद्धोपलब्धिर्यथा - नात्र देहिनि दुःखकारणं अस्ति सुखोपलम्भात् इति, साक्षादत्र सुखदुःखयोर्विरोधः । प्रतिषेध्यस्वभावेन तु दुःखकारणेन परम्परया । व्यापकविरुद्धोपलब्धिर्यथा- न सन्निकर्षादिः प्रमाणम् अज्ञानत्वादिति । साक्षादत्र ज्ञान - त्वाज्ञानत्वयोर्विरोधः, प्रतिषेध्यस्वभावेन तु ज्ञानत्वव्याप्येन प्रामाण्येन व्यवहितः । कारणविरुद्धोपलब्धिर्यथा नासौ रोमहर्षादिविशेषवान्, समीपवर्तिपावकविशेषादिति । अत्र पावकः साक्षाद् विरुद्धः शीतेन । प्रतिषेध्यस्वभावेन तु रोमहर्षादिना शीतकार्येण पारम्पर्येण ॥ - આ સાતે પ્રકારની પણ વિરૂદ્ધોપલબ્ધિ પ્રતિષેધ્ય પદાર્થની સાથે સાક્ષાત્ વિરોધને આશ્રયી કહેલી છે. પરંતુ પરંપરાએ વિરોધનો જો આશ્રય કરીએ તો અનેક પ્રકાર વાળી આ વિરૂદ્ધોપલબ્ધિઓ अत्रैव = આ અમે દર્શાવેલી સાત વિરૂદ્ધોપલબ્ધિઓમાં જ વિદ્વાનોએ અંતર્ભાવિત કરી લેવી. અર્થાત્ પરંપરાએ વિરોધને આશ્રયી સંભવતી અનેકવિધ વિરૂદ્ધોપલબ્ધિઓ ઉપરોક્ત સાક્ષાત્ વિરોધવાળી સાતમાં જ વિદ્વાનોએ યથાયોગ્ય સમાવિષ્ટ કરવી. (અમિયુક્ત વિદ્વાનોએ). તે વાત વધુ સ્પષ્ટ ઉદાહરણ સાથે આ પ્રમાણે છે પરંપરાએ થતી કાર્યવિરૂદ્ધોપલબ્ધિ, પરંપરાએ થતી વ્યાપકવિરૂદ્ધોપલબ્ધિ અને પરંપરાએ થતી કારણવિરૂદ્ધોપલબ્ધિ, આ ત્રણે પરંપરાએ જે વિરૂદ્ધોપલબ્ધિઓ છે તે ત્રણે સાક્ષાત્ વિરોધને આશ્રયી થતી સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિમાં જ અંતર્ગત થઈ જાય છે. તે ત્રણેનાં ઉદાહરણો આ પ્રમાણે છે - - = (૧) પરંપરાએ વિરોધને આશ્રયી થતી કાર્યવિરૂદ્ધોપલબ્ધિનો સમાવેશ સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિમાં થાય છે તેનુ દૃષ્ટાન્ત આ પ્રમાણે - “આ પ્રાણીમાં (પક્ષ), દુઃખનું કારણ નથી (સાધ્ય), કારણ કે મુખાદિ ઉપર ચારે તરફ સુખ જ દેખાય છે (હેતુ). આ અનુમાનમાં સુખ અને દુઃખ એ બન્ને ગુણો હોવાથી અને પરસ્પર વિરોધી હોવાથી તે બન્ને વચ્ચે સાક્ષાદ્ વિરોધ છે. પરંતુ સુખનો દુઃખની સાથે વિરોધ હોવાથી દુઃખનાં કારણોની સાથે પણ વિરોધ કહેવો તે પરમ્પરાએ વિરોધ છે. કારણ કે જે દુઃખનું વિરોધી હોય તે દુઃખનાં કારણોનું Page #156 -------------------------------------------------------------------------- ________________ ૪૯૩ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૯૩/૯૪/૯૫ રત્નાકરાવતારિકા પણ વિરોધી જ હોય છે. આ રીતે પ્રતિષેધ્ય સ્વભાવ વાળાં જે (એટલે આ અનુમાનમાં જેનો પ્રતિષેધ કરવાનો છે તે સ્વભાવવાળાં જે) દુઃખ કારણો, તેનું કાર્ય જે દુઃખ, તે કાર્યની સાથે વિરોધવાળું સુખ, તે દેખાય છે. આમ દુઃખકારણોના કાર્યભૂત દુઃખની સાથે વિરૂદ્ધ એવા સુખની ઉપલબ્ધિ છે. માટે સુખનો દુઃખ સાથે સાક્ષાત્ વિરોધ છે પરંતુ તેના કારણભૂત દુઃખ કારણોની સાથે પરંપરાએ વિરોધ છે. જે વસ્તુ કાર્યની સાથે વિરૂદ્ધ હોય. તે વસ્તુ તે કાર્યના કારણની સાથે પણ વિરૂદ્ધ હોય છે. આ રીતે આ કાર્યવિરૂદ્ધોપલબ્ધિ થઈ. (૨) વ્યાપકવિરૂદ્ધોપલબ્ધિનું ઉદાહરણ આ પ્રમાણે છે - સત્રિકર્ષાદિ (પક્ષ), પ્રમાણ નથી (સાધ્ય), કારણ કે અજ્ઞાનરૂપ (જડરૂ૫) છે માટે (હેતુ). આ અનુમાનમાં જ્ઞાનત્વ અને અજ્ઞાનત્વ આ બન્નેનો સાક્ષાત્ વિરોધ છે. અને પ્રમાણતા તથા જ્ઞાનત્વ નો વ્યાપ્ય-વ્યાપક સંબંધ છે પ્રમાણતા એ વ્યાપ્ય છે અને જ્ઞાનત્વ એ વ્યાપક છે. જે અજ્ઞાનતા વ્યાપક એવા જ્ઞાનત્વની સાથે વિરોધવાળી છે તે અજ્ઞાનતા જ્ઞાનત્વના વ્યાપ્ય એવી પ્રમાણતાની પણ પરંપરાએ વિરોધી જ છે. આ પ્રમાણે પ્રતિષેધ્ય સ્વભાવવાળી પ્રમાણતા, કે જે જ્ઞાનત્વની વ્યાપ્ત છે. તેની સાથે અજ્ઞાનતાનો વિરોધ જ્ઞાન દ્વારા હોવાથી પરંપરાએ વિરોધ કહેવાય છે. તે પણ સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિમાં અંતર્ગત થાય છે. (૩) કારણવિરૂદ્ધોપલબ્ધિનું ઉદાહરણ આ પ્રમાણે - “આ પુરૂષ (પક્ષ), રોમહદિવાળો નથી (સાધ્ય) કારણ કે સમીપમાં અગ્નિવિશેષ હોવાથી (હેતુ). આ અનુમાનમાં રોમહર્ષાદિ તો જ થાય છે કે જો આજુબાજુ અતિશય શીતળતા હોય તો, અને તે શીતળતા અવિ ન હોય તો જ થાય એટલે શીતળતા અગ્નિની સાથે સાક્ષાત્ વિરોધી છે. રોમહર્ષાદિનું કારણ શીતળતા છે. અને રોમહર્ષાદિ એ શીતળતાનું કાર્ય છે. તેથી રોમહર્ષાદિના કારણભૂત એવી શીતળતાનો વહ્નિ સાક્ષાત વિરોધી છે માટે રોમહર્ષાદિનો પણ પરંપરાએ વહ્નિ વિરોધી છે. આ રીતે પ્રતિષેધ્યસ્વભાવવાળા રોમહર્ષાદિ, કે જે શીતળતાનાં કાર્યો છે. તેની સાથે વહિ પરંપરાએ (શીતળતા દ્વારા) વિરોધી છે. આ રીતે આ કારણવિરૂદ્ધોપલબ્ધિ થઈ. તે પણ સ્વભાવવિરૂદ્ધ ઉપલબ્ધિમાં અંતર્ગત થાય છે. ( આ પ્રમાણે પરંપરા વાળી જે જે વિરૂદ્ધ ઉપલબ્ધિઓ છે તે સર્વે યથાયોગ્ય રીતે સ્વભાવાદિમાં અંતર્ગત સમજી લેવી. ये तु - नास्त्यस्य हिमजनितरोमहर्षादिविशेषो धूमात्, प्रतिषेध्यस्य हि रोमहर्षादिविशेषस्य कारणं हिमं तविरुद्धोऽग्निस्तत्कार्य धूम इत्यादयः कारणविरुद्धकार्योपलब्ध्यादयो विरुद्धोपलब्धेर्भेदाः - ते यथासम्भवं विरुद्धकार्योपलन्ध्यादिष्वन्तर्भावनीयाः ॥३-९२॥ જે (ધનરાદિ બૌધ્ધાચાય) કારણ વિરૂદ્ધ કાર્ય ઉપલબ્ધિ આદિ ઉપલબ્ધિઓ માને છે તે પણ વિરૂદ્ધકાર્ય-ઉપલબ્ધિ આદિમાં જ યથાસંભવ અંતર્ભાવિત થાય છે એમ સ્વયં સમજી લેવું. તેઓ આ પ્રમાણે ઉદાહરણ આપે છે કે - આ પુરૂષને હિમથી થયેલ રોમહર્ષાદિવિશેષ નથી, કારણ કે તેની આજુબાજુ અતિશય ધૂમ Page #157 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન ४८४ છે. આ અનુમાનમાં પ્રતિષેધ કરવા યોગ્ય જે રોમહર્ષાદિ છે. તેનું કારણ હિમ છે. તે હિમનું સાક્ષાત્ વિરોધી વહ્નિ છે. અને તે અગ્નિનું કાર્ય ધૂમ છે. તે ધૂમ દેખાય છે. આ પ્રમાણે પ્રતિષેધ્ય રોમહર્ષાદિવિશેષના કારણભૂત હિમની સાથે સાક્ષાત્ વિરોધી એવા વહ્નિના કાર્ય ધૂમની ઉપલબ્ધિ છે. તેને તે ધમોંત્તરાદિ આચાયોં કારણવિરૂદ્ધકાર્યઉપલબ્ધિ કહે છે. પરંતુ પરંપરા વિરોધને આશ્રયી જો આવા ભેદો કલ્પીએ તો અનેકભેદો થઈ જાય છે. માટે તે સર્વેનો યથાયોગ્ય વિરૂદ્ધકાર્યઉપલબ્ધિ આદિમાં જ્યાં જેનો સમાવેશ સંભવે ત્યાં તેનો સમાવેશ કરવો એ જે ઉચિત માર્ગ છે. માટે વિરૂદ્ધઉપલબ્ધિના સાત પ્રકાર જ બરાબર છે. ૩-૯રા सम्प्रत्यनुपलब्धिं प्रकारतः प्राहुः । अनुपलब्धेरपि द्वैरुप्यम्, अविरुद्धानुपलब्धि-विरुद्धानुपलब्धिश्च ॥३-९३॥ હવે “અનુપલબ્ધિને” ભેદથી સમજાવે છે - અનુપલબ્ધિના પણ બે ભેદ છે. (૧) અવિરૂદ્ધાનુપલબ્ધિ અને (૨) વિરૂદ્ધાનુપલબ્ધિ. ૩-૯૩ ટીકા - વિરુદ્ધી પ્રતિષ્યનાથૈન સદ વિરોધમપ્રતાપનુપશ્વિવિદ્ધાનુપડિ પ્રવું વિરુદ્ધનુપચિત્તિ રૂ-૧૩ ટીકાનુવાદ - પ્રતિષેધ કરવા યોગ્ય જે સાધ્યસ્વરૂપ પદાર્થ, તેની સાથે અવિરૂધ્ધ- એટલે વિરોધને અપ્રાપ્ય એવા પદાર્થની જે અનુપલબ્ધિ તે અવિરૂદ્ધ-અનુપલબ્ધિ કહેવાય છે. જે સાધ્ય આપણે સાધવું છે તેની સાથે જે અવિરોધી ધર્મ છે તે જો ન દેખાય તો સાધ્યની સિદ્ધિ નથી જ થવાની. માટે આ અવિરૂદ્ધાનુપલબ્ધિ સદા સાધ્યનો નિષેધ જ જણાવે છે. તેવી જ રીતે વિરૂદ્ધાનુપલબ્ધિ પણ સમજી લેવી. અનુમાનમાં જે સાધ્ય સાધવાનું હોય છે. તેનો વિરોધ કરે તેવા વિરૂદ્ધધર્મની અનુપલબ્ધિ- તે વિરૂદ્ધાનુપલબ્ધિ કહેવાય છે. આ વિરૂદ્ધાનુપલબ્ધિ સાધ્યના અસ્તિત્વને સાધે છે. કારણ કે સાધ્યનો વિરોધ કરે તેવા ધર્મની ત્યાં અનુપલબ્ધિ છે. અર્થાત અપ્રાપ્તિ છે. તેથી સાધ્યનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આ બન્નેનાં ઉદાહરણો હવે પછીના સૂત્રોમાં આવે જ છે. ૩-૯૩ सम्प्रत्यविरुद्धानुपलब्धेनिषेधसिद्धौ प्रकारसङ्ख्यामाख्यान्ति तत्राविरुद्धानुपलब्धिः प्रतिषेधावबोधे सप्तप्रकारा ॥३-९४॥ હવે અવિરૂદ્ધાનુપલબ્ધિ જે સાધ્યના નિષેધની સિદ્ધિ કરે છે. તેના ભેદની સંખ્યા હવે પછીના સૂત્રમાં કહે છે. અર્થાત્ સાધ્ય સાધવામાં સાધ્યની સાથે અવિરૂદ્ધ ગણાતો ધર્મ જો ન દેખાય તો સાધ્યની સિદ્ધિને બદલે સાધ્યના પ્રતિષેધની જ સિદ્ધિ થાય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૪૯૫ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૯૬/૯૭ ૯૮ રત્નાકરાવતારિકા તેથી આ અવિરૂધ્ધાનુપલબ્ધિ નિષેધ જણાવનારી છે અને તેના સાત ભેદ છે. ૫૩-૯૪૫ अमूनेव प्रकारान् प्रकटयन्ति प्रतिषेध्येनाविरुद्धानां स्वभावव्यापककार्यकारणपूर्वचरोत्तरचरसहचराणामनुपलब्धिः ॥ ३-९५ ।। હવે અવિરૂદ્ધાનુપલબ્ધિના આ (૭) ભેદો જ દર્શાવે છે. પ્રતિષેધ કરવા યોગ્ય જે સાધ્ય છે, તેની સાથે અવિરૂદ્ધ એવા (૧) સ્વભાવ, (૨) વ્યાપક, (૩) કાર્ય, (૪) કારણ, (૫) પૂર્વચર, (૬) ઉત્તરચર અને (૭) સહચર પદાર્થોની જે અનુપલબ્ધિ તે અવિરૂદ્ધાનુપલબ્ધિ કહેવાય . 113-2411 - ટીકા :- ત્રં ચ સ્વમાત્રાનુપષ્ટિ: વ્યાપદ્યાનુવધિ:, હ્રા નુપતXિ:, વ્યારાનુપદ્રષ્ટિ:, પૂર્વષાનુપહથ્યિઃ, ઉત્તરપરાનુપહ—િ:, સહરાનુપત્નન્ધિશ્રુતિ ॥૨-૨ ટીકાનુવાદ :- ઉપર કહ્યા મુજબ આ અવિરૂધ્ધાનુપલબ્ધિ કુલ ૭ પ્રકારની છે. સ્વભાવાનુપલબ્ધિ વિગેરે ક્રમશઃ સાત ભેદ સમજી લેવા. તેનાં ઉદાહરણો આગળ મૂલ સૂત્રોમાં જ આવે છે. તેથી અમે અહીં તેનો વિસ્તાર કરતા નથી. ।।૩-૯૫ क्रमेणानुदाहरन्त . स्वभावानुपलब्धिर्यथा - नास्त्यत्र भूतले कुम्भ उपलब्धिलक्षणप्राप्तस्य तत्स्वभावस्यानुपलम्भात् ॥३-९६॥ હવે અનુક્રમે આ સાતે ઉદાહરણ આપે છે. ત્યાં પ્રથમ આ સૂત્રમાં સ્વભાવાનુપલબ્ધિનું ઉદાહરણ આપે છે કે આ ભૂતલ ઉપર (પક્ષ), કુંભ નથી ઘટ નથી (સાધ્ય), કારણ કે ઉપલબ્ધિ લક્ષણને પામેલા (જ્ઞાનનાં કારણો જે ચક્ષુરાદિ ઈન્દ્રિયો અને પ્રકાશ ઈત્યાદિને પામેલા) અને ઉપલબ્ધિસ્વભાવવાળા (દૃશ્ય સ્વભાવવાળા) એવા પણ ઘટની ઉપલબ્ધિ નથી માટે. II૩-૯૬૫ ટીકા :- ૩૫મ્પિક્ષપ્રાપ્તસ્મૃતિ - ૩૫ષિર્શનમ્, તસ્ય ક્ષળાનાળાને ચક્ષુરાવીને, तैर्द्युपलब्धिर्लक्ष्यते जन्यते इति यावत् तानि प्राप्तः । जनकत्वेनोपलब्धिकारणान्तर्भावात् स तथा दृश्य इत्यर्थતસ્યાનુપમ્માત્ ॥૩-૧૬।। - ટીકાનુવાદ :- ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત આ જે વાક્ય છે તેનો ભાવાર્થ આ પ્રમાણે સમજવો કે - ઉપલબ્ધિ એટલે જ્ઞાન, તેનું જે લક્ષણ એટલે જ્ઞાનનાં કારણો, ચક્ષુરિન્દ્રિય પ્રકાશ અને ઘટ પોતે પણ, કારણ કે તે કારણો વડે જ (ચક્ષુ-પ્રકાશ અને ઘટાદિ પદાર્થો હોય ત્યારે જ તેઓ વડે) જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે જ્ઞાનની ઉત્પત્તિની કારણતાને પામેલા એવા તે ઘટાદિ, સારાંશ કે જેમ ચક્ષુરિન્દ્રિય અને પ્રકાશ જ્ઞાનનું જનક હોવાથી ઉપલબ્ધિનું કારણ કહેવાય છે તેમ તે ઘટાદિપદાર્થ પોતે પણ જ્ઞાનના જનક હોવાથી ઉપલબ્ધિના કારણ તરીકે કારણની અંતર્ગત જ - Page #159 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન ૪૯૬ ગણાય છે. તેથી આ રીતે જ્ઞાનની ઉત્પત્તિના કારણે ભાવને પામેલા એવા તે ઘટાદિ પદાથોં દશ્ય છે. હોય તો દેખાય તેવા છે. સ્થૂલ અને દશ્ય હોવાથી હોય તો તેનો ઉપલંભ થવો જોઈએ, પરંતુ અનુપલંભ છે. અર્થાત્ દેખાતા નથી માટે પૃથ્વી ઉપર તે નથી. અહીં સાધ્ય છે ઘટાદિ, તેનો અવિરૂધ્ધ સ્વભાવ છે દશ્યત્વ અર્થાત્ દર્શનીયપણું, પરંતુ તેની અનુપલબ્ધિ છે. ઘડો ભૂમિ ઉપર દેખાતો નથી. તેથી સાધ્ય એવા ઘટાદિનું અસ્તિત્વ સિધ્ધ થતું નથી. પરંતુ પ્રતિષેધ સિદ્ધ થાય છે. આ પ્રથમ અવિરૂદ્ધસ્વભાવાનુપલબ્ધિ હેતુ સમજવો. ૩-૯૬ व्यापकानुपलब्धिर्यथा- नास्त्यत्र प्रदेशे पनसः, पादपानुपलब्धेः ॥३-९७॥ હવે બીજી વ્યાપકાનુપલબ્ધિનું ઉદાહરણ સમજાવે છે કે આ પ્રદેશમાં “પાસ” નામનું વૃક્ષ નથી, કારણ કે વૃક્ષો જ ન દેખાતાં હોવાથી. અહીં સાધ્ય પનસ નામનું વૃક્ષવિશેષ છે. તેની સાથે સામાન્યવૃત્વમાત્ર એ અવિરૂધ્ધ એવું વ્યાપક છે. પરંતુ વૃક્ષમાત્રની અહીં અનુપલબ્ધિ છે. તેથી પનસનો પ્રતિષેધ જ સિધ્ધ થાય છે. જો વ્યાપક ન હોય તો વ્યાપ્ય તો હોય જ ક્યાંથી? આ અવિરૂદ્ધ વ્યાપકની અનુપલબ્ધિ રૂપ હેતુ છે. ૩-૯૭ कार्यानुपलब्धिर्यथा- नास्त्यत्राप्रतिहतशक्तिकं बीजमङ्कुरानवलोकनात् ॥३-९८॥ - હવે ત્રીજી કાર્યાનુપલબ્ધિનું ઉદાહરણ સમજાવે છે કે - અહીં આ બીજ અપ્રતિહત શકિતવાળું નથી, અર્થાત્ જેમાંથી અંકુરા પ્રગટ કરવાનું સામર્થ્ય હણાયું નથી એવું આ બીજ નથી. કારણ કે તેમાંથી અંકુરા થતા દેખાતા નથી. ૩-૯૮ ટીકા - ગપ્રતિદક્તિત્વ હિસાથે પ્રત્યપ્રતિવસામર્થ્યવં વાચ્યા તેન વીનમાર્ગે ન વ્યમિવાર? |-૧૮ના ટીકાનુવાદ - અપ્રતિહતશક્તિ વાળું એટલે કાર્ય ઉત્પન્ન કરવાનું જેમાં રહેલું સામર્થ્ય પ્રતિબંધિત થયું નથી, અટકાવાયું નથી, હણાઈ ગયું નથી, કાર્ય કરવા પ્રત્યે જે અખંડિતશકિત વાળું છે તે અપ્રતિહતશક્તિવાળું કાર્યનું અવિકલ કારણ કહેવાય છે. આવું સંપૂર્ણશક્તિવાળું, અર્થાત્ વિશિષ્ટ બીજનો પ્રતિષેધ એ જ અમે સાધ્ય તરીકે વિવસ્યું છે. જ્યાં જ્યાં આવું અપ્રતિહત શક્તિવાળું અવિકલ કારણસ્વરૂપ બીજ હોય ત્યાં ત્યાં અંકુરા રૂપ કાર્ય થાય છે, અહીં અંકુરા રૂપ અવિરૂધ્ધ કાર્યની અનુપલબ્ધિ છે. તેથી અવિકલકારણની સિદ્ધિ થતી નથી. પરંતુ અવિકલકારણનો પ્રતિષેધ સિદ્ધ થાય છે. આમ અવિકલ કારણભૂત બીજની સાથે અંકુરા રૂપ કાર્ય હેતુ જોડવો, જેથી સામાન્ય સર્વબીજની સાથે આ હેતુનો વ્યભિચાર દોષ ન આવે. ભાવાર્થ એમ છે કે અવિકલકારણભૂત એવા બીજનો પ્રતિષેધ એ સાધ્ય છે અને અંકુરાનવલોકન એ હેતુ છે. આ હેતુ બરાબર સાધ્યની સાથે સાથે જ વર્તે છે સાધ્યાભાવમાં નથી. કારણ કે જ્યાં જ્યાં અંકુરાનવલોકન હોય છે ત્યાં ત્યાં અવિકલકારણતાવાળા બીજનો નિયમાં પ્રતિષેધ હોય જ છે. એમ હેતુ સાધ્યવૃત્તિ હોવાથી વ્યભિચારદોષ આવતો નથી. જો “અવિકલકારાણભૂત બીજનો પ્રતિષેધ એ સાધ્ય ન ગણીએ અને Page #160 -------------------------------------------------------------------------- ________________ ૪૯૭ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૦૯/૧૦૦/૧૦૧ /૧૦૨ - રત્નાકરાવતારિકા સામાન્યથી બીજમાત્રનો પ્રતિષેધ સાધ્ય ગણીએ તો આ હેતુ વ્યભિચાર દોષ વાળો બને છે. કારણ કે “જ્યાં જ્યાં અંકુરાનવલોકન હેતુ હોય ત્યાં ત્યાં સર્વત્ર સામાન્યથી બીજ માત્રનો પ્રતિષેધ હોવો જોઈએ તો જ વ્યાપ્તિ થાય, પરંતુ તેવું બનતું નથી. અંકુરાનવલોકન હેતુ સામાન્યબીજ માત્રના પ્રતિષેધ રૂપ સાધ્યને બદલે વધ્યબીજના અસ્તિત્વમાં પણ હોય છે. એટલે હેતુ બીજપ્રતિષેધને બદલે બીજના અસ્તિત્વમાં રહેવાથી સાધ્યાભાવ વવૃત્તિ થશે તેથી વ્યભિચાર આવશે. આવો વ્યભિચાર દોષ ન આવે માટે અહીં સામાન્યબી જમાત્રના પ્રતિષેધ રૂપ સાધ્ય ન સમજવું. પરંતુ અપ્રતિહતશકિતકબીજનો પ્રતિષેધ એ સાધ્ય સમજવું. હવે હેતુ સાધ્યયવૃત્તિ જ થશે, સાધ્યાભાવવવૃત્તિ થશે જ નહીં જેથી વ્યભિચારદોષ આવશે નહીં. ૩-૯૮ कारणानुपलब्धिर्यथा - न सन्त्यस्य प्रशमप्रभृतयो भावास्तत्त्वार्थश्रद्धानाभावात् ॥३-९९॥ હવે ચોથી કારાણાનુપલબ્ધિનું ઉદાહરણ સમજાવે છે કે આ પુરૂષમાં “પ્રશમ” આદિ ઉત્તમભાવો સંભવતા નથી, કારણ કે તત્ત્વભૂત પદાર્થોની શ્રધ્ધાનો અભાવ છે. ૧૩-૯૯ ટીકા - Dરામામૃતથી મારા તિ પ્રણામસંવે નિર્વેતાનુપાતિચક્ષણનીવપરિણામવિશેષા: તત્ત્વर्थश्रद्धानं सम्यग्दर्शनं तस्याभावः कुतोऽपि देवद्रव्यभक्षणादेः पापकर्मणः सकाशासिद्धयंस्तत्त्वार्थश्रद्धानकार्यभूतानां प्रशमादीनामभावं गमयति ॥३-९९॥ ટીકાનુવાદ : - “પ્રશમ વિગેરે ભાવો જણાતા નથી” એવું જે અહીં અનુમાનમાં કહેવામાં આવ્યું છે ત્યાં પ્રશમ - સંવેગ - નિર્વેદ અનુકંપા અને આસ્તિક્ય સ્વરૂપ જીવના અધ્યવસાય વિશેષ જાણવા. સમતાભાવ તે પ્રશમ, મોક્ષનો અભિલાષ તે સંવેગ, સંસાર ઉપર અરૂચિ તે નિર્વેદ, દુઃખી જીવો ઉપર કરૂણા તે અનુકંપા, અને જિનેશ્વર પરમાત્મા વડે કથિત તત્ત્વો ઉપર રૂચિ તે આસ્તિક્ય આ પાંચે જીવના પરિણામવિશેષ - અધ્યવસાયવિશેષ એટલે કે વિચારધારાવિશેષ છે. તત્ત્વભૂત જીવ-અજીવ આદિ જે સર્વજ્ઞકથિત પદાર્થો છે તેના ઉપર શ્રધ્ધા તે સમ્યગ્દર્શન કહેવાય છે. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં પ્રથમ અધ્યાયના બીજા સૂત્રમાં પૂજ્ય ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्, તે સમ્યગ્દર્શનનો અભાવ આ જીવમાં દેવદ્રવ્યના ભક્ષણ આદિ કોઈને કોઈ વિદ્યમાન પાપકર્મોથી સિદ્ધ થાય છે. જ્યારે આ દેવદ્રવ્યભાગ-ઉન્માર્ગપ્રરૂપાગા-સન્માર્ગનો વિનાશ, જિનેશ્વર-સંઘ આદિની નિંદા-અપમાન ઈત્યાદિ પાપકમોં વિદ્યમાનપાથે દેખાતાં હોવાથી તે જીવમાં સમ્યગ્દર્શનનો અભાવ સિદ્ધ થાય છે. અને સિદ્ધ થતો એવો તે સમ્યગ્દર્શનનો અભાવ જ તત્ત્વાર્થની શ્રદ્ધાના કાર્ય સ્વરૂપ એવા પ્રશમાદિ ભાવોનો પ્રતિષેધ સાબિત કરે છે. સારાંશ કે પ્રશમાદિ ભાવોનું અવિરૂદ્ધ કારાગ તત્વાર્થની શ્રદ્ધા રૂપ સમ્યગ્દર્શન છે. તે અવિરૂદ્ધ કારણની દેવદ્રવ્યભક્ષણાદિથી અનુપલબ્ધિ જણાય છે. તેથી પ્રશમાદિ ભાવોના કારાગોની અનુપલબ્ધિને Page #161 -------------------------------------------------------------------------- ________________ ४५८ રત્નાકરાવતારિકા હેતુના ભેદ અને પ્રતિભેદોનું વર્ણન લીધે તેના કાર્યભૂત પ્રમાદિભાવો રૂપ સાધ્યનો પણ પ્રતિષેધ સિદ્ધ થાય છે. આ અવિરૂદ્ધકારણાનુપલબ્ધિ હેતુ સમજવો. ૧૩-૯૯ पूर्वचरानुपलब्धियथा - नोद्गमिष्यति मुहूर्तान्ते स्वातिनक्षत्रं ચિત્રોનિા રૂ-૨૦૧ હવે પાંચમી પૂર્વચર અનુપલબ્ધિનું ઉદાહરણ સમજાવે છે કે - એક મુહૂર્ત ગયા પછી સ્વાતિ નક્ષત્ર ઉગશે નહીં. કારણ કે હાલ ચિત્રા નક્ષત્રનો ઉદય થયેલ ન હોવાથી. ૩-૧૦૦ સારાંશ કે ચિત્રા નક્ષત્રના ઉદય પછી જ સ્વાતિનક્ષત્રનો ઉદય થાય છે. એટલે ચિત્રા નક્ષત્રના ઉદયની હાલ અનુપલબ્ધિ છે. તેથી આ મુહૂર્તના અંતે સ્વાતિ નક્ષત્રનો ઉદય આવશે નહીં. અહીં પ્રતિષેધ્ય સ્વાતિનક્ષત્રનો ઉદય, તેનાથી અવિરૂદ્ધ પૂર્વચર ચિત્રાનો ઉદય, તેની અનુપલબ્ધિ છે તેથી સ્વાતિના ઉદયનો તે નિષેધ કરે છે. (જુઓ સૂત્ર ૩-૯૦ નું વિવેચન) ૩-૧૦Oા ___ उत्तरचरानुपलब्धिर्यथा - नोदगमत् पूर्वभद्रपदा मुहूर्तात्पूर्वमुत्तरभद्रपदोद्गमानवगमात् ॥३-१०१॥ હવે છઠ્ઠી ઉત્તરચરાનુપલબ્ધિનું ઉદાહરણ આ પ્રમાણે છે - એક મુહૂર્ત પૂર્વે પૂર્વભાદ્રપદા નક્ષત્રનો ઉદય થયો નથી. કારણ કે હાલ તેના ઉત્તરચર એવા ઉત્તરભાદ્રપદાનો ઉદય દેખાતો નથી. એ૩-૧૦૧ સારાંશ કે પૂર્વભદ્રપદાનક્ષત્ર (નં.૨૫) એ પૂર્વચર છે. અને તેની પછી ઉત્તરભદ્રપદા (નં.ર૬) નક્ષત્રનો જ ઉદય થાય છે તે ઉત્તરચર છે. પરંતુ ઉત્તરચર એવું ઉત્તરભાદ્રપદા નક્ષત્ર હમણાં ઉદયગત થયેલું દેખાતું નથી, તેથી એક મુહૂર્ત પહેલાં પૂર્વભાદ્રપદા નક્ષત્ર ઉદયમાં આવ્યું નથી એમ સિદ્ધ થાય છે. પ્રતિષેધ્ય એવા પૂર્વભાદ્રપદા નક્ષત્રનો ઉદય, તેનો ઉત્તરચરે જે ઉત્તરભદ્રપદા નક્ષત્રનો ઉદય, તેની અનુપલબ્ધિ છે. તેથી પૂર્વભાદ્રપદા નક્ષત્રના ઉદયનો તે નિષેધ સિદ્ધ કરે છે. ૩-૧૦૧ सहचरानुपलब्धिर्यथा - नास्त्यस्य सम्यग्ज्ञानं, सम्यग्दर्शनानुपलब्धेः ॥३-१०२॥ હવે સાતમી સહચરાનુપલબ્ધિનું ઉદાહરણ સમજાવે છે કે - આ જીવને સમ્યજ્ઞાન નથી, કારણ કે સમ્યગ્દર્શન ન જણાતું હોવાથી. ૫૩-૧૦૨ા. સારાંશ કે સમજ્ઞાન ત્યારે જ થાય છે કે જ્યારે સમ્યગ્દર્શન થાય અર્થાત્ સમ્યગ્દર્શન વિના નવ પૂર્વાદિ સુધીના શાસ્ત્રાદિના અભ્યાસને પાગ મિથ્યાજ્ઞાન કહેવાય છે. જે સમયે આત્મા મિથ્યાદર્શનમાંથી સમ્યગ્દર્શન પામે તે જ સમયે મિથ્યાજ્ઞાન એ જ સમજ્ઞાન બની જાય છે. બન્નેની પ્રાપ્તિ અને પતન એક સાથે જ હોય છે તેથી બન્ને પરસ્પર સહચર છે. તે કારણે તે બેમાંથી સહચર એવા સમ્યગ્દર્શનની અનુપલબ્ધિના કારણે સમ્યજ્ઞાનની પ્રતિષેધ સિદ્ધ થાય છે. ટીકા - ર જ સENSષ્યનુપર િસાક્ષાનુપમ્પઢાળ, પરસ્પર પુના સમવન્યવાન Page #162 -------------------------------------------------------------------------- ________________ ૪૯૯ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૦૩/૧૦૪/૧૦૫/૧૦૬ રત્નાકરાવતારિકા र्भावनीया । तथाहि- नास्ति एकान्तनिरन्वयं तत्त्वं, तत्र क्रमाक्रमानुपलब्धेरिति या कार्यव्यापकानुपलब्धिः, निरन्वयतत्त्वकार्यस्यार्थाक्रियारूपस्य यद् व्यापकं क्रमाक्रमरूपं तस्यानुपलम्भसद्भावात् । सा व्यापकानुपलन्धौ एव प्रवेशनीया । एवमन्या अपि यथासम्भवं आस्वेव विशन्ति ॥३-१०२॥ ટીકાનુવાદ - આ સાતે પ્રકારની પણ અનુપલબ્ધિ સાક્ષાત અનુપલંભ દ્વારા કહી છે. પરંતુ પરંપરા અનુપલબ્ધિ દ્વારા પણ આ અનુપલબ્ધિ સંભવે છે તે અનુપલબ્ધિઓનો પણ અહીં આ કહેલી સાતમાં જ યથાયોગ્ય પણ સમાવેશ કરવો. તે આ પ્રમાણે છે - આ સંસારમાં રહેલું તત્ત્વ (પદાર્થ) એકાન્ત નિરન્વય (ક્ષણિક) નથી, એટલે કે સર્વ પદાર્થો ક્ષણવિનાશી-અન્વયવિનાના-ધુવ વિનાના નથી. કારણ કે તેમ માનવામાં ક્રમ - અક્રમની અનુપલબ્ધિ છે. આવા પ્રકારની જે આ કાર્યવ્યાપકાનુપલબ્ધિ છે. તે અમારી કહેલી સાતમાંની બીજા નંબરની વ્યાપકાનુપલબ્ધિમાં જ અંતભૂત સમજવી. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે : આ અનુમાનમાં પ્રતિષેધ્ય એવું સાધ્ય નિરન્વય તત્ત્વ છે. તેનું કાર્ય “અર્થકિયા રૂપ” છે. તે અર્થક્રિયારૂપ કાર્યનું વ્યાપક કમાતમ છે. તેની અનુપલબ્ધિ હોવાથી સાધ્યના કાર્યના વ્યાપકની આ અનુપલબ્ધિ કહેવાય છે. તેથી તે નિરન્વયતાનો પ્રતિષેધ સિદ્ધ કરે છે. જો વસ્તુ નિરન્વયક્ષણવિનાશી જ હોય તો તે પોતાની અર્થક્રિયા શું કમશઃ કરે ? કે કમવિના કરે ? જો ક્રમશઃ કરે એ પક્ષ કહો તો જે પદાર્થ માત્ર ક્ષણવિનાશી હોવાથી એકસમય વર્તી જ છે તેને કાલનો કમ કેમ ઘટે ? હવે જો અમે અર્થ ક્રિયા કરે એ પક્ષ કહો તો પ્રત્યક્ષ વિરોધ છે. કાર્યક્રમસર જ થતું પ્રત્યક્ષ દેખાય છે. અને છતાં માની લો કે અક્રમે બધું કાર્ય કરે તો પ્રથમ સમયે જ બધુ કાર્ય કરી લીધું હવે બીજા સમયે કંઈ કરવાનું બાકી ન રહેવાથી “અસ” પણાની આપત્તિ આવશે. માટે વ્યાપક એવું ક્રમાક્રમ પણ ઘટતું નથી, તેથી તેનું વ્યાપ્ય જે અર્થકિયા, તેનો પણ નિષેધ સિધ્ધ થાય છે. અને અર્થકિયા રૂપ કાર્ય જો ન ઘટે તો તે નિરન્વયતત્ત્વનો પણ નિષેધ સાબિત કરે છે. આ પ્રમાણે અર્થક્રિયા સ્વરૂપ જે કાર્ય, તેનું વ્યાપક જે કમકમ, તેની અનુપલબ્ધિ નિરન્વયતાનો પ્રતિષેધ સિદ્ધ કરે છે તે પરંપરા અનુપલબ્ધિ થઈ. આવી પરંપરા અનુપલબ્ધિ અનેકવિધ છે તેનો આ સાતમાં જ યથાયોગ્ય સમાવેશ કરવો. ૩-૧૦રા. विरुद्धानुपलब्धिं विधिसिद्धौ भेदतो भाषन्ते - વિરુદ્ધનુપસ્થિનું વિધિપ્રતીતિ ચિધા રૂ-૨૦ રૂા. હવે અન્તિમ એવી જે વિરૂદ્ધની અનુપલબ્ધિ છે કે જે સાધ્યની વિધિની સિદ્ધિ કરવામાં પ્રતીત છે. તેને ભેદથી સમજાવે છે કે વિરૂદ્ધાનુપલબિહેતુ વળી વિધિની સિદ્ધિમાં પાંચ પ્રકારે છે. આ૩-૧૦૩ જે સાધ્ય હોય તેનાથી વિરોધિતત્ત્વ જો ત્યાં ન દેખાતું હોય એટલે કે વિરોધિની અનુપલબ્ધિ Page #163 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન ૫૦૦ હોય તો સાધ્ય નક્કી છે જ એમ સિદ્ધિ થાય જ છે. માટે આ અનુપલબ્ધિ સાધ્યના વિધાનને જ કરે છે. અને તે પાંચ પ્રકારે છે. ।।૩-૧૦૩ तानेव भेदानाहुः · विरुद्धकार्यकारणस्वभावव्यापकसहचरानुपलम्भभेदात् ॥ ३- १०४॥ વિરૂદ્ધાનુપલબ્ધિના તે ભેદોને જ જણાવે છે કે આ વિદ્ધાનુપલબ્ધિ પાંચ પ્રકારે છે. (૧) વિરૂદ્ધકાર્યની અનુપલબ્ધિ, (૨) વિરૂદ્ધકારણની અનુપલબ્ધિ, (૩) વિરૂદ્ધ સ્વભાવની અનુપલબ્ધિ, (૪) વિરૂદ્ધવ્યાપકની અનુપલબ્ધિ, અને (૫) વિરૂદ્ધ સહચરની અનુપલબ્ધિ, એમ પાંચ પ્રકારો જાણવા. ૫૩-૧૦૪ ટીકા :- વિધેયનાથૈન વિદ્ધાનાં હાર્યારળસ્ત્રમાલવ્યાપતરાળામનુંપતમ્મા: અનુપતન્યયÅમેવો विशेषस्तस्मात् । ततश्च विरुद्धकार्यानुपलब्धिः, विरुद्धकारणानुपलब्धिः, विरुद्धस्वभावानुपलब्धिः, विरुद्धव्यापकानुपलब्धिः, विरुद्धसहचरानुपलब्धिश्चेति ॥३- १०४॥ ટીકાનુવાદ જે સાધ્યનું વિધાન કરવાનું હોય તે સાધ્ય વિધેય કહેવાય છે. વિધેય એવા પદાર્થની સાથે વિરોધાત્મક એવા કાર્યની, કારણની, સ્વભાવની, વ્યાપકની અને સહચરની જે અનુપલબ્ધિ તે, તે તે અનુપલબ્ધિ કહેવાય છે. આ પ્રમાણે તે તે ભેદો વડે વિશેષતા થવાથી નીચે મુજબ પાંચ વિરૂદ્ધાનુપલબ્ધિહેતુ હોય છે. તે આ પ્રમાણે (૧) વિરૂદ્ધકાર્યાનુપલબ્ધિ, (૨) વિરૂદ્ધકારણાનુપલબ્ધિ, (૩) વિરૂદ્ધ સ્વભાવાનુપલબ્ધિ, (૪) વિરૂદ્ધવ્યાપકાનુપલબ્ધિ, અને (૫) વિરૂદ્ધ સહચરાનુપલબ્ધિ. = અનુમાનમાં જે સાધ્ય સાધવાનું છે તેને વિધેય કહેવાય છે, તેની સાથે વિરોધ પામતાં કાર્યકારણ આદિ તત્ત્વો જો ન દેખાય તો સાધ્ય નક્કી છે જ એમ સિદ્ધ થાય છે. માટે આ વિરૂદ્ધાનુપલબ્ધિ હેતુ સાધ્યની વિધિને જ સિદ્ધ કરે છે. ૩-૧૦૪ क्रमेणैतासामुदाहरणान्याहुः विरुद्धकार्यानुपलब्धिर्यथा - अत्र शरीरिणि रोगातिशयः समस्ति, नीरोगव्यापारानुपलब्धेः ॥३ - १०५॥ હવે અનુક્રમે આ પાંચે પ્રકારની અનુપલબ્ધિનાં ઉદાહરણો સમજાવે છે. ત્યાં પ્રથમ ઉદાહરણ વિરૂદ્ધકાર્ય અનુપલબ્ધિનું આપે છે. આ પ્રાણીમાં રોગાતિશય છે. કારણ કે નિરોગનો વ્યાપાર અર્થાત્ આરોગ્યતાનું કાર્ય જણાતું 49l. 113-90411 ટીકા :- વિધેયસ્થ ૢિોતિરાવસ્ય વિદ્ધમાનોયમ્, તસ્ય ધાર્ય વિશિષ્ટો વ્યાપાર:, તસ્યાનુપતસ્થિરિયમ્ ૫૨-૨૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૦૭/૧૦૮/૧૦૯ - રત્નાકરાવતારિકા ટીકાનુવાદ : વિધેય એવું સાધ્ય જે રોગતિશય, તેનાથી વિરૂદ્ધ જે આરોગ્ય, તેનું કાર્ય વિશિષ્ટ પ્રવૃત્તિ, તેની અનુપલબ્ધિ દેખાય છે. શરીરમાં જો નિરોગિતા-આરોગ્ય હોય તો સંસારનાં વ્યવહારિક કાયોંમાં ઉત્સાહયુક્ત પ્રવૃત્તિ દેખાત, તે દેખાતી નથી તેથી આરોગ્ય નથી, અને આરોગ્ય નથી એટલે રોગતિશય છે એમ સિદ્ધ થાય છે. આ સાધ્યના વિરૂદ્ધ એવા આરોગ્યના કાર્યરૂપ વિશિષ્ટ વ્યાપારની અનુપલબ્ધિ હોવાથી વિરૂદ્ધકાર્ય અનુપલબ્ધિનું ઉદાહરણ જાણવું. [૩-૧૦પા विरुद्धकारणानुपलब्धिर्यथा - विद्यतेऽत्र प्राणिनी कष्टम्, સંયોમાવત રૂ-૨૦દ્દા હવે બીજી વિરૂદ્ધકારણાનુપલબ્ધિનું ઉદાહરણ સમજાવે છે કે - આ પ્રાણીને અત્યારે દુઃખ વર્તે છે. ઈષ્ટ વસ્તુનો સંયોગ ન થયો હોવાથી. ૩-૧૦દા ટીકા -મત્ર વિધેયં ઈમ, વિરુદ્ધ સુદ્ધ, તસ્ય RM Bસંયોગડ, તયાનુપસ્થિરેખા રૂ-૨૦દ્દા ટીકાનુવાદ - આ અનુમાનમાં વિધેય દુઃખ છે. તેનાથી વિરૂદ્ધ સુખ છે. તેનું કારાગ ઈષ્ટસંયોગ છે. અને તેની આ પ્રાણીમાં અનુપલબ્ધિ છે. વિધેય એવું જે સાધ્ય તે દુઃખ છે. તેનાથી વિરૂદ્ધ એવા સુખના કારણભૂત ઈષ્ટસંયોગની અનુપલબ્ધિ છે. ઈષ્ટસંયોગાત્મક કારણના અભાવથી કાર્ય એવા સુખને પ્રતિષેધ થયે છતે દુઃખનું વિધાન થાય છે. ૩-૧૦૬ विरुद्धस्वभावानुपलब्धिर्यथा - वस्तुजातमनेकान्तात्मकम, પાચમાવાનુપમાત્ ૩-૦ હવે ત્રીજી વિરૂદ્ધ સ્વભાવની અનુપલબ્ધિ સમજાવે છે કે - સંસારમાં રહેલી તમામ વસ્તુનો સમુહ - અનેકાનાત્મક જ છે. કારણ કે એકાન્ત સ્વભાવનો અનુપલંભ હોવાથી. ૩-૧૦૭ના ટીકા :- વસ્તુનતમારો દિવસ વિશ્વ પાર્થસાર્થક, મતે નિશ્ચાયત ચત્તો धर्मः, न एकोऽनेकः, अनेकश्वासावन्तश्चानेकान्तः । स आत्मा स्वभावो यस्य वस्तुजातस्य तदनेकान्तात्मकं, सदसदाद्यनेकधर्मात्मकमित्यर्थः । अत्र हेतुः एकान्तस्वभावस्य सदसदाद्यन्यतरधर्मावधारणस्वरूपस्यानुपलम्भादिति । अत्र विधेयेनानेकान्तात्मकत्वेन सह विरुद्धः सदायेकान्तस्वभावः, तस्यानुपलब्धिरसौ રૂ-૨૦ળા ટીકાનુવાદ - “વસ્તુજાત” એટલે સમસ્ત વસ્તુ- પદાર્થસમુહમાત્ર, સંસારમાં રહેલા અંતરંગ અને બાહ્ય એમ બન્ને પ્રકારનો પદાર્થનો સમુહ તે વસ્તુજાત, અન્ત શબ્દમાં મ્ ધાતુ જાણવા અર્થમાં છે. મમ્મતે = બોધ કરાય, જણાય, નિશ્ચય કરાય. તે મન્ત, અંત એટલે ધર્મ, કારણ કે વસ્તુમાં રહેલા નિત્ય-અનિત્ય આદિ ધર્મો જ જાય છે એટલે જાણવા યોગ્ય જે ધમ તે અન્ત કહેવાય છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા હેતુના ભેદ-પ્રતિભેદોનું વર્ણન ૫૦૨ એક ન હોય તે અનેક, આ અનેકશબ્દ અને અન્નશબ્દ, એ બન્ને શબ્દોનો વિશેષાણપૂર્વપદ કર્મધારય સમાસ કરવાથી અનેક એવા જે ધમાં તે અનેકાન્ત” એમ અર્થ થાય છે. આ પ્રમાણે કર્મધારય સમાસ કર્યા પછી બહુવ્રીહિ સમાસ કરી વસ્તુજાતનું વિશેષણ બનાવવાનું છે. એટલે કે જ માત્મા માવો વણ્ય સર = તે અનેક ધર્મવાળો માત્મા = સ્વભાવ છે જેનો તે વસ્તુસમુહ સાન્તભાવરૂપ છે. એટલે કે સંસારવર્તી સર્વ વસ્તુસમુહ અનેકાન્તાત્મક છે. અનેક ધર્મમય સ્વભાવવાળી છે. અર્થાત્ સત્-૩ ઇત્યાદિ અનેક ધર્મમય છે. એમ અર્થ સમજવો. આ અનુમાનમાં સત્ અથવા મસત્ આદિ પરસ્પર વિરોધી દેખાતા ધમોંમાંથી કોઈ પણ એક ધર્મના નિશ્ચયસ્વરૂપ જે એકાન્તસ્વભાવ છે તેની અનુપલબ્ધિ થવી એ જ અહી હેતુ છે. આ અનુમાનમાં સંસારવર્તી સમસ્ત વસ્તુમાં વિધેય અનેકાન્તસ્વભાવ છે. તેનાથી વિરૂધ્ધ એવો જે સ્વભાવ તે એકાન્તસ્વભાવ છે. તેની સર્વત્ર અનુપલબ્ધિ જ છે. કારણ કે સર્વે પદાથ સ્વદ્રવ્ય-સ્વક્ષેત્રસ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ જેમ સત્ રૂપે છે તેમ જ તે સર્વે પણ પદાથોં પરદ્રવ્ય-પરક્ષેત્રપરકાળ અને પરભાવની અપેક્ષાએ અસત્ સ્વરૂપે પણ છે જ. માટે એકાન્તસ્વભાવની અનુપલબ્ધિ હોવાથી સર્વત્ર અનેકાન્ત સ્વભાવે છે જ એમ વિધાન સિદ્ધ થાય છે. ૩-૧૦૭ विरुद्धव्यापकानुपलब्धिर्यथा - अस्त्यत्र छाया, औष्ण्यानुपलब्धेः ॥३-१०८॥ હવે ચોથી વિરૂદ્ધ વ્યાપકાનુપલબ્ધિનું ઉદાહરણ આપે છે કે - અહીં (આ ક્ષેત્રમાં) છાયા છે જ, ઉષ્ણતા ન જણાતી હોવાથી ૧૩-૧૦૮ ટીકા - વિયેય છાયા વિરુદ્ધતા, ત મwથમ્ તાનુપરથિરિયમ્ ૨-૨૦૮ ટીકાનુવાદ - આ અનુમાનમાં વિધેય એવું સાધ્ય જે છાયા છે તેનાથી વિરૂદ્ધ તાપ છે. તે તાપની સાથે વ્યાપક એવી ઉગતા છે. તે ઉષ્ણતાની અહીં અનુપલબ્ધિ છે. માટે આ વિરૂદ્ધવ્યાપકાનુપલબ્ધિ સમજવી. ૩-૧૦૮ विरुद्धसहचरानुपलब्धिर्यथा - अस्त्यस्य मिथ्याज्ञानम्, સ નાનુપ રૂ ૨૦ હવે પાંચમી વિરૂદ્ધસહચરાનુપલબ્ધિનું ઉદાહરણ સમજાવે છે કે - આ આત્મામાં મિથ્યાજ્ઞાન છે. કારણ કે સમ્યગ્દર્શનની અનુપલબ્ધિ હોવાથી. ૩-૧૦૯ ટીકા - વિવેચેન મિથ્યાજ્ઞાનેન વિરુદ્ધ સવજ્ઞાનમુ, તત્સ સાનિર્મ, તસ્યાનુપરેખા ૨-૨૦૧ ટીકાનુવાદ - આ અનુમાનમાં વિધેય મિથ્યાજ્ઞાન છે. તેનું વિરોધી સમજ્ઞાન છે. તેનું સહચર સમ્યગ્દર્શન છે. તેની આ આત્મામાં અનુપલબ્ધિ છે. સહચર એવા સમ્યગ્દર્શનની અનુપલબ્ધિ હોવાથી સમ્યજ્ઞાનનો નિષેધ થાય છે. તેથી તે આત્મામાં મિથ્યાજ્ઞાનનું વિધાન સિદ્ધ થાય છે. N૩-૧૦૯ Page #166 -------------------------------------------------------------------------- ________________ પ૦૩ રત્નાકરાવતારિકા इति प्रमाणनयतत्त्वालोके श्रीरत्नप्रभाचार्यविरचितायां रत्नाकरावतारिकाख्यलघुटीकायां स्मरणप्रत्यभिज्ञानतर्वानुमानस्वरूपनिर्णयस्तृतीयः परिच्छेदः समाप्तः આ પ્રમાણે પ્રમાણનયતત્તાલોક નામના આ ગ્રંથ ઉપર શ્રી રત્નપ્રભાચાર્ય વડે રચાયેલી રત્નાકરાવતારિકા નામની લઘુટીકામાં સ્મરણ • પ્રત્યભિજ્ઞાન - તર્ક - અને અનુમાન એમ પરોક્ષપ્રમાણના પાંચ ભેદો પૈકી પ્રથમના ચાર ભેદોના સ્વરૂપના નિર્ણયાત્મક આ ત્રીજો પરિચ્છેદ સમાપ્ત થયો, તથા તેનું ગુજરાતી ભાષાન્તર પણ સંપૂર્ણ થયું. Page #167 -------------------------------------------------------------------------- ________________ चतुर्थपरिच्छेदस्य प्रारम्भे (मङ्गलाचरणम् तं स्मरामि नाभेयं, प्रशस्यं विमलाचले । विराजितं गुणागारं, प्रथमतीर्थकारकम् ॥१॥ देवीचक्केश्वरीयक्ष- विमलेश्वरसेवितः । भक्तेष्टफलदायी योऽ मरामरीभिरर्चितः॥२॥ युग्मम् प्रमाणनयतत्त्वारव्ये, महाग्रन्थेऽतिदुर्गमे । तार्तीयीके परिच्छेदे, परोक्षभेदवर्णके ॥३॥ स्मरणप्रत्यभिज्ञान- तर्कानुमानसंज्ञितम् । सविशेषेण विस्तीर्या- थागममानमुच्यते ॥४॥ आगमे बहुवाच्यत्वात्, कुवादितन्त्रताडनात् । परिच्छेदचतुर्थेन, स्वतन्त्रेणैव वक्त्यसौ ॥५॥ शक्तिस्वभावसङ्केता- भ्यामेव वाच्यवाचकः। ध्वनिरेषश्च निर्दोषो, मतस्तत्रातिचर्च्यते ॥६॥ स्याद्वाद सप्तभङ्ग्यंत्र, सदसतौ क्षयाक्षयौ । वाच्यावाच्यावुभावत्र, भिन्नाभिन्नौ सुधाप्रदौ ॥७॥ Page #168 -------------------------------------------------------------------------- ________________ एवमनेकधा भङ्गी, शोभते जैनशासने । उपरिष्टाद् विरुद्धा तु, न विरुद्धैव तत्वतः ॥ ८ ॥ कुवादिकाव्यकुरङ्ग, - मृगारिनादसाम्यकैः । अपूर्ववचनैर्दृब्ध- श्रुतुर्थोऽयं परिच्छदः ॥ ९ ॥ तदुक्तिभक्तिभावेन, प्रेरितोऽहं विवेचने । श्रुतरागेण गच्छामि, कृपां वर्षन्तु सज्जनाः ॥१०॥ ग्रन्थकाठिन्यसत्त्वेऽपि, नासाध्यं कृपया गुरोः । पारं गच्छन्ति वायोर्हि, प्रभावाद् मशका अपि ॥११॥ फ Page #169 -------------------------------------------------------------------------- ________________ जयन्तु श्रीवीतरागाः श्रीवादिदेवसूरिविरचितस्य प्रमाणनयतत्त्वालोकस्य श्रीरत्नप्रभाचार्यविरचिता लध्वी टीका रत्नाकरावतारिका - વતુર્થ: ઘર છે: सम्प्रति परोक्षस्य पञ्चमप्रकारमागमाख्यं बहुवक्तव्यत्वात् परिच्छेदान्तरेणोपदिशन्ति - आप्तवचनादाविर्भूतमर्थसंवेदनमागमः ॥४-१॥ પરોક્ષપ્રમાણનો પાંચમો ભેદ જે આગમ નામનો છે. તેમાં ઘણું કહેવાનું હોવાથી ગ્રંથકારશ્રી હવે જુદા પરિચ્છેદ રૂપે તેનું સ્વરૂપ સમજાવે છે – આમ પુરૂષોના વચનોથી ઉત્પન્ન થતું જે અર્થશાન તે આગમ કહેવાય છે. ૧૪-૧ ટીકા “મા!' પ્રતિપાયિષ્યમાનસ્વરૂપ: તજનાજ્ઞાતિમત્તાનમામઃ | મીત્તે મર્યાदयाऽवबुध्यन्तेऽर्था अनेनेत्यागमः ॥४-१॥ ટીકાનુવાદ :- “મિધે” વસ્તુને જે યથાસ્થિત પણે જાણે છે અને જેવી જાણે છે તેવી જ પ્રકાશિત કરે છે તે “આમ” કહેવાય છે. એવી “આસપુરૂષની” વ્યાખ્યા આ જ પરિચ્છેદના ચોથા સૂત્રમાં આવવાની છે. તેવા પ્રકારના આમપુરૂષના વચનથી શ્રોતાઓના હૃદયમાં ઉત્પન્ન થયેલું અર્થનું જે જ્ઞાન તે “આગમ' કહેવાય છે. “માનમ” શબ્દમાં મા ઉપસર્ગ મર્યાદા અર્થમાં વર્તે છે અને અમ્ ધાતુ જાણવા અર્થમાં વર્તે છે. મર્યાદા પૂર્વક અર્થો જણાય જેના વડે તે આગમ કહેવાય છે. ક્ષાયોપથમિક ભાવવાળું જ્ઞાન હોવાથી વિષયો જાણવાની જેમાં મર્યાદા છે. તે જ્ઞાન આગમજ્ઞાન છે. I૪-૧ ननु यद्यर्थसंवेदनमागमः, तर्हि कथमाप्तवचनात्मकोऽसौ सिद्धान्तविदां प्रसिद्ध इत्याशयाऽऽहुः - ઉપવાપાતાવરને ક-૨ | પ્રશ્ન - જો શ્રોતાના હૃદયમાં થયેલો જે અર્થનો બોધ તે આગમ કહેવાતું હોય, તો “આમ પુરૂષનાં વચનોને આગમ કહેવાય એવી સિદ્ધાન્તકારોમાં જે પ્રસિદ્ધિ છે. તે કેમ ઘટે ? એવી શંકા કોઈને પણ થવી સંભવિત છે. તેથી ઉત્તર આપે છે કે – ઉપચારથી આuપુરૂષના વચનને પણ આગમ કહેવાય છે. ૪ટીકા - પ્રતિપાઘજ્ઞાની આતને મિતિ ને માપવાળું તથા મત્યુ ! Page #170 -------------------------------------------------------------------------- ________________ ૫૦૫ ' શબ્દને ભિન્ન પ્રમાણ ન માનનાર વૈશેષિકની ચર્ચા રત્નાકરાવતારિકા अनन्योपायताख्यापनार्थम् । अत्रैवं वदन्ति काणादाः - शब्दोऽनुमानम्, व्याप्तिग्रहणवलेनार्थप्रतिपादकत्वाद धूमवद् इति । तत्र हेतोरामुखे कुटाकुटकार्षापणनिरूपणप्रवणप्रत्यक्षेण व्यभिचारः, तथाभूतस्यापि तत्प्रत्यक्षस्यानुमानरूपताऽपायात्। ___ आ ! कथं प्रत्यक्षं नाम भूत्वा व्याप्तिग्रहणपुरस्सरं पदार्थ परिच्छिन्द्यात् ? उन्मीलितं हि चेल्लोचनम्, जातमेव परीक्षकाणां कटाक्टविवेकेन प्रत्यक्षमिति क्व व्याप्तिग्रहणावसर इति चेत् ? __एतदेवान्यत्राऽपि प्रतीहि । तथाहि - समुचारितश्चेद् ध्वनिः, जातमेव जनस्य शब्दार्थसंवेदनमिति क्व व्याप्तिग्रहणावसर इति । एवं तर्हि नालीकेरद्वीपवासिनोऽपि पनसशब्दात् तदर्थसंवित्तिः स्यादिति चेत् - किं नापरीक्षकस्यापि कार्षापणे कूटाकूटविवेके न प्रत्यक्षोत्पत्तिः ? ટીકાનુવાદ - વકતા જ્યારે વચન ઉચ્ચાર કરે છે. ત્યારે તે વચનથી શ્રોતાને જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે વકતાનું બોલાયેલું વચન પ્રતિષય એટલે શ્રોતાના જ્ઞાનનું કારણ બને છે. માટે વાસ્તવિક પણે તો ભલે શ્રોતાના હૃદયમાં થયેલું જે જ્ઞાન તે જ જ્ઞાનાત્મક હોવાથી સ્વ-ર-વ્યવસાય જ્ઞાનું પ્રમાણમ્ “આ સૂત્રના આધારે આગમ પ્રમાણ કહેવાય છે. તો પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને આમવચન એ જ્ઞાન ન હોવા છતાં, ભાષાવર્ગણાનાં પુદ્ગલમાત્ર હોવાથી જડ હોવા છતાં, પ્રતિપાઘના જ્ઞાનનું કારણ હોવાથી આતવચનને પણ આગમ કહેવાય છે. શ્રોતાના હૃદયમાં જ્ઞાન પ્રગટ કરવા કરાવવાનો આ આસવચન એ જ અનન્ય-અદ્વિતીય-અનુપમ ઉપાય છે. એમ સમજાવવા માટે આ ઉપચાર કરેલ છે. (તથા ટીકામાં લખ્યું નથી તો પણ આ વાત પણ સમજી લેવી કે વકતાના હૃદયમાં રહેલું જે જ્ઞાન તે જ્ઞાન હોવાથી વાસ્તવિક આગમ છે. પરંતુ તે જ્ઞાનમાંથી જે વચનો નીકળે છે. તે પણ આગમ છે કારણ કે વકતાનું જ્ઞાન એ કારણ છે અને વચન એ કાર્ય છે અને તે જડ છે. છતાં કાર્યમાં કારણનો ઉપચાર કરવાથી પણ આતવચનને આગમ કહેવાય છે. એમ બન્ને રીતે વકતા શ્રોતાની અપેક્ષાએ ઉપચાર સંભવે છે.) જૈન દર્શનકારો આપવચનને વકતા અને શ્રોતાના જ્ઞાનનું અનુક્રમે કાર્ય અને કારણ હોવાથી ઉપચાર દ્વારા પ્રમાણ માને છે તથા શબ્દોનું ઉચ્ચારણ થતાં જ અર્થબોધ થઈ જાય છે. ધૂમ દેખાવાથી વધિનું જ્ઞાન કરવામાં જેમ વ્યાપ્તિસ્મરણ ઉદાહરણ-ઉપનય આદિની અપેક્ષા રહે છે તેવી અપેક્ષા શબ્દબોધમાં રહેતી નથી. તેથી આ શબ્દબોધ એ અનુમાન પ્રમાણમાં અંતર્ગત ન કરતાં “આગમ” રૂપે સ્વતંત્ર ભિન્ન પ્રમાણે કહેલ છે અને વૈશેષિક દર્શનકારો એટલે કાણાદો આ આગમ પ્રમાણને અનુમાનમાં અંતર્ગત કરે છે. તે કાણાદનું ખંડન કરવા માટે ગ્રંથકારશ્રી ચર્ચા શરૂ કરે છે - વૈશેષિક - શબ્દ એટલે કે આગમપ્રમાણ (પક્ષ), એ અનુમાન જ છે (સાધ્ય), વ્યાપ્તિ ગ્રહણના બળ વડે જ અર્થનો બોધ કરાવતું હોવાથી (હેતુ), ધૂમની જેમ (ઉદાહરણ), જેમ ધૂમ દ્વારા થતું વહ્નિનું જ્ઞાન વ્યાતિગ્રહણપૂર્વક થતું હોવાથી અનુમાન કહેવાય છે તેવી જ રીતે આ શબ્દજ્ઞાન પણ વ્યાતિગ્રહણ પૂર્વક થતું હોવાથી અનુમાન જ છે અનુમાનમાં જ અંતર્ગત છે. ભિન્ન પ્રમાણ Page #171 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા નથી. તેથી ભિન્ન પ્રમાણ માનવાની જરૂર નથી. જૈન - તંત્ર હેતોરામુઙે - તે અનુમાનમાં હેતુનો (અમુલે=) પહેલાં તો પ્રત્યક્ષની સાથે વ્યભિચાર દોષ આવે છે. ક્યા પ્રત્યક્ષની સાથે વ્યભિચાર દોષ આવે છે ? તો જણાવે છે કે છૂટ ખોટા, अकूट = સાચા, અર્થાત્ સાચા-ખોટા સિક્કાનું નિરૂપણ કરવામાં પ્રવીણ એવું જે પ્રત્યક્ષજ્ઞાન, તેની સાથે આ હેતુનો વ્યભિચાર દોષ આવે છે. તે આ પ્રમાણે - સાચો કે ખોટો સિક્કો ચક્ષુથી જોતાં ભલે તે સાચો હોય કે ખોટો હોય પરંતુ આ સાચો છે કે ખોટો છે એવું જ્ઞાન વ્યાપ્તિગ્રહણ દ્વારા જ થાય છે. છતાં પણ પ્રત્યક્ષ હોવાથી અનુમાનમાં અંતર્ગત નથી. તેથી તમારો આ વ્યાપ્તિપ્રવહેનાર્થપ્રતિપાત્ત્વ એ હેતુ સાધ્યાભાવમાં અનુમાનાભાવમાં વિદ્યમાન હોવાથી વ્યભિચારી બનશે. કારણ કે તથામૃતસ્થાપિ પ્રત્યક્ષસ્ય = તેવા પ્રકારનું (વ્યામિ ગ્રહણના બલવડે જ અર્થનું પ્રતિપાદન કરવા વાળું) આ પ્રત્યક્ષ છે. છતાં તેમાંથી અનુમાનતાનો અપાય કરેલો છે. અનુમાનતા સ્વીકારી નથી. માટે હેતુ સાધ્યાભાવવવૃત્તિ થવાથી તમારી વાત ઉચિત નથી. ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૨ = = વૈશેષિક - આ ! યં પ્રત્યછ્યું નામ મૂત્વા - અરે હે જૈનો ! તમે કેવા મૂર્ખ છો કે જે આવું બોલો છો કારણ કે પ્રત્યક્ષજ્ઞાન સાક્ષાત્સ્વરૂપે હોઈને વ્યાપ્તિગ્રહણ કરવા દ્વારા અર્થબોધ કેવી રીતે કરાવે છે ? જે ચાક્ષુષાદિ ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ જણાતું હોય તે વ્યાપ્તિની અપેક્ષા કેમ રાખે ? જેવી ચક્ષુ ખુલે છે કે તુરત જ પરીક્ષકપુરૂષોને આ સિક્કો કૂટ છે કે આ સિક્કો અકુટ એવા વિવેક પૂર્વકનો પ્રત્યક્ષબોધ થઈ જ જાય છે. તેથી ત્યાં વ્યાપ્તિગ્રહણ કરવાનો અવસર જ કયાં છે ? જે ઈન્દ્રિય ખુલતાં જ વસ્તુ સાક્ષાત્ જણાઈ જ જતી હોય તો વ્યાપ્તિ-ઉદાહરણ આદિની અપેક્ષા શું કોઈ રાખે ? અર્થાત્ ન જ રાખે માટે આ પ્રત્યક્ષજ્ઞાન જ છે. પરંતુ અનુમાન નથી. - જૈન - તદ્દેવાત્રાપિ પ્રતીહિ હે વૈશેષિક ! આ જ હકીકત અન્યત્ર પણ (શબ્દને પ્રમાણ માનવામાં પણ) તું સમજી લે. કારણ કે કૂટાકૂટકાર્યાપણનું નિરૂપણ જેમ ચક્ષુથી જોતાંની સાથે જ થઈ જાય છે, વ્યાપ્તિ ગ્રહણનો અવસર નથી તેથી અનુમાનમાં અંતર્ગત થતું નથી પરંતુ અનુમાનથી ભિન્ન પ્રમાણ છે. તેવી જ રીતે ધ્વનિ પણ સમ્યગ્ પ્રકારે ઉચ્ચારણ કરાયો છતો સાંભળતાંની સાથે જ તુરત (અર્થાત્ વ્યાપ્તિગ્રહણની અપેક્ષા રાખ્યા વિના જ) અર્થનું સંવેદન પુરૂષને થઈ જ જાય છે માટે ત્યાં પણ વ્યાપ્તિગ્રહણનો અવસર છે જ કયાં ? કે જે શબ્દને તું અનુમાનમાં અંતર્ગત કરે છે. ૫૦૬ = વૈશેષિક - વં હિં જો એમ હોય તો એટલે કે વ્યાપ્તિગ્રહણ વિના જ શબ્દ સાંભળતાંની સાથે જ અર્થબોધ થતો હોય તો નાલીકેરદ્વીપવાસી મનુષ્યને કે જેણે પનસ શબ્દ કોઈ દિવસ સાંભળ્યો પણ નથી તથા અર્થબોધ કર્યો પણ નથી તેવા અનનુભવી પુરૂષને પણ પનસ શબ્દને (પ્રથમવાર) સાંભળવા માત્રથી જ તેના અર્થનું સંવેદન થવું જ જોઈએ. કારણ તમે જૈનો શબ્દને ભિન્ન પ્રમાણ માની વ્યાસિગ્રહણ વિના જ અર્થબોધ માનો છો. જો વાસ્તવિક એમ જ બનતું હોય તો પનસના અનનુભવીને પણ પનસ શબ્દ સાંભળતાં જ અર્થબોધ કેમ થતો નથી ? થવો જોઈએ. Page #172 -------------------------------------------------------------------------- ________________ શબ્દને ભિન્ન પ્રમાણ ન માનનાર વૈશિષકની ચર્ચા રત્નાકરાવતારિકા જૈન किं नापरीक्षकस्यापि જે પુરૂષે સાચા-ખોટા કાર્યાપણનો અનુભવ પહેલાં કદાપિ કર્યો જ નથી એવા અપરીક્ષક અર્થાત્ બીન અનુભવી પુરૂષને કાષ્ઠપણ જોતાંની સાથે જ આ સાચું કાર્યાપણ છે કે આ ખોટું કાર્યાપણ છે એવો સાચા-ખોટાના વિવેક પૂર્વકનો પ્રત્યક્ષબોધ તમારા મતે કેમ ઉત્પન્ન થતો નથી ? હે વૈશેષિક ! તમારા મતે પ્રત્યક્ષ એ સ્વતંત્ર પ્રમાણ છે. તેમાં વ્યાપ્તિગ્રહણની અપેક્ષા નથી, ઈન્દ્રિયના સન્નિકર્ષમાત્રથી જ બોધ થઈ જાય છે એમ તમે માનો છો તો પછી બીનઅનુભવી પુરૂષને પણ અનુભવી પુરૂષની જેમ જ કાર્ષાપણ જોતાંની સાથે જ વ્યાપ્તિગ્રહણની અપેક્ષા રાખ્યા વિના જ તુરત જ પ્રત્યક્ષજ્ઞાન કેમ ઉત્પન્ન થતું નથી ? થવું જ જોઈએ, તમે વૈશેષિકો અમને નાલીકેરદ્વીપવાસીમાં (બીન અનુભવીમાં) વ્યાપ્તિગ્રહણ વિના શબ્દબોધ થવાની આપત્તિ આપો છો તે જ આપત્તિ પ્રત્યક્ષના બીનઅનુભવીને પણ વ્યાપ્તિગ્રહણ વિના સાચાખોટા કાર્ષાપણનું પ્રત્યક્ષ થવામાં તમને પણ આવશે જ. अथ “यावानेतादृशविशेषसमाकलितकलेवर: कार्षापणः, तावानशेषः कूटोऽकूटो वा निष्टङ्कनीयस्त्वया” इत्युपदेशसाहायकापेक्षं चक्षुरादि तद्विवेके कौशलं कलयति, न चापरीक्षकस्यायं प्राक् प्रावर्तिष्टेति ચૈત્ Sch तर्हि " शब्दोऽपि यावान् पनसशब्दस्तावान् पनसार्थवाचक" इति संवित्तिसहायः तत्प्रतिपादने पटी - यान् । न च नालिकेरद्वीपवासिनः प्राणियं प्रादुरासीदिति कथं तस्य तत्प्रतीतिः स्यात् ? अथ “एतादृशसंवेदनं व्याप्तिसंवेदनरूपमेव", तदपेक्षायां च शब्दार्थज्ञानमनुमानमेव भवेदिति चेत् ? कूटाकूटकार्षापणविवेकप्रत्यक्षमपि किं न तथा, तत्रापि तथाविधोपदेशस्य व्याप्त्युल्लेखरूपत्वात् ? ॥ - "एतादृशविशेष યુક્ત કલેવર (શરીર)વાળું વૈશેષિક - હવે અહીં વૈશેષિક કદાચ એમ કહે કે “જે પુરૂષને પરનો એવો ઉપદેશ જો સહાયક તરીકે પ્રથમ મળેલો હોય’' તો જ તે પુરૂષની ચક્ષુરાદિ સાચા-ખોટાના વિવેકમાં નિર્ણય કરી શકે છે. સાચુ નાણું કેવું હોય ? તેને જણાવનારા જે વિશેષધર્મો હોય તે, તથા ખોટુ નાણું કેવું હોય ? તેને જણાવનારા જે વિશેષધર્મો હોય તે બન્ને ધર્મો પ્રથમ અનુભવી પાસેથી જાણ્યા હોય જેમ કે - આવા આવા પ્રકારના વિશેષધોથી સમાહિત જેટલું કાર્ષાપણ હોય તેટલું સઘળું તારે સાચું છે એમ જાણવું અથવા ખોટુ છે એમ જાણવું.’’ આવા પ્રકારનો અનુભવી પાસેથી પ્રથમ પ્રાપ્ત કરેલો જે ઉપદેશ, તેની સહાયતાની અપેક્ષાથી જ ચક્ષુરાદિ ઈન્દ્રિયો (અર્થાત્ તેવા પરીક્ષકની ચક્ષુરાદિ ઈન્દ્રિયો) તદ્વિવ સાચા-ખોટા કાર્યાપણના નિર્ણયના વિવેકમાં સમર્થતાને ધારણ કરે છે. અન્યથા નહીં. અને જે અપરીક્ષક (બીનઅનુભવી) પુરૂષ છે તેને પહેલાં આવા પ્રકારનો આ ઉપદેશ કદાપિ પ્રવર્તેલો નથી. તેથી તે અપરીક્ષક પુરૂષ કેવી રીતે કૂટાકૂટનો નિર્ણય કરી શકે ? = = સારાંશ કે હે જૈનો ! અમે પ્રત્યક્ષપ્રમાણમાં એકલો ચક્ષુરાદિ ઈન્દ્રિયોનો સન્નિકર્ષ જ કારણ માનતા નથી. પરંતુ અનુભવીનો ઉપદેશ સહાયક હોય તો જ ચક્ષુરાદિ ઈન્દ્રિયોનો સન્નિકર્ષ પ્રત્યક્ષજ્ઞાન કરાવે છે એમ માનીએ છીએ. માટે ઈન્દ્રિયસન્નિકર્ષ પરીક્ષક-અપરીક્ષક એમ બન્નેમાં હોવા છતાં = Page #173 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૨ ૫૦૮ પણ તે ઉપદેશની સહાયતા પરીક્ષામાં અનુભવીમાં છે માટે ત્યાં પ્રત્યક્ષજ્ઞાન થાય છે અને તે ઉપદેશની સહાયતા અપરીક્ષકમાં બીનઅનુભવીમાં નથી તેથી ત્યાં પ્રત્યક્ષજ્ઞાન થતું નથી. જૈન - તો ‘શબ્દના બોધમાં પણ આ વાત સમાન જ છે’ ‘જેટલા જેટલા (ભિન્ન ભિન્ન ક્ષેત્ર અને કાળમાં પ્રયોગ કરાયેલા) પનસ શબ્દો હોય તેટલા તેટલા સઘળા તે પનસશબ્દો પનસનામના વિશિષ્ટ એવા એક વૃક્ષ નામના પદાર્થના વાચક છે એમ તારે નિશે જાણવું” આવા પ્રકારના “સંવિત્તિસાય: રાષ્ટ્રોft = ઉપદેશની સહાયતાવાળો શબ્દ પણ તે પનસના અર્થના પ્રતિપાદનમાં પટુતા વાળો જ છે. અર્થાત્ જેમ પ્રત્યક્ષજ્ઞાનમાં ઉપદેશની સહાયતાવાળો જ ચક્ષુરાદિ ઈન્દ્રિય સન્નિકર્ષ પ્રત્યક્ષજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે અન્યથા નહીં તેવી જ રીતે અહીં પણ વાચ્ય-વાચકભાવના સંબંધના ઉપદેશની સહાયતાવાળો શબ્દ જ પોતાના વાચ્ય અર્થને (વ્યાતિ વિના) જણાવી શકે છે અન્યથા નહીં. તેથી તે આગમપ્રમાણ પણ સ્વતંત્ર પ્રમાણ કહેવાય છે. નાલિકેરદ્વીપવાસી મનુષ્યને પહેલાં રૂથે = આ સંવિત્તિ પ્રગટ થયેલી નથી. તેથી તસ્ય = તે અપરીક્ષકને તત્રતીતિઃ વાચ્ય એવા પનસપદાર્થની પ્રતીતિ કેવી રીતે થાય ? અર્થાત્ ન જ થાય. આગમપ્રમાણમાં પણ અમે એમ જ માનીએ છીએ કે જેને પ્રથમ વાચ્ય-વાચકભાવના સંબંધની પ્રતીતિનો ઉપદેશ મળેલો હોય તેવા પરીક્ષકને જ (વ્યાતિવિના) અર્થ બોધ થાય છે માટે તે જ્ઞાન પ્રત્યક્ષજ્ઞાનની જેમ અનુમાનમાં અંતર્ગત થતું નથી પરંતુ સ્વતંત્ર પ્રમાણ છે. વૈશેષિક - “જેટલા જેટલા પનસ શબ્દો છે. તેટલા તેટલા તે સર્વે પનસનામના પદાર્થના વાચક છે “આવા પ્રકારનું સંવિત્તિજ્ઞાન (સંવેદનશાન), તે જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં વહ્નિ હોય જ' એવા પ્રકારના વ્યાતિજ્ઞાન સ્વરૂપ જ છે. તેથી આવા પ્રકારનો શાબ્દબોધ થવામાં તમારો કહેલો ઉપદેશ તે વ્યાપ્તિસ્વરૂપ હોવાથી અને તે વ્યાપ્તિની તેમાં અપેક્ષા હોવાથી આ શાબ્દજ્ઞાન વ્યાતિગ્રહાનપૂર્વક જ થયેલું કહેવાય છે માટે અનુમાન જ કહેવાય છે. જૈન - જો એમ કહેશો તો સાચા-ખોટા કાર્લાપણના વિવેકને જણાવનારૂં પ્રત્યક્ષજ્ઞાન પણ શું તેવું (અનુમાનરૂપ) નહી બની જાય ? અર્થાત્ બની જ જશે, કારણ કે ત્યાં પણ આવા આવા વિશેષ ધમોંવાળું જે જે કાષપણ હોય તે તે સાચું કાર્દાપણ હોય છે અને આવા આવા ધમોંવાળું જે જે કાર્લાપાણ હોય છે તે તે ખોટુ કાર્દાપણ હોય છે” આવા ઉપદેશની સહાય જે ત્યાં ઈચ્છાય છે તે ઉપદેશ પણ વ્યાપ્તિના ઉલ્લેખ રૂપ જ છે. તેમાં પણ “યત્ર-તત્ર” અથવા પાવાતીવીનું શબ્દો હોવાથી વ્યાણિગ્રહણતા રહેલી જ છે. તો તે પ્રત્યક્ષપ્રમાણ પણ અનુમાનતાને કેમ ન પામે ? તમારું પ્રત્યક્ષ પણ અનુમાનમાં અંતર્ગત થશે જ. સારાંશ એ છે કે શાબ્દબોધમાં યત્ર-તત્ર અને વીવી-તાવાન્ શબ્દપ્રયોગ હોવાથી જો તેને વ્યાપ્તિ કહેશો અને વ્યાપ્તિપૂર્વક હોવાથી આ શાબ્દબોધને અનુમાનમાં ગણશો તો કુટાકુટ કાષપાણના પ્રત્યક્ષબોધમાં પણ આવા પ્રકારના ઉપદેશાત્મક વ્યાપ્તિની સહાયતા હોવાથી તે પ્રત્યક્ષબોધ પણ અનુમાનમાં અંતર્ગત થશે જ. અને જો પ્રત્યક્ષબોધમાં વ્યાપ્તિ નથી તો શાબ્દબોધમાં પણ વ્યાપ્તિ નથી જ. માટે અનુમાનમાં અંતર્ગત થશે નહી જ. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૫૦૯ શબ્દને ભિન્ન પ્રમાણે ન માનનાર વૈશેષિકની ચર્ચા રત્નાકરાવતારિકા ___ अथ व्याप्तेः प्राक् प्रवृत्तावपि तदानीमभ्यासदशापन्नत्वेनानपेक्षात् प्रत्यक्षमेवैतत्, तदपेक्षायां तु भवत्येवैतदनुमानम् - कूटोऽयं कार्षापणः, तथाविधविशेषसमन्वितत्वात्, प्रासेक्षितकार्षापणवत् इति चेत् - एतदेव समस्तमन्यत्रापि तुल्यं विदाङ्करोतु भवान् । न खल्यभ्यासदशायां कोऽपि व्याप्तिं शब्देऽप्यपेक्षते । सहसैव तज्ज्ञानोत्पत्तेः । अनभ्यासे तु को नाम नानुमानतां मन्यते ? । यथा कस्यचिद् विस्मृतसङ्केतस्य कालान्तरे पनसशब्दश्रवणे - यः पनसशब्दः स आमूलफलेग्रहिविटपिविशेषवाचकः, यथा यज्ञदत्तोक्तः प्राक्तनः, तथा चायमपि देवदत्तोक्त इति । વૈશેષિક :- સત્યાસત્ય કાર્દાપણના જ્ઞાન પ્રસંગે પહેલાં વ્યાતિ પ્રવર્તેલી હોવા છતાં પણ (એટલે કે કોઈ ઉપદેશક પાસેથી સાચા-ખોટા કાર્દાપણને જાણવાનાં લિંગો અને તેનાથી થતી વ્યાતિ પૂર્વે જાણેલી હોવા છતાં પણ) જ્યારે પ્રયોગ થાય ત્યારે અતિશય અભ્યાસદશા યુક્ત હોવાના કારણે પ્રયોગ વખતે વ્યાતિની અપેક્ષા ન હોવાથી કૂદાકૂટ કાર્દાપણના આ જ્ઞાનને પ્રત્યક્ષ જ કહેવાય છે. પરંતુ અનુમાન કહેવાતું નથી. કારણ કે અતિશય અભ્યાસદશા હોવાથી વ્યામિની અપેક્ષા નથી માટે. તથા વળી જ્યારે અનભ્યાસ દશા હોય, અથવા પૂર્વે અનુભવેલું વિસ્મૃત થઈ ચુકયું હોય અને તેના કારણે પ્રયોગકાળે તપેક્ષાવાં = વ્યાપ્તિની અપેક્ષા રાખવામાં આવે છે. તેથી આ જ કૂદાકૂટકાર્દાપણનું જ્ઞાન અનુમાન પણ થાય જ છે. તે અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે - આ કાર્લાપણ (પક્ષ), કૂટ છે (ખોટો છે) (સાધ્ય), કારણ કે તેવા પ્રકારના ખોટા સિકકાના જે જે વિશેષ ધર્મો છે તેનાથી સમન્વિત છે માટે (હેતુ) પહેલાં જોયેલા ખોટા સિક્કાની જેમ (ઉદાહરણ), અનભાસદશામાં અથવા વિસ્મૃતદશામાં આવું અનુમાન કરવું જ પડે છે. માટે તે કાલે તેને અનુમાન કહેવાય છે. પરંતુ અભ્યાસદશામાં અનુમાન કહેવાતું નથી. સારાંશ કે જ્યારે અભ્યાસદશા હોય છે. ત્યારે વ્યાપ્તિની અપેક્ષા નથી માટે અમે તેને પ્રત્યક્ષપ્રમાણ કહીશું અને જ્યારે અનભાસદશા અથવા વિસ્મૃતાવસ્થા હોય છે. ત્યારે વ્યાપ્તિની અપેક્ષા છે માટે તેને અમે અનુમાન કહીશું એમ પ્રત્યક્ષમાં પાગ પ્રત્યક્ષ અને અનુમાન એમ બે ભાગ કરીશું. જૈન - આ સઘળી વાત અન્ય સ્થાને પાગ તુલ્ય જ છે એમ આપશ્રી સમજોને ! શબ્દ દ્વારા અર્થનો બોધ કરાવવામાં પણ કૂટાકૂટ કાર્લાપાનની જેમ જ અભ્યાસ દશા હોય ત્યારે કોઈ પણ પુરૂષ વ્યાપ્તિની અપેક્ષા રાખતું જ નથી. અભ્યાસદશા જ્યારે હોય છે ત્યારે શબ્દો દ્વારા વપરાતા અથનો સતત મહાવરો (અનુભવ) હોવાથી તે તે શબ્દો સાંભળવાના કાલે અર્થબોધ કરવામાં કોઈ વ્યાપ્તિની અપેક્ષા રાખતું નથી. માટે ત્યાં પ્રત્યક્ષની જેમ જ સ્વતંત્ર એવું આગમપ્રમાણ જ કહેવાય છે. પરંતુ અનુમાન કહેવાય નહીં. વળી જ્યારે અનભાસદશા હોય ત્યારે શબ્દથી અર્થનો બોધ કરવામાં વ્યાતિગ્રહાગની અપેક્ષા હોવાથી અનુમાન પ્રમાણતા કહેવાય એમ કોણ ન માને? અર્થાત્ અમે જૈનો પણ ત્યારે અનુમાન પ્રમાણતા સ્વીકારીએ જ છીએ. અર્થાત જ્યારે અનભાસદશા હોય ત્યારે શબ્દથી અર્થબોધ કરવામાં અનુમાન પ્રમાણતા હોય જ છે. એમ અમે પણ માનીએ જ છીએ. તે આ પ્રમાણે - થી Page #175 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૨ ૫૧૦. પૂર્વે અનુભવેલો સંકેત જેને વિસ્મૃત થઈ ચુકયો છે એવા કોઈ પુરૂષને (અથવા જે પુરૂષ પૂર્વે સર્વથા અનુભવ જ નથી કર્યો તેવા અનનુભવી પુરૂષને) કાળાન્તરે “પનસ' શબ્દ સાંભળતાની સાથે જ પનસ એવા શબ્દ માત્રથી પનસનો વાચ્ય અર્થ યાદ આવતો નથી. તેથી તે વ્યાપ્તિનું સ્મરણ અવશ્ય કરે જ છે. જે આ પનસ શબ્દ સંભળાય છે તે પનસ શબ્દ (પક્ષ) મૂળથી માંડીને ફળ આપે ત્યાં સુધીના આવા પ્રકારના વિશિષ્ટ વૃક્ષનો વાચક છે (સાધ્ય) જેમ યજ્ઞદત્તે પહેલાં પનસ શબ્દ કહ્યો હતો ત્યારે તે આવા વિશિષ્ટ વૃક્ષ અર્થને કહેનારા તરીકે પ્રયોગાયો હતો, તેવી જ રીતે અત્યારે દેવદત્તે કહેલા પનસશબ્દનો અર્થ પણ આવા જ પ્રકારનું એક વૃક્ષવિશેષ જ થાય છે. આ પ્રમાણે વ્યાપ્તિપૂર્વક જ અર્થગ્રહણ કરે છે. અને તેને અવશ્ય અનુમાન જ કહેવાય છે એમ અમે જૈનો પણ માનીએ છીએ. અમારૂં જૈનોનું કહેવું એટલું જ માત્ર વિશેષ છે કે જ્યારે પરિચિત વિષય હોય છે ત્યારે વ્યાપ્તિની અપેક્ષા રહેતી નથી માટે તે શબ્દબોધને આગમપ્રમાણ કહેવાય છે. एवं च पक्षकदेशे सिद्धसाध्यता, शब्दोऽनुमानमित्यत्र सकलवाचकानां पक्षीकृतानामेकदेशस्यानुमानरूपतया स्वीकृतत्वात् । यस्त्वागमरूपतया स्वीकृतः शब्दः, तत्राभ्यासदशापन्नत्त्वेन व्याप्तिग्रहणापेक्षैव नास्ति, अन्यथा कुटाकुटकार्षापणप्रत्यक्षेण व्यभिचारापत्तेः । तथा च हेतोरसिद्धिः । एवं च शब्दत्वस्य व्याप्तिग्रहणानपेक्षत्वे सिद्धे विवादास्पदः "शब्दो नानुमानम्, तविभिन्नसामग्रीकत्वात् कूटाकूटकार्षापणविवेकप्रत्यक्षवत् રૂતિ સિદ્ધમ્ | આ પ્રમાણે “શબ્દમાં અનુમાનરૂપતા’ સિદ્ધ કરવા માટે તમોએ જે અનુમાન કહેલ છે તેમાં અનભ્યાસ દશા વાળા પક્ષના એક દેશમાં સિદ્ધસાધ્યતા રૂપ દોષ તમને આવશે, કારણ કે તમે સકલ શબ્દોને” જે પક્ષરૂપે કહ્યા છે એટલે કે સકલ શબ્દો અનુમાન રૂપ છે. એવો પક્ષ તમે કર્યો છે. તેમાંથી અભ્યસ્ત દશાવાળા શબ્દોને તો અમે પાણ અનુમાન રૂપે સ્વીકારેલો જ હોવાથી આ એકદેશમાં અમોને જે અનુમાનતા સિદ્ધ છે તેને જ તમે સાધો છો તે સાધવાનો કંઈ જ અર્થ નથી. સિદ્ધને સાધવું તે નિરર્થક છે. તેથી અનભતદશા સ્વરૂપ જે પક્ષનો એકદેશ, તેમાં અમને અનુમાન પ્રમાણતા માન્ય હોવાથી તમને “સિદ્ધસાધ્યતા નામનો દોષ” આવશે. તથા અમે જે શબ્દને અભ્યાસદશાકાતે આગમપ્રમાણ સ્વરૂપે સ્વીકાર્યો છે ત્યાં અભ્યાસદશા યુક્ત હોવાથી વ્યાતિગ્રહણની અપેક્ષા જ નથી. અને જો એમ માનવામાં ન આવે તો, એટલે કે અભ્યસ્તદશામાં પણ વ્યાતિગ્રહણતા હોય છે એમ જો માનવામાં આવે તો કૂદાકૂટ કાર્દાપણના પ્રત્યક્ષમાં પણ વ્યાતિગ્રહણતા માનવી જ પડશે અને તેમ માનવાથી અનુમાનાભાવ-રૂપ સાધ્યાભાવમાં (પ્રત્યક્ષમાં) પણ વ્યાતિગ્રહાગતા હેતુ જવાથી વ્યભિચાર દોષની આપત્તિ આવશે. તથા જેમ કૂદાકૂટ કાર્લાપાળના પ્રત્યક્ષમાં અભ્યસ્ત વિષય હોવાથી વ્યાતિગ્રહાગ નથી, તેવી જ રીતે પરિચિત શબ્દબોધમાં પણ અભ્યસ્ત વિષય હોવાથી વ્યાતિગ્રહણતા હેતુ વર્તતો નથી. આ રીતે પરિચિત શબ્દ રૂપ પક્ષના એકદેશમાં હેતુની અવૃત્તિ હોવાથી હેતુની અસિદ્ધિ થશે. અર્થાતુ અસિદ્ધ હેત્વાભાસ દોષ આવશે. સારાંશ કે અપરિચિત શબ્દ પક્ષમાં અમે પાગ અનુમાન પ્રમાણતા માનતા હોવાથી તમને Page #176 -------------------------------------------------------------------------- ________________ ૫૧૧ શબ્દને ભિન્ન પ્રમાણ ન માનનાર વૈશેષિકની ચર્ચા રત્નાકરાવતારિકા સિદ્ધસાધ્યતા દોષ લાગશે અને પરિચિત શબ્દપક્ષમાં વ્યાપ્તિગ્રહણપૂર્વક એ હેતુ ન વર્તતો હોવાથી અસિધ્ધ હેત્વાભાસ દોષ તમને લાગશે અને હેતુ સાધ્યાભાવ એવા કૂટાકૂટકાર્ષાપણના પ્રત્યક્ષમાં વર્તતો હોવાથી વ્યભિચાર હેત્વાભાસ પણ થશે. ઈત્યાદિ ઘણા દોષો તમને લાગશે. આ પ્રમાણે વૈશેષિકોએ કરેલું અનુમાન દોષોથી ભરેલું હોવાથી શબ્દબોધમાં વ્યાપ્તિગ્રહણની અપેક્ષા નથી એ સિદ્ધ થાય છે. અને તેથી શબ્દ એ અનુમાન પ્રમાણ નથી (પરંતુ સ્વતંત્ર આગમપ્રમાણ છે) એમ સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે રાષ્ટ્રો (પક્ષ), નાનુમાનમ્ (સાધ્ય), અનુમાનસમથ્રીસમાવાત્ અર્થાત્ તદ્ધિમિન્નસામગ્રીત્ત્વાત્ (હેતુ), ટાટા પળવિવેપ્રત્યક્ષવત્ (ઉદાહરણ), વિવાદાસ્પદ એવો જે શબ્દ છે તે (પક્ષ), અનુમાન નથી (સાધ્ય), કારણ કે અનુમાનની જે જે સામગ્રી (વ્યાપ્તિગ્રહણ-ઉદાહરણ-ઉપનય આદિ) હોવી જોઈએ તેના કરતાં ભિન્નસામગ્રી વાળો હોવાથી (હેતુ) કૂટાકૂટકાર્યાપણને જણાવનારા પ્રત્યક્ષજ્ઞાનની જેમ (ઉદાહરણ) ― જેમ આ પ્રત્યક્ષજ્ઞાન વ્યાપ્તિગ્રહણાદિ અનુમાન સામગ્રીથી ભિન્ન સામગ્રીવાળું છે માટે અનુમાનરૂપ નથી તે જ રીતે પરિચિત શબ્દોથી થતો બોધ પણ વ્યાપ્તિગ્રહણાદિ સામગ્રીથી ભિન્ન હોવાથી અનુમાન પ્રમાણ નથી પરંતુ તેનાથી ભિન્ન એવું સ્વતંત્ર ‘‘આગમપ્રમાણ’’ છે. એમ સિદ્ધ થયું. किश्च बाचामनुमानमानतामातन्वानोऽसौ कथं पक्षधर्मतादिकमादर्शयेत् ? चैत्रः ककुदादिमदर्थविवक्षाबान्, गोशब्दोच्चारणकर्तृत्वात्, अहमिव - इतीत्थमिति चेत् ? नन्वतो विवक्षामात्रस्यैव प्रतीतिः स्यात्। तथा च कथमर्थे प्रवृत्तिर्भवेत् ? विवक्षातोऽर्थसिद्धिरिति चेत् ? मैवम्, अस्यास्तद्व्यभिचारात्, अनाप्तानां अन्यथाऽपि तदुपलब्धेः । अथ यथाप्तोक्ताच्छब्दात् तथाऽऽप्तविवक्षातोऽक्षूणैवार्थसिद्धिर्भविष्यति - इति चेत् - सत्यम् - किन्त्वप्रतीतिपराहतैवेयं परम्परा, शब्दश्रुतौ सत्यां प्रतीत्यन्तराव्यवहितस्यैव अर्थस्य संवेदनात् । यथा लोचनव्यापारे सति रूपस्य । अपि च अप्रातीतिकैतादृक्कल्पनामहापातकं क्रियतां नाम, यदि नान्या गतिः स्यात् । अस्ति चेयम्, शब्दस्य स्वाभाविकवाच्यवाचकभावसम्बन्धद्वारेण अर्थप्रत्यायकत्वोपपत्तेः । एतच स्वाभाविસામર્થ્યસમયામ્યાં (૪-૨૨) હત્યાવિસૂત્રે નિર્રેષ્યતે જ-રા તથા વળી વાણીને અનુમાન પ્રમાણ માનનારો આ વૈશેષિક ‘‘પક્ષધર્મતા’ આદિ હેતુનાં લક્ષણો કેવી રીતે સમજશે અને સમજાવશે ? પક્ષધર્મતા, સપક્ષસત્ત્વ, વિપક્ષાસત્ત્વ, અસત્પ્રતિપક્ષત્વ, અને અબાધિતવિષયત્વ ઈત્યાદિ હેતુનાં તેઓના મતે પાંચ લક્ષણો છે. હેતુનું પક્ષમાં વર્તવું તે પક્ષધર્મતા કહેવાય છે. “ઘટશબ્દ ઘટપદાર્થનો વાચક છે. કારણ કે તેની સાથે સંબંધવાળો હોવાથી'' આવું અનુમાન તમે કરશો, પરંતુ ઘટશબ્દ વક્તાના મુખમાં બોલાય છે. એટલે વક્તાના મુખમાં છે. ઘટપદાર્થમાં તો શબ્દ હોતો જ નથી. તેથી ધૂમવાનાં પર્વતઃ આવી પક્ષધર્મતા જેમ થાય છે તેમ ઘટપાર્થવાનાં રાષ્ટ્ર આવી પક્ષધર્મતા કહેવી જોઈએ પરંતુ તે અહીં થતી નથી. ઘટમાં શબ્દ ન હોવાથી, તેથી હેતુનાં લક્ષણો કેવી રીતે લગાડશે અને સમજાવશે ? આદિ શબ્દથી “સપક્ષસત્ત્વ' પણ ઘટતું નથી. કારણ કે ધૂમ તો મહાનસમાં છે માટે ત્યાં Page #177 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૨ ૫૧૨ તો સપક્ષસત્ત્વ થાય છે. પરંતુ ઘટ શબ્દ તો ઘટપદાર્થમાં કે ઈતરપદાર્થમાં સંભવતો જ નથી તેથી સપક્ષમાં હોવાપણું પણ કેમ ઘટશે ? અબાધિતવિષય પણ સંભવતો નથી. શબ્દ તો વક્તાના મુખદેશમાં છે અને પદાર્થ તો અન્યક્ષેત્રમાં છે. તેથી પ્રત્યક્ષબાધા છે જ કારણ કે શબ્દવાન્ ઘટપદાર્થ કે ઘટપદાર્થવાન્ શબ્દ કહેવાય જ નહીં. માટે હેતુનાં લક્ષણો કેવી રીતે લગાડશે અને સમજાવશે ? વૈશેષિક અમે પક્ષધર્મતા આદિ હેતુનાં લક્ષણો આ રીતે સમજાવીશું - ચૈત્ર નામના કોઈ પુરૂષ ‘માનવ’ ઈત્યાદિ વાક્યનું ધારો કે ઉચ્ચારણ કર્યું. ત્યારે અમે આવું અનુમાન કરીશું. “આ ચૈત્ર (પક્ષ), ખુંધ આદિવાળા પદાર્થની વિવક્ષા વાળો છે (સાધ્ય). કારણ કે ગાય શબ્દનું ઉચ્ચારણ કરતો હોવાથી (હેતુ), મારી જેમ (ઉદાહરણ) જેમ હું જ્યારે જ્યારે ગોશબ્દનું ઉચ્ચારણ કરૂં છું ત્યારે ત્યારે કકુદાદિમાન્ પદાર્થની વિવક્ષાવાળો છું. તેમ આ ચૈત્ર પણ તેવો છે. આ પ્રમાણે પક્ષધર્મતા આદિ અનુમાનનાં અંગો ઘટાવીશું. જૈન તમારા કરેલા આ અનુમાનથી તો ઉચ્ચારણ કરનાર વકતા કયા પદાર્થને કહેવાની વિવક્ષાવાળો છે ? એમ વક્તાની વિક્ષા માત્રની જ પ્રતીતિ થાય છે. તેથી પદાર્થમાં ગ્રહણમોચન સંબંધી પ્રવૃત્તિ કેવી રીતે થશે ? આ અનુમાન તો શબ્દના અર્થની વિવક્ષા માત્રને જ જણાવનારૂ છે. પરંતુ પદાર્થમાં પ્રવૃત્તિ નિવૃત્તિ કરાવનારૂં બનશે નહીં. અર્થાત્ અર્થસિદ્ધિ થશે નહિં. - વૈશેષિક - અનુમાનથી વિવક્ષા સમજાશે અને વિવક્ષાથી પદાર્થની (પ્રવૃત્તિ-નિવૃત્તિની) સિદ્ધિ થશે. વક્તા કયા અર્થમાં આ શબ્દપ્રયોગ કરે છે ? તે અર્થની વિવક્ષા આ અનુમાનથી જાણ્યા પછી શ્રોતા તે અર્થની લેવડ-દેવડમાં પ્રવૃત્તિ કરશે જ. એટલે અર્થસિદ્ધિ થશે જ. = જૈન - તમારી આ વાત બરાબર નથી. કારણ કે ‘જ્યાં જ્યાં જે જે અર્થની વિવક્ષા હોય ત્યાં ત્યાં તે તે અર્થની સિદ્ધિ થતી જ હોય.” એવો નિયમ જો હોત તો જ વિવક્ષાથી અર્થ સિદ્ધિ થાય. પરંતુ તેવું નથી ઞસ્યાઃ = આ વિવક્ષા તત્ત્વમિનારાત્ = તે અર્થ સિદ્ધિની સાથે વ્યભિચારવાળી છે. અનામ (દુર્જન-લુચ્ચા) માણસોની અન્યથાપિ અર્થસિદ્ધિ વિના પણ તરુવરુજ્યે: તે વાણી (પ્રયોગ કરાતી) દેખાય છે. ખુણામાં કાળુ દોરડુ જ પડ્યુ હોય છતાં અનાત મનુષ્યો લોકોને છેતરવા અથવા ડરાવવા ‘આ સર્પ છે’” એવી વાણીનો પ્રયોગ કરતા દેખાય છે. એટલે કે અર્થની વિવક્ષા કરે છે તે જ અર્થ ત્યાં હોય છે એવો નિયમ નથી. માટે તમારી વાત વ્યભિચારી છે. વૈશેષિક જો આમ-અનામ એમ બન્નેના સાધારણ શબ્દને પક્ષ કરીને જો આ અનુમાન અમે કરીએ તો અનામની વાણી અર્થસિદ્ધિમાં વ્યભિચાર વાળી હોવાથી અવશ્ય વ્યભિચાર દોષ આવે. પરંતુ માત્ર આમ પુરૂષો વડે ઉચ્ચારાયેલી વાણીને જ પક્ષ કરીને અમે આ અનુમાન કરેલ છે અને આમ તો યથાર્થવકતા હોય છે. તેમની વાણી અર્થસિદ્ધિમાં વ્યભિચાર વાળી હોતી નથી. તથા તેમની વિવક્ષા પણ અર્થસિદ્ધિમાં વ્યભિચાર વાળી સંભવતી નથી. તેથી યથા-સાન્નોવતાત્ જેમ આમ પુરૂષોએ કહેલા શબ્દોથી અર્થ સિદ્ધિ અવ્યભિચારી છે. તેવી જ રીતે આસપુરૂષોએ કરેલી અર્થવિવક્ષાથી પણ અર્થસિધ્ધિ મૂળા વ = અવ્યભિચારી જ થશે. જેથી કોઈ દોષ આવશે = નહીં. = Page #178 -------------------------------------------------------------------------- ________________ આગમપ્રમાણનાં ઉદાહરણો રત્નાકરાવતારિકા જૈન सत्यम् તમારી વાત સાચી છે. જો આમમાત્રની વાણી અને વિવક્ષા લેવામાં આવે તો તે અવશ્ય અવ્યભિચારી જ હોય છે. એમાં અમે કંઈ કહેતા નથી. વિન્તુ રું પરમ્પરા અપ્રતીતિવરાહતા વ = પરંતુ આવી આ પરંપરા પ્રતીતિ વિનાની હોવાથી ખંડિત જ જાણવી. એટલે કે શબ્દબોધ કરવામાં (૧) પ્રથમ અર્થવિવક્ષા, (૨) પછી શબ્દોચ્ચારણ (૩) પછી શબ્દશ્રવણ (૪) પછી વકતાની વિવજ્ઞાની વિચારણા (૫) પછી આમવાણી છે કે અનામ વાણી છે તેની વિચારણા અને (૬) પછી અર્થપ્રતીતિ, આવી પરંપરાવાળી પ્રતીતિ કોઈને પણ થતી નથી. એટલે કે અપ્રતીતિ વડે જ આ પરંપરા પરાભૂત છે. પરંતુ રાજ્બુર્તી = શબ્દ સાંભળે છતે પ્રતીત્યન્તર વિવક્ષાની પ્રતીતિ વિના જ અવ્યવહિત જ અર્થનું સંવેદન થાય છે શ્રોતાને વકતાનો શબ્દ જેવો સંભળાય તેવો તુરત જ (વચ્ચે વકતા કયા અર્થમાં બોલે છે તેવી વિવક્ષાની અપેક્ષા, કે આ વકતા આમ છે કે અનામ છે તેવી વિવક્ષાની અપેક્ષા રાખ્યા વિના જ) કોઈ પણ જાતના વ્યવધાન વિના જ તુરત જ અર્થબોધ થાય છે. જેમ ચક્ષુ ખોલે છતે કોઈ પણ વિવક્ષાની અપેક્ષા વિના રૂપનો બોધ થાય છે તેવી જ રીતે શબ્દ સાંભળે છતે પણ આવી કોઈપણ વિવક્ષાની અપેક્ષા આંતરામાં રાખ્યા વિના જ અર્થબોધ થાય છે. અપિ = = તથા વળી કોઈને પણ અનુભવમાં ન આવતી આવા પ્રકારની લાંબી લાંબી કલ્પના કરવાનું મહાપાપ તો કરવું પડે કે જો બીજી કોઈ ગતિ (રસ્તો-શરણ) ન હોય તો. પરંતુ અસ્તિ વેવમ્ = આ બીજી ગતિ (બીજો રસ્તો-શરણ) તો છે. પછી શા માટે આવી ખોટી ખોટી અપ્રતીત ઉધી કલ્પના કરવા રૂપ મહાપાપ કરવું પડે ? તે બીજો રસ્તો આ પ્રમાણે છે પ્રત્યેક શબ્દમાં રહેલી સ્વાભાવિક એવી વાચ્યવાચક ભાવના સંબંધ રૂપ પોતાની શક્તિ તથા લોકો વડે કરાયેલો સમય (સંકેત) આ બે વડે જ શબ્દમાં અર્થબોધ કરાવવા પણું સારી રીતે સંભવી શકે છે. અમે આ જ વાત આ જ પરિચ્છેદના અગ્યારમા સૂત્રમાં સમજાવીશું. માટે શબ્દ એ સ્વતંત્ર આગમપ્રમાણ પરંતુ અનુમાન પ્રમાણમાં સમાવેશ પામતો ૫૧૩ - નથી. ।।૪-૨૫ = વાન્તિ - समस्त्यत्र प्रदेशे रत्ननिधानम्, सन्ति रत्नसानुप्रभृतयः ॥४-३॥ આ વિષય ઉપર આચાર્યશ્રી ઉદાહરણ સમજાવે છે કે આ પ્રદેશમાં રત્નોનો ખજાનો છે. તથા રત્નોનું છે શિખર જેને એવા મેરૂ આદિ પર્વતો છે. ૫૪-૩ા ટીકા - શ્યમાનસોનિનાવિકોનોત્તરતીર્થંકપેક્ષા મેળોવાહનોમયી ૫૪-૨૫ ટીકાનુવાદ :- આ જ પરિચ્છેદના સૂત્ર છઠ્ઠા તથા સાતમામાં આમપુરૂષો બે જાતના હોય છે. એક લૌકિક અને બીજા લોકાત્તર એમ કહેવાશે. લૌકિકમાં માતા-પિતાદિ, અને લોકોત્તરમાં તીર્થંકર-ગણધર આદિ. આત્માનું લૌકિક (સંસાર સંબંધી) હિત જે સમજાવે તે લૈકિક આસ, અને આત્માનું લોકોત્તર (મોક્ષ સંબંધી) હિત જે સમજાવે Page #179 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૩-૪ ૫૧૪ તે તીર્થકર ગણધરાદિ લોકોત્તર આપ્ત કહેવાય છે. તે બે પ્રકારના આસ પુરૂષોની અપેક્ષાએ અનુક્રમે બે ઉદાહરણો આ સૂત્રમાં ગ્રંથકારશ્રીએ કહ્યાં છે. આ પ્રદેશમાં રત્નનિધાન છે” આ પ્રથમ વાય લૌકિક એવા જનકાદિ આત પુરૂષો વડે ઉચ્ચારાયે છતે અર્થ બોધ કરાવે છે. ઘરની કોઈ અમુક ભૂમિમાં રત્નભંડાર છે. એમ પિતા પૂત્રાદિને કહે છે. તથા જગતમાં “મેરૂપર્વત” આદિ પર્વતો છે આ વાકય લોકોત્તર એવા તીર્થંકરાદિ (સર્વજ્ઞ અને વીતરાગ) મહાત્માઓ વડે બોલાયે છતે તે વાકય અર્થબોધ કરાવે છે. બન્ને પ્રકારના આત વડે ઉચ્ચારાયેલા શબ્દોથી જે અર્થબોધ થાય તે વાસ્તવિક આગમ” અને તે અર્થબોધના કારણભૂત અને કાર્યભૂત બન્ને પ્રકારના આતોનાં જે વચનો છે તે કારણમાં કાર્યનો ઉપચાર કરીને તથા કાર્યમાં કારણનો ઉપચાર કરીને ઉપચરિત “આગ” પ્રમાણ કહેવાય છે ૪-જા आप्तस्वरूपं प्ररूपयन्ति - अभिधेयं वस्तु यथावस्थितं यो जानते, यथाज्ञानं चाभिधत्ते, स आप्तः ॥४-४॥ હવે આત પુરૂષનું સ્વરૂપ સમજાવે છે કે - જે મનુષ્ય અભિધેય વસ્તુને યથાવસ્થિત (જેમ છે તેમ' જાણે છે. અને જેવી જાણે છે તેવી જ કહે છે. તે આખપુરૂષ કહેવાય છે. ૪-૪ At - आप्यते प्रोक्तोऽर्थोऽस्मादित्याप्तः । यद्वा आप्ती रागादिदोषक्षयः, सा विद्यते यस्येत्यर्शआदित्वाद् अति आप्तः । जाननपि हि रागादिमान् पुमानन्यथाऽपि पदार्थान् कथयेत्, तद्व्यवच्छित्तये यथाज्ञानमिति । तदुक्तम् - ___ आगमो ह्याप्तवचनमाप्तिं दोषक्षयं विदुः । क्षीणदोषोऽनृतं वाक्यं न ब्रूयाःत्वसम्भवात् ॥१॥ इति ટીકાનુવાદ - માણસે કર્થ સ્માર્ = જે વકતા પાસેથી વચનો દ્વારા યથાર્થ બોધ પ્રાપ્ત થાય તે આમ કહેવાય છે. (આ વ્યુત્પત્તિમાં માન્ ધાતુથી અપાદાનકારકમાં ત પ્રત્યય થયેલો છે) અથવા બારિ = શબ્દનો અર્થ રાગ-દ્વેષ આદિ દોષોનો ક્ષય, (મૂલટીકામાં મારી જે દીર્ઘ છે તે છે રે સુદ્દીર્ઘારિતઃ થી થયેલ છે) સા વિદ્યતે ય = તે આમિ (રાગાદિદોષોનો ક્ષય) વર્તે છે જેને તે આત. ગરિ ગણપાઠમાં આમિ શબ્દ હોવાથી મત્વથય એવો પતિ = સત્ પ્રત્યય થયે છતે વાવણી સૂત્રથી ટુ નો લોપ થવાથી મીત શબ્દ બને છે. આવા પ્રકારનો રાગાદિદોષોના ક્ષયવાળો પુરૂષ જ જ્ઞાનને અનુસારે યથાર્થ કહેનાર હોય છે કારણ કે રાગ-દ્વેષ આદિ વાળો પુરૂષ વસ્તુને યથાવસ્થિત જાણવા છતાં પણ અન્યથાગરિ = અન્યથા પણ કહે છે. તેવા રાગાદિવાળામાં આમત્વનું લક્ષણ ચાલ્યું ન જાય તેથી તેના વ્યવચ્છેદ માટે સૂત્રમાં કહ્યું છે કે “જેવું યથાર્થ જ્ઞાન હોય તેવું જ યથાર્થ જે કહે તે જ આપ્ત કહેવાય છે” શાસ્ત્રમાં કહ્યું છે કે – આસપુરૂષોનું જે વચન તે આગમ કહેવાય છે. અને રાગાદિદોષોનો જે ક્ષય તે આસિ કહેવાય Page #180 -------------------------------------------------------------------------- ________________ ૫૧૫ આમ પુરૂષની વ્યાખ્યા છે. ક્ષીણ દોષવાળો પુરૂષ કારણોના અસંભવથી અસત્યવાકય બોલતો નથી. अभिधानं च ध्वनेः परम्परयाऽप्यत्र द्रष्टव्यम् । तेन अक्षरविलेखनद्वारेण, अङ्कोपदर्शनमुखेन, करपलव्यादिचेष्टाविशेषवशेन वा शब्दस्मरणाद्यः परोक्षार्थविषयं विज्ञानं परस्योत्पादयति सोऽप्याप्त इत्युक्तं भवति । स च स्मर्यमाणः शब्द आगम इति ॥ ४-४ ॥ અહીં ‘“શબ્દો દ્વારા અર્થનું જે કથન કરે છે તે” આ વાકયમાં શબ્દની અંદર પરંપરાએ પણ અર્થનું કથન હોય તો પણ સમજી લેવું. જે શબ્દો ઉચ્ચારણ કરાયા છતા શ્રોતાઓને શબ્દશ્રવણ થતાંની સાથે તુરત જ અર્થબોધ કરાવે તે જેમ અનંતરપણે શબ્દથી અર્થકથન કહેવાય છે. એજ રીતે જ્યાં શબ્દ ઉચ્ચારણ ન હોય પરંતુ પાટીયા આદિ ઉપર અક્ષરોનું વિલેખન કરવા દ્વારા, સંખ્યાવાચી આંકડાઓને જણાવવા દ્વારા, તથા કરપલ્લવી (હાથ-મુખ અને આંખ આદિના ઈસારા રૂપ) આદિ ચેષ્ટાઓ દ્વ્રારા શબ્દસ્મરણ કરાવે અને તેવા શબ્દસ્મરણથી પરોક્ષ પદાર્થના વિષયવાળું વિશિષ્ટ જ્ઞાન પક્ષ = એટલે શ્રોતાઓને જે ઉત્પન્ન કરાવે, તે પણ આમ જ કહેવાય છે. રત્નાકરાવતારિકા જે વક્તા શબ્દનું ઉચ્ચારણ કરીને પરને અર્થ બોધ કરાવે તે શબ્દથી અનંતરપણે બોધ કરાવનાર જેમ આસ કહેવાય છે. તેવી રીતે જે વકતા શબ્દોચ્ચારણ ન કરે પરંતુ પાટીયા આદિ ઉપર અક્ષરો લખે, અંકો લખે કે હાથ-મુખની અર્થ સમજાવવા માટેની ચેષ્ટા કરે તે વકતા તેવી ક્રિયાઓ દ્વારા તે તે વિષયનું શબ્દસ્મરણ કરાવવા વડે શ્રોતાઓને અર્થબોધ કરાવે છે. માટે તે પણ પરંપરાએ બોધ કરાવનાર આમ જ કહેવાય છે. શબ્દોચ્ચારણ દ્વારા શ્રોતાના હૈયામાં જે અર્થબોધ થાય તે વાસ્તવિક આગમ છે. પરંતુ શબ્દોચ્ચારણ તે અર્થબોધનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને જેમ તે શબ્દોચ્ચારણને પણ આગમ કહેવાય છે એવી જ રીતે આવા લેખન કે ચેષ્ટા દ્વારા શ્રોતાના હૈયામાં જે અર્થબોધ થાય તે વાસ્તવિક આગમ છે પરંતુ લેખન કે ચેષ્ટા દ્વારા જે સ્મરણ કરાતો શબ્દ છે તે શબ્દ તથા લેખનક્રિયા અથવા સમજાવવાની ચેષ્ટા પણ અર્થબોધનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને ‘“આગમ’' કહેવાય છે. ૪-૪ कस्मादमूदृशस्यैवाप्तत्वमित्याहुः - तस्य हि वचनमविसंवादि भवति ॥४-५॥ આવા પુરૂષને જ આમ કયા કારણથી કહેવાય છે ? તે સમજાવે છે કારણ કે તે પુરૂષનું (જ) વચન અવિસંવાદિ હોય છે ।।૪-પા 2231 - यो हि यथावस्थिताभिधेयवेदी, परिज्ञानानुसारेण तदुपदेशकुशलश्च भवति, तस्यैव यस्माद् वचनं विसंवादशून्यं संजायते । मूढवञ्चकवचने विसंवाददर्शनात् । ततो यो यस्यावञ्चकः, स तस्याप्त इति ऋष्यार्यम्लेच्छसाधारणं वृद्धानामाप्तलक्षणमनूदितं भवति ॥४-५॥ ', ટીકાનુવાદ - જે પુરૂષ જે પદાર્થનું સ્વરૂપ જેમ છે તેમ જ યથાર્થ જાણનાર છે અને વળી પોતાના જ્ઞાનને અનુસારે પદાર્થનો યથાર્થ ઉપદેશ આપવામાં કુશલ છે. તેવા પુરૂષનું જ વચન વિસંવાદ · Page #181 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૫-૬ ૫૧૬ વિનાનું હોય છે. યથાર્થજ્ઞાની અને જ્ઞાનાનુસારે યથાર્થવક્તા પુરૂષનું જ વચન વિસંવાદરહિત હોય છે. માટે તે જ આમ કહેવાય છે કારણ કે જે મૂઢ હોય અને જે વંચક હોય તે બેના વચનોમાં વિસંવાદ દેખાય છે. મૂઢ પુરૂષ યથાર્થજ્ઞાની નથી, અને વંચક પુરૂષ યથાર્થ જ્ઞાની હોઈ શકે છે પરંતુ યથાર્થ વકતા નથી તેથી તે બન્નેનાં વચનો વિસંવાદવાળાં હોય છે. તેથી જે પુરૂષ (ભલે સર્વજ્ઞ ન હોય તો પણ) જેનો અવંચક છે તે પુરૂષ તેની અપેક્ષાએ આમ કહેવાય છે. આવું વૃદ્ધપુરૂષોએ કરેલું, ઋષિ-આર્ય અને મ્લેચ્છ એમ ત્રણેમાં સંભવતું જે સાધારણ લક્ષણ છે. તેનો જ અનુવાદ અમે કર્યો છે એમ સમજવું. અંતિમ પંક્તિનો ભાવાર્થ આ પ્રમાણે છે કે “જે જેનો અચક તે તેનો આમ'' આવું વૃદ્ધ પુરૂષોએ આમનું લક્ષણ કરેલું છે. તે લક્ષણ તીર્થંકર પરમાત્મા આદિ ઋષિઓમાં પણ સંભવે છે. પુત્રાદિ પ્રત્યે પિતાદિ આર્યમાં પણ સંભવે છે. અને મ્લેચ્છ પુરૂષોમાં પણ પોતાના પરિવારાદિ પ્રત્યે અવંચક વચનનું વકતૃત્વ હોઈ શકે છે. તેથી અવંચકતાવાળું આમનું વૃદ્ધોએ કરેલું આ લક્ષણ તીર્થંકરાદિ ઋષિઓમાં, આર્ય એવા માતાપિતાદિમાં, અને મ્લેચ્છોમાં પણ (પોતાના પરિવારાદિની અપેક્ષાએ) ઘટે છે માટે સાધારણ છે. તે જ લક્ષણનો સૂત્રકારે અનુવાદ કર્યો છે કે “જે વક્તા અભિધેયને યથાર્થ જાણે છે અને જ્ઞાનને અનુસારે જે યથાર્થ બોલે છે. એટલે કે અવંચક ભાવે કહે છે તે આમ કહેવાય છે. આ વૃદ્ધોએ કરેલા આમના લક્ષણનો અનુવાદ જ છે. કંઈ ઓછું-અધિક-કે વિપરીત કહ્યું નથી. જૈનો સુરાસુરસેવિત કેવલી તીર્થંકરભગવન્તોને જ ફકત આમ માને છે એમ નહીં. પરંતુ જે જેના અવંચક તે તેના મ્લેચ્છ હોય તો પણ આસ કહેવાય છે જેમ કે મગધદેશના અધિપતિ શ્રેણીક મહારાજાને સંપૂર્ણ બે વિદ્યાઓ આપનાર માતંગ પણ શ્રેણિક મહારાજા પ્રત્યે આમ કહેવાય છે. ૪-પા आप्तभेदौ दर्शयन्ति - સ = દ્વેષા, હવે આ આમપુરૂષના બે ભેદ છે તે જણાવે છે તે આમ બે પ્રકારના છે. (૧) લૌકિક આમ અને (૨) લોકોત્તર આમ. ।।૪-૬॥ ટીકા - હોદ્દે સામાન્યનનરૂપે મત્રો હોળિ, ઢોળાવુત્તર: પ્રધાન:, મોક્ષમાપવેરાબોળોત્તર: ૫૪-૬ા હોદ્દોત્તરશ્ચ ક-દ્દા ટીકાનુવાદ સામાન્ય જન સ્વરૂપ જે લોક, તેમાં થયેલા જે આમ તે લૌકિક આપ્ત, લોકથી એટલે સામાન્યજનથી ઉત્તર એટલે પ્રધાન, જે મોક્ષમાર્ગના ઉપદેશક હોવાથી સામાન્યજનથી પ્રધાન છે એવા આમ તે લોકોત્તર આમ કહેવાય છે. (૧) જે માતા-પિતા-વડીલો-વિદ્યાગુરૂ-સજ્જનમિત્રમંડળી આદિ જે જે અવંચકભાવવાળા હોય Page #182 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા અને સંસાર સંબંધી હિત બતાવનારા હોય તે સર્વે લૌકિક આમ કહેવાય છે અને જે સંસારથી તારનારા તથા મોક્ષમાર્ગનો ઉપદેશ આપનારા એવા આપ્તપુરૂષો છે તે સામાન્યલોકથી અધિક છે માટે લોકોત્તર આમ કહેવાય છે ૫૪-૬ तावेव वदन्ति - लौकिको जनकादिर्लोकोत्तरस्तु तीर्थङ्करादिः ॥४-७॥ બન્ને પ્રકારના તે આખપુરૂષોને જ (ઉદાહરણ સાથે) સમાજવે છે. પિતા આદિ તે લૌકિક આમ કહેવાય છે અને તીર્થકર આદિ તે લોકોત્તર આમ પુરૂષ કહેવાય છે. ૧૪-૭ ટીકા :- પ્રથમાહિરાન્ટેન નનન્યારિગ્રાદ્વિતીયારિરાન્ટેન તુ મધરાલિમ્િ | ये तु श्रोत्रियाः श्रुतेरपौरुषेयत्वे पौरुषं स्फोरयाश्चक्रुः, ते कीदृशीं श्रुतिं अमूमास्थाय - किं वर्णरूपाम् ? आनुपूर्वीरूपां वा ? यदि प्राचिकीम्, तदस्पष्टम्, उपरिष्टात् “आकारादिः पौद्गलिको वर्णः" (४.९) इत्यत्र वित्रास्यमानत्वादस्याः । अथोदीचीनाम्, तर्हि तत्र तत्प्रतीतौ प्रत्यक्षम्, अनुमानम्, अर्थापत्तिः, आगमो वा प्रमाणं प्रणिगयेत । न प्रत्यक्षम्, अस्य तादात्मिकभावस्वभावावभासमात्रचरित्रपवित्रत्वात्, “सम्बद्धं वर्तमानं च गृह्यते चक्षुरादिना" (मीमांसक श्लोकवार्तिक - ८४) इति वचनात् । ટીકાનુવાદ - લૌકિક આમ જનકાદિ કહ્યા, તેમાં કહેલ મટિ શબ્દથી માતા, પિતાના પિતા, પિતાની માતા, માતાના પિતા, માતાની માતા વિગેરે અવંચક એવો સંસારી વડીલવર્ગ સમજવો. તથા તીર્થંકરાદિ જે લોકોત્તર આમ કહ્યા. તેમાં કહેલ મારિ શબ્દથી ગણધરભગવંતો-આચાર્યોઉપાધ્યાયો-સાધુસંતો આદિ સંસારથી તારનારા, મોક્ષ પ્રાપ્તિ કરાવનારી ધર્મદશના આપનારા એવા મહાત્મા પુરૂષો સમજવા. આ સૂત્રમાં તીર્થકરાદિ લોકોત્તર આપ્તપુરૂષો ધમપદેશ આપે છે અને તેમની વાણીને ગણધરભગવન્તો શાસ્ત્રરૂપે એટલે કે આગમરૂપે રચે છે. તેને જ “આગમપ્રમાણ” કહેવાય છે. એમ સૂત્રકાર કહે છે. એટલે સર્વે પણ આગમશાસ્ત્રો સૂત્રથી-શબ્દરચનાથી ગણધરભગવત્તકૃત છે. અને ત્યાર પછીનાં તેના આધારે રચાયેલાં શાસ્ત્રો તે ગણધરો પછી થયેલા આચાર્યાદિકૃત છે. અને અર્થથી સર્વે તીર્થંકરભગવન્તકૃત છે. એમ સિદ્ધ થયું. સારાંશ કે - સર્વશાસ્ત્રો અર્થથી તીર્થકરકૃત અને શબ્દથી ગણધરાદિથી રચિત છે. એટલે કૃત્રિમકૃતક-અર્થાત્ અનિત્ય છે. જ્યારે મીમાંસક દર્શનકારો વેદોને અને વેદોના આધારે થયેલી કૃતિઓ અને સ્મૃતિઓને અપૌરુષેય (પુરૂષકૃત નહી પરંતુ) નિત્ય છે અનાદિ છે. સહજ છે એમ માને છે. એટલે ગ્રંથકારશ્રી પ્રથમ મીમાંસકનો પૂર્વપક્ષ લખી ખંડન કરતાં જણાવે છે કે – યે તુ શ્રોત્રિયા: = શ્રુતિને માનવા વાળા તે શ્રોત્રીય કહેવાય છે. શ્રોત્રીય એટલે મીમાંસકો, જે મીમાંસકો શ્રુતિ (અને વેદ)ને અપૌરુષેય (નિત્ય) માનવામાં અને મનાવવામાં દર્શનશાસ્ત્રીઓની Page #183 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭ ૫૧૮ સભામાં પુરૂષાર્થ ફોરવે છે. (પ્રયત્ન કરે છે, તેઓને અમે પુછીએ છીએ કે તે મીમાંસકો અમૂમ = આ શ્રુતિને કેવી માથાય = સ્વીકારીને અપૌરુષેય માને છે ? શું વર્ણાત્મક = શબ્દાત્મક સ્વીકારીને અપૌરુષેય કહે છે કે આનુપૂવરૂપ સ્વીકારીને અપૌરુષેય કહે છે? વર્ણાત્મક એટલે કોઈપણ વકતા વડે બોલાયેલાં ભાષા રૂપે જે પદો-વાક્યો-વિશિષ્ટરચના તે વર્ણાત્મક કહેવાય છે અને આનુપૂર્વી રૂપે એટલે જેનો વકતા-ગાનાર કોઈ નથી. એમને એમ અનાદિકાળથી આનુપૂવરૂપે = ક્રમ રૂપે ચાલી આવે છે. પૂર્વ પૂર્વના પુરૂષો પછી પછીના પુરૂષોને જણાવતા જ આવ્યા છે. પરંતુ આ શ્રુતિ પરંપરાએ અનાદિની સહજ છે. આ આનુપૂર્વીરૂપ કહેવાય છે. વદ્રિ પ્રક્રિીમ્ = હવે જે પહેલો પક્ષ કહેવામાં આવે તો, એટલે આ શ્રુતિ વર્ણાત્મક છે એમ જો ગાવામાં આવે તો તે વાત અસ્પષ્ટ છે અર્થાત ખોટી છે. કારણ કે અકારાદિ એ પુદ્ગલના બનેલા વાણોં છે ભાષાવર્ગણાનાં પુદ્ગલોના શબ્દો-વણ બને છે. અને તે શબ્દો ઉચ્ચારણ દ્વારા પુરૂષ વડે જ બને છે માટે પૌરુષેય જ છે. આ વાત આગળ ઉપર આ જ પરિચ્છેદના નવમા સૂત્રમાં મા: ત્રિાસ્થમાનત્વત્િ = વર્ણ રૂપ એવી આ શ્રુતિનું અપૌરૂષેત્વ ખંડન કરાવાનું જ છે. (એટલે હવે અહીં વધારે કહેતા નથી). ગય - ૩ીવીનામ્ = હવે જો બીજો પક્ષ કહો તો એટલે કે આ શ્રુતિ “આનુપૂર્વારૂપ” છે. અનાદિકાળથી સહજપણે ક્રમશ: ગવાતી જ આવી છે. એમ જો કહો તો તત્ર = આનુપૂર્વીરૂપ એવી તે કૃતિમાં તત્કૃતીત = તે અપૌરૂષય છે એવી પ્રતીતિમાં (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) અર્થપત્તિ અથવા (૪) આગમ આ ચારમાંથી કહો જોઈએ તમારી પાસે કયુ પ્રમાણ છે? એટલે કે કયા પ્રમાણના આધારે તમે આનુપૂર્વીરૂપ શ્રુતિને માનીને અપૌરુષેય કહો છો ? - પ્રત્યક્ષ પ્રમાણ તો તમે કહી શકશો જ નહીં. કારણ કે = આ પ્રત્યક્ષપ્રમાણ તો તાાત્મિક = વર્તમાનકાલના માવે = ભાવોના સ્વભાવે = સ્વભાવોને વિમાસ = જણાવવા માત્ર = માત્રમાં જ ચરિતાર્થ છે. એટલે કે પ્રત્યક્ષ પ્રમાણ તો ઈન્દ્રિયોની સાથે સંબંધવાળા પદાથોને જ જણાવવામાં સમર્થ છે તેથી માત્ર વર્તમાન કાળના ભાવોના સ્વભાવો જણાવવામાં જ સમાપ્ત થાય છે. તે અનાદિની વસ્તુને કેમ જણાવી શકે ? તમારા જ મીમાંસકોએ શ્લોકવાર્તિક ગ્રંથમાં. ૮૪ મા શ્લોકમાં કહ્યું છે કે ચક્ષુરાદિ ઈન્દ્રિયો દ્વારા ઈન્દ્રિયોની સાથે સંબંધવાળું અને માત્ર વર્તમાનકાળના જ વિષયવાળું જે જણાય છે તે પ્રત્યક્ષ છે. માટે તેના નિત્યત્વને સાધવામાં પ્રત્યક્ષ પ્રમાણ સમર્થ નથી. यैव श्रुतिर्मया प्रागध्यगायि, सैवेदानीमपीति प्रत्यभिज्ञप्रत्यक्षमणं लक्ष्यत एवास्याः सदात्वमवद्योतयदिति चेत्, नन्वसौ "समुदयमात्रमिदं कलेवरम्" इत्यादिलोकायतागमेष्वप्येकरसैवास्तीति तेऽपि तथा स्युः । तथा च तत्पठितानुष्ठाननिष्ठा पटिष्ठता विप्राणामपि प्राप्नोति, अन्यथा प्रत्यवायसम्भवात् । अथात्रेयमभिधानानन्तरानुपलम्भेन (प्रत्यभिज्ञा) बाध्यते, (इति चेत् ? तद्) किं न श्रुतावपि ? । अभिव्यक्त्यभावसम्भवी तदानीमनुपलम्भः श्रुती, नाभावनिबन्धन इति चेत् ? किं न नास्तिकसिद्धान्तेऽप्येवम्, इति सकलं समानम्। મારા વડે જે શ્રુતિ પહેલાં ગવાઈ હતી તે જ શ્રુતિ અત્યારે પણ ગવાઈ” આવા પ્રકારનું Page #184 -------------------------------------------------------------------------- ________________ ૫૧૯ શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા પ્રત્યભિજ્ઞા વાળું પ્રત્યક્ષપ્રમાણ મા = શ્રુતિના સાત્વમ્ = નિત્યત્વને મવદ્યોતયત્ = જણાવતું છતું મુક્ષુ સ્ટફ્લત વ = નિદૉષ જણાય જ છે. એટલે કે પૂર્વાપરની સંકલના વાળું પ્રત્યભિજ્ઞા પ્રમાણરૂપ એવું પ્રત્યક્ષપ્રમાણ શ્રુતિના નિત્યત્વને સિદ્ધ કરશે જ. આ પ્રમાણે જો મીમાંસક પોતાનો બચાવ કરે તો. “પાંચભૂતોના સમુદાયમાત્રથી જ બનેલું આ શરીર છે. પરંતુ તે શરીરથી ભિન્ન એવો આત્મા તે શરીરમાં નથી” ઈત્યાદિ લોકાયતના (ચાર્વાકદર્શનના - નાસ્તિકદર્શનના) આગમોમાં પણ કસ = આ પ્રત્યભિજ્ઞા પર વ ત = પરિપૂર્ણ છે જ, અર્થાત્ આ પ્રત્યભિજ્ઞા તેમના આગમોમાં પાણ સમાન જ છે અને તેમ થવાથી તે આગમોની પણ નિત્યતા સિદ્ધ થશે. એટલે કે તે = તેઓનાં તે આગમો પણ તથા = નિત્ય યુઃ સિદ્ધ થશે. તથા ૨ = તેમ થવાથી ચાર્વાકદર્શનનાં આગમો પણ નિત્ય થવાથી તાતાનુષ્ઠાનનિષ્ઠા = તે આગમોમાં જણાવેલા અનુષ્ઠાનોની આચરણા કરવા સંબંધી પટુતા બ્રાહ્મણોને પણ પ્રાપ્ત થશે. જે બ્રાહ્મણો વેદપાઠી છે. વેદો અનાદિના હોવાના કારણે પ્રમાણ છે અને તેથી તેમાં કહેલ અનુષ્ઠાનો આચરવા યોગ્ય છે. એમ માને છે એ જ ન્યાય આ વેદપાઠી બ્રાહ્મણોને નાસ્તિકોના આગમોમાં કહેલાં અનુષ્ઠાનો આચરવાનું પણ નિત્ય હોવાથી આવી પડશે. ગીથા = જે એમ નહી માનો તો એટલે લોકાયતિક આગમોને ન ભણવામાં આવે, અને તેમાં કહેલાં અનુષ્ઠાનો ન આચરવામાં આવે તો બ્રાહ્મણોને પ્રત્યાયમવાહ્ન = આપત્તિ આવશે. કારણ કે જેમ વેદો-શ્રુતિઓ નિત્ય હોવાથી તેનું પઠન-પાઠન અને તત્કથિત અનુષ્ઠાનોનું આચરણ આત્મહિતકર છે. તેવી જ રીતે લોકાયતિકાગમો પણ નિત્ય હોવાથી તેનું પઠન-પાઠન અને તત્કથિત અનુકાનોનું આચરણ પણ આત્મહિતકર જ થશે. માટે આદરવા જેવું જ થશે. જો તેમ નહી કરો તો તેની આશાતના કર્યાનું મહાપાપ લાગવા રૂપ આપત્તિ તમને આવશે. હવે મીમાંસક કદાચ અહીં એવો બચાવ કરે કે સત્ર = લોકાયતિક આગમોમાં મ્ = આ પ્રત્યભિજ્ઞા વાધ્યતે = બાધિત છે. કારણ કે તે આગમપાઠોનું ઉમિયાનાનન્તરાનુપમૅન = ઉચ્ચારણ કર્યા પછી તુરત જ તે પાઠોનો અનુપલંભ થાય છે. જો લોકાયતિકાગમો નિત્ય હોત તો સદા રહેવાના સ્વભાવવાળાં હોવાથી ઉચ્ચારણના કાળ પછી પણ ગુંજારવ કરાતાં સંભળાવાં જોઈએ, પરંતુ તેવો અનુભવ પાછળ થતો નથી. ઉચ્ચારણ પછી અલ્પકાળમાં જ તે શબ્દોની અનુપલબ્ધિ થાય છે માટે તે અનુપલબ્ધિ કાળે તે આગમો નથી અર્થાત નષ્ટ થઈ ચુકયાં છે એમ નકકી થાય છે. તેથી નિત્ય છે એમ કેમ કહેવાય છે ? જન - જો તમે આવું કહેશો તો હે મીમાંસકો ! તે જ વાત શ્રુતિમાં પણ કેમ લાગુ ન પડે ! કૃતિઓ પણ ઉચ્ચારણ કાળે જ સંભળાય છે. શેષકાળ અનુપલંભ જ હોય છે. તેથી શેષકાળે નષ્ટ જ થયેલી હોવાથી વેદો-શ્રુતિઓ પણ નિત્ય કેમ કહેવાશે ? મીમાંસક = વસ્તુનો અનુપલંભ બે પ્રકારના કારણોથી થાય છે. (૧) વસ્તુ છતી-વિદ્યમાન હોય પરંતુ તેની અભિવ્યક્તિ = પ્રગટતા ન હોય એટલે ન દેખાય, જેમ કરંડીયામાં ઢાંકેલો સાપ, Page #185 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭ ૫૨૦ ઘરમાં છુપાયેલો મનુષ્ય, આ અભિવ્યક્તિના અભાવથી સંભવતી અનુપલબ્ધિ છે. આમાં છુપાયેલી વસ્તુ તો છે. માત્ર તેની પ્રગટતા ન હોવાથી દેખાતી નથી. (૨) વસ્તુ હોય જ નહીં - નષ્ટ જ થઈ ચુકી હોય તેથી તેની અનુપલબ્ધિ, જેમ કે તે કરંડીયામાંથી સાપ ચાલ્યો ગયો હોય અને ખાલી કરંડીયામાં સાપની અનુપલબ્ધિ, શૂન્યઘરમાં માણસની અનુપલબ્ધિ, આમાં વસ્તુ જ નથી. તેથી વસ્તુના અભાવના નિબન્ધનથી (કારણથી) અનુપલબ્ધિ છે. એટલે એક અભિવ્યક્તિના અભાવથી સંભવતી અનુપલબ્ધિ અને બીજી વસ્તુના અભાવના નિબન્ધથી સંભવતી અનુપલબ્ધિ તે બેમાંથી શ્રુતિમાં તાનમ્ = તે વખતે ઉચ્ચારણ કરાયા પછી ન સંભળાય તે કાળે જે અનુપલંભ છે તે અભિવ્યક્તિના અભાવના સંભવવાળો સમજવો. પરંતુ કૃતિઓના અભાવના કારણવાળો આ અનુપલંભ નથી. એમ અમે કહીશું. જૈન - નાસ્તિકોના (લોકાયતિકોના) સિદ્ધાન્તોમાં પણ એમ કેમ ન મનાય ? તે પણ નિત્ય છે. ઉચ્ચારણ પછી અભિવ્યકિતના અભાવે અનુપલંભવાળાં છે. તેથી તત્કથિત આચરણ પણ આચરવું જોઈએ. ઈત્યાદિ સર્વ આપત્તિ સમાન જ છે. किञ्च, अनुभवानुचरणचतुरं प्रत्यभिज्ञानम्, अनुभवश्व प्रायेण प्रत्यभिज्ञां ताद्भविकीम्, जातिस्मृत्यादिमतः कस्यापि कतिपयभवविषयां च प्रभावयितुं प्रभुः - इति कथमनादौ काले केनापि नेयं श्रुतिः सूत्रिता - इति प्रकटयितुं पटीयसीयं स्यात् ? तन तत्र प्रत्यक्षं क्षमते । તથા વળી બીજી વાત આવી પણ છે કે આ પ્રત્યભિજ્ઞાન હંમેશાં ભૂતકાળમાં થઈ ચૂકેલા અનુભવને જ અનુસરવામાં ચતુર છે. એટલે કે ભૂતકાળમાં જેનો અનુભવ થયો હોય તેનું જ પ્રત્યભિજ્ઞાન થાય છે. અને ભૂતકાળમાં થયેલો તે અનુભવ ઘણું કરીને તો તે જ ભવમાં ભવિષ્યમાં થવા વાળી એવી પ્રત્યભિજ્ઞાને અને જાતિસ્મરણાદિ જ્ઞાનવાળા કોઈકને વળી કેટલાક ભવ વિધ્યક એવી પ્રત્યભિજ્ઞાને ઉત્પન્ન કરાવવાને સમર્થ છે. પરંતુ “અનાદિ કાળમાં કોઈ પણ પુરૂષ વડે આ શ્રુતિ રચાઈ જ નથી” આવા પ્રકારની વાત સિદ્ધ કરવાને માટે રૂાં થે રીય ગાત્ = આ પ્રત્યભિજ્ઞા કેમ સમર્થ બને ? સારાંશ કે ભૂતકાળમાં આ ભવમાં કે નજીકના કેટલાક ભવોમાં જે અનુભવ્યું હોય તેની વર્તમાનભવમાં પ્રત્યભિજ્ઞા થાય છે. પરંતુ જેનો અનુભવ જ થયો નથી તેની પ્રત્યભિજ્ઞા કેમ થાય? માટે શ્રુતિઓ અનાદિની છે અકૃત્રિમ છે કોઈ પણ પુરૂષ વડે સૂત્રિત નથી આવા પ્રકારનો અનુભવ જ થયો નથી તો પ્રત્યભિજ્ઞા કેમ સિદ્ધ થઈ શકે ? માટે શ્રુતિઓની નિત્યતા સિદ્ધ કરવામાં પ્રત્યભિજ્ઞા રૂપ પ્રત્યક્ષપ્રમાણ સમર્થ નથી. __ नाप्यनुमानम्, तद्धि कर्जस्मरणम्, वेदाध्ययनवाच्यत्वम्, कालत्वं वा । तत्रैतेषु सर्वेष्वपि प्रत्यक्षानुमानागमबाधितत्वं तावत् पक्षदोषः, तत्र प्रत्यक्षबाधः तावत् । तथाविधमठपीठिकाप्रतिष्ठशठबठराध्वद्गा. तृहोतृप्रायप्रचुरखण्डिकेषु यजुःसामर्च उचैस्तरां युगपत् पूत्कुर्वत्सु कोलाहलममी कुर्वन्तीति प्रत्यक्षं प्रादुरस्ति, तेन चापौरुषेयत्वपक्षो बाध्यते । अभिव्यक्तिसद्भावादेवेयं प्रतीतिरिति चेत् ! तर्हि हंसपक्षादिहस्तकेष्वपि Page #186 -------------------------------------------------------------------------- ________________ ૫૨૧ શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા किं नेयं तथा ? इति तेऽपि नित्याः स्युः । वर्णयिष्यमाणवर्णव्यक्तिव्यपाकरणं चेहाप्यनुसन्धानीयम् । તથા “શ્રુતિઓ અપૌરૂપેય છે'' આ વાતને સિદ્ધ કરનાર અનુમાનપ્રમાણ પણ નથી. કારણ કે જો અનુમાન પ્રમાણ કહેશો તો કહો તેમાં હેતુ શું કહેશો ? શું કર્નસ્મરણ હેતુ કહેશો કે વેદાધ્યયન વાચ્યત્વ હેતુ કહેશો કે કાલત્વ હેતુ કહેશો ? શ્રુતિઓને અપૌરૂષય સાધવામાં ઉપરોક્ત ત્રણ હેતુઓમાંથી તમારા વડે જે હેતુ કહેવાશે તે સર્વે હેતુઓમાં (ત્રણે હેતુઓમાં) પ્રત્યક્ષપ્રમાણ વડે, અનુમાન પ્રમાણ વડે, અને આગમપ્રમાણ વડે બાધિતપણું થાય છે. તેથી પક્ષદોષ તમને લાગે છે. તે આ પ્રમાણે શ્રુતિ:,ગૌવેલી, ત્રસ્મરળાતું, શ્રુતિ અપૌરુષેયી (નિત્ય) છે કારણ કે તેનો કોઈ કર્તા સ્મરણમાં આવતો નથી. કર્તાનું અસ્મરણ છે માટે, તમારા આ અનુમાનમાં પ્રથમ પ્રત્યક્ષબાધ દોષ આ પ્રમાણે છે. તમે કહો છો ગૌસ્ત્રેવી, અને પ્રત્યક્ષપણે દેખાય છે પૌસ્તેથી, તે આ પ્રમાણે तथाविध તેવા પ્રકારની વિશિષ્ટ ઉંચી બાંધેલી, મઠની પીઠિકા ઉપર પ્રતિષ્ઠ બેઠેલા એવા રાત = લુચ્ચા-વંચક, અને વ = જડ-મુર્ખ, એવા અધ્વર્યું (યાજ્ઞિકગોરો), ઉદ્ગાÇ (શ્રુતિઓ ગવરાવનારાઓ) હોવુ (હવન કરનારાઓ) અને પ્રાય: તેમના પ્રવ્રુર (ઘણા) શિષ્યો (ખંડિક એટલે શિષ્યો) (યનુઃ સામ ઋ-૨) યજુર્વેદ, સામવેદ અને ઋગ્વેદ અતિશય ઉંચા સ્વરે એકી સાથે પોકારતા હોય ત્યારે “આ બધા કોલાહલ કરી રહ્યા છે' એવું પ્રત્યક્ષ (શ્રોત્રપ્રત્યક્ષ) જ્ઞાન થાય જ છે. તે પ્રત્યક્ષ વડે ‘“અપૌરુષેયત્વ’”નો પક્ષ બાધિત થાય છે. = - · તમે ઉપરોક્ત અનુમાનમાં ‘“અપૌરૂષય’” સાધ્ય કહો છો. પરંતુ તે સાધ્યનો અભાવ ‘‘પૌરૂષૅયત્વ’’ પ્રત્યક્ષપ્રમાણથી અધ્વર્યુ આદિ ગાતા હોય ત્યારે જણાય છે. જે અનુમાનમાં સાધ્યનો અભાવ પ્રમાણાન્તરથી જણાય તે હેતુ બાધિત હેતુ કહેવાય છે. - •મીમાંસક તમે જે બાધિતતા જણાવી, તે ખરેખર ખોટી છે. કારણ કે તે અધ્વર્યુ આદિ જ્યારે ગાય છે અને ગવરાવે છે ત્યારે તે શ્રુતિ અભિવ્યક્ત (પ્રગટ) થાય છે. પરંતુ વખતે ઉત્પન્ન થાય છે અને તેથી પૌરૂષેય છે એમ નહીં, પરંતુ અનાદિની તે છે જ અને નિત્ય જ છે. ફક્ત ગવરાવતી વખતે તે અભિવ્યક્ત થઈ છે એમ સમજવું જોઈએ, કોલાહલ વિષેની આ પ્રતીતિ અભિવ્યક્તતાના સદ્ભાવ રૂપ હોવાથી પ્રત્યક્ષ વડે પક્ષનો બાધ આવતો નથી. = - જૈન જો એમ કહેશો તો, એટલે કે અભિવ્યક્તિ (પ્રગટતા) માત્રથી જ આ પ્રતીતિ થાય છે એમ જો હું મીમાંસક ! તમે કહેશો તો ભરતશાસ્ત્રમાં પ્રસિદ્ધ એવી ‘“હંસપક્ષ’” આદિ ૬૪ જાતની હસ્તપુ હાથની ભિન્ન ભિન્ન મુદ્રાઓમાં પણ આ “અભિવ્યક્તિ’” માત્ર જ હોય અને તેથી તે મુદ્રાઓ નિત્ય હોય એવું કેમ ન બને ? તથા આ જ પરિચ્છેદના નવમા સૂત્રમાં ‘‘આ શ્રુતિઓ એ વર્ણોની વ્યક્તિ (અભિવ્યક્તિ) માત્ર છે. તેવા પ્રકારના મીમાંસકના કથનનું વ્યપાકરણ (ખંડન) કરાશે, તે પણ અહીં જોડી દેવું. સારાંશ કે જે શ્રુતિઓ નિત્ય હોય, અને ગવરાવતી વખતે તેની અભિવ્યક્તિ માત્ર જ હોય = Page #187 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭ ૫૨૨ તો ભરતશાસ્ત્રમાં જણાવેલી હંસપક્ષાદિ મુદ્રાઓમાં પણ અભિવ્યક્તિ માત્ર માની તેને નિત્ય માનવામાં તમને શું વાંધો આવે છે ? તથા આ અભિવ્યક્તિમાત્રની માન્યતાનું વધારે ખંડન આગળ સૂત્ર નવમામાં કરાશે. श्रुतिः पौरुषेयी वर्णाद्यात्मकत्वात् कुमारसम्भवादिवत् - इत्यनुमानबाधः । पुरुषो हि परिभाव्याभिधेयभावस्वभावं तदनुगुणां ग्रन्थवीथीं ग्रथ्नाति तदभावे कौतस्कुतीयं सम्भवेत् ? । यदि हि शङ्खसमुद्रमेघादिभ्योऽपौरुषेभ्योऽपि कदाचित् तदात्मकं वाक्यमुपलभ्येत, तदाऽत्रापि सम्भाव्येत । न चैवम् । अथ वर्णाद्यात्मकत्वमात्रं हेतूचिकीर्षितं चेत्, तदानीमप्रयोजकम्, वल्मीकस्य कुलालपूर्वकत्वे साध्ये मृद्विकारत्ववत् । अथ लौकिक लोकादिविलक्षणं तत्, तर्हि विरुद्धम्, साधनशून्यं च कुमारसम्भवादिनिदर्शनम् । तत्रैव साध्ये विशिष्टमृद्विकारत्ववत्कुटदृष्टान्तवच्चेति चेत् - नैतच्चतुरस्रम्, यतस्तन्मात्रमेव हेतुः न चाप्रयोजकम्, विशिष्टवर्णाद्यात्मकत्वस्यैव क्वाप्यसम्भवात्, दुःश्रव-दुर्भणत्वादेस्तु श्रुतिविशेषस्य । नांष्टास्त्वाष्ट्रारिराष्ट्रे न भ्राष्ट्रे नादंष्ट्रिणो जनाः । धार्तराष्ट्राः सुराष्ट्रे न महाराष्ट्रे तु नोष्ट्रिणः ॥ १॥ - इत्यादी लौकिकश्लोके सविशेषस्य सद्भावात् । अभ्यधिष्महि च कौमार कुमारसम्भवभवाद् वाक्यान्न किञ्चित् क्वचित् । वैशिष्टयं श्रुतिषु स्थितं, तत इमाः स्युः कर्तृशून्याः कथम् ॥ इति यत् ‘પ્રજ્ઞાપતિવેંટ્સેમાસીત્, નાહવાસીત્, ન ત્રિરાસીત્, સ તપો તપ્થત, તસ્માત્તપનઃ, तपनाच्चत्वारो वेदा अजायन्त” इति स्वकर्तृप्रतिप्रादकागमबाधः ॥ મીમાંસકોના મતે શ્રુતિ અપૌરૂષય (નિત્ય) છે. આ વાતનું પ્રત્યક્ષપ્રમાણથી ખંડન કરીને હવે તે જ વાતનું અનુમાનપ્રમાણથી ખંડન કરે છે. તેઓના અનુમાનની સામે સાધ્યાભાવને સાધનારૂં પ્રતિસ્પર્ધી અનુમાન તૈનાચાર્યશ્રી જણાવે છે કે શ્રુતિઓ (પક્ષ), પૌરુષેય-પુરુષકૃત-અર્થાત્ અનિત્ય છે (સાધ્ય), કારણ કે વર્ણાદિ આત્મક હોવાથી (વર્ણ-પદ-વાકયાત્મક રચનાવિશેષ હોવાથી) હેતુ, કુમારસંભવ આદિ કાવ્યોની જેમ (ઉદાહરણ), આ પ્રમાણે પ્રતિસ્પર્ધી અનુમાન હોવાથી મીમાંસકોનું અનુમાન આ અનુમાન વડે પણ બાધિત છે. એટલે કે સત્પ્રતિપક્ષ હેત્વાભાસ થાય છે. કારણ કે પુરૂષ જ સમિધેયમાવસ્વમાનું અભિધેય (સમજાવવા યોગ્ય) પદાર્થોના સ્વભાવને રિમાન્ય - વિચારીને તનુનુનાં અભિધેય પદાર્થના સ્વભાવને અનુસરનારી (પ્રથવીથી) ગ્રન્થની રચના કરે છે. તદ્દમાવે અભિધેય પદાર્થના સ્વભવોનું પરિભાવન કર્યા વિના અથવા વિચાર કરનાર એવા તે પુરૂષ વિના વ્યવસ્થિત એવી આ ગ્રન્થરચના કેમ થઈ શકે ? = કારણ કે અપૌરૂષય એવા (એટલે કે જેનો કર્તા કોઈ પુરૂષ નથી એવા) શંખ-સમુદ્ર અને વાદળ આદિ પદાર્થોમાંથી પણ કોઈ વખત વર્ણાદિઆત્મક વાક્ય પ્રગટ થતું જે દેખાતું હોત તો = Page #188 -------------------------------------------------------------------------- ________________ ૫૨૩ શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા તેની જેમ અહીં પણ અપૌરુષેય એવી કૃતિઓમાંથી પણ ભાષાત્મક એવું વાકય પ્રગટ થાય છે એમ સંભાવના કરી શકત. ન વૈવમ્ = પરંતુ એમ તો છે જ નહીં, અપૌરુષેય એવા શંખાદિમાંથી કદાપિ ભાષાત્મક વાક્ય પ્રગટ થતું જ નથી. તેથી જે કૃતિઓ અપૌરુષેય હોય તો તેમાંથી પાણ ભાષાત્મક વાક્ય કેમ સંભવે ? માટે શ્રુતિઓ પૌરૂષય જ છે. મીમાંસક - મા વાત્મ7માત્ર = હે જૈનો ! અમારા અનુમાનને તોડવા તમે જે અનુમાન કર્યું છે. “શ્રુતિઃ, પૌરુષેયી, વાત્મત્વ, કુમારસમરિવતું, આ અનુમાનમાં તમે કહેલ “વારિમાત્મhત્વ'' હેતુ કેવો કહો છો ? શું સામાન્યથી વર્ણાઘાત્મકત્વ માત્ર જ એટલા અર્થવાળો આ હેતુ છે ? કે લૌકિક શ્લોકાદિથી વિલક્ષણ એવું વિશિષ્ટ વાર્ણાઘાત્મકત્વ એવા અર્થવાળો આ હેતુ છે ? આ બે પક્ષમાંથી જો પ્રથમપક્ષ કહો તો એટલે કે સામાન્યથી વર્ણાદિઆત્મકતા માત્ર જ કહેતા હો તો તમારો તે હેતુ અપ્રયોજક છે સાધ્ય સાધવામાં અસમર્થ છે. કારણ કે સાધ્યાભાવમાં પણ વર્તતો હોવાથી વ્યભિચારી છે માટે અપ્રયોજક છે. કોની જેમ ? તો વાલ્મીક (રાફડા)નું કુલાલપૂર્વકત્વ સાધ્ય સાધવામાં મૃર્વિકારત્વ હેતુ જેમ અપ્રયોજક છે તેની જેમ. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે – એ વર્મી: સ્ત્રીજીપૂર્વક કૃવિરત્વીત્ ઘવતું આ અનુમાન ઉપર-ઉપરથી જોતાં બરાબર લાગે છે પરંતુ હેતુ વ્યભિચારી હોવાથી સાધ્ય સાધવામાં અપ્રયોજક છે. કારણ કે જે કુંભારકર્તા વાળું નથી હોતું તે પણ મુવિકારરૂપ હોય છે. જેમ કે તળાવની સુકાયેલી માટીમાં, પત્થરોના લીલાપણામાં, પર્વતોની ભેખડોમાં મૃર્વિકારત્વ હેતુ છે પરંતુ કુલાલપૂર્વકત્વ સાધ્ય નથી. માટે હેતુ સાધ્યા-ભાવવર્તી હોવાથી વ્યભિચારી છે અને તેથી જ અપ્રયોજક છે. તેવી રીતે પૌરુષેય જે ન હોય તે પણ વર્ણાઘાત્મક હોઈ શકે છે. જેમ કે આ વેદો પૌરુષેય ન હોવા છતાં વાર્તાઘાત્મક છે. તેથી હેતુ સાધ્યાભાવવૃત્તિ હોવાથી વ્યભિચારી અને અપ્રયોજક છે. - હવે જૈનો ! જો તમે બીજે પક્ષ કહેશો તો, એટલે કે લોકો સમજી શકે તેવા શ્લોકોથી વિલક્ષણ, અર્થાત્ લોકભોગ્ય ન હોય તેવા વિશિષ્ટ શ્લોકાદિરૂપ વર્ષાઘાત્મકત્વ હેતુ જો કહેતા હો તો, અર્થાત આ શ્રુતિઓ લોકો વડે ન સમજી શકાય તેવા શ્લોકો રૂ૫ વર્ણોધાત્મક છે માટે પૌરુષેય છે એમ જો તમે (જૈનો) કહેતા હો તો તમારો આ હેતુ વિરૂદ્ધ હેત્વાભાસ બને છે અને કુમારસંભવાદિનું ઉદાહરણ હેતુશૂન્ય બને છે એમ બે દોષો હે જૈનો ! તમને આવે છે તે આ પ્રમાણે – લોકો ને સમજી શકે તેવા વિશિષ્ટ વર્ણાદિવાળ, પાણું તો પુરૂષે બનાવેલામાં હોય જ નહીં, જે પૌરુષેય હોય તે લોકભોગ્ય જ હોય, અને જે લોકભોગ્ય ન હોય તે પૌરુષેય પણ ન જ હોય પરંતુ અપૌરૂષય જ હોય છે. તેથી આવો વિશિષ્ટવર્ષાઘાત્મકત્વ રૂપ તમારો હેતુ અપૌરૂષય રૂપ સાધ્યાભાવમાં જ વર્તતો હોવાથી વિરૂદ્ધ હેત્વાભાસ થાય છે. તથા કુમારસંભવનું ઉદાહરણ અન્વયવ્યાપ્તિનું હોવાથી જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં વહ્નિ હોય છે જેમ કે મહાનસ, એની જેમ ઉદાહરણમાં સાધ્ય અને સાધનનું હંમેશાં અસ્તિત્વ જ હોવું Page #189 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭ ૫૨૪ જોઈએ. પરંતુ તમારા આ ઉદાહરણમાં પૌષય સાધ્યનું અસ્તિત્વ છે. પરંતુ લોકો ન સમજી શકે તેવું = લૌકિક શ્લોકાદિથી વિલક્ષણ એવું વિશિષ્ટ વર્ગાઘાત્મકત્વ નથી. માટે ઉદાહરણ સાધન વિનાનું થશે. કોની જેમ ? ચૈવ સાથે = તે જ વાલ્મીકના કુલાલપૂર્વકત્વ સાધ્યતાવાળા અનુમાનમાં વિશિષ્ટમુદ્વિકારત્વ હેતુની જેમ અને કુટ (ઘટ)ના દૃષ્ટાન્તની જેમ. ભાવાર્થ આ પ્રમાણે છે કે = જો મૃદ્ધિારીત્વ ને બદલે વિશિષ્ટમૃદ્ધિારત્વ હેતુ લેવામાં આવે તો આ હેતુ કલાલપૂર્વકત્વ સાધ્યમાં કદાપિ હોય જ નહીં. પરંતુ કુલાલપૂર્વકત્વના અભાવમાં જ (ઉપર કહેલા પર્વતાદિ ઉદાહરણોમાં જ) હોય છે. તેથી હેતુ સાધ્યાભાવમાં વર્તતો હોવાથી વિરૂદ્ધહેત્વાભાસ થાય છે તેની જેમ તમારો વિશિષ્ટ વર્ણાઘાત્મકત્વ હેતુ પણ વિરૂદ્ધ હેત્વાભાસ જ થાય છે. તથા જેમ ઘટ કુલાલપૂર્વક છે પરંતુ વિશિષ્ટ સ્મૃદ્વિકારતા વાળો નથી. તેથી તે ઘટમાં સાધ્ય છે પરંતુ હેતુ નથી તેમ તમારૂં કુમારસંભવનું ઉદાહરણ પણ પૌરૂષય એવા સાધ્યવાળું છે પરંતુ લૌકિક શ્લોકાદિથી વિલક્ષણ એવા વર્ષાઘાત્મક રૂપ હેતુ વાળુ નથી. તેથી સાધનશૂન્યતાનો દૃષ્ટાન્તદોષ પણ હે જૈનો! તમને આવશે. જૈન - નૈતવતુસ્રમ્ = મીમાંસકની ઉપરોકત વાત મનોહર નથી, યુક્તિસંગત નથી. કારણ કે આ અનુમાનમાં અમે સામાન્યથી તન્માત્રમેવ તે વર્ણાત્મકત્વ માત્રને જ હેતુ કહીએ છીએ. અર્થાત્ પહેલા પક્ષવાળો જ હેતુ લઈએ છીએ વિલક્ષણવર્ણાઘાત્મકત્વ હેતુ લેતા નથી. અને તે પ્રથમ અર્થવાળો હેતુ લેવા છતાં તે અપ્રયોજક નથી. તમે જે વેદો અપૌરૂષય છે છતાં સામાન્યથી વર્ષાઘાત્મક છે એમ કહીને હેતુ સાધ્યાભાવમાં વર્તે છે એમ ઉપર જે કહ્યું તે બરાબર નથી. કારણ કે વેદો અપૌરૂષય છે કે પૌરૂષય છે તે વાત અમારા તમારા વચ્ચે હજુ વિવાદાસ્પદ છે. તમારી દૃષ્ટિએ વેદો ભલે અપૌરૂષય હોતે છતે વર્ણાઘાત્મક હોય, પરંતુ અમારી દિષ્ટએ તે વેદો પૌષય હોતે છતે વર્ણાઘાત્મક છે. માટે હેતુ સાધ્યમાં જ વર્તે છે સાધ્યાભાવમાં નહીં તેથી આ હેતુ અપ્રયોજક નથી. જે વસ્તુ હજુ વિવાદાસ્પદ હોય તે વિવાદાસ્પદ વસ્તુનું ઉદાહરણ અપાય નહીં. વેદો વિના એવું એક પણ દૃષ્ટાન્ત આપો કે જે અપૌરૂષય હોતે છતે વર્ષાઘાત્મક હોય અને અમને-તમને ઉભયને માન્ય હોય. આવું કોઈ દૃષ્ટાન્ત છે જ નહીં. માટે હેતુ સાધ્યમાત્રવૃત્તિ જ છે. સાધ્યાભાવવવૃત્તિ નથી. ‘‘વિશિષ્ટવર્ણાઘાત્મકત્વ' હેતુ અમે કહેતા જ નથી. તેથી તેનો (બીજા પક્ષનો) ઉત્તર આપવાનો રહેતો જ નથી. તથા વળી તમારી આ શ્રુતિઓમાં વિશિષ્ટ વર્ગાઘાત્મકત્વ કયાંય છે જ નહીં. તમે મીમાંસકો શ્રુતિઓમાં દુ:શ્રવત્વ (દુ:ખે સંભળાય તેવી-કર્ણકટુ) અને દુર્વ્યણત્વ (દુ:ખે ઉચ્ચારણ થાય તેવી - જિહ્વાકટુ) કહીને તે દ્વારા વિશિષ્ટવર્ણાઘાત્મકતા સિદ્ધ કરો છો અને તેના કારણે અપૌરૂષય કહેવાની જે વાત કરો છો તે વાત પણ બરાબર નથી. કારણ કે શ્રુતિઓનું તમે માનેલું દુ:થવત્વ અને દુર્ભણત્વાદિ રૂપ આવું વિશિષ્ટવÍઘાત્મકત્વ તો “નાંટ્રાસ્વાથ્રા'', ઈત્યાદિ લૌકિક શ્લોકોમાં એટલે પૌરૂષય શ્લોકોમાં પણ સવિશેષે દેખાય જ છે. સારાંશ કે તમારી શ્રુતિઓ અને સ્મૃતિઓમાં દુ:શ્રવ અને દુર્ભણત્વ છે જ નહીં, છતાં તમે — Page #190 -------------------------------------------------------------------------- ________________ ૫૨૫ શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા કદાચ ત્યાં દુઃશ્રવ અને દુર્ભણત્વ માનો તો પણ દુઃશ્રવ અને દુર્ભણત્વ હોય એટલે અપૌરુષેય હોય એવો નિયમ નથી. કારણ કે આ હમાણાં કહેલા શ્લોકમાં પણ દુશવત્વ અને દુર્ભણત્વ છે છતાં પૌરુષેય છે. માટે વિશિષ્ટ વર્ણાઘાત્મક હેતુ જો કે અમે કહેતા જ નથી. પરંતુ કદાચ કહીએ તો પણ તે હેતુ પૌરૂષયમાં જ સંભવે છે અપૌરૂષયમાં સંભવતો નથી, તેથી વિરૂદ્ધહેત્વાભાસ તમે જે કહ્યો હતો તે થતો નથી અને સાધનશૂન્યતા રૂપ ઉદાહરણદોષ પણ અમને (જૈનોને) આવતો નથી. નાંદૃાવાદૃ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે. નાંણૂઃ = એટલે ઉલૂંઠ-નાંઢ-તોફાની, લુંટારા, ત્વષ્ટા, એટલે સૂર્ય, ચનપત્ય વાષ્ટ્ર = કર્ણ, તસ્ય સરિ = ત્વપૂરિ = કર્ણનો શત્રુ એટલે અર્જુન, તી રાષ્ટ્ર = ત્રીપૂરિરાષ્ટ્ર ન= અર્જુનનું રાજ્ય હસ્તિનાપુરમાં હતું તેથી તે હસ્તિનાપુરથી ઓળખાતા કુરૂદેશમાં લુંટારા મનુષ્યો નથી. તેથી માછું ન મદ્રષ્ટિ નની ભ્રાષ્ટ્ર નામના દેશમાં મનુષ્યો વિશિષ્ટબળવાળી એવી દાઢ વિનાના નથી. સર્વે પ્રબળ દાઢવાળા જ છે. તે દેશની ભૂમિનો એવો સ્વભાવ છે. તથા ધાર્તરાષ્ટ્ર સુરાષ્ટ્ર ન = સૌરાષ્ટ્ર દેશમાં હંસો નથી. અહીં ધાર્તરાષ્ટ્ર શબ્દ હંસાવાચી છે પરંતુ ધૃતરાષ્ટ્રના પુત્ર (કૌરવ) વાચી નથી. મહારાષ્ટ્ર દેશમાં ઉંટવાળા લોકો નથી કારણ કે તે દેશમાં ઉંટ જ નથી. આ શ્લોકમાં છુ વિગેરે જોડાક્ષરો અનેકવાર આવેલા હોવાથી દુ:શવ અને દુ:ભણ છે. પરંતુ અપૌરુષેય નથી પૌરૂષય છે તેમ કૃતિઓમાં કદાચ કયાંક આવું દુ:શવ અને દુર્ભત્વ હોય તો પણ તેથી તે શ્રુતિઓ અપૌરુષેય સિદ્ધ થતી નથી. પરંતુ પૌરુષેય જ છે. આ કારણથી જ અમે અન્યત્ર કહ્યું છે કે – - કુમારસંભવમાં આવેલા વાકયોથી શ્રુતિઓમાં કયાંય પણ કંઈ પણ વિશેષતા નથી તેથી તે શ્રુતિઓને કáશૂન્ય (નિત્ય) કેમ કહેવાય ? આ પ્રમાણે અમારું અનુમાન નિદૉષ અને સત્ય હોવાથી તમારૂ અનુમાન અમારા અનુમાન વડે બાધિત થવાથી તમોને અનુમાનબાધ દોષ પણ લાગે છે એટલે કે તમારો હેતુ સત્પતિપક્ષહેત્વાભાસપણાને પામે જ છે. તથા વળી તમારું અનુમાન આગમથી પણ બાધિત છે. તે આગમ પાઠ આ પ્રમાણે છે. “ઘનાપતિઃ વા મ્ ામ્ = પહેલાં પ્રજાપતિ (બ્રહ્મા) એકલા જ હતા, દિવસ ન હતો, રાત્રિ ન હતી, તેઓએ તપ કર્યું. તેમાંથી (તપન=) સૂર્ય પ્રગટ થયો, તે સૂર્યમાંથી ચાર વેદો થયા” આવા પ્રકારના સ્વર્ણ = વેદોના કર્તાને જણાવનારા એવા તમારા જ આગમની સાથે પણ તમારું અનુમાન બાધિત થાય છે. માટે આગમ બાધિત પણ છે. ननु नायमागमः प्रमाणम्, भूतार्थाभिधायकत्वात् । कार्य एव ह्यर्थे वाचां प्रामाण्यम्, अन्वयव्यतिरेकाभ्यां लोके-कार्यान्वितेषु पदार्थेषु पदानां शक्त्यवगमादिति चेत् - तदश्लीलम् । कुशलोदर्कसम्पर्ककर्कशः साधूपास्याप्रसङ्ग इत्यादेर्भूतार्थस्यापि शब्दस्य लोके प्रयोगोपलम्भात् । अथात्रापि कार्यार्थतैव, तस्मादत्र प्रवर्तितव्यम् इत्यवगमादिति चेत् - स तयवगम औपदेशिकः औपदेशिकार्थकृतो वा भवेत् ? न तावदाद्यः, Page #191 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭ तथाविधोपदेशाश्रवणात् । द्वितीयस्तु स्यात् न पुनस्तत्रोपदेशस्य प्रामाण्यम्, अस्य स्वार्थप्रथामात्रचरितार्थत्वात् । प्रतिपादकत्वेनैव प्रमाणानां प्रामाण्यात् । अन्यथा प्रवृत्ताविव तत्साध्यार्थेऽपि प्रामाण्यप्रसङ्गात् । प्रत्यक्षस्य च विवक्षितार्थवत् तत्साध्यार्थक्रियाऽपि प्रमेया भवेत् । तस्मात् पुरुषेच्छाप्रतिबद्धवृत्तिः प्रवृत्तिरस्तु । मा वा भूत्, प्रमाणेन पदार्थपरिच्छेदचेत् चक्राणः, तावतैव प्रेक्षावतोऽपेक्षाबुद्धेः पर्यवसानात् पुण्यं प्रामाण्यमस्यावसेयम् । यद्वा अस्तु “ तस्मादत्र प्रवर्तितव्यम्" इत्यवगमात् कुशलोदर्केत्यादिवाक्यानां प्रामाण्यम् । किन्तु तद्वदेव वेदे कर्तृप्रतिपादकागमस्यापि प्रामाण्यं प्रासाङ्क्षीदेवेति सिद्ध आगमबाधोऽपि ॥ ૫૨૬ મીમાંસક - ‘‘પ્રજ્ઞાપતિવ્રુમેમાસી'' ઈત્યાદિ આ આગમપાઠ પ્રમાણભૂત નથી, કારણ કે હજારો-લાખો વર્ષો પહેલાં થઈ ચુકેલી વાતોને જ માત્ર જણાવનાર હોવાથી, જે વાણી કર્તવ્ય અર્થને જણાવે તે જ વાણી પ્રમાણ ગણાય છે. કારણ કે હિતકારીમાં પ્રવૃત્તિ અને અહિતકારીથી નિવૃત્તિ રૂપ કાર્યાત્મક અર્થમાં જે વાણી વપરાય તે જ વાણી પ્રમાણ ગણાય છે. કારણ કે તેવી વાણીથી જ હિતમાં પ્રવૃત્તિરૂપ અને અહિતથી નિવૃત્તિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ જેમાં નિરર્થક ભૂતકાળની માત્ર વાતો જ કરેલી હોય, જેમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ જીવનસ્પર્શી કાર્ય ન હોય તે વાણી પ્રમાણ ગણાતી નથી. લોકોમાં પણ જે વાણી અન્વય વ્યતિરેક દ્વારા કાર્યાત્વિત પદાર્થોમાં વપરાતી હોય તેવી વાણીમાં પદોની (અર્થબોધક) શક્તિ સ્વીકારાઈ છે. નિરર્થક ગામગપાટાંવાળી વાણી પ્રમાણ મનાતી નથી. ઉપરોક્ત ‘‘પ્રષ્નાપતિવ્રુમેમાસીત્’’ઈત્યાદિ આગમપાઠ કાર્યાન્વિત અર્થવાળો નથી. માટે પ્રમાણ મનાતો નથી. જૈન - જો મીમાંસક ઉપર પ્રમાણે કહે તો તેની તે વાત અશ્લીલ (ખોટી) છે. ‘‘સાધુઓની સેવાનો પ્રસંગ પુણ્યોદયના સંપર્કથી જ પ્રાપ્ત થાય છે માટે કઠણ છે.'' ઈત્યાદિ ભૂતકાળના અર્થને જણાવનારા શબ્દોનો પણ પ્રયોગ લોકમાં પ્રમાણભૂત તરીકે દેખાય છે. ભૂતકાળના અર્થને કહેનારાં સર્વે વાકયો અપ્રમાણ જ હોય એવો નિયમ નથી. મીમાંસક - હવે મીમાંસક બચાવ માટે એમ કહે છે કે ‘‘રાજોવ સમ્પરા: સાધૂપાસ્યાપ્રસTM: '' આ વાકયમાં ભૂતાર્થતા હોવા છતાં પણ પ્રમાણ છે કારણ કે તેમાં કાર્યાર્થતા છે જ. સાધુ સેવા પુણ્યોદય જન્ય જ હોવાથી પ્રાપ્ત થવી અતિદુષ્કર છે. તસ્માત્ર પ્રવર્તિતત્ત્વમ્ = તેથી આ સાધુસેવાના કાર્યમાં સદા અપ્રમત્તપણે પ્રવૃત્તિ કરવી જોઈએ. એમ હિતકારીમાં પ્રવૃત્તિ કરાવવા રૂપ કાર્યાર્થતા છે અને તેનાથી અર્થબોધ થવા દ્વારા આત્મહિતરૂપ ફળપ્રાપ્તિ પણ છે. માટે આવાં વાકયો પ્રમાણ ગણાય જ છે. પરંતુ માત્ર નિરર્થક, પ્રવૃત્તિ નિવૃત્તિનાં અસૂચક વાક્યો પ્રમાણ નથી. જૈન મીમાંસકની આ વાત બરાબર નથી. કારણ કે અમે તમને પુછીએ છીએ કે તે અર્થબોધ શું ઉપદેશાત્મક છે માટે તમે ત્યાં કાર્યાર્થતા માની પ્રમાણ કહો છો કે તે અર્થબોધ ઉપદેશાત્મક એવા અર્થથી સમજાય તેવો છે માટે કાર્યાર્થતા માની પ્રમાણ કહો છો ? આ બે પક્ષ અમે તમને ીએ છીએ. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૫૨૭. - શ્રતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા સારાંશ કે - “સાધુસેવા પુણ્યોદયજન્ય છે માટે પ્રાપ્ત થવી અતિદુષ્કર છે” આ વાક્યમાં શું કોઈ ઉપદેશ ભરેલો છે માટે તેની પ્રમાણતા કહો છો કે તે વાકયમાં ઉપદેશથી કરાયેલો અર્થ “તમારે અહીં પ્રવૃત્તિ કરવી જોઈએ” અથવા ન કરવી જોઈએ ઈત્યાદિ રૂપ અર્થ ભરેલો છે માટે તેની પ્રમાણતા કહો છો ? - હવે જો આઘપક્ષ કહો તો તે બરાબર નથી. કારણ કે તે વાકયમાં તો તેવા પ્રકારનો ઉપેદેશ ભરેલો જ નથી, કારણ કે તેવો ઉપદેશ તેમાં સંભળાતો નથી. “સાધુની સેવા પુણ્યોદયજન્ય છે અને તેથી તે અતિ દુષ્કર છે” આટલું જ માત્ર સંભળાય છે. તેટલો જ અર્થબોધ ત્યાં થાય છે. તેથી તમારે તે સેવા કરવી જોઈએ કે ન કરવી જોઈએ આવો ઉપદેશ ત્યાં સંભળાતો નથી. તે તો શ્રોતાના મન ઉપર આધાર રાખે છે. વાકય તો માત્ર પોતાના વાચ્ય અર્થને જ જણાવે છે. પરંતુ ઉપદેશ તેમાં સંભળાતો નથી માટે પ્રથમપક્ષ બરાબર નથી. હવે જો બીજો પક્ષ કહો તો તે બીજો પક્ષ ભલે હો. તો પાણ “તમારે આ સેવામાં પ્રવૃત્તિ કરવી જોઈએ.” એવા ઉપદેશાત્મક અર્થથી આ વાયાર્થ પ્રમાણ કહેવાતો નથી. કારણ કે પ્રમાણભૂત એવું આ વાક્ય તો માત્ર પોતાનો વાચ્ય અર્થબોધ કરાવવામાં જ ચરિતાર્થ છે. અર્થાત કોઈ પણ વાકય પોતાના વાચ્ય અર્થને અવિસંવાદિપાગે જણાવે એટલે તે પ્રમાણ કહેવાય છે. અવિસંવાદિ પણે અર્થબોધ કરાવવો એટલો જ પ્રમાણનો અર્થ છે. તે વાકયમાં કહ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરવી કે નિવૃત્તિ કરવી તે શ્રોતાના મન ઉપર અવલંબિત રહે છે. પ્રત્યક્ષ-અનુમાન અને આગમ વિગેરે સર્વે પણ પ્રમાણોની પ્રમાણતા પોતપોતાના નિયત અર્થને અવિસંવાદિ પાણે પ્રતિપાદન કરવા માત્રમાં જ મનાયેલી છે. અર્થાત્ પ્રમાણોની પ્રમાણતા પ્રતિપાદ્ય અર્થની અવિસંવાદિપાણે પ્રતિપાદકતા વડે જ છે. અન્યથા = જો એમ નહી માનો અને વાકયોના બોધથી કરાતી પ્રવૃત્તિને જે જગાવે તેને પ્રમાણ કહેશો તો પ્રવૃત્તિની જેમ તે પ્રવૃત્તિથી સાધ્ય એવી ફળપ્રાપ્તિ રૂપ અર્થ જેમાં જણાય એને પણ પ્રમાણ માનવાનો પ્રસંગ આવશે અને જો એમ માનીએ તો “ત્રાએ ઇટ: તિ' અહીં આ ઘટ છે. એવું ચાક્ષુષપ્રત્યક્ષ જ્ઞાન થયું. ત્યાં ઘટના અસ્તિત્વને અવિસંવાદિપણે જણાવવા રૂપ વાચ અર્થનો બોધ જેમ પ્રમાણ કહેવાય છે અને તે જ અર્થબોધ તે વાક્યનો પ્રમેય કહેવાય છે તેમ ઘટ લેવા જવાની પ્રવૃત્તિ, અને તે પ્રવૃતિથી સાધ્ય જલપાનાદિ ક્રિયા પણ આ જ વાક્યની પ્રમેય બની જશે. ભાવાર્થ એવો છે કે વાક્ય પોતાના વા અર્થ માત્રને સમજાવે તેટલું જ તેનું પ્રમેય છે જો તેનાથી આગળ વધીને તેમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવી તે પણ પ્રમેયમાં ગણવા જઈએ તો તે પ્રવૃત્તિ-નિવૃત્તિથી થતી ફળપ્રાપ્તિને પાગ પ્રમેય ગણવી જોઈએ. પરંતુ પ્રવૃત્તિ-નિવૃત્તિ, કે ફળપ્રાપ્તિ રૂપ અર્થકિયા કયાંય પ્રમેય ગણાતી નથી. તરમાત્ = તેથી વાકયો તો પોતાના વા અર્થ માત્રને અવિસંવાદિપણે સમજાવે તેટલી જ તેની પ્રમેયતા છે અને તેથી જ તે પ્રમાણ બને છે. બાકી પુરૂષની ઈચ્છાને આધીન છે વૃત્તિ Page #193 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭. ૫૨૮ જેની એવી પ્રવૃત્તિ ત્યાં હોય અથવા ન હોય, પરંતુ “અહી આ ઘટ છે” એવો પદાર્થનો બોધ પ્રમાણવાકયે કરાવ્યો, તાવતૈવ = તેટલા માત્ર પ્રયોજનથી જ પંડિતપુરૂષોને “અર્થબોધ સમજવા રૂપ” અપેક્ષા બુદ્ધિ સમાપ્ત થઈ જતી હોવાથી આ વાક્યની પવિત્ર એવી પ્રમાણતા સમજી લેવી જોઈએ. સર્વ વાતનો સાર એ છે કે જે જે વાકયો બોલાય છે તે તે વાકયો પોત પોતાના પ્રતિનિયત વાચ્ય અર્થને અવિસંવાદિપણે જણાવે. એટલા માત્રથી જ તે તે વાક્યો પ્રમાણ બને છે. પરંતુ ઉપદેશ દ્વારા પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવે અથવા પ્રવૃત્તિ-નિવૃત્તિ દ્વારા ફળપ્રાપ્તિ કરાવે તો જ તે ઉચ્ચારણ કરાયેલાં વાકયો પ્રમાણ બને એવું હોતું નથી. માટે રીઢો વાળું વાક્ય જેમ પોતાના વાગ્ય અર્થબોધ માત્ર કરાવવા વડે પ્રમાણ બને છે તેમ નાપતિઃ વા ઢું માત્ ઈત્યાદિ વાકય પણ પોતાના પ્રતિનિયત એવા વાચ્ય અર્થને અવિસંવાદિપણે જણાવનાર છે માટે પ્રમાણ માનવું જોઈએ. પરંતુ કાર્યાર્થતા તેમાં જોડવી જોઈએ નહીં. કાર્યાર્થતા પુરૂષની ઈચ્છાને આધીન છે. યુવા = અથવા તેથી આ સાધુસેવામાં પ્રવૃત્તિ કરવી જોઈએ' આ પ્રમાણે ઉપદેશ દ્વારા પ્રવૃત્તિ કરાવવા રૂપ અર્થને જણાવનાર હોવાથી કાર્યાર્થતા છે માટે જો આ વાકયને તમે પ્રમાણ કહેતા હો તો ભલે તેવી રીતે પ્રામાખ્યમ્ રિતુ = પ્રમાણતા હો. (અર્થાત પ્રત્યેક વાકયો સ્વવાચ્ય અર્થના અવિસંવાદિપણે પ્રતિપાદક હોય છે તેનાથી જ પ્રમાાગ બને છે પ્રવૃત્તિ આદિને જણાવવા વડે પ્રમાણ બનતા નથી. છતાં પ્રવૃત્તિને જગાવવા રૂપ કાર્યાર્થતા ત્યાં રહેલી છે માટે ત્યાં પ્રમાણતા છે એમ તમે જો માનો તો ભલે તેમ હો.) તો પણ કુરાહો વાળા વાકયની જેમ જ વેદોમાં પોતાના કર્તાને પ્રતિપાદન કરનારું આગમ પણ કર્તાનો સ્વીકાર કરાવવા રૂપ પ્રવૃત્તિ” કરાવનાર હોવાથી ત્યાં પાણ કાર્યાર્થતા થઈ જ. અને તેથી તે આગમને પણ પ્રમાણતા પ્રાપ્ત થઈ જ. આ પ્રમાણે તમારું અનુમાન આગમબાધિત પણ છે જ. यत्तु कञस्मरणं साधनम्, तदविशेषणं सविशेषणं वा वयेत ? प्राक्तनं तावत् पुराणकूपप्रासादारामविहारादिभिर्व्यभिचारि, तेषां कत्रस्मरणेऽपि पौरुषेयत्वात्। द्वितीयं तु सम्प्रदायाव्यवच्छेदे सति कर्चस्मरणादिति व्यधिकरणासिद्धम्, कर्जस्मरणस्य श्रुतेः अन्यत्राश्रये पुंसि वर्तनात् । अथापौरुषेयी श्रुतिः, सम्प्रदायाव्यवच्छेदे सति अस्मर्यमाणकर्तृकत्वात्, आकाशवत्, इत्यनुमानरचनायामनवकाशा व्यधिकरणासिद्धिः । मैवम्, एवमपि विशेषणे सन्दिग्धासिद्धतापत्तेः । तथाहि - आदिमतामपि प्रासादादीनां सम्प्रदायो व्यवच्छिद्यमानो विलोक्यते । अनादेस्तु श्रुतेरव्यवच्छेदी सम्प्रदायोऽद्यापि विद्यत इति मृतकमुष्टिबन्धमन्वकार्षीत् । तथा च कथं न सन्दिग्धासिद्धं विशेषणम् । विशेष्यमप्युभयासिद्धम्, वादिप्रतिवादिभ्यां तत्र कर्तुः स्मरणात् । ननु श्रोत्रियाः श्रुतौ कर्तारं स्मरन्तीति मृषोद्यम्, श्रोत्रियापशदाः खल्वमी इति चेत् ? ननु युयमाम्नायमाम्नासिष्ट तावत्, ततो “यो वै वेदांश्च प्रहिणोति" इति, "प्रजापतिः सोमं राजानमन्वसृजत् ततस्त्रयो Page #194 -------------------------------------------------------------------------- ________________ પ૨૯ શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા वेदा अन्वसृजन्त" इति च स्वयमेव स्वस्य कर्तारं स्मरयन्ती श्रुतिं विश्रुतामश्रुतामिव गणयन्तो यूयमेव श्रोत्रियापसदाः किं न स्यात् ? જૈન - તથા વળી હે મીમાંસકો ? વેદોને અપૌરુષેય સિદ્ધ કરવા માટે તમે જે “કર્તાનું અસ્મરણ” એવો હેતુ પ્રથમ કહ્યો છે તે તમારો કહેલો હેતુ શું કોઈ પણ જાતના વિશેષણ વિનાનો છે કે વિશેષણવાળો છે ? જો પ્રાન્તન એટલે પ્રથમ પક્ષ કહો તો એટલે આ હેતુની આગળ કોઈ પણ વિશેષાણ નથી, એમ જો કહો તો તમારો આ હેતુ વ્યભિચારી બનશે. કારણ કે તમારો આ હેતુ સાધ્યની જેમ સાધ્યાભાવવૃત્તિ પણ છે. પ્રાચીન કુવા-મહેલ-બગીચા-ફરવાનાં ક્ષેત્રો ઈત્યાદિની સાથે આ હેતુ વ્યભિચારવાળો છે. તે પ્રાચીન કુવા વિગેરે કર્તાના સ્મરણ વિનાનાં હોવા છતાં પણ પૌરૂષય છે. એટલે કે તમારું સાધ્ય જે અપૌરુષેય, તેનો અભાવ પૌરૂષય, તે પૌરુષેયત્વવાળા જે કુપ-પ્રાસાદાદિ છે. તેમાં પણ આ હેતુ વર્તે છે. ત્યાં કર્તુઅસ્મરણ હેતુ પણ છે. માટે હેતુ સાધ્યાભાવવવૃત્તિ થવાથી વ્યભિચાર હેત્વાભાસવાળો થશે. હવે જો બીજો પક્ષ કહેતા હો તો, એટલે હેતુ સવિશેષણ છે એમ જો કહો તો જણાવો કે હેતની આગળ વિશેષાગ શું ? “પ્રાયાવછેટે સતિ” આવું વિશેષણ જો કહેતા હો તો, તેનો અર્થ એવો થાય છે કે સંપ્રદાય એટલે પરંપરા જેની વ્યવચ્છેદ વિનાની છે અને કર્તાનું સ્મરણ જ્યાં નથી તે' આવો તમારો હેતુ થશે. સારાંશ કે જેની પરંપરા ઘણા વર્ષોથી ચાલી જ આવે છે. જે પરંપરાનો ભૂતકાળમાં ક્યાંય વ્યવચ્છેદ નથી. અર્થાત્ અનાદિની, અથવા અનાદિ જેવી; વ્યવચ્છેદ વિનાની છે અને કર્તાનું અસ્મરણ છે આવો હેતુ છે તેમ કહેશો તો હવે આ હેતુ પ્રાચીનકુપ-પ્રાસાદ-આરામ અને વિહારાદિમાં જશે નહીં કારણ કે તે પ્રાચીનકુપાદિ અનાદિના નથી તેથી ભલે વ્યભિચાર દોષ નહીં આવે, પરંતુ વ્યધિકરણાસિદ્ધ હેત્વાભાસ નામનો બીજો દોષ આવશે. અપૌરુષેય એવી શ્રુતિ એ તમારો પક્ષ છે. અર્થાત્ હેતુનું અધિકરણ છે. તેનાથી વિરૂદ્ધ એવું જે અધિકરણ તે પૌરુષેય ધર્મવાળા પ્રાચીન કુપ-પ્રાસાદાદિના કર્તરૂપ પુરૂષ, તે શ્રુતિથી અન્ય છે માટે તે પુરૂષ વ્યધિકરણ કહેવાય છે. તેમાં આ હેતુનું જે કર્યુ-અસ્મરણ એવું વિશેષ્ય છે તે સંભવે છે. તેથી હેતુ સાધ્યવિશિષ્ટ પક્ષમાં વર્તવાને બદલે સાધ્યાભાવવિશિષ્ટ એવા પક્ષભિન્ન પુરૂષમાં વર્તતો હોવાથી વ્યધિકરણસિદ્ધ હેત્વાભાસ થશે. (છઠ્ઠા પરિચ્છેદના ૫૧મા સૂત્રમાં તથા તેની વૃત્તિમાં અસિદ્ધહેવાભાસના અનેક ભેદોમાં બીજો ભેદ “વ્યધિકરણાસિદ્ધ' કહેલ છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે કે - જે હેતુ સાધ્યવિશિષ્ટ પક્ષમાં વર્તવાને બદલે સાધ્યાભાવવાળા અપક્ષમાં (પક્ષભિન્ન ઈતર અધિકરણમાં) જે હેતુ વર્તે તે “વ્યધિકરણસિદ્ધ” કહેવાય છે, જેમ કે “ડ, નિત્ય, પરણ્ય તત્વતિ” અહીં પટમાં રહેલું કૃતકત્વ તે પટમાં જ છે પરંતુ શબ્દનામના પક્ષમાં નથી. તેથી પક્ષથી ભિન્ન અધિકરણમાં હોવાથી વ્યધિકરણસિદ્ધ કહેવાય છે. તથા પ્રાસાઃ ધવ, શ્ય અર્થાતુ, આ પ્રાસાદ ધોળો છે. કાગડામાં કાળાશ હોવાથી, અહીં પક્ષ જે પ્રાસાદ, તેનાથી ભિન્ન Page #195 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭ ૫૩૦ જે કાક, કે જે સાધ્યાભવવાન્ છે. તેમાં બાળસ્વાતિ હેતુ વર્તે છે. આ રીતે જે હેતુ પક્ષભિન્ન અધિકરણમાં વર્તે તે વ્યધિકરણાસિદ્ધ કહેવાય છે. તેવી જ રીતે અહીં પક્ષ અપૌરૂક્ષેયસાધ્યવાળી શ્રુતિ, એ પક્ષ છે. તેનાથી વિરૂદ્ધ અધિકરણ પૌષય ધર્મવાળા પ્રાચીનકુપાદિના કર્તારૂપ પુરૂષ, તે પુરૂષમાં કર્તુ-અસ્મરણ હેતુ વર્તે છે. માટે વ્યધિકરણાસિદ્ધ છે. હવે જો મીમાંસક એમ કહે કે અમે અનુમાનમાં ત્રમરળાત્ ને બદલે અમર્થમાળતુંત્વાત્ લખીશું. જેથી અમને વ્યધિકરણાસિદ્ધ હેત્વાભાસ આવશે નહીં. અમે અનુમાન પ્રયોગ હવે આ પ્રમાણે કરીશું. श्रुतिः, अपौरुषेया, सम्प्रदायाव्यवच्छेदे सति अस्मर्यमानकर्तृकत्वात्, आकाशवत् । “શ્રુતિ (પક્ષ), એ અપૌરૂષય છે (સાધ્યું), પરંપરાથી અનાદિ હોતે છતે અસ્મર્યમાણ કર્યુ વાળી હોવાથી (હેતુ), આકાશની જેમ (ઉદાહરણ), “આવા પ્રકારની અનુમાનની રચના અમે કરીશું. જેથી વ્યધિકરણાસિદ્ધિ આવવાનો અલ્પ પણ અવકાશ નથી. આવું અનુમાન અમે કરીશું. જેથી દોષ આવશે નહીં કારણ કે ‘‘સમર્થમાનતુંત્વાર્’’ આ બહુવ્રીહિ સમાસ થવાથી અન્યપદપ્રધાન સમાસ કહેવાય છે. જો તત્પુરૂષ સમાસ પૂર્વની જેમ કરીએ તો ઉત્તરપદપ્રધાન હોવાથી કર્તાનુ અસ્મરણ ગમે તેમાં (પ્રાચીનકુપાદિના કર્તા પુરૂષમાં) પણ ઘટી શકે. પરંતુ બહુવ્રીહિ સમાસ કરવાથી મનમાં કલ્પેલ જ અન્ય પદ લેવાશે. અને અમે તે અન્યપદ શ્રુતિ જ લઈશું. એટલે વ્યધિકરણમાં હેતુ ન જવાથી વ્યધિકરણાસિદ્ધ હેત્વાભાસ અમારે થશે નહીં. જૈન - મૈવમ્ આ પ્રમાણે ન કહેવું. કારણ કે જો આ પ્રમાણે બહુવ્રીહિ સમાસ કરી અન્યપદ તરીકે શ્રુતિમાત્રની વિવક્ષા કરશો તો ભલે વિશેષ્યહેતુમાં વ્યધિકરણાસિદ્ધ હેત્વાભાસ નહીં આવે. પરંતુ ‘‘સંપ્રવાવાવ્યવછેતે સતિ એ વિશેષણમાં સંદિગ્ધાસિદ્ધ હેત્વાભાસ થશે. તે આ પ્રમાણે - જે આદિવાળા પ્રાસાદાદિ કાર્યો છે. તેનો સંપ્રદાય અલ્પ કાળનો હોવા છતાં પણ વ્યવચ્છેદ પામતો નજરે દેખાય છે. તો પછી જે શ્રુતિ વિગેરે અનાદિ છે એમ કહો છો તેનો સંપ્રદાય વ્યવચ્છેદવાળો કેમ ન હોય ? અર્થાત્ અનાદિ એવી શ્રુતિનો સંપ્રદાય પણ ઘણા કાળવાળો હોવાથી સારી રીતે વ્યવચ્છેદવાળો જ હોય, માટે અવ્યવચ્છેદવાળો છે આવું સમજાવવું તે મૃતકને મજબૂત બાંધવા બરાબર છે અર્થાત્ નિરર્થક છે એટલે કે આ વાત મડાગાંઠ રૂપ છે. ન સંભવી શકે તેમ છે. સારાંશ કે જે આદિવાળાં કાર્યો છે તેને કાળ થોડો જ થયો છે તો પણ સંપ્રદાય વ્યવચ્છેદ પામતો દેખાય છે તો ઘણા કાળવાળી વસ્તુ તો ભૂતકાળમાં એકવાર નહીં પણ અનેકવાર વ્યવચ્છેદ પામેલા સંપ્રદાયવાળી જ હોય. તેથી હેતુમાં રહેલું વિશેષણ સંદિગ્ધાસિદ્ધ કેમ ન બને ? અર્થાત્ બને જ. કારણ કે શ્રુતિઓમાં સંપ્રદાયનો અવ્યવચ્છેદ જ હોય એમ કેમ કહી શકાય ? विशेष्यमपि = તથા અસ્મર્થમાળનુંવાત્ એવું જે વિશેષ્ય છે. તે ઉભયાસિદ્ધ હેત્વાભાસ રૂપ છે. કારણ કે તે શ્રુતિમાં વાદી અને પ્રતિવાદી એવા અમને તથા તમને તેના કર્તાનું સ્મરણ છે જ, અમે તો તે શ્રુતિ વર્ણાત્મક હોવાથી કર્તા છે એમ કહીએ જ છીએ અને તમે મીમાંસકો Page #196 -------------------------------------------------------------------------- ________________ ૫૩૧ શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા પણ ‘‘પ્રષ્નાપતિવૈતમે માલધૃત્’' ઈત્યાદિ આગમપાઠ વડે કર્તાનું સ્મરણ કરો જ છો. માટે સમર્થમાળતુંત્વ બન્નેને અમાન્ય હોવાથી ઉભયાસિદ્ધ હેત્વાભાસ પણ થાય છે. મીમાંસક ननु श्रोत्रियाः અમે મીમાંસકો શ્રુતિમાં કર્તાનું સ્મરણ કરીએ છીએ આ તમારી વાત મૃષા છે. અને અમારામાં જે કોઈ મીમાંસકો શ્રુતિ સકર્તૃક માને છે તે સાચા મીમાંસક નથી. પરંતુ શ્રોત્રિયાપશદ છે અર્થાત્ નીચ શ્રોત્રિય છે. ધર્મભ્રષ્ટ છે. - = જૈન જો આમ કહો છો તો તમે પણ વેદો ભણેલા છો (મમ્નાય = વેદો, આમ્નાસિ’ ભણેલા છો) તેથી હવે કહેવાતી શ્રુતિઓ અને તેમાં આવેલા આ પાઠો તમે વાંચ્યા જ હશે. તે પાઠો આ પ્રમાણે છે - (૧) જો વૈ જે બ્રહ્મા વેદો મોકલે છે ‘‘તથા (૨) પ્રજાપતિએ (બ્રહ્માએ) સોમને રાજા બનાવ્યો, તેમાંથી ત્રણ વેદો ઉત્પન્ન થયા ઈત્યાદિ સ્વયં પોતાના કર્તાને જણાવતી અને વિદ્યુત (પ્રસિદ્ધ) એવી શ્રુતિને પ્રતિદિન સાંભળો છો અને ગાઓ છો છતાં શ્રુતામિવ ાળવન્તો જાણે સાંભળી જ ન હોય તેમ કહેતા એવા તમે પોતે જ નીચ શ્રોત્રિય હો, એમ કેમ ન બને ? અર્થાત તમે પણ શ્રોત્રિયાપશદ જ છો એમ નક્કી થાય છે. = किश्व, कण्व - माध्यंदिन- तित्तिरिप्रभृतिमुनिनामाङ्किताः काश्वन शाखाः, तत्कृतत्वादेव, मन्वादिस्मृतिवत्, उत्सन्नानां तासां कल्पादीतैर्दृष्टत्वात्, प्रकाशितत्वाद्वा तन्नामचित्रे, अनादी कालेऽनन्तमुनिनामाङ्कितत्वं तासां स्यात् । जैनाच कालासुरमेतत्कर्तारं स्मरन्ति । कर्तृबिशेषे विप्रतिपत्तेरप्रमाणमेवैतत्स्मरणमिति चेत्, नैवम्, यतो यत्रैव विप्रतिपत्तिः, तदेवाऽप्रमाणमस्तु, न पुनः कर्तृमात्रस्मरणमपि । बेदस्याध्ययनं सर्वं गुर्वध्ययनपूर्वकम् । बेदाध्ययबाच्यत्वादधुनाऽध्ययनं यथा ॥ १ ॥ अतीतानागतौ कालौ, बेदकारविवर्जिती । कालत्वात् तद्यथा कालो, वर्तमानः समीक्ष्यते ||२|| इति कारिकोक्ते वेदाध्ययनबाच्यत्व- कालत्वे अपि हेतू । “कुरङ्गशृङ्गभङ्गुरं कुरङगाक्षीणां चेतः" इति वाक्याध्ययनं गुर्वध्ययनपूर्वकम् एतद्वाक्याध्ययनबाच्यत्वात् अधुनातनाध्ययनवत् । अतीतानागती कालौ, प्रक्रान्तवाक्यकर्तृबर्जितौ, कालत्वात्, वर्तमानकालवत् । इतिबदप्रयोजकत्वात् अनाकर्णनीयौ सकर्णानाम् । ', તથા વળી, કણ્વૠષિ, માથંદિન ઋષિ, તિત્તિરિૠષિ, વિગેરે મુનિઓના નામોથી અંકિત થયેલી કેટલીએ શાખાઓ દેખાય છે. તેથી તે શાખાઓ પૌરૂષય છે. કારણ કે તે તે શાખાઓ તે તે ઋષિઓ વડે કરાયેલી છે. જેમ મનુ આદિ શ્રુતિઓ મનુ આદિ ઋષિ વડે કરાયેલી હોવાથી પૌષય છે. તેમ આ સર્વ શ્રુતિઓ પણ તે તે ઋષિઓના નામથી અંકિત છે માટે તે તે ઋષિકૃત હોવાથી નિયમા પૌરૂષય જ છે. = = મીમાંસક કણ્વ આદિ ઋષિઓના નામથી અંકિત થયેલી તે તે શાખાઓ કંઈ તેઓ વડે બનાવાઈ નથી. પરંતુ ઉત્પન્નાનાં તામાં ખોવાઈ ગયેલી, અથવા નષ્ટ પામી ચુકેલી, અથવા ગુમ = Page #197 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭ થઈ ચુકેલી એવી તે શાખાઓ તેઓ વડે પાવી = આ યુગની આદિમાં જોવાઈ છે. અથવા જગત્સમક્ષ પ્રકાશિત કરાઈ છે. તેથી તે તે શાખાઓ તે તે ઋષિઓના નામના ચિહ્નવાળી (અંકિત) થયેલી છે. બાકી છે તો અનાદિની જ, તે ઋષિઓએ તો અપ્રગટને માત્ર પ્રગટ કરી છે. જૈન - જો મીમાંસક આવું કહે તો આ શાખાઓ અનાદિકાળથી છે. એટલે અનંતકાળથી છે. તે અનંતકાળમાં આવા યુગો અનંતા આવ્યા છે. તેથી અનંતીવાર આ શાખાઓ ખોવાઈ હશે અને અપ્રગટ થઈ હશે અને અનંત ઋષિઓએ તેને જોઈ હશે, પ્રકાશિત કરી હશે, પ્રગટ કરી હશે તેથી અનંત ઋષિઓના નામથી અંકિત થયેલી હોવી જોઈએ. પરંતુ ઋષિઓનાં આવાં અનંત નામ નથી માટે તે તે શાખા તે તે ઋષિઓએ જ બનાવી છે. તેથી તે તે ઋષિઓ જ તે તે શાખાના કર્તા છે એમ માનવું જોઈએ, પરંતુ તે ઋષિઓએ માત્ર જોઈ જ છે કે માત્ર પ્રકાશિત જ કરી છે એમ માનવું જોઈએ નહીં. તથા વળી અમે જૈનો તો આ કૃતિઓના કર્તા કાલાસુર નામના દેવને માનીએ છીએ, તેથી શાખાઓ કર્તાવાળી હોવાથી ““મર્યમાર્તૃત્વ તમારો હેતુ તમારા પ્રતિવાદી એવા અમને જેનોને અમાન્ય છે માટે આ હેતુ પ્રતિવાદિઅસિદ્ધ હેત્વાભાસ પણ થશે. મીમાંસક - ર્રવિરો = આ કૃતિઓનો કર્તાવિશેષ કાલાસુર છે ? કે બીજા કોઈ (બ્રહ્મા) આદિ છે ? એ વાત હજુ વિવાદવાળી હોવાથી જૈનોએ ઉપર કહેલી કાલાસુરકતૃત્વની વાત અપ્રમાણ જ છે. (તસ્મરણમ્ = જૈનોનું આ સ્મરણ-કથન અપ્રમાણ છે.) જૈન - નૈવમ્ = મીમાંસક જો આમ કહે તો તે બરાબર નથી. કારણ કે મૂલ વિપ્રતિપત્તિ: = વિવાદ જ્યાં હોય તે જ અપ્રમાણ ભલે હો. પરંતુ કર્તામાત્રનું કથન અપ્રમાણ સિદ્ધ થતું નથી. અર્થાત્ આ શાખાઓના કર્તા અમે કાલાસુર કહીએ છીએ, તમને કદાચ એમાં વિવાદ હોય અને એ કારણથી કાલાસુર કદાચ માન્ય ન હોય અને બ્રહ્મા આદિ કોઈ પણ ઈતરદેવ ધારો કે તમને કર્તા તરીકે માન્ય હોય તો કાલાસુરની કર્તુત્વની માન્યતામાં અમારે તમારે વિવાદ હોવાથી એ વાત તમારી દષ્ટિએ ભલે અપ્રમાણ બનો પરંતુ કાલાસુર કે બ્રહ્મા કે કોઈ પણ ઈતર દેવ કર્તા છે એમ તો સિદ્ધ થયું જ. તેથી કર્તમાત્રનું કથન કંઈ અપ્રમાણ બની જતું નથી. આ રીતે કર્તા માત્રના સ્મરણમાં કોઈ વિવાદ ન હોવાથી વેદો પૌરુષેય છે એમ માનવું જોઈએ. અને ત્રસ્મરVIતુ કે મર્યમાતૃત્વ એમ બન્ને રીતે તમારો કહેલો પ્રથમ હેતુ દોષિત છે. એમ સમજવું જોઈએ. મીમાંસક = વેદો અપૌરુષેય (નિત્ય) છે એમ અમારા કથનમાં સ્ત્રમરાતું આ પ્રથમ હેતુ તમે ભલે દોષિત કર્યો પરંતુ અમારી પાસે નીચેના બે શ્લોકોમાં જણાવ્યા મુજબ બીજા બે હેતુ છે. તે બીજા બે હેતુથી અમે વેદોને અપૌરુષેય સિદ્ધ કરીશું. તે અનુમાનો આ પ્રમાણે છે - (વેલ્ય સર્વ મધ્યયનમ), વેદોનું સર્વ અધ્યયન (પક્ષ), ગુરૂ પાસે અધ્યયન કરવા પૂર્વકનું જ હોય છે (સાધ્ય), વેદોનું અધ્યયન હોવાથી અર્થાત્ વેદાધ્યયન એ એક વિશિષ્ટ અધ્યયન છે. સ્વયં ભાગવાનો નિષેધ છે. ગુરૂ પાસે જ ભાગાય છે, માટે (હેતુ), વર્તમાનકાળમાં કરાતા વેદાધ્યયનની જેમ (દષ્ટાન્ત). Page #198 -------------------------------------------------------------------------- ________________ ૫૩૩ શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા આ અનુમાનનો અર્થ એવો છે કે જે વેદાધ્યયન છે. તે વિશિષ્ટ હોવાથી ગુરૂગમથી જ ગમ્ય હોવાથી ગુરૂ પાસે જ ભણાય, સ્વયં ન ભાણાય, ન સમજાય, તેથી જે જે વેદાધ્યાય હોય તે તે ગુરૂપૂર્વક જ હોય, એવી વ્યાપ્તિ સિદ્ધ થાય છે. જેમ અત્યારે આપણે જે વેદાધ્યયન કરીએ છીએ તે આપણા ગુરૂ પાસે જ કરીએ છીએ, તેમ આપણને વેદ ભણાવનાર ગુરૂએ પણ વેદાધ્યયન જ્યારે કર્યું હશે ત્યારે ગુરૂપૂર્વક જ કર્યું હોવું જોઈએ, તેમને અધ્યયન કરાવનાર ગુરૂએ પણ અન્ય ગુરૂ પાસે જ વેદાધ્યયન કર્યું હશે એમ ગુરૂઓની પરંપરા અનાદિ કાલની હોવાથી વેદ અનાદિના છે એમ સિદ્ધ થાય છે. આ એક અનુમાન કહ્યું. હવે બીજુ અનુમાન આ પ્રમાણે - અતીત અને અનાગત એમ બન્ને કાળો (પક્ષ), વેદોના કર્તાથી શૂન્ય છે (સાધ્ય), કાલ હોવાથી (હેતુ), વર્તમાનકાળની જેમ (ઉદાહરણ), જે જે કાળરૂપ છે તે તે વેદના કર્તાથી શૂન્ય છે જેમ કે વર્તમાનકાળ જેમ વર્તમાનકાળ એ કાળ હોવાથી વેદના કર્તાથી શૂન્ય છે તેવી જ રીતે અતીત અને અનાગત કાળ પણ કાળ હોવાથી વેદના કર્તાથી શૂન્ય છે.” આ બન્ને અનુમાનોથી વેદો કર્તાથી શૂન્ય છે એમ સિદ્ધ થાય છે. આ બન્ને કારિકામાં (શ્લોકમાં) કહેલા (૧) વેદાધ્યયનવાગ્યત્વ અને (૨) કાલ– એમ આ બે હેતુ વેદોના નિત્યત્વને સિદ્ધ કરે જ છે. જૈન - ઉપરોકત કારિકામાં કહેલા તમારા “વેદાધ્યયન વાસત્વ અને કાલ7” આ બન્ને હેતુઓ અપ્રયોજક હોવાથી (વ્યભિચારી હોવાથી) (સર્વાનામ્ =) સમજુ પંડિત પુરૂષોને અનાકર્ણનીય જ (ન જ સાંભળવા યોગ્ય) છે. તે અપ્રયોજકતા આ પ્રમાણે છે - “કુરાંગાક્ષીઓનું (હરણના જેવા કોમળ નેત્રવાળી સ્ત્રીઓનું) ચિત્ત, કુરંગના શૃંગ જેવું ચંચળ છે,” આવા વાકયનું અધ્યયન, ગુરૂજીની પાસે જ અધ્યયનપૂર્વક કરવું જોઈએ, આવા પ્રકારના વાકયના અધ્યયન વડે જ વાસ હોવાથી, વર્તમાનકાળના અધ્યયની જેમ, આ અનુમાન જેમ અપ્રયોજક છે તેવી જ રીતે વેદાધ્યયન વાઇત્વ હેતુ પણ અપ્રયોજક છે. તે આ પ્રમાણે - જે હેતુ સાધ્યની સાથે જ રહે તે હેતુ સાધ્યસાધક અર્થાત્ પ્રયોજક કહેવાય છે અને જે હેતુ સાધ્યની સાથે તથા સાધ્યાભાવની સાથે પણ રહે તે હેતુ સાધ્યનો અસાધક એટલે કે અપ્રયોજક કહેવાય છે. અહીં સ્ત્રીઓનું ચિત્ત ચંચળ છે. આવા વાકયનું અધ્યયન સામાન્ય માણસો પણ ગુરૂ પાસે કાવ્યો આદિ ભાણવાથી જાણે છે. તેથી ગુર્વધ્યયનપૂર્વક સાધ્યની સાથે પણ આ હેતુ સામાન્ય મનુષ્યની અપેક્ષાએ વર્તે છે. પરંતુ વિદ્વાનું પુરૂષો સ્વપ્રજ્ઞાથી ગુરૂજી વિના સ્વયં પણ જાણે છે કે સ્ત્રીઓનું ચિત્ત ચંચળ છે. તેથી એતદ્વાકયાધ્યયનવાગ્યત્વ હેતુ ગુર્વધ્યયનપૂર્વક નામના સાધ્ય વિના પણ વર્તે છે. એમ સાધાભાવવત પણ હેતુ હોવાથી આ હેતુ જેમ અપ્રયોજક છે તેવી જ રીતે તમારો વેદાધ્યયનવાગ્યત્વ હેતુ પણ અપ્રયોજક જ છે. કારણ કે સામાન્ય માણસો વેદાધ્યયન ગુરૂજીની પાસે પણ કરે છે અને વિદ્વાન પુરૂષો સ્વયં સ્વપ્રજ્ઞાથી ગુરૂજી વિના પણ કરે છે. માટે અપ્રયોજક Page #199 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭ તથા કાલ– હેતુ પણ આવી જ રીતે અપ્રયોજક છે. અતીત અને અનાગત કાળ જો આકાશઆત્મા આદિ દ્રવ્ય આશ્રયી લઈએ તો કશૂન્ય છે. કાળ હોવાથી, વર્તમાનકાળની જેમ, આ હેતુ સાધ્યમાં જ (એટલે કે કર્તાની શૂન્યતામાં જ) વર્તે છે. પરંતુ ઘટ-પટ આદિ દ્રવ્ય આશ્રયી જે લઈએ તો તે ઘટપટ દ્રવ્યનો વર્તમાન કાળ પણ સકતૃક હોવાથી અતીત-અનાગત કાળ પણ સકક જ રહેશે અને છે. પરંતુ કશુન્ય નથી. તેથી કાલ– હેતુ કન્ય સાધ્યમાં રહેવાને બદલે તેના અભાવાત્મક સકકત્વ નામના સાધ્યાભાવવવૃત્તિ પણ હોવાથી અપ્રયોજક થશે. તેવી રીતે તમારા આ બન્ને હેતુ અપ્રયોજક હોવાથી સાધ્યસિદ્ધિ કરવામાં અસમર્થ જ છે અને વિદ્વાન પુરૂષોને માટે અશ્રોતવ્ય જ થશે. આકાશાદિને આશ્રયી કશૂન્યમાં કાલ– વર્તે છે. પરંતુ ઘટપટને આશ્રયી સકકત્વમાં પણ કાલ– હેતુ વર્તે છે. ___भय भर्थापत्तेरपौरुषेयत्वनिर्णयो वेदस्य, तथाहि - संवादविसंबाददर्शनाऽदर्शनाभ्यां तावदेष निःशेषपुरुषैः प्रामाण्येन निरणायि । तनिर्णयश्चास्य पौरुषेयत्वे दुरापः । यतः . शन्दे दोषोद्भवस्ताबद् बक्त्रधीन इति स्थितिः । तदभावः स्वचित्तावद्, गुणवद्वस्तृकत्वतः ॥१॥ तद्गुणैरपकृष्टानां, शन्दे सान्त्यसम्भवात् । बेदे तु गुणवान् बक्ता, निर्णेतुं नैव शक्यते ॥२॥ ततध दोषाभाषोऽपि, निर्णेतुं शक्यतां कथम् ? । वक्त्रभाने तु सुझानो, दोषाभावो विभाव्यते ॥३॥ यस्माद् बस्तुरभावेन, न स्युर्दोषाः निराश्रयाः । ततः प्रामाण्यनिर्णयान्यथाऽनुपपत्तेरपौरुषेयोऽयमिति ॥४॥ મીમાંસક - વેદની અપૌરુષેયતાનો નિર્ણય અમે હવે અનુમાનથી નહી કરીએ પરંતુ “અપત્તિ” પ્રમાણથી કરીશું. સર્વ પુરૂષોને આ અનુભવસિદ્ધ વાત છે કે જે જે શાસ્ત્રોમાં સંવાદદર્શન અને વિસંવાદ અદર્શન હોય તે જ શાસ્ત્ર પ્રમાણ કહેવાય છે. સંવાદ- એટલે સંગત-યથાર્થ-પૂર્વાપર અવિરૂદ્ધ, પ્રત્યક્ષાદિ પ્રમાણોથી અબાધિત, અને વિસંવાદ એટલે અસંગત-અયથાર્થ-પૂર્વાપરવિરૂદ્ધ અને પ્રત્યક્ષાદિ પ્રમાણોથી બાધિત. જે જે શાસ્ત્રોમાં વાક્યો પૂર્વાપર અવિરૂદ્ધ અને યથાર્થવાચી હોય તે સંવાદવાળાં કહેવાય અને પૂર્વાપર વિરુદ્ધ અને અયથાર્થવાચી હોય તે વિસંવાદવાળાં કહેવાય છે જ્યાં સંવાદ જ દેખાતો હોય, અને વિસંવાદ ન જ દેખાતો હોય, તો તે શાસ્ત્રો પ્રમાણયુક્ત છે એમ સર્વ પુરુષો વડે નિર્ણય કરાય જ છે. હવે જો આ વેદશાસ્ત્રને પૌરૂષય માનીએ તો તેની પ્રમાણિતાનો નિર્ણય કરવો દુષ્કર છે. કારણ કે જો આ વેદ પૌરુષેય હોય તો તેનો જે કર્તા માનીએ તે કર્તા પુરૂષમાં સર્વજ્ઞતા ન હોવાથી કોઈને કોઈ ભુલ તો થવાની જ છે. અસર્વજ્ઞતા એ જ મોટો દોષ હોવાથી વાકયરચના પૂર્વાપરવિરૂદ્ધવિસંવાદવાળી બનવાની જ છે. તેથી વિસંવાદના દર્શનથી અને સંવાદના અદર્શનથી વેદની પ્રમાણતા Page #200 -------------------------------------------------------------------------- ________________ ૫૩૫ શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા કેમ કરાય ? સર્વશ તો જગતમાં કોઈ છે જ નહીં. એમ અમારૂં મીમાંસકોનું માનવું છે. માટે કર્તા માનવાથી અર્થાત આ વેદોને પૌરુષેય માનવાથી તેનો કર્તા અસર્વજ્ઞ જ હોય, એમ માનવું પડે, અને અસર્વશ કકવેદોમાં પ્રમાણતાનો નિર્ણય કરવો મુશ્કેલ થશે. કહ્યું છે કે - શબ્દમાં (વાકયરચનામાં) દોષોનો અભાવ વકતાને આધીન છે. (વકતા સર્વજ્ઞ-વીતરાગ હોય તે જ દોષોનો અભાવ હોય) આ સ્થિતિ છે. એટલે કે ગુણવાન વકતા હોવાથી તમાવ: = દોષોનો અભાવ કયાંય પણ જાણી શકાય છે. જેના કારણ કે તશુળ = તે ગુણીયલ વકતાના ગુણો વડે જ મપાનાં દૂર કરાયેલા દોષોની સંગતિ શબ્દમાં સંભવતી નથી. અર્થાત્ સર્વજ્ઞતાના ગુણવાળો જો વકતા હોય તો તે ગુણવડે દૂર કરાયેલા દોષોનો સંયોગ વેદમાં ન સંભવે પરંતુ વેદોમાં આવો (સર્વજ્ઞ વીતરાગ) કોઈ વકતા છે એવો નિર્ણય કરી શકાતો નથી. (કારણ કે મીમાંસકોના મતે સર્વશ કોઈ છે જ નહીં.) રા તેથી (વેદના ક સર્વજ્ઞ સિદ્ધ ન થવાથી) વેદમાં દોષાભાવનો પણ નિર્ણય કેમ કરી શકાય? (અર્થાત્ સર્વજ્ઞ જગતમાં કોઈ છે જ નહીં અને અસર્વજ્ઞને કર્તા માનવામાં દોષો આવે જ. દોષાભાવ બને જ નહીં, તેથી જો કર્તાનો અભાવ માનવામાં આવે તો (અર્થાત જો કોઈ કર્તા જ નથી. એમ માનવામાં આવે તો) દોષાભાવ સુજ્ઞાન બને, તો દોષાભાવ જ હોય તે સારી રીતે સમજી શકાય છે. કારણ કે કત જો કોઈ હોય તો જ દોષો સંભવે ને ? પરંતુ જો કોઈ કર્તા જ નથી તો પછી દોષો કયાંથી આવવાના હતા ? માટે કર્તાનો અભાવ માનવામાં દોષાભાવ આવવો સુકર છે. તેવા કારણ કે તુરમાન = વેદોનો વકતા જ કોઈ ન હોવાથી આધાર વિના દોષો સંભવે જ કયાંથી ? માટે વેદોનો કોઈ કર્તા નથી. અન્યથા જો કર્તા માનીએ તો કત દોષવાળો હોવાથી વેદોમાં પણ દોષો જ આવે, અને દોષો આવે તો તે શાસ્ત્ર પ્રમાણ બને નહીં તતઃ = તેથી પ્રમાણતાના નિર્ણયની અન્યથા = અપૌરુષેય માન્યા વિના અનુપપત્તિ હોવાથી માં મૌરવ: પવ = આ વેદ અપૌરૂષય જ છે એમ અમે અથપત્તિ પ્રમાણથી વેદોની અપૌરુષેયતા સિદ્ધ કરીશું. ___ अस्तु तावदत्र कृपणपशुपरम्परप्राणव्यपरोपणपगुणप्रचुरोपदेशापवित्रत्वादप्रमाणमेवैष इत्यनुत्तरोत्तरप्रकारः। प्रामाण्यनिर्णयेऽप्यस्य न साध्यसिद्धिः, विरुद्धत्वात्, गुणवद्वक्तृकतायामेव वाक्येषु प्रामाण्यनिर्णयोपपत्तेः। पुरुषो हि यथा रागादिमान् मृषावादी, तथा सत्यशौचादिमान् अवितथवचनः समुपलब्धः । श्रुतौ तु तदुभयाभावे नैरर्थक्यमेव भवेत् । कथं वक्तुर्गुणित्वनिश्चयश्छन्दसीति चेत्, कथं पितृ-पितामह-प्रपितामहादेरप्यसौ ते स्यात् येन तद्धस्तन्यस्ताक्षरश्रेणेः, पारम्पर्योपदेशस्य वाऽनुसारेण ग्राह्य-देय-निधानादौ निःशकं प्रवर्तेथाः ? स्वचित्संवादात् चेत्, अत एवान्यत्रापि प्रतीहि, कारीर्यादौ संवाददर्शनात् । कादाचित्कविसंवादस्तु सामग्रीवैगुण्याद् त्वयाऽपि प्रतीयत एव, प्रतीताप्तत्वोपदिष्टमन्त्रवत् । प्रतिपादितश्च प्राक् रागद्वेषाज्ञानशून्यपुरुषविशेषनिर्णयः ॥ જૈન - “કોઈ કર્તા ન હોવાથી વેદો દોષાભાવ વાળા છે અને તેથી પ્રમાણ છે” આવા પ્રકારના મીમાંસકના કથનનો (મનુત્તર એટલે)= અનુપમ = સુંદર ઉત્તરવાળો આ પ્રકાર છે કે બીચારા Page #201 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭ ૫૩૬ ઘણા પશુઓના પ્રાણોની હિંસામાં જ ઓતપ્રોત એવો પ્રચુર (ઘણો) ઉપદેશ વેદોમાં આપેલો હોવાના કારણે વેદો અપવિત્ર હોવાથી આ વેદો અપ્રમાણ જ છે. આજ અનુત્તર એવો અમારો ઉત્તર છે. જ્યાં કેવળ જીવોની હિંસાનો જ ઉપદેશ અને તેને જ ધર્મ બતાવ્યો હોય તે શાસ્ત્ર પાપોનું ઉત્તેજક હોવાના કારણે અપવિત્ર હોવાથી જ અપ્રમાણ છે. માટે વેદો અપૌરૂષય હોય તો પણ હિંસક ઉપદેશવાળા હોવાથી જ અપ્રમાણ છે. અહીં ટીકામાં ‘“અનુત્ત’’ જે શબ્દ છે તેનો બહુવ્રીહિ સમાસ કરીને પાછળ આવતા ઉત્તર શબ્દનું વિશેષણ બનાવવું. નાસ્તિ ઉત્તરોધો યસ્માત્ તેવું અનુત્તરમ્ નથી ઉત્તર એટલે અધિક જવાબ જેનાથી તે અનુત્તર, અર્થાત્ સર્વોત્તમ એવો આ ઉત્તરપ્રકાર છે. ‘“અનુત્તવિમાનવાસી દેવ”માં આવતા અનુત્તર શબ્દની જેમ આ સમાસ કરવો. સારાંશ કે વેદો અપૌરૂષય હોય તો પણ અતિશય હિંસાના ઉપદેશક હોવાના કારણે અપવિત્ર હોવાથી અપ્રમાણ છે. હવે આમ હોવા છતાં માની લો કે તમારા કહેવા મુજબ વેદો પ્રમાણ છે. એમ માની લઈએ તો પણ અપૌરૂક્ષેય સાધ્યની સિદ્ધિ તો થતી જ નથી. અર્થાત્ જો કે વેદો હિંસાના ઉપદેશક હોવાથી પ્રમાણ જ નથી. માટે તેના કર્તા કે અકર્તાની ચર્ચા કરવી જ નિરર્થક છે. છતાં ધારો કે તે વેદો પ્રમાણ છે એમ માનીને તેને પ્રમાણ કદાચ માની લઈએ તો પણ (પ્રમાણતાનો નિર્ણય માનવા છતાં પણ) આ વેદના અપૌરૂપેયત્વ સાધ્યની સિદ્ધિ થતી નથી. કારણ કે વિરૂદ્ધહેત્વાભાસ થવાથી તે સાધ્ય સિદ્ધ થતું નથી. કારણ કે ગુણવાન્ વક્તા હોતે છતે જ વાક્યોમાં પ્રમાણતાનો નિર્ણય સંભવે છે. જેમ રાગ-દ્વેષ અને અજ્ઞાનવાળો પુરૂષ મૃષાવાદી હોય છે. તેવી જ રીતે સત્ય શૌચ આદિ ગુણોવાળો પુરૂષ જ અવિતથવચનવાળો અર્થાત્ સત્યવાદી હોય છે. શ્રુતિમાં તો અપૌરૂષય માનવાથી ગુણવાન્ કે રાગાદિમાન્ કોઈ વકતા જ જ્યાં માનવામાં આવ્યો નથી ત્યાં ગુણવાન્ અને રાગાદિમાન્ એમ ઉભય કર્તાનો અભાવ સ્વીકારાયે છતે પ્રમાણ-અપ્રમાણની ચર્ચા જ નિરર્થક બને છે, જેનો વકતા ગુણવાન હોય તે જ શાસ્ત્ર પ્રમાણ કહેવાય તેથી જેનો કોઈ કર્તા જ નથી તે, અને જેનો વકતા દોષવાન્ છે તે બન્ને આપોઆપ અપ્રમાણ સિદ્ધ થઈ જ જાય છે અકર્તૃક વાકય વાદળના ગર્જવરની જેમ અપ્રમાણ છે. તથા દોષવદ્વકતૃકવાકય પણ લુચ્ચા-માયાવી-પુરૂષોની જેમ અપ્રમાણ છે. માત્ર ગુણવસ્તૃકવાકય જ આમવચન હોવાથી પ્રમાણ છે. વેદોનું અપૌરૂષત્વ સાધવા માટે “પ્રમાણાન્યથાનુપપત્તે:' એવો જે હેતુ તમે કહ્યો છે. તે હેતુ નિયમા અપૌરૂષય એવા સાધ્યના અભાવમાં (પૌરૂષયમાં) જ વર્તે છે. જે પૌરૂષય હોય તે જ પ્રમાણની ઉપપત્તિવાળું અથવા પ્રમાણની અનુપપત્તિવાળું હોય છે. અપૌરૂષયમાં પ્રમાણ કે અપ્રમાણનો વ્યવહાર જ અસંભવિત છે. માટે ઉપરોક્ત તમારો હેતુ સાધ્યના અભાવ એવા (પૌજ્ઞેયપુરૂષકૃત)માં જ વર્તે છે તેથી વિદ્ધાત્ વિરૂદ્ધહેત્વાભાસ થવાથી અપૌરૂષયત્વ સાધ્યની સિદ્ધિ થતી નથી. મીમાંસક હે જૈનો ! તમારી વાત સાંભળતાં એટલું ચોકકસ સમજાય છે કે અકર્તૃકવચન - Page #202 -------------------------------------------------------------------------- ________________ ૫૩૭ શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા કે દોષવદ્કર્તૃકવચન અપ્રમાણ જ બને છે. માટે જો વેદોને અમારે સપ્રમાણ માનવા હોય તો તેને અકર્તૃક કે દોષવદ્કર્તૃક ન માનતાં ગુણવત્કર્તૃક માનવા જોઈએ. અર્થાત્ અમારે જો વેદો પ્રમાણભૂત છે એવું જગતે સમજાવવું હોય અને અમારે સમજવું હોય તો તે વેદો પૌરૂષય છે અને ગુણવાન્ વકતાથી નિરૂપિત કરાયેલા એમ માનવું જોઈએ. પરંતુ એમ માનવામાં અમને સતત આવી શંકા થયા જ કરે છે કે ‘“યં વસ્તુનુંત્તિનિશ્ચયઇન્વેસિ કૃતિ' વેદોનો વકતા ગુણી હતા એવો નિર્ણય કોના આધારે કરવો ? વકતાના ગુણિત્વનો નિર્ણય કરાવનાર કોઈ પ્રબળ યુકિત મળતી નથી તેથી દોષિતકર્તા માનવો તેના કરતાં અકર્તૃક જ માનવું શું ખોટું ? માટે અમે વેદોને અપૌરૂષય માનીએ છીએ. = જૈન તમારા પિતા-પિતામહ (દાદા) પ્રપિતામહ (વડદાદા-દાદાના પિતા) ઈત્યાદિ કુટુંબના મોભાદાર વડીલ પુરૂષોના વચનોમાં પણ સૌ = આ ગુણવાનું વક્તાપણાનો નિર્ણય તે તને કેવી રીતે થાય છે ? (ત્યાં તો તું ગુણવાન વક્તાપણાનો નિર્ણય કરી જ લે છે) જેના કારણે તેઓએ મૃત્યુ પામતાં પહેલાં તેઓના પોતાના હાથે લખેલી અક્ષરપંક્તિને અનુસારે, અથવા વડદાદાએ દાદાને કહ્યું હોય, દાદાએ પિતાને કહ્યું હોય, અને પિતાએ તને કહ્યું હોય તે રીતે પરંપરાએ આપેલા ઉપદેશને અનુસરીને ગ્રાહ્ય (પોતાના ભાગે લેવા યોગ્ય) અને દેય (બીજાના ભાગરૂપે આપવા યોગ્ય અથવા દરિદ્રાદિ પુરૂષો ઉપર અનુકંપા કરવા યોગ્ય) એવું તેઓએ ગુપ્તપણે રાખેલું નિધાનાદિમાં અલ્પ પણ શંકા કર્યા વિના તેઓનું વચન સંપૂર્ણ સત્ય માની તું ત્યાં પ્રવૃત્તિ કેમ કરે છે ? જેમ વેદોનાં પણ વાકયો જ મળે છે તેનો કર્તા ગુણવાન જ હતો તેવું વિધાન ત્યાં મળતું નથી માટે ગુણવત્તાની શંકા થયા જ કરે છે તેમ પિતા-દાદા આદિના લખેલા કે કહેલા વચનોમાં ગુણવત્તાની પ્રતીતિ કરાવનારૂં કોઈ સાધન નથી. છતાં તેઓના લખેલા અને કહેલા વચનોને પ્રમાણ માની તેઓને ગુણવાન્ વક્તા માની તેઓના જણાવ્યા મુજબ પ્રવૃત્તિ-નિવૃત્તિ કેમ કરે છે? = મીમાંસક - વિસંવાવાત્ ચેત્ કોઈ કોઈ વખત પિતાદિનાં વચનો સંવાદિ જોયેલાં છે. જેવાં તેઓનાં વચનો કાગળમાં લખેલા કે દાદા-પિતા આદિ દ્વારા પરંપરાએ કહેલાં હોય છે તે જ પ્રમાણે અર્થપ્રાપ્તિ પણ સંભવિત થયેલી છે. માટે નિધાનાદિમાં તેમનાં વચનોને હું પ્રમાણયુક્ત પણ માનું છું અને તે વચનોના વક્તાને ગુણવાન્ પણ માનું છું. જૈન - ગત વાન્યત્રાપિ પ્રતી િ= આ જ કારણથી અન્યત્ર પણ (પિતાદિના વચનોની અપેક્ષાએ અન્ય એવા વેદોમાં પણ) તેવી જ રીતે ચિત્ સંવાદ છે અને તેથી તે વેદવચનો પ્રમાણયુક્ત છે અને તેના વક્તા ગુણવાન્ છે એમ ‘‘સંવાદથી’’ જ નકકી થાય છે. કારીરી આદિ યજ્ઞોમાં આવો સંવાદ દેખાય જ છે. તથા કદાચ કોઈક ઠેકાણે વેદોમાં જો વિસંવાદ દેખાય તો એટલે કે વેદોમાં કહ્યા પ્રમાણે પૂજાવિધિ કરવા છતાં તત્કથિત ફળપ્રાપ્તિ ન થાય એવો વિસંવાદ દેખાય તો ત્યાં પણ તે વેદોના વચનોની અપ્રમાણતાથી કે વેદોના વકતામાં ગુણવત્ત્વના અભાવથી નહીં પરંતુ સામગ્રીવૈમુખ્યત્ Page #203 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭ ૫૩૮ ઈતરસામગ્રીની વિગુણતાથી વિસંવાદ થયો હોય એવું બની શકે છે તે તારા વડે પણ સમજાય તેમ જ છે. જેમ આમ તરીકે જગપ્રસિદ્ધ કોઈ મહાત્મા પુરૂષ ઉપદેશેલો મંત્ર સર્વક્ષેત્રે અને સર્વકાલે ફળ આપનાર બનતો હોવા છતાં પણ કવચિત્ મન્ત્ર જપનારની અશુદ્ધિથી અથવા મન્ત્રજાપની અવિધિથી અથવા મન્ત્રોચ્ચારની અશુદ્ધિથી ઈત્યાદિ ઈતરસામગ્રીની વિકલતાથી અન્યત્ર ફળપ્રાપ્તિવાળો મંત્ર પણ આવા સ્થાને ફળની અપ્રાપ્તિવાળો બને જ છે. તેમ વેદોમાં કહેલી પૂજાવિધિમાં પણ ફળનો વિસંવાદ વકતાના ગુણવત્તાના અભાવથી નહીં પરંતુ ઈતરસામગ્રીની વિકલતાથી સમજવો. માટે વેદો પૌષય જ છે એમ સિદ્ધ થાય છે. મીમાંસક કેવળ એકલું અવિસંવાદિવચન સર્વથા સર્વજ્ઞ અને વીતરાગ હોય તો જ હોઈ શકે, અજ્ઞાન અને રાગાદિ દોષો ભુલ કરાવે જ, માટે સર્વજ્ઞવીતરાગનું વચન જ નિર્દોષ હોઈ શકે પરંતુ તેવા સર્વજ્ઞ વીતરાગ કોઈ છે જ નહીં. તેથી વેદોને પૌરૂષય માનવામાં પણ ગુણવાનું વક્તા હોય તો પણ અલ્પજ્ઞ અને રાગાદિમાન્ હોવાથી પ્રમાણ કેમ ગણાય ? જૈન આ સંસારમાં રાગ-દ્વેષ અને અજ્ઞાન આદિ દોષોથી શૂન્ય એવા (સર્વજ્ઞ અને વીતરાગ) પુરૂષવિશેષ હોય જ છે અને છે જ, તેનો નિર્ણયવિશેષ અમે પૂર્વે બીજા પરિચ્છેદના ચોવીસમા સૂત્રમાં કહી ચુકયા છીએ, ત્યાંથી જોઈ લેવો. किश्व, अस्य व्याख्यानं तावत् पौरुषेयमेव । अपौरुषेयत्वे भावना - नियोगादिविरुद्धव्याख्याभेदाभावप्रसङ्गात् । तथा च को नामात्र विश्रम्भो भवेत् ? कथं चैतद्ध्वनीनामर्थनिर्णीतिः ? । लौकिकध्वन्यनुसारेणेति चेत् ? किं न पौरुषेयत्वनिर्णीतिरपि तत्रोभयस्यापि विभावनात् । अन्यथा त्वर्द्धजरतीयम् । न च "लौकिकार्थानुसारेण मदीयोsर्थः स्थापनीयः " इति श्रुतिरेव स्वयं वक्ति । न च जैमिन्यादावपि तथा कथयति प्रत्यय इत्यपौरुषेयबचसामर्थोऽप्यन्य एव कोऽपि सम्भाव्येत । पौरुषेयीणामपि म्लेच्छार्यबाचामैकार्थ्यं नास्ति, किं पुनरपौरुषेयवाचाम् ? ततः परमकृपापीयूषप्लाबितान्तःकरणः कोऽपि पुमान् निर्दोषः प्रसिद्धार्थैः ध्वनिभिः स्वाध्यायं विधाय व्याख्याति, इदानीन्तनग्रन्थकारवत् । इति युक्तं पश्यामः । यदवोचाम च च्छन्दः स्वीकुरुषे प्रमाणमथ चैतद्वाच्यनिश्चायकम् । कश्विविश्वविदं न जल्पसि ततो जातोऽस्यमूल्यक्रयी ॥ इति । તથા વળી આ વેદોની શબ્દરચના વ્યવસ્થિત હોવાથી પૌરૂષય જ છે અને તે જ વાત અત્યાર સુધીની ચર્ચાથી સિદ્ધ કરી, છતાં તમે તે ન સ્વીકારતા હો, તો તે વાત હમણાં બાજુ ઉપર રાખીએ, અર્થાત્ વેદોની શબ્દરચના સકર્તૃક છે કે અકર્તૃક છે આ વાત હમણાં બાજુ ઉપર રાખીએ પરંતુ વેદોનું જે અર્થકથન છે. એકેક પંક્તિનો જે શબ્દાર્થ છે ભાવાર્થ છે તે તો પૌષય જ છે. જો અર્થવ્યાખ્યાન અપૌરૂષય માનીએ તો શબ્દોના અર્થો ભાવના રૂપ છે. કે નિયોગ રૂપ જ છે કે આદિશબ્દથી વિધિરૂપ જ છે કે પ્રેરણારૂપ જ છે. ઈત્યાદિ જે પરસ્પર વિરુદ્ધ એવા વ્યાખ્યાના ભેદો છે તેનો અભાવ થવાનો પ્રસંગ આવશે., શબ્દના અર્થની બાબતમાં તમારાજ અનુયાયીવર્ગમાં Page #204 -------------------------------------------------------------------------- ________________ ૫૩૯ શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા આવા વિચારભેદો પ્રવર્તે છે કે (૧) શબ્દ પ્રવૃત્તિ કરાવનાર હોવાથી વિધિ “આ છે” એટલા જ અર્થને કહેનાર છે એમ એક આચાર્ય વિધિ માત્ર જ માને છે. (૨) તે વિધિમાં પ્રવૃત્તિ કરવા રૂપ વ્યાપારાત્મક અર્થને એટલે જેનું બીજુ નામ ભાવના છે તેવા વ્યાપારાત્મક વિધિને કહેનાર શબ્દ છે એમ બીજા આચાર્ય માને છે (૩) શબ્દનો નિયોગ અર્થાત્ નિશ્ચિત અર્થ છે એમ ત્રીજા આચાર્ય માને છે (૪) શબ્દનો પ્રેરણા અર્થ છે એમ ચોથા આચાર્ય માને છે. હવે જો અર્થબોધ અપૌરૂષય હોય તો ભિન્ન ભિન્ન (તમારા જ) આચાર્યો પરસ્પર વિરૂદ્ધ એવો આ વ્યાખ્યાભેદ કેમ કરત ? તે વ્યાખ્યાભેદનો અભાવ જ થાત, પરંતુ વ્યાખ્યાભેદનો અભાવ નથી, માટે અર્થબોધ તો નિયમા પૌષય જ છે. તથા જો અર્થબોધ પૌરૂષય ન હોત તો આ વાકયનો આ જ અર્થ થાય એવું નિર્ણાયક કોઈ ન હોવાથી જો નામાત્ર = અત્યારે કરાતા આ અર્થમાં કયો વિશ્વાસ ઉત્પન્ન થાય ? આ જ અર્થ બરાબર છે એવો વિશ્વાસ કેમ થાય ! અન્નિહોત્ર ખુદુવાત્સ્વનામ: = આ પંક્તિનો ‘‘સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ'' એવોજ અર્થ કેમ કરાય ? એ જ પંક્તિનો અર્થ श्वानं भक्षयेत् स्वर्गकामः સ્વર્ગની ઈચ્છાવાળાએ કુતરાના માંસનું ભક્ષણ કરવું જોઈએ ઈત્યાદિ મનકલ્પિત ગમે તે અર્થ કેમ ન કરાય ? તથા પતનીનામ્ આ વેદવાકયોના શબ્દોના અર્થનો નિર્ણય કેવી રીતે કરશો ? વેદવાકયોમાં આવતા શબ્દોમાં આ શબ્દનો આ જ અર્થ લેવો, અને બીજો અર્થ અહીં ન લેવો. આ પ્રમાણેનો અર્થનિર્ણય કેવી રીતે કરશો ? કોના આધારે કરશો ? ત્યાં તો છેવટે પૌષય જ માનવું પડશે. મીમાંસક लौकिक ध्वन्यनुसारेणेति લોકોમાં જે શબ્દનો જે અર્થ પ્રચલિત હોય તેને અનુસારે અમે વેદવાકયોના શબ્દોનો અર્થ કરીશું. જૈત જો લોકવ્યવહારને અનુસારે શબ્દોના અર્થનો નિર્ણય થઈ શકે છે. તો તે જ રીતે લોકવ્યવહારને અનુસારે વેદવાકયોના શબ્દો પૌરૂષય છે એવો નિર્ણય પણ કેમ ન થઈ શકે ? કારણ કે લોકવ્યવહારમાં તો અર્થનિર્ણય અને પૌરૂષયત્વનો નિર્ણય એમ ઉભય રહેલા છે. બન્ને લોકવ્યવહારમાં હોવા છતાં તે બન્નેમાંથી માત્ર એકલા અર્થનિર્ણયને લોકવ્યવહારને અનુસારે સ્વીકારવો અને પૌરૂષયત્વ લોકવ્યવહારને અનુસારે હોવા છતાં તેને ન સ્વીકારવું તે અર્ધજરતીય ન્યાય તમને લાગશે, = = = જે સ્ત્રી જરા અવસ્થાથી યુક્ત અને રોગી હોય, છતાં કામાન્ય પુરૂષ તેને તારૂણ્યાવસ્થાવાળી અને રમણીય જેમ માને તેમ તમે પણ માત્ર તમારા મનની કલ્પના પ્રમાણે જ પ્રવર્તે છો પુરી ખાતુરા તાપમળીયા ૨ પથા મત્તેન પ્રોજ્વેત તદ્ઘર્મવાવમ્ (ટિપ્પણી). તથા વળી “લૌકિક અર્થને અનુસારે અમારો અર્થ કરવો' એવું શ્રુતિ પોતે તો કહેતી જ નથી, તમે કદાચ હવે એમ કહો કે જૈમિની આદિ મુનિઓ તથા વૃત્તિ તેમ કહે છે કે “આ શ્રુતિઓનો અર્થ લૌકિક અર્થને અનુસારે કરવો'' તો તેવી વાત કરનારા જૈમિની આદિમાં પણ અમને વિશ્વાસ નથી. અર્થાત્ જૈમિની આદિ મુનિઓએ આમ કહ્યું હોય તે વાત તમે ભલે કહો Page #205 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૭ પણ અમે માનવા સમ્મત નથી. તેથી અપૌરુષેય વચનોનો અર્થ પણ અન્ય કોઈ પણ હોઈ શકે છે એમ સંભાવના કરી શકાય છે. અર્થાત્ જે પૌરુષેય વચનો હોય તેના અર્થનો નિર્ણય તો તેનો કર્તા હોવાથી કર્તાના આશયને અનુસરીને હજુ કરી શકાય છે. પરંતુ જે વચનો અપૌરૂષય છે તેના અર્થનો નિર્ણય તો કર્તા ન હોવાથી, કર્તાના આશયને સમજવાની અપેક્ષા ન રહેતી હોવાથી “આમ જ અર્થ થાય” એવો અર્થનો નિર્ણય જૈમિની આદિ પણ કહી શકે નહીં. તથા જે વાણી પૌરુષેય હોય છે એટલે કે જે વાણીના પ્રણેતા ચ્છ અને આર્ય પુરૂષો હોય છે તેવી પૌરુષેય એવી મ્લેચ્છ અને આર્ય પુરૂષોની વાણી પણ જો એકાર્થક (એક જ અર્થના નિર્ણયવાળી) હોતી નથી તો પછી અપૌરૂષયવાણીની (એટલે કે જેનો અર્થ કરવામાં કોઈ નિયામક જ નથી તેવી વાણીની) વાત તો કરવી જ શું ? એટલે કે જો તમે વેદોને અપૌરુષેય માનશો તો તે તે શબ્દોના ત્યાં ત્યાં નિયત અર્થ ન થતાં અવ્યવસ્થા અને અનર્થકારી અથની ઉપલબ્ધિ જ થશે. તત: = તેથી હે મીમાંસકો ? જેમ કોઈ વર્તમાનકાલીન ગ્રંથકર્તા સુંદર અધ્યયન સ્વયં પોતે કરીને એટલે કે સારી ગ્રંથરચના કરીને ભાવિજીવોના ઉપકાર માટે સ્વયં પોતે રચેલા ગ્રંથની વ્યાખ્યા કરે છે તેમ પરમ એવી કૃપા રૂપી અમૃત વડે પ્લાવિત છે અંત:કરણ જેનું એવા કોઈક નિર્દોષ પુરૂષ સ્વાધ્યાય વિધાન = વેદોની સ્વયં પોતે રચના કરીને પ્રસિદ્ધ અર્થવાળા શબ્દો વડે પોતે જ ભાવિ જીવોના ઉપકાર માટે વ્યાખ્યાન કરે છે એમ માનવું એ જ યુક્તિ સંગત છે એમ અમારૂં કહેવું છે અને એજ વાત બરાબર યુક્તિયુક્ત છે એમ અમને દેખાય છે. અન્યત્ર પણ એમ જ “હે મીમાંસક ? તમે છન્દને (શ્રુતિને-વેદને) પ્રમાણ માનો છો અને તેના વાચ્ય અર્થનો નિશ્ચય કરનાર કોઈ વિશ્વવિ (સર્વજ્ઞને) માનતા નથી. તેથી તમે મૂલ્ય વિના વસ્તુ ખરીદનારા જેવા દેખાઓ છો.” સારાંશ કે કોઈ પુરૂષ નાગુ લીધા વિના બજારમાં વસ્તુ ખરીદવા જાય તો તે જેમ મુર્ખ કહેવાય છે તેમ તમે પણ વેદને પ્રમાણ માનો છો અને તેના કર્તાને (સર્વજ્ઞને) માનતા નથી. તેથી કર્તા વિનાનું વાક્ય પ્રમાણ બની શકે જ નહીં. છતાં તમે માનો છો માટે તમે પણ તેના જેવા જ મુર્ખ છો. ____ आगमोऽपि नाऽपौरुषेयत्वमाख्याति । पौरुषेयत्वाविष्कारिण एवास्योक्तवत्सद्भावात् । अपि च, इयमानुपूर्वी पिपीलिकादीनामिव देशकृता, अङ्कुर-पत्र-कन्दल-काण्डादीनामिव कालकृता वा वर्णानां वेदे न सम्भवति, तेषां नित्यव्यापकत्वात् । क्रमेणाभिव्यक्तेः सा सम्भवतीति चेत्, तर्हि कथमीयमपौरुषेयी भवेत्, अभिव्यक्तेः पौरुषेयत्वात् । इति सिद्धा पौरुषेयी श्रुतिः ॥४-७॥ તથા આગમપ્રમાણ પણ વેદોના આ અપરુષેયત્વને સિદ્ધ કરતું નથી. કારણ કે વેદો પૌરૂષય Page #206 -------------------------------------------------------------------------- ________________ ૫૪૧ વર્ણાદિ વચનોની વ્યાખ્યા રત્નાકરાવતારિકા જ છે એવું કહેનારા જ આગમનો પૂર્વે કહેલી રીતિ મુજબ સદ્ભાવ હોવાથી, ‘‘પ્રષ્નાપતિવેંદ્રમાસી’’ ઈત્યાદિ પૂર્વે કહેલું આગમ વેદોના પૌરૂષયત્વને જ કહેનારૂં વિદ્યમાન છે. તથા વળી તમે વેદોને નિત્ય (અપૌરૂષય) માનો છો અને વેદોના વર્ગો તમારા મતે અપૌદ્ગલિક હોવાથી સર્વ આકાશમાં વ્યાપક માનો છો. એટલે કે વેદોના વર્ગો નિત્ય અને વ્યાપક એમ માનો છો, જે નિત્ય હોય તે ત્રિકાલવર્તી હોવાથી કાલકૃત આનુપૂર્વી (કાળક્રમે શબ્દો લાઈન સર જ બોલાય) તે ઘટે નહી. જેમ વૃક્ષ નિત્ય ન હોવાથી પ્રથમ અંકુર, પછી પત્ર, પછી કંદલ અને પછી કાંડ એમ ક્રમશ: થાય છે તેની જેમ વર્ણોની કાળકૃત આનુપૂર્વી જો નિત્ય હોય તો સંભવે નહીં તથા વોં સર્વ જગતમાં વ્યાપક માનેલા હોવાથી કીડીઓ જેમ ક્રમશ: જાય છે તેમ દેશકૃત (ક્ષેત્રકૃત) આનુપૂર્વી પણ ઘટે નહીં અર્થાત્ જે વ્યાપક હોય તેને ક્ષેત્રકૃત આનુપૂર્વી સંભવે નહીં. જો વેદો નિત્ય હોય તો તે ત્રિકાલવર્તી હોવાથી અંકુર-પત્ર-કન્દલની જેમ કાળક્રમે જ થાય છે તેવુ તે વેદોમાં ઘટે નહીં અને વેદોના વર્ગો કાળે કાળે ક્રમશ: જ બોલાય છે. માટે કાલકૃત આનુપૂર્વી તો તે વેદોમાં સંભવે છે. તથા જે સર્વ વ્યાપક હોય, તેને કીડીઓની પંક્તિની જેમ ક્ષેત્રકૃત આનુપૂર્વી પણ ઘટે નહીં. વેદોના વર્ણોનું લખાણ ક્ષેત્રકૃત આનુપૂર્વી વાળું છે. મીમાંસક - વેદોના વર્ગો નિત્ય અને વ્યાપક જ છે. ઉચ્ચારણ કાળે તેની અભિવ્યક્તિ (પ્રગટતા) માત્ર થાય છે. એટલે ક્રમ દ્વારા અભિવ્યક્તિ થતી હોવાથી સ = તે આનુપૂર્વી સંભવશે. અર્થાત્ વેદોના વર્ગો નિત્ય હોવાથી વૈકાલિક છે અને વ્યાપક હોવાથી સર્વ ક્ષેત્રવર્તી છે. ફકત ઉચ્ચારણ કાળે ઉચ્ચારણક્રિયાને લીધે તે કાળે અને તે ક્ષેત્રે અભિવ્યક્તિ માત્ર પામે છે (માત્ર તે કાળે અને તે ક્ષેત્રે આવિર્ભૂત થાય છે). એમ સમજવું. જૈન જો એમ હોય તો થમ્ = = આ આનુપૂર્વી અપૌરૂષય કેમ કહેવાય ? કારણ કે ઉચ્ચારણ રૂપે અભિવ્યક્ત થવું એ પણ પૌરૂષય જ થયું. આ પ્રમાણે શ્રુતિ પૌરૂષય છે એ સિદ્ધ થયું.૫૪-ગા आप्तं प्ररूप्य तद्वचनं प्ररूपयन्ति વર્ગ-૫૬-વાજ્યાત્મળ વનમ્ II૪-૮ આપ્તપુરૂષનું નિરૂપણ કરીને હવે તેમના વચનનું નિરૂપણ કરે છે વર્ણાત્મક, પદાત્મક, અને વાક્યાત્મક જે શબ્દરચના હોય તે વચન કહેવાય છે.૫૪-૮૫ ટીકા - પક્ષનું ચૈતત્ પ્રર્પરિચ્છેદ્રાવીનામપિ ।।૪-૮) ટીકાનુવાદ - વર્ગ-પદ અને વાક્યને વચન કહેવાય એવું જે કહેવામાં આવ્યું છે તે (અન્યનું) ઉપલક્ષણ સમજવું. અધ્યાહરથી અન્યને પણ વચન કહેવાય છે. એમ સમજી લેવું. અન્ય એટલે પ્રકરણ તથા પરિચ્છેદ તથા અધ્યાય વિગેરેને પણ વચન કહેવાય છે. (૧) અર્થયુક્ત એકલો વર્ણ પણ વચન કહેવાય છે. જેમ કે :, સ:, ઈત્યાદિ. (૨) પરસ્પર સાપેક્ષ વર્ણોનો સમુહ તે પદ કહેવાય, તેને પણ વચન કહેવાય છે. જેમ કે Page #207 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૮-૯ થર, પર, મેરુ, મારી, નJી, સ્પાપુરી ઈત્યાદિ. (૩) પરસ્પર સાપેક્ષ પદોનો સમુહ તે વાકય કહેવાય, તેને પણ વચન કહેવાય છે જેમ કે ત્ર છે, મદું માનવામિ ઈત્યાદિ. (૪) પરસ્પર સાપેક્ષ વાકયોનો સમુહ તે પ્રકરણ કહેવાય છે. તેને પણ વચન કહેવાય છે. જેમ કે સ્મૃતિપ્રમાણપ્રકરણ, પ્રત્યભિજ્ઞા પ્રમાણપ્રકરણ, તર્કપ્રમાણપ્રકરણ. (૫) નાના અનેક પ્રકરણોનો સમુહ તે પરિચ્છેદ-અધ્યાય વિગેરે કહેવાય છે. તેને પણ વચન કહેવાય છે. જેમ કે આ ગ્રન્થના પરિચ્છેદો, અથવા તત્ત્વાર્થસૂત્રના અધ્યાયો. ૪-૮ तत्र वर्ण वर्णयन्ति - अकारादिः पौद्गलिको वर्णः ॥४-९॥ ત્યાં પ્રથમ વર્ણ કોને કહેવાય ? તે સમજાવે છે. અકાર-ઈકાર-ઉકાર વિગેરે વર્ણ-અક્ષર કહેવાય છે અને તે ભાષા વર્ગણાના પુલોના બનેલા છે. ઉચ્ચારણ રૂપે બોલાતા વર્ગો તે ભાષાવર્ગના પુદ્ગલમય છે. ૪-૯ ટીકા - પુણાગાપનમામિનારઃ પૌકિક સત્ર વારિશા પ્રજ્ઞાપત્તિ- વચાનિત્યत्वमेव तावद् दुरुपपादम् कुतस्तरां पुद्गलारब्धत्वमस्य स्यात् ? तथाहि - स एवायं गकार इति प्रत्यभिज्ञा, शन्दो नित्यः श्रावणत्वाच्छन्दत्ववदित्यनुमानम्, शब्दो नित्यः, परार्थं तदुचारणान्यथानुपपत्तेरित्यापत्तिति प्रमाणानि दिनकरकरनिकरनिरन्तरपसरपरामर्शोपजातजृम्भाऽऽरम्भाऽम्भोजानीव मनःप्रसादमस्य नित्यत्वमेव પોતાન્તિા ટીકાનુવાદ - પુલો વડે એટલે ભાષાવર્ગણાના પરમાણુઓના સ્કંધો વડે બનેલો જે શબ્દ તે પૌલિક કહેવાય છે. ઉચ્ચારણ કરાતા સર્વ શબ્દો ભાષાવર્ગણાના પુદ્ગલો વડે બનેલા છે. તેથી તે શબ્દોને પૌદ્ગલિક કહેવાય છે. પરંતુ શબ્દ આકાશનો ગુણ છે. કે શબ્દ નિત્ય છે ઈત્યાદિ અન્ય દર્શનકારોની વાત યુક્તિસંગત નથી. એમ ગ્રંથકારનો આશય છે. એટલે કે મૂલ સૂત્રમાં ગ્રંથકારશ્રીએ મુકેલો આ પૌરાત્રિ શબ્દ પરદર્શનોના પરાભવ માટે છે. અહીં યાજ્ઞિકો (મીમાંસકો) કહે છે કે - વાણનું (શબ્દોનું) અનિત્યપાણું જ પ્રથમ તો દુર્ધટ છે. તો પછી ૩૭ - આ વણનું પુદ્ગલજન્યત્વ તો સંભવે જ કેવી રીતે ? અર્થાત્ જે અનાદિ છે. નિત્ય છે. સદા છે જ, જેનો જન્મ જ નથી તે શબ્દોનું પ્રથમ તો અનિત્યપણું જ સિદ્ધ થતું નથી તો પછી તે શબ્દ પુદ્ગલોથી બનેલો છે એમ કેમ કહેવાય ? વાણના નિત્યત્વને સાધનારાં પ્રમાણો અમારી પાસે આ પ્રમાણે છે - (૧) પ્રત્યભિક્ષા પ્રમાણ - "તે જ આ ગકાર છે” જે પહેલાં મારા વડે બોલાયો હતો. હવે જો વણો નિત્ય ન હોત તો એકવાર બોલાયા પછી જ્યારે બીજીવાર તે વર્ણ બોલાય ત્યારે પ્રથમવખતનો બોલાયેલો ગકાર સર્વથા નષ્ટ થઈ ચુકેલો હોવાથી તે જ આ ગકાર છે.” એમ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ વાણદિ વચનોની વ્યાખ્યા રત્નાકરાવતારિકા કેમ બોલાત ? અને સંસારમાં બોલાય તો છે જ, માટે પૂર્વોચ્ચારિત વર્ણ નષ્ટ થતો નથી. પાગ નિત્ય છે. (૨) અનુમાન પ્રમાણ - શબ્દો (પક્ષ), નિત્ય છે (સાધ્ય), શ્રોત્ર ગ્રાહ્ય હોવાથી (હેતુ), શબ્દત્વજાતિની જેમ (દષ્ટાન્ત), અહીં સાધ્યની સાથે અવિનાભાવ સંબંધવાળો નિર્દોષ એવો અમારો આ હેતુ હોવાથી આ અનુમાન પ્રમાણ પણ શબ્દના નિત્યત્વને જ સિદ્ધ કરે છે. (૩) અર્થપત્તિપ્રમાણ - શબ્દો નિત્ય છે. અન્યથા પરને માટે કરાતું શબ્દોનું તે ઉચ્ચારણ ઘટી શકે નહીં. જો શબ્દ નિત્ય ન હોય તો ઉચ્ચારણની સાથે જ પ્રથમવાર્ણ નાશ પામવાથી, બીજો વર્ણ આવે તો પણ સમુહ ભેગો ન થવાથી શ્રોતાવ્યકિતને અર્થબોધ કરાવી શકાય નહી. જેમ કે રામ શબ્દમાં જ બોલ્યા પછી મ ના ઉચ્ચારણ કાલે ા છે જ નહી, તો તેના વિના એકલા મથી રામ અર્થ કેમ સમજાવાય ? માટે વણોને નિત્ય માન્યા વિના પરના માટે કરાતું તે શબ્દોચ્ચારણ અન્યથા ઘટતુ ન હોવાથી સિદ્ધ થાય છે કે શબ્દો નિત્ય છે. આ અર્થપત્તિ પ્રમાણ જાણવું. આ પ્રમાણે સૂર્યનાં કિરાણોનો સમુહ સતત પ્રસરતે છતે, તેના પરામર્શ (સ્પર્શ)થી ઉત્પન્ન થયો છે (ઝુમારમ) વિકસ્વરતાનો પ્રારંભ જેનો એવાં કમળો જેમ મનની પ્રસન્નતાને ઘોતિત કરે છે તેવી જ રીતે ઉપરોકત પ્રત્યભિજ્ઞા-અનુમાન અને અર્થપત્તિ આદિ પ્રમાણો ગમ્ય = આ શબ્દના નિત્યત્વને જ સિદ્ધ કરે છે. तदवयम् • यतः प्रत्यभिज्ञानं तावत् कथञ्चिदनित्यत्वेनैवाविनाभावमाभेजानम्, एकान्तैकरूपतायां ध्वनेः, “स एवायम्" इत्याकारोभयगोचरत्वविरोधात् । कथमात्मनि तद्रूपेऽपि “स एवाहम्" इति प्रत्यभिडेति चेत्, तदशस्यम्, तस्यापि कथश्चिदनित्यस्यैव स्वीकारात्। प्रत्यभिज्ञाभासदायम्, प्रत्यक्षानुमानाभ्यां बाध्यमानत्वात्, प्रदीपप्रत्यभिज्ञावत् । प्रत्यक्षं हि तावत् - "उत्पेदे विपेदे च बागियम्" इति प्रवर्तते । न च प्रत्यभिज्ञानेनैवेदं प्रत्यक्षं बाधिस्यत इत्यभिधानीयम्, अस्यानन्यथासिद्धत्वात् ।। જૈન - મીમાંસકની ઉપરોક્ત વાત અઘરૂપ (દોષરૂપ) છે. કારણ કે પ્રત્યભિજ્ઞાન નામનું જે પ્રમાણ તમે કહો છો તે વસ્તુના કથંચિત્ અનિત્યત્વની સાથે જ અવિનાભાવસંબંધવાળું છે. અવિનાભાવસંબંધને પામેલું છે. અહીં સામેનાનમ્ શબ્દનો અર્થ પ્રાપ્ત કરેલું = પામેલું (આત્મપદ પરોક્ષભૂતકૃદન્ત) એવો અર્થ કરવો. એટલે કે જે વસ્તુ કથંચિત્ અનિત્ય હોય છે ત્યાં જ પ્રત્યભિજ્ઞા થાય છે. જે વસ્તુ એકાન્ત નિત્ય એકસ્વરૂપવાળી હોય છે ત્યાં તે અને આ એમ બે શબ્દોના પ્રયોગવાળી પ્રત્યભિક્ષાનો પ્રયોગ સંભવતો નથી. કારણ કે તે શબ્દ ભૂતકાળવાચી હોવાથી સ્મૃતિસૂચક છે. અને આ શબ્દ વર્તમાનકાળવાચી હોવાથી પ્રત્યક્ષસૂચક છે. હવે જો પદાર્થ પરિણમનશીલ અનિત્ય ન જ હોય તો ભૂતકાળવાચી અને વર્તમાન કાળવાચી એવા “તે અને આ” આવા બે શબ્દોનો પ્રયોગ કેમ ઘટે ? માટે કાળ આશ્રયી વસ્તુ પરિણામી હોય તો જ પ્રત્યભિજ્ઞા સંભવે, તેવી જ રીતે “તે જ આ ગકારમાં પાણ કાળ આશ્રયી પરિવર્તન હોવાથી કથંચિત્ અનિત્ય જ છે. પરંતુ Page #209 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ એકાન્ત નિત્ય નથી જ. મીમાંસક હે જૈન ! જો કથંચિદ્ અનિત્ય હોય ત્યાં જ પ્રત્યભિજ્ઞા સંભવતી હોય અને એકાન્તનિત્ય હોય ત્યાં ન સંભવતી હોય તો આ આત્મા પણ ‘“તપેપિ’’ તેના તે જ રૂપવાળો હોવા છતાં પણ (અર્થાત્ તમારા જૈનોના મતે પણ અનાદિ-અનંત નિત્ય હોવા છતાં પણ) ‘‘તે જ આ હું છું' આવા પ્રકારની પ્રત્યભિજ્ઞા જે થાય છે તે કેમ ઘટશે ? જૈન તવામ્યમ્ - મીમાંસકની ઉપરોકત તે વાત બરાબર નથી. કારણ કે તે આત્માને પણ અમે જૈનોએ કચિત્ અનિત્ય જ માનેલો છે. આત્માને અમે એકાન્તનિત્ય માનતા જ નથી. આત્મા પણ દ્રવ્યાર્થિકનયથી નિત્ય છે અને પર્યાયાર્થિકનયથી અનિત્ય છે. તથા વળી હે મીમાંસકો ! તમોએ “તે જ આ ગકાર છે'' એવી જે પ્રત્યભિજ્ઞા જણાવી છે તે પ્રત્યભિજ્ઞા પ્રમાણરૂપ નથી પરંતુ પ્રત્યભિજ્ઞાભાસ રૂપ છે. કારણ કે દીપક સંબંધી પ્રત્યભિજ્ઞાની જેમ તમારી આ પ્રત્યભિજ્ઞા પ્રત્યક્ષપ્રમાણ અને અનુમાનપ્રમાણ વડે બાધિત છે. ત્યાં પ્રથમ પ્રત્યક્ષપ્રમાણ વડે તમારી પ્રત્યભિજ્ઞાનો બાધ આ પ્રમાણ છે વક્તા જ્યારે બોલે છે ત્યારે વાશિયમ્ શ્વે = આ વાણી ઉત્પન્ન થઈ એમ કહેવાય છે. અને વક્તા બોલતાં બોલતાં જ્યારે વિરામ પામે છે ત્યારે વાળિયું વિવેà આ વાણી નાશ પામી એમ કહેવાય છે. આ પ્રત્યક્ષસિદ્ધ છે. એટલે વાણીની ઉત્પત્તિ અને વિનાશ વિષયક પ્રત્યક્ષ સર્વ મનુષ્યોને પ્રવર્તે છે. એટલે “તે જ આ ગકાર'' એમ કહીને પ્રત્યભિજ્ઞા દ્વારા તમે શબ્દને નિત્ય સિદ્ધ કરવા માગો છો પરંતુ તેની સામે “આ વાણી ઉત્પન્ન થઈ અને નાશ પામી’' આવું સર્વ જનોને અનુભવસિદ્ધ પ્રત્યક્ષપ્રમાણ તે પૂર્વોક્ત પ્રત્યભિજ્ઞાનો બાધ કરે છે. માટે પ્રત્યક્ષ વડે બાધિત હોવાથી પ્રત્યભિજ્ઞાભાસ છે. જેમ દીપક પ્રથમ જે કર્યો હોય તે બુઝાઈ જાય, અને ફરીથી કરવામાં આવે ત્યારે દીપકની ઉત્પત્તિ અને નાશ હોવા છતાં પણ તે જ આ દીપક ફરીથી મેં કર્યો એવો ભાસ માત્ર થાય છે. વાસ્તવિકપણે જે દીપક બુઝાઈ ગયો તે દીપક ફરીથી કદાપિ થતો નથી. તેમ અહીં સમજી લેવું. ૫૪૪ મીમાંસક હે જૈનો ! તમારી આ વાત બરાબર નથી. કારણ કે ઈન્દ્રિયજન્ય આ પ્રત્યક્ષજ્ઞાન શબ્દની ઉત્પત્તિ-વ્યય (અનિત્યત્વ)ને જેમ જણાવે છે તેવી જ રીતે “તે જ આ ગકાર છે” એવી પ્રત્યભિજ્ઞા શબ્દના (નિત્યત્વને) અપૌરૂષયત્વને પણ જણાવે જ છે. તેથી તમારા પ્રત્યક્ષવડે અમારી પ્રત્યભિજ્ઞા બાધિત થાય એમ માનવાને બદલે અમારી આ પ્રત્યભિજ્ઞા વડે તમારૂં ઈન્દ્રિયજન્ય આ પ્રત્યક્ષ જ બાધિત થાય છે અને તેથી તમારૂં તે પ્રત્યક્ષજ્ઞાન જ પ્રત્યક્ષાભાસ હોય એવું કેમ ન બને ? સારાંશ કે પ્રત્યભિજ્ઞા વડે આ (તમારૂં-જૈનોનું કહેલું) પ્રત્યક્ષ જ બાધિત થાય છે. એમ અમારૂં કહેવું છે. જૈન તિન સમિધાનીયમ્ = એમ ન કહેવું. કારણ કે શબ્દની ઉત્પત્તિ-વ્યયને જણાવનારૂં આ પ્રત્યક્ષ અનન્યથાસિદ્ધ છે. જે માન્યા વિના ચાલે જ નહી તે અનન્યથાસિદ્ધ, જેમ ઘટોત્પત્તિમાં = Page #210 -------------------------------------------------------------------------- ________________ ૫૪૫ વર્ણાદિના નિયત્વની ચર્ચા રત્નાકરાવતારિકા દંડ-ચક્ર-કુલાલ-મુદાદિ અનન્યથાસિદ્ધ છે. અને જે હોય તો પણ ઠીક અને ન હોય તો પણ ઠીક તે અન્યથાસિદ્ધ જેમ ઘટોત્પત્તિમાં રાસભ, તેમ અહીં શબ્દની ઉત્પત્તિ-વ્યયને જણાવનારૂં પ્રત્યક્ષ પ્રગટ દેખાય છે અને તે માનવું અતિશય આવશ્યક છે. માટે અનન્યથાસિદ્ધ છે. તેવી પ્રત્યભિજ્ઞા માનવી આવશ્યક નથી કારણ કે કાળભેદને લીધે પૂર્વકાલીન ગકાર અને વર્તમાન કાલીન ગકાર ભિન્ન ભિન્ન છે. માટે પ્રત્યભિજ્ઞા એ અન્યથાસિદ્ધ છે. તેથી શબ્દ અનિત્ય જ છે. તમારી પ્રત્યભિજ્ઞા એ અમારા કહેલા પ્રત્યક્ષવડે બાધિત છે. अभिव्यक्तिभावाभावाभ्यामेवेयं प्रतीतिरिति चेत्, कुट-कट-कटाह-कटाक्षादावपि किं नेयं तथा ? । कुम्भकारमुद्गरादिकारणकलापव्यापारोपलम्भात् तदुत्पत्तिविपत्तिस्वीकृतौ तालुवातादिहेतुव्यापारप्रेक्षणादक्षरेष्वपि तत्स्वीकारोऽस्तु । तालुवातादेरभिव्यक्त्यनभिव्यक्तिमात्रहेतुत्वे कुलालादेरपि तदस्तु । न चाभिव्यक्तिभावाभावाभ्यां तथाप्रतीतिरुपापादि, दिनकरमरीचिराजिव्यज्यमाने घनतरतिमिरनिकराकीर्यमाणे च कुम्भादौ "उत्पादि व्यपादि चायम्" इति प्रतीत्यनुत्पत्तेः । तिमिरावरणवेलायामपि स्पार्शनप्रत्यक्षेणास्योपलम्भान्न तथेयमिति રેત્ – यदा तर्हि नोपलम्भः तदा किं वक्ष्यसि ? अथ क्वापि तिमिरादेः तत्सत्त्वाविरोधित्वावधारणात् सर्वत्रानभिव्यक्तिदशायां तत्सत्त्वं निश्चीयत इति चेत् - तत्किमावृतावस्थायां शब्दस्य सत्त्वनिर्णायकं न किञ्चित्प्रमाणमस्ति ? ओमिति चेत् - तर्हि साधकप्रमाणाभावादसत्त्वमस्तु । अस्त्येव प्रत्यभिज्ञादिकं तदिति चेत्, - न, अस्य प्रत्यक्षबाधितत्वेनोन्मङ्क्तुमशक्तेः । उन्मज्जनेऽपि व्यक्तिभावाभावयोः कुम्भादाविवात्राप्युदयव्ययाध्यवसायो न स्यात् । अस्ति चायम्, तस्मादनन्यथासिद्धप्रत्यक्षप्रतिबद्ध एवेति निश्चीयते ॥ મીમાંસક - હે જૈનો ! ઈન્દ્રિય પ્રત્યક્ષ વડે તમને શબ્દની જે ઉત્પત્તિ વ્યય દેખાય છે. તે ખરેખર ઉત્પત્તિવ્યય નથી, પરંતુ શબ્દ નિત્ય અપૌરૂષય હોવાથી સદા સંસારમાં છે જ, માત્ર પુરૂષના ઉચ્ચારણકાળે તે અભિવ્યક્ત થાય છે (પ્રગટ થાય છે) અને અનુચ્ચારણકાલે અભિવ્યક્તિનો અભાવ છે. આ પ્રમાણે અભિવ્યક્તિના ભાવ અને અભાવ માત્ર વડે જ આ ઉત્પત્તિ વ્યયની પ્રતીતિ થાય છે. પરંતુ પહેલાં શબ્દ ન હતો અને ઉચ્ચારણ કરવાથી શબ્દ ઉત્પન્ન થયો છે અને અનુચ્ચારણ કાળે સર્વથા નાશ પામ્યો છે એમ નથી. જૈન - જો એમ જ હોય તો કુટ (ઘટ), કટ (સાદડી), કડાહ (કડાઈ), અને કટાક્ષ (ચક્ષુવિક્ષેપ) આદિ કાર્યોમાં પણ જિં ન ાં તથા = આ પ્રતીતિ તેમ કેમ નથી મનાતી ? અર્થાત્ કુટાદિ સંસારના સર્વ પદાર્થો નિત્ય અને અપૌરૂષયમાત્ર જ છે. ફકત બનાવતી વખતે તેની અભિવ્યકિત થાય છે અને કુટે ત્યારે અનભિવ્યક્તિમાત્ર થાય છે એમ ત્યાં પણ આ જ પ્રમાણે કેમ નથી મનાતું ? મીમાંસક - ઘટાદિના વિષયમાં તો કુંભારાદિ (કુંભાર-ચક્ર-દંડ-ચીવરમુદ્દે આદિ) કારણોના સમુહનો વ્યાપાર ઉત્પત્તિ વખતે પ્રગટ જણાતો હોવાથી અને મુગરાદિ કારણોના સમુહનો વ્યાપાર વિનાશ વખતે પ્રગટ જગતો હોવાથી તે ઘટાદિની ઉત્પત્તિ અને વ્યય વાસ્તવિક છે એમ અમે સ્વીકારીએ છીએ. એટલે કે ઘટાદિમાં ઉત્પાદક અને વિનાશક એવાં કારણોના કલાપના વ્યાપારનો Page #211 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ ઉપલંભ હોવાથી ઉત્પત્તિ-વિનાશ છે જ પરંતુ અભિવ્યષ્ઠિ-અનભિવ્યક્તિ માત્ર નથી. જૈન - તાજીવાતારિòતુાપારપ્રેક્ષળાવ્ = અક્ષરોની બાબતમાં પણ તેવી જ રીતે ઉત્પત્તિ વખતે તાલુ આદિ (તાલુ-કંઠ-ઓષ્ઠ આદિ)નો વ્યાપાર જણાય જ છે અને વિનાશ વખતે વાતાદિનો વ્યાપાર જણાય જ છે માટે ત્યાં પણ તમારે તે ઉત્પત્તિ-વ્યયનો સ્વીકાર કરવો જોઈએ. પરંતુ અભિવ્યક્તિઅનભિવ્યક્તિ માત્ર માનવી જોઈએ નહીં. ત્યાં પણ ઉત્પાદક એવા તાલુઆદિનો અને વિનાશક એવા વાયુ આદિનો વ્યાપાર સમાન જ છે. મીમાંસક શબ્દોમાં તાલુઆદિનો અને વાયુઆદિનો વ્યાપાર કારણ અવશ્ય છે. પરંતુ તે શબ્દની ઉત્પત્તિ-વ્યયનું કારણ નથી. પરંતુ માત્ર અભિવ્યક્તિ (આવિર્ભાવ) અને અનભિવ્યક્તિ (તિરોભાવ) માત્રનું જ કારણ છે. તાલુઆદિનો વ્યાપાર નિત્ય એવા શબ્દને માત્ર આવિર્ભૂત કરે છે અને વાતાદિનો વ્યાપાર શબ્દને તિરોભૂત કરે છે. માટે શબ્દની ઉત્પત્તિ-વિનાશ નથી. પરંતુ નિત્ય છે અને તાલ્વાદિથી માત્ર અભિવ્યક્ત થાય છે. જૈન જો એમ હોય તો છીછાવેરપિ તવસ્તુ ઘટાદિના વિષયમાં પણ ઘટાદિને નિત્યઅપૌરૂષય માનો અને કુલાલાદિનો વ્યાપાર ઘટના આવિર્ભાવમાં, અને મુદ્ગરાદિનો વ્યાપાર ઘટના તિરોભાવમાં જ માત્ર કારણ છે. એમ માની ત્યાં પણ ઉત્પત્તિ-વ્યય નથી પરંતુ માત્ર તે આવિર્ભાવતિરોભાવ જ છે. એમ માનવું જોઈએ. ત્યાં તમે તેમ કેમ માનતા નથી ? - ૫૪૬ મીમાંસક કુંભકારાદિના પ્રયત્નકાળે વાસ્તવિકપણે ઘટની ઉત્પત્તિ નથી પરંતુ અભિવ્યક્તિ જ છે અને મુદ્ગરાદિના પ્રયત્નકાળે વાસ્તવિકપણે વિનાશ નથી પરંતુ અભિવ્યક્તિનો અભાવ જ માત્ર છે એમ હું માનું છું. ફકત અભિવ્યક્તિ અને અનભિવ્યક્તિ વડે લોકમાં તથાપ્રતીતિ = તેવા પ્રકારની એટલે કે ઉત્પાદ-વ્યયની પ્રતીતિ થાય છે. સારાંશ કે હકીકતમાં તો ઘટાદિની પણ અભિ-વ્યક્તિ-અનભિવ્યક્તિ માત્ર જ છે. ઉત્પત્તિવ્યય તો તેમાં પણ નથી. પરંતુ લોકો તેને તેવી પ્રતીતિ અર્થાત્ ઉત્પત્તિ-વ્યય માની લે છે. જૈન - ઘટાદિમાં પણ અભિવ્યક્તિ અને અનભિવ્યક્તિ માત્ર વડે લોકોમાં તેવી ઉત્પાદ અને વ્યયની પ્રતીતિ ઉત્પન્ન થયેલી છે. આવા પ્રકારની મીમાંસકની આ વાત બરાબર નથી. જો એમ હોય તો નિર્ સૂર્યના કિરણોના સમુહ વડે આવિર્ભૂત થતા કુંભાદિમાં, અને નરત = ગાઢ અંધકારના સમુહ વડે તિરોભૂત થતા કુંભાદિમાં પણ ‘“આ કુંભાદિ ઉત્પન્ન થયા અને નાશ પામ્યા” એવી પ્રતીતિ થવી જોઈએ, પરંતુ તે પ્રતીતિની સર્વત્ર અનુત્પત્તિ છે. કયાંય પણ કોઈને પણ પ્રકાશકાળે ઘટાદિ ઉત્પન્ન થયા, અને અંધકારકાળે ઘટાદિ વ્યય પામ્યા એવી પ્રતીતિ થતી જ નથી. માટે મીમાંસકની = આ વાત બરાબર નથી. જો ખરેખર કુંભકારાદિના પ્રયત્નથી ઘટાદિ આવિર્ભૂત માત્ર જ થતા હોય અને લોકો તેને ઉત્પાદ કહેતા હોય તો સૂર્યના કિરણો વડે આવિભૂર્ત (પ્રકાશિત) થતા ઘટાદિમાં પણ લોકોની અંદર ઉત્પાદનો વ્યવહાર દેખાવો જોઈએ, અને તેવી જ રીતે અંધકારમાં તિરોભૂત થતા એવા ઘટાદિમાં નાશનો વ્યવહાર દેખાવો જોઈએ. પરંતુ આવો વ્યવહાર દેખાતો નથી. માટે Page #212 -------------------------------------------------------------------------- ________________ ૫૪૭ વર્ણાદિના નિત્યત્વની ચર્ચા રત્નાકરાવતારિકા ત્યાં સૂર્ય પ્રકાશ અને અંધકારકાળ ઘટપટાદિનો આવિર્ભાવ-તિરોભાવ જ છે અને કુંભારના પ્રયત્નકાળે ઉત્પાદ અને વ્યય જ છે. મીમાંસક - તિમિરાવરવેટીયામપિ = ગાઢ અંધકારકાળે પણ આ ઘટાદિનો સ્પાર્શન પ્રત્યક્ષ વડે ઉપલંભ થતો હોવાથી “વિનાશ”ની પ્રતીતિ થતી નથી. અને સ્પાર્શન પ્રત્યક્ષ વડે અંધકાર કાલે પણ ઘટાદિનો ઉપલંભ થતો હોવાથી જ સૂર્યપ્રકાશકાળે “ઉત્પન્ન થયા”ની પ્રતીતિ કહેવાતી નથી. સારાંશ કે ઘટાદિની પાણ છે તો અભિવ્યક્તિ અને અભિવ્યક્તિ માત્ર જ, અને તેને જ જગતમાં ઉત્પત્તિ તથા વ્યય કહેવાય છે પરંતુ અંધકાર અને પ્રકાશકાળે સ્પાર્શન પ્રત્યક્ષ વડે ઘટાદિ ઉપલબ્ધ હોવાથી ઉત્પત્તિ-વ્યયનો વ્યવહાર ઘટાદિમાં થતો નથી. જેન - વ ત નોપમ = પરંતુ હે મીમાંસક ! જે જગ્યાએ અને જે કાળે ગાઢ અંધકારમાં સ્પાર્શન પ્રત્યક્ષથી પણ ઘટનો ઉપલંભ ન થતો હોય અર્થાત્ જે ઓરડામાં સર્વત્ર સ્પાર્શન પ્રત્યક્ષ કરવા છતાં કયાંય પણ ઘટ ન જણાય ત્યારે તમે શું કહેશો ? સારાંશ કે શબ્દની જેમ ઘટમાં પણ અભિવ્યક્તિ અનભિવ્યક્તિ માત્ર જ હોય, છતાં શબ્દમાં સ્પાર્શન પ્રત્યક્ષ નથી માટે ઉત્પત્તિ વ્યયનો વ્યવહાર લોકો કરે છે અને ઘટમાં સ્પાર્શન પ્રત્યક્ષ છે. એટલે પ્રકાશ અને અંધકારકાળે લોકો ઉત્પત્તિ અને વ્યયનો વ્યવહાર કરતા નથી એમ તમે કહો છો માટે જ્યારે ઘટનું સ્પાર્શન પ્રત્યક્ષ ન હોય ત્યાં તો ઘટના ઉત્પત્તિ-વ્યયનો વ્યવહાર પ્રકાશ-અંધકારકાળે લોકોએ કરવો જોઈએ ને ? જો સ્પાર્શન પ્રત્યક્ષ જ ઉત્પત્તિ-વ્યયના વ્યવહારને રોકનાર હોય તો જ્યાં સ્પાર્શન પ્રત્યક્ષ નથી (જ્યાં ઘટ છે જ નહી અને તેથી સ્પર્શનેન્દ્રિય દ્વારા જણાતો નથી) ત્યાં તો પ્રતિબંધક એવું સ્પાર્શન પ્રત્યક્ષ ન હોવાથી જેમ ઉચ્ચારણ-અનુચ્ચારણ કાળે શબ્દની અભિવ્યક્તિ અને અનભિવ્યક્તિ હોવા છતાં ત્યાં ઉત્પત્તિ-વ્યયનો વ્યવહાર થાય છે તેમ અહીં પ્રકાશ અને અંધકારકાળે પણ ઘટની તમારા મતે મનાયેલી અભિવ્યક્તિ-અનભિવ્યક્તિમાં પણ ઉત્પત્તિ અને વ્યયનો વ્યવહાર થવો જોઈએ ને? અર્થાત્ જ્યાં ઘટ નથી અને તેથી જ સ્પાર્શન પ્રત્યક્ષ નથી ત્યાં પણ સૂર્યપ્રકાશ કાળે ઘટ ઉત્પન્ન થયો અને અંધકાર કાળે ઘટ નાશ પામ્યો એમ બોલાવું જોઈએ અને થવું જોઈએ ? મીમાંસક • જ્યાં સ્પાર્શન પ્રત્યક્ષ છે. ત્યાં અંધકાર હોવા છતાં પણ ઘટનું અસ્તિત્વ હોય જ છે. એટલે અંધકારની સાથે ઘટનું અસ્તિત્વ અવિરોધી છે એ નકકી થાય છે. તેથી વાર કોઈ પણ એકાદ જગ્યાએ પાણ (જ્યાં ઘટ છે ત્યાં) તિમિરાદિની સાથે ઘટનું અસ્તિત્વ અવિરોધી છે એમ નિશ્ચિતપણે જણાવાથી સર્વસ્થાને (જ્યાં ઘટસ્પાર્શનપ્રત્યક્ષ હોય ત્યાં અને જ્યાં ઘટસ્પાર્શનપ્રત્યક્ષ ન હોય ત્યાં પણ) ઘટની અનભિવ્યક્તિમાત્રમાં ઘટનું અસ્તિત્વ હોય જ છે એમ માની લેવાય જ છે. તેથી જ્યાં સ્પાર્શન પ્રત્યક્ષ છે ત્યાં ગાઢ અંધકારમાં પણ ઘટનું અસ્તિત્વ હોવાથી અનભિવ્યક્તિ હોવા છતાં પણ જેમ ઉત્પત્તિ-વ્યયનો વ્યવહાર થતો નથી. તેવી જ રીતે જ્યાં સ્પાર્શન પ્રત્યક્ષ નથી ત્યાં ગાઢ અંધકારાદિમાં પણ ઘટનું અસ્તિત્વ નિશ્ચિત હોવાથી અનભિવ્યક્તિ હોવા છતાં ત્યાં પણ ઉત્પત્તિ-નાશનો વ્યવહાર લોકમાં થતો નથી. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ સ્પાર્શન પ્રત્યક્ષ હોય ત્યાં, અને ન હોય ત્યાં એમ ઉભયત્ર તિમિરાદિની સાથે ઘટના અસ્તિત્વનો અવિરોધ હોવાથી બન્ને જગ્યાએ ઉત્પત્તિ-નાશનો વ્યવહાર લોકમાં થતો નથી. જૈન - હે મીમાંસક ! તમિવૃતિદરવાં = તો શબ્દ જ્યારે ઉચ્ચારણ કરવામાં ન આવે ત્યારે એટલે કે આવૃત દશાકાળે (તિમિરની સાથે ઘડાના અસ્તિત્વની જેમ) શબ્દના અસ્તિત્વને જણાવનારું કોઈ પણ પ્રમાણ તારી પાસે નથી કે જેથી અનુચ્ચારકાળે શબ્દમાં “ઉત્પત્તિ-વ્યયનો વ્યવહાર” લોકમાં થાય છે. એમ તું કહે છે. જેમ તિમિરની સાથે ઘટનું અસ્તિત્વ અવિરોધી છે. તેથી ત્યાં ઉત્પત્તિ-વ્યયનો વ્યવહાર નથી તેવી જ રીતે શબ્દોના અનુચ્ચારણકાલે પણ શબ્દોનું અસ્તિત્વ માનીને ઉત્પત્તિ-વ્યયનો વ્યવહાર ન કરવો જોઈએ. અને વ્યવહાર થાય છે. તેથી ત્યાં અસ્તિત્વ જણાવનારૂં કોઈ પ્રમાણ શું તારી પાસે નથી ? મીમાંસક - સમિતિ વેત્ - હા, અનુચ્ચારણકાળે શબ્દના અસ્તિત્વને જણાવનારું કોઈ પ્રમાણ નથી માટે જ ત્યાં ઉત્પત્તિ-વ્યયનો વ્યવહાર છે અને ઘટમાં ઉત્પત્તિ-વ્યયનો વ્યવહાર નથી. જૈન - તરું સાધના માવસર્વમતુ = તો અનુચ્ચારણ કાળે શબ્દના અસ્તિત્વનું સાધક પ્રમાણે જો કોઈ ન હોય તો “શબ્દ નથી જ” એમ માની લોને ! અર્થાત્ અનુચ્ચારણકાળે શબ્દ નથી અને ઉચ્ચારણકાળે શબ્દ ઉત્પન્ન થાય છે એમ માનો અને તેથી જ ઉત્પાદ વ્યય હોવાથી જ ઉત્પત્તિ-વ્યયના વ્યવહાર થાય છે એમ માનવું એ જ બરાબર છે. મીમાંસક - શબ્દના અનુચ્ચારણ કાળે મારી પાસે શબ્દના અસ્તિત્વને જગાવનારાં “પ્રત્યભિજ્ઞા” આદિ પ્રમાણ છે. તેથી અનુચ્ચારણકાળે પણ શબ્દનું અસ્તિત્વ છે. તેથી તે નિત્ય જ છે. જૈન - તમારી આ વાત બરાબર નથી ૩ણ્ય પ્રત્યક્ષવધતત્વેન = આ પ્રત્યભિજ્ઞાદિ પ્રમાણ તો ઈન્દ્રિય પ્રત્યક્ષ વડે બાધિત હોવાથી શબ્દના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે અશક્ત છે. જે વાત પહેલાં સમજાવાઈ છે. છતાં માનો કે “પ્રત્યભિજ્ઞાદિ પ્રમાણ” છે અને તે શબ્દના અનુચ્ચારણકાળે પણ શબ્દના અસ્તિત્વને જણાવે છે તો પણ સૂર્યના પ્રકાશ અને અંધકાકાળે ઘટનો વ્યક્તિભાવ (આવિર્ભાવ) અને વ્યક્તિ અભાવ (તિરોભાવ) હોવા છતાં પણ ઘટ ઉત્પન્ન થયો અને નાશ થયો એ વ્યવહાર જેમ થતો નથી, તેની જેમ અહીં પણ ઉચ્ચારણ-અનુચ્ચારણકાળે શબ્દની અભિવ્યકિત-અનભિવ્યક્તિ માત્ર હોય તો ઉત્પત્તિ અને વ્યયના અધ્યવસાયો થવા જોઈએ નહીં. મતિ રાયમ્ - શબ્દ ઉત્પન્ન થયો અને શબ્દ નાશ પામ્યો આવો આ વ્યવહાર થાય છે. તેથી ઉચ્ચારણ-અનુચ્ચારણકાળે થતું ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષજ્ઞાન અનન્યથાસિદ્ધ હોવાથી - માન્યા વિના ચાલે તેમ ન હોવાથી આ ઉત્પત્તિ અને વ્યયનો વ્યવહાર અનન્યથાસિદ્ધ એવા પ્રત્યક્ષ વડે પ્રતિબદ્ધ જ છે એમ નિશ્ચિત થાય છે. એટલે કે અનન્યથાસિદ્ધ એવા પ્રત્યક્ષ વડે શબ્દનો ઉત્પત્તિ-વ્યયનો આ વ્યવહાર સત્ય જ છે યથાર્થ જ છે. अनित्यः शब्दः, तीब्रमन्दतादिधर्मोपेतत्वात्, सुखदुःखादिवदित्यनुमानबाधः। व्यञ्जकाश्रितास्तीव्रतादयः Page #214 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ વણદિના નિત્વની ચર્ચા રત્નાકરાવતારિકા तत्राभान्तीति चेत्, किं तत्र व्यञ्जकम् ? कोष्ठवायुविशेषा ध्वनय इति चेत्, कथं तर्हि तद्धर्माणां तेषां श्रावणप्रत्यक्ष प्रतिभासः स्यात्, ध्वनीनामश्रावणत्वेन तद्धर्माणामप्यश्रावणत्वात् । न खलु मूदुसमीरलहरीतरङ्ग्यमाणनिष्पङकपयोभाजनादौ प्रतिबिम्बितमुखादिगतत्वेन तरलत्वमिव माधुर्यमप्यचाक्षुषं चक्षुःप्रत्यक्षेण प्रेक्ष्यते । श्रोत्रग्राह्य एव कश्चिदर्थः शब्दस्य व्यञ्जकः, तीब्रत्वादिधर्मवान्, अनित्यश्चेष्यत इति चेत्, न, तस्यैव शब्दत्वात् । श्रोत्रग्राह्यत्वं हि शब्दलक्षणम् । तल्लक्षणयुक्तस्य च तस्य ततोऽर्थान्तरत्वमयुक्तम् । “આ તે જ ગકાર છે” આવા પ્રકારની મીમાંસકની જે પ્રત્યભિજ્ઞા છે તે પ્રત્યક્ષ પ્રમાણ વડે બાધિત છે, એમ સમજાવીને હવે તે પ્રત્યભિજ્ઞા અનુમાન વડે પણ બાધિત જ છે. તે સમજાવાય શબ્દ એ (પક્ષ), અનિત્ય છે (સાધ્ય), તીવ્ર-મંદ આદિ ધ યુક્ત હોવાથી (હેતુ), સુખ દુ:ખ આદિની જેમ (ઉદાહરાગ), કોઈક વખત શબ્દ તીવ્રભાવે બોલાય છે અને સંભળાય છે અને કોઈક વખત મંદભાવ બોલાય છે અને સંભળાય છે. માટે સુખ-દુ:ખની જેમ શબ્દ અનિત્ય છે. આવું અનુમાન હોવાથી શબ્દને નિત્ય સિદ્ધ કરનારી પ્રત્યભિજ્ઞા બાધિત થાય છે. મીમાંસક - શબ્દમાં જે તીવ્ર-મન્દાદિ ધમોં દેખાય છે. તે ધમાં ખરેખર શબ્દના નથી. પરંતુ શબ્દના વ્યંજકદ્રવ્યના છે. એટલે તીવ્ર-મંદાદિ ધમાં શબ્દાશ્રિત નથી. પરંતુ વ્યંજકાશ્રિત છે ફકત શબ્દમાં જાણે હોય તેમ આભાસ માત્ર થાય છે. (માટે હેતુ પક્ષવૃત્તિ ન હોવાથી તમારો જૈનોનો હેતુ અસિદ્ધ હેત્વાભાસ થાય છે) જૈન - વિ તત્ર ચમ્ = અહી શબ્દનું વ્યંજકદ્રવ્ય શું છે ? કે જે વ્યંજકમાં તમે આ તીવ્ર-મંદાદિ ધ માનો છો. મીમાંસક - ક્રોઝવાવિરોણા ધ્વનીઃ = કોઝ નામના જે વાયુવિશેષ છે. તે રૂપ ધ્વનિઓ એ અહીં વ્યંજક સમજવા. શબ્દનું ઉચ્ચારણ કરવા માટે નાભિ આદિ અંગોમાંથી પ્રગટ થતા જે વાયુ તે કોઝ નામના વાયુ વિશેષો છે. તેને જ ધ્વનિ કહેવાય છે. તે વાયુવિશેષ રૂપ ધ્વનિ અહીં વ્યંજક છે અને તીવ્ર-મંદ આદિ ધમાં આ વાયુરૂપ ધ્વનિના છે પરંતુ શબ્દના નથી. જૈન - જો તીવ્ર-મંદ આદિ ધમ શબ્દના ન હોય અને વાયુવિશેષ રૂપ ધ્વનિના હોય તો તમામ્ તેષાં = તે વાયુવિશેષરૂપ ધ્વનિના ધર્મ સ્વરૂપે માનેલા એવા તે તીવ્ર-મંદાદિનું શ્રોવેન્દ્રિય પ્રત્યક્ષ દ્વારા પ્રતિભાસ કેમ થાય ? કારણ કે વાયુવિશેષ રૂપ ધ્વનિઓ શ્રોત્રગ્રાહ્ય નથી. તેથી તે ધ્વનિના ધર્મો પણ શ્રોત્ર વડે ગ્રાહ્ય કેમ બને ? જો તીવ્રમંદાદિ ધમાં શબ્દના હોત તો શબ્દ શ્રોત્રગ્રાહ્ય હોવાથી શબ્દના ધમ પણ શ્રોત્રગ્રાહ્ય બનત, પરંતુ તમે આ તીવ્રમંદાદિ ધર્મો કોઝવાયુવિશેષ રૂપ ધ્વનિના કહો છો અને તે ધ્વનિ વાયુ સ્વરૂપ હોવાથી શ્રોત્રગ્રાહ્ય નથી. માટે તે ધ્વનિના ધમ પણ અશ્રોત્રગ્રાહ્ય જ બનશે. તેથી તીવ્ર-મંદાદિ ધમાં જો વાયુરૂપ ધ્વનિના હોય તો શ્રોત્રગ્રાહ્ય બનવા જોઈએ નહીં. આ વાત સમજાવવા એક ઉદાહરણ સમજાવે છે કે મંદમંદ પવનની લહેરીઓથી ચંચળ બનતા Page #215 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ ૧૫૦ નિર્મળ પાણીરૂપ ભાજનમાં પ્રતિબિંબિત એવા મુખાદિ અંગોમાં રહેલી તરલતા (ચંચળતા) જેમ ચક્ષુર્ગોચર થાય છે તેમ જલમાં રહેલું અચાક્ષુષ એવું માધુર્ય પણ ચક્ષુ દ્વારા થતા પ્રત્યક્ષ વડે દેખાવું જોઈએ, પણ દેખાતું નથી. સાર એ છે કે જળમાં મુખનું પ્રતિબિંબ પડે છે. એટલે જળ એ પ્રતિબિંબનું ભંજક દ્રવ્ય છે. વાયુની લહરીઓથી પાણી ચંચળ બને છે એટલે તેનાથી પ્રતિબિંબ પણ ચંચળ બને છે. એટલે તરલતા (ચંચળતા) એ જલનો ગુણ પણ છે અને પ્રતિબિંબનો ગુણ પણ છે. પરંતુ જલગત મધુરતા એ જલનો જ ધર્મ છે પ્રતિબિંબનો ધર્મ નથી. હવે પ્રતિબિંબ ચક્ષુનો વિષય હોવાથી ચક્ષુગોચર થાય છે. તેથી તેના ધર્મરૂપ તરલતા ભલે વ્યંજક એવા જલથી ઉત્પન્ન થઈ છે છતાં પ્રતિબિંબનો ધર્મ હોવાથી જેમ ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે. તેમ જલગત મધુરતા એ માત્ર ભંજકનો જ ધર્મ હોવાથી, પ્રતિબિંબનો ધર્મ ન હોવાથી, અને અચાક્ષુષ હોવાથી ચક્ષુગોચર થતી નથી. તેમ તીવ્રમંદાદિ ધર્મો જો શ્રોત્રગ્રાહ્ય એવા શબ્દના ન હોય અને વ્યંજક એવા વાયુ વિશેષ રૂપ ધ્વનિના હોય તો ધ્વનિ વાયુવિશેષ રૂપ હોવાથી શ્રોત્રથી અગ્રાહ્ય છે. તેથી તેના તીવ્રમંદાદિ ધર્મો પણ શ્રોત્રથી અગ્રાહ્ય જ બનશે. જે (શબ્દ) શ્રોત્રગ્રાહ્ય છે તેના તીવ્રમંદાદિ ધર્મો નથી. અને જે (વાયુ)ના તીવ્રમંદાદિ ધર્મો છે. તે વાયુ સ્વરૂપ ધ્વનિઓ શ્રોત્રગ્રાહ્ય નથી. માટે તેના ધર્મો પણ શ્રોત્રગ્રાહ્ય થવા જોઈએ નહીં. મીમાંસક - કોષ્ઠવાયુવિશેષ રૂપ ધ્વનિને હવે અમે ભંજક નથી કહેતા. કારણ કે ધ્વનિને વ્યંજક માનવામાં તેના તીવ્ર મંદાદિ ધર્મો પણ શ્રોત્ર અગ્રાહ્ય થવાનો દોષ તમે ઉપર કહ્યો તેમ અમને આવે છે. પરંતુ હવે અમે એમ કહીશું કે “ત્રોત્રમ્રાહ્ય વ હ્રશ્ચિÉ: = કોઈ એક એવો અવાચ્ય પદાર્થ છે કે જે શબ્દનો વ્યંજક છે. શ્રોત્રગ્રાહ્ય છે. તીવ્રમંદાદિ ધર્મવાળો છે અને તે અનિત્ય છે. એવું અમે માનીશું. જેથી અમને કોઈ દોષ આવશે નહીં. (૧) જો તીવ્રમંદાદિ ધર્મો શબ્દના માનીએ તો તીવ્રમંદાદિ ધર્મો અનિત્ય હોવાથી તેનો ધર્મી શબ્દ પણ અનિત્ય થઈ જાય છે. માટે તીવ્રમંદાદિ ધર્મો શબ્દના નથી. પરંતુ અમે કલ્પેલા કોઈ એક અવાચ્ય પદાર્થના છે. (૨) જો આ તીવ્રમંદાદિ ધર્મોં વાયુવિશેષ રૂપ ધ્વનિના માનીએ તો ધ્વનિ અશ્રાવણ હોવાથી તીવ્રમંદાદિ ધર્મો પણ અશ્રાવણ બની જાય છે તેથી આ તીવ્રમંદાદિ ધર્મો નથી શબ્દના કે નથી ધ્વનિના, પરંતુ તે બન્નેથી જુદો કોઈ ત્રીજો અવાચ્ય પદાર્થ છે. તેના તીવ્રમંદાદિ ધર્મો છે એમ કલ્પીશું અને તે કલ્પેલો ત્રીજો પદાર્થ શ્રોત્રગ્રાહ્ય પણ છે. તીવ્રમંદાદિધર્મ વાળો પણ છે. શબ્દનો એ વ્યંજક છે અને અનિત્ય છે. એમ અમે માનીશું. (૩) તીવ્રમંદાદિ ધર્મો અનિત્ય છે પરંતુ તેનો ધર્મી શબ્દ નથી એટલે શબ્દ અનિત્ય માનવાની જરૂર નથી, તે ધર્મો અવાચ્ય પદાર્થના છે અને તે અવાચ્ય પદાર્થ અમે અનિત્ય માન્યો જ છે. માટે હવે શબ્દને અનિત્ય માનવાની જરૂર રહેતી નથી. (૪) તીવ્રમંદાદિ ધર્મો જે અવાચ્ય પદાર્થના છે તે અવાચ્યપદાર્થ અમે શ્રોત્રગ્રાહ્ય માન્યો Page #216 -------------------------------------------------------------------------- ________________ ૫૫૧ વર્ણાદિના નિત્યત્વની ચર્ચા રત્નાકરાવતારિકા છે એટલે તેના ધર્મો પણ શ્રોત્રગ્રાહ્ય જ રહેશે. અશ્રાવણ થવાનો પ્રસંગ આવશે નહીં. (૫) અવાચ્ય પદાર્થ અમે અનિત્ય માન્યો છે એટલે તેના તીવ્ર મંદાદિ ધર્મો પણ અનિત્ય છે. એમ સિદ્ધ થશે. હવે અમને એમ લાગે છે કે અમારી માન્યતામાં કોઈ દોષનો ભય નથી. જૈન - તિ શ્વેત્ ન, તસ્મૈવ રાાત્ મીમાંસકની ઉપરની વાત બરાબર નથી. કારણ કે જે પદાર્થની તમે કલ્પના કરો છો તે શબ્દ જ છે. કારણ કે શ્રોત્રગ્રાહ્યત્વ એ શબ્દનું જ લક્ષણ છે. માટે તજ્જાયુવતસ્ય તસ્ય શ્રોત્રગ્રાહ્ય એવા તે લક્ષણથી યુક્ત અવાચ્ય પદાર્થને તો શબ્દથી અર્થાન્તર માનવું તે અયુક્ત છે. સારાંશ કે તમે કલ્પેલો આવો કોઈ અવાચ્ય પદાર્થ છે જ નહીં. અને જો ખરેખર તેવો કોઈ પદાર્થ હોય તો તે શબ્દ જ છે. તમે મુકેલા શ્રોત્રગ્રાહ્યત્વ, અનિત્યત્વ, અને તીવ્ર મંદાદિ ધર્મવત્ત્વ, ઈત્યાદિ સર્વ વિશેષણો શબ્દમાં જ ઘટે છે અને તે શબ્દ જ છે. માત્ર સત્યને નહી સ્વીકારવા માટે નવી નવી મન:કલ્પિત કલ્પના કરી તમે જ્યાં ત્યાં ભટકો જ છો. · किंच, कस्य किं कुर्वन्तोऽमी व्यञ्जका ध्वनयो भवेयुः ? शब्दस्य, श्रोत्रस्य, उभयस्य वा संस्कारमिति चेत् कोऽयं संस्कारोऽत्र, - रूपान्तरोत्पत्तिः, आवरणविपत्तिर्वा ? आद्यश्चेत् कथं न शब्दश्रोत्रयोरनित्यत्वं स्यात्, स्वभावान्यत्वरूपत्वात्तस्य । अथ रूपं धर्मः, धर्मधर्मिणोश्च भेदात् । तदुत्पत्तावपि न भावस्वभावान्यत्वमिति चेत् - ननु धर्मान्तरोत्पादेऽपि भावस्वभावोऽजनयद्रूपस्वरूपस्तादृगेव चेत् - तदा पटादिनेव श्रोत्रेण घटादेरिव ध्वनेर्नोपलम्भः सम्भवेत् । - - तत्सम्बन्धिनस्तस्य करणाददोष इति चेत् - स तावत्सम्बन्धो न संयोगः, तस्याद्रव्यत्वात् । समवायस्तु कथञ्चिदविष्वग्भावान्नान्यो भवितुमर्हतीति तदात्मकधर्मोत्पत्तौ धर्मिणोऽपि कथञ्चिदुत्पत्तिरनिवार्या । आवरणापगमः संस्कारः क्षेमकार इति चेत् स तर्हि शब्दस्यैव सम्भाव्यते, ततश्चैकत्रावरणविगमे समग्रवर्णाsssर्णनं स्यात् । प्रतिवर्णं पृथगावरणमिति यस्यैवावरणविरमणम्, तस्यैवोपलब्धिरिति चेत्, तन्नावितथम् । अपृथग्देशवर्तमानैकेन्द्रियग्राह्याणां प्रतिनियताssवरणावार्यत्वविरोधात् । यत् खलु प्रतिनियतावरणावार्यम्तत् पृथग्देशे बर्तमानम्, अनेकेन्द्रियग्राह्यं च दृष्टम्, यथा घटपटी, यथा वा रूपरसाविति । अपृथग्देशवर्तमानैकेन्द्रियग्राह्यत्वादेव च नास्य प्रतिनियतव्यञ्जकव्यङग्यत्वमपि ॥ - તથા હું મીમાંસક ! કોઝવાયુ રૂપ આ ધ્વનિઓ જો કે વાત્સવિક પણે શબ્દના વ્યંજક જ નથી પરંતુ અમે હાલ તેની ચર્ચા કરતા નથી. અને તમે ધ્વનિને જે વ્યંજક માનો છો. તે માની લઈને અમે તમને એટલું જ પુછીએ કે આ ધ્વનિઓ કોને કોને શું શું ઉપકાર કરે છે ? કે જેથી “આ વ્યંજક છે” એમ તમારા વડે મનાય છે. મીમાંસક આ ધ્વનિઓ શ્રોત્રને પણ સંસ્કાર કરે છે. અને શબ્દને પણ સંસ્કાર કરે છે અર્થાત્ ઉભયને પણ સંસ્કાર કરે છે માટે તે ધ્વનિઓ વ્યંજક છે. એમ અમારૂં કહેવું છે. જૈન - આ ધ્વનિઓ શ્રોત્રને, અને શબ્દને એમ ઉભયને સંસ્કાર કરે છે. એટલે શું કરે છે? અહીં સંસ્કાર એટલે શું ? શું રૂપાન્તરોત્પત્તિ (એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં વસ્તુ લઈ જવી) w Page #217 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ ૫૫૨ તે સંસ્કાર છે ? કે આવરણવિગમ (વસ્તુ પોતાના મૂલસ્વરૂપમાં જ રહે છે બદલાતી નથી પરંતુ માત્ર તેના ઉપરનું આવરણ જ દૂર થાય છે) તે સંસ્કાર છે. વસ્તુ પરાવર્તન પામે તે સંસ્કાર છે ? કે વસ્તુ તો અપરાવર્તનીય જ છે. માત્ર ઉપરનું આવરણ જ દૂર થાય છે તે સંસ્કાર છે. આદ્યક્ષેત્ = જો પ્રથમ પક્ષ કહો તો એટલે કે ધ્વનિઓ શ્રોત્રને શબ્દને અને ઉભયને રૂપાન્તર કરવા રૂપ સંસ્કાર કરે છે એમ જો કહેશો તો શબ્દ અને શ્રોત્ર બન્નેમાં રૂપાન્તરતા આવવાથી અનિત્યતા કેમ નહી થાય ? શબ્દ અને શ્રોત્ર બન્ને અનિત્ય થશે. કારણ કે સ્વભાવનું અન્યથા થવું એ જ તે અનિત્યનું લક્ષણ છે. કોઈપણ વસ્તુ એકસ્વભાવમાંથી અન્યસ્વભાવમાં રૂપાન્તર પામે એટલે તે વસ્તુ અનિત્ય કહેવાય. આ રીતે તમારો માનેલો શબ્દ નિત્ય છે. એ પક્ષ રહેશે નહી પરંતુ અનિત્ય થશે. तस्य - મીમાંસક અન્ય રૂપે ધર્મ: રૂપ એ ધર્મ છે. એટલે શબ્દમાં અને શ્રોત્રમાં જે પૂર્વે રૂપ હતું તે, અને નવું રૂપ આવ્યું તે બન્ને ધર્મો છે. અને શબ્દ-શ્રોત્ર એ ધર્મી છે. ધર્મીથી ધર્મો એકાન્ત ભિન્ન છે. તેથી પ્રાચીનરૂપનો નાશ અને અર્વાચીન રૂપની ઉત્પત્તિ થવા સ્વરૂપ રૂપાન્તર થવા છતાં પણ ધર્મી એવા શબ્દાદિમાં ભાવોના (પદાર્થના) સ્વભાવનું અન્યથા થવા પણું આવતું નથી. રૂપ ભલે બદલાયા કરે પરંતુ મૂલપદાર્થ-ધર્મી જે શબ્દ અને શ્રોત્ર છે તે તો પોતાના સ્વભાવમાં જ રહે છે તેમાં અન્યપણું આવતું નથી. એટલે શબ્દ નિત્ય જ રહેશે. જૈન - નનુ ધર્માન્તોત્યારેપ જો રૂપ બદલાવા સ્વરૂપ ધર્માન્તરનો ઉત્પાદ થવા છતાં પણ ભાવનો સ્વભાવ (મૂલધર્મીનો સ્વભાવ) અનનયપ: તાલુોવ નથી બદલાયું સ્વરૂપ જેનું એવો તેવોને તેવો જ રહે છે. એમ માનશો તો, એટલે કે વ્યંજક એવા ધ્વનિથી શબ્દ અને શ્રોત્ર એમ બન્ને ધર્મીમાં રૂપાત્મક ધર્મ બદલાય છે રૂપાન્તર થાય છે પરંતુ ધર્મી એવા શબ્દ અને શ્રોત્ર પોતાના સ્વભાવથી બદલાતા નથી. ધર્મી તો તેના તે જ, અને તેવા ને તેવા જ રહે છે એમ જો માનશો તો પટાદિ વડે ઘટાદિનો જેમ બોધ થતો નથી તેમ શ્રોત્ર વડે ધ્વનિનો (શબ્દનો) પણ બોધ થવો જોઈએ નહીં. જેમ પટાદિ અને ઘટાદિ વચ્ચે ગ્રાહક-ગ્રાહ્ય ભાવ નથી, તેથી પટાદિ એ ઘટાદિના બોધક નથી, અને ઘટાદિ એ પટાદિ વડે બોધ્ય નથી. તેવી જ રીતે શબ્દ અને શ્રોત્રથી પણ વાયુવિશેષ વડે થયેલા સંસ્કારો (સ્વભાવાન્તરો) એકાન્તે ભિન્ન હોવાથી બન્નેમાં તો કોઈ પણ જાતનો ફેરફાર ન થવાથી પૂર્વકાલની જેમ અગ્રાહ્ય અને અગ્રાહક જ રહેવા જોઈએ. વાયુવિશેષ ભંજક આવવા છતાં પણ શબ્દને કંઈ પણ રૂપાન્તર કરતા જ નથી, તેથી શબ્દ તો પૂર્વકાલની જેમ અગ્રાહ્ય જ રહેશે અને તે જ વ્યંજક શ્રોત્રમાં પણ કંઈ રૂપાન્તર કરતો નથી માટે શ્રોત્ર અગ્રાહક જ રહેશે, જે કંઈ વ્યંજક વડે રૂપાન્તર કરાયું છે તે રૂપાન્તર શબ્દ અને શ્રોત્રથી તો એકાન્તે ભિન્ન શબ્દનો બોધ થશે નહીં. જેમ પટાદિપદાર્થો શ્રોત્ર શબ્દને જાણી શકશે નહીં. જ છે. તેથી પટાદિ વડે ઘટાદિની જેમ શ્રોત્ર વડે ઘટાદિપદાર્થને જાણી શકતા નથી. તેવી જ રીતે. મીમાંસક तत्सम्बन्धिनस्तस्य करणाददोषः વ્યંજક એવા ધ્વનિઓ તે શબ્દ અને શ્રોત્ર નામના ધર્મી સંબંધી એવા ધર્મને રૂપાન્તર કરે છે. એટલે કે વ્યંજક ધ્વનિઓ જે સંસ્કાર રૂપ · = = Page #218 -------------------------------------------------------------------------- ________________ { ૫૫૩ વર્ણાદિના નિત્યત્વની ચર્ચા રત્નાકરાવતારિકા ધર્મ ઉત્પન્ન કરે છે તે સંસ્કાર રૂપ ધર્મ તત્સંબંધી છે. એટલે કે શબ્દ અને શ્રોત્ર સંબંધી છે. આવા સંબંધવાળા તે ધર્મોનું કરવાપણું વ્યંજકધ્વનિમાં છે તેથી શબ્દો પહેલાં ઉપલબ્ધ ન થતા હતા. પરંતુ હવે તેનો ધર્મ બદલાયો હોવાથી ઉપલબ્ધ થશે માટે અમને કોઈ દોષ આવશે નહીં. સારાંશ કે વ્યંજક વડે ઉત્પન્ન કરાતા સંસ્કારો જો કે શબ્દ અને શ્રોત્રથી છે તો અત્યન્ન ભિન્ન જ, તો પણ તે સંસ્કારો તેના (શબ્દ-શ્રોત્રના) સંબંધી તરીકે ઉત્પન્ન કરે છે. માટે ધર્મ બદલાવાથી હવે શબ્દ અને શ્રોત્ર ગ્રાહ્ય-ગ્રાહક બનશે. જૈન - વાયુવિશેષરૂપ વ્યંજક વડે કરાતો સંસ્કાર, ધર્મી એવા શબ્દ અને શ્રોત્રથી ભિન્ન છે પરંતુ તે શબ્દ અને શ્રોત્રનો સંબંધી છે એમ તમે જે કહો છો ત્યાં અમે પુછીએ છીએ કે શબ્દ અને સંસ્કાર વચ્ચે, તથા શ્રોત્ર અને સંસ્કાર વચ્ચે કયો સંબંધ છે ? શું સંયોગસંબંધ છે કે શું સમવાય સંબંધ છે? જો સંયોગસંબંધ કહો તો તે બે વચ્ચેનો જે સંબંધ તે સંયોગ તો ઘટતો નથી જ, કારણ કે સંયોગસંબંધ ઘટ-પટની જેમ સદા બે દ્રવ્યોનો જ હોય છે અહીં શબ્દ એ તમે આકાશનો ગુણ માનેલો હોવાથી તેમાં દ્રવ્યતા નથી. તથા ધ્વનિએ કરેલો આ સંસ્કાર એ ધર્મ હોવાથી ગુણ છે. ગુણો સદા દ્રવ્યમાં વર્તે છે પરંતુ ગુણો કદાપિ ગુણાશ્રય હોતા નથી. અર્થાત્ ગુણો ગુણોમાં રહેતા નથી. શબ્દ એ તમારા મતે ગુણ હોવાથી રૂપાન્તર થવા રૂપ સંસ્કાર તેમાં રહી શકશે નહીં. માટે દ્રવ્ય ન હોવાથી સંયોગસંબંધ નથી. હવે જો સમવાયસંબંધ માનો તો તે સંબંધ કચિત્ અવિષ્વભાવ (કથંચિત્ અભેદભાવ)થી તદ્દન ભિન્ન થવા યોગ્ય નથી. અર્થાત્ કથંચદ્ અભેદભાવ રૂપ છે તેથી સંસ્કારત્મક ધર્મની ઉત્પત્તિ થયે છતે ધર્મી એવા શબ્દની પણ ઉત્પત્તિ અનિવાર્ય જ થશે, તેમ થવાથી શબ્દ અનિત્ય થશે. મીમાંસક આવરાળમ: સંધાર; ક્ષેમાર: રૂતિ ચેત્ - રૂપાન્તરોત્પત્તિ રૂપ સંસ્કારનો પ્રથમ અર્થ જે કરવામાં આવ્યો, તે માનવામાં આવી બધી દોષાપત્તિ જ આવે છે માટે અમે હવે “આવરણનો અપગમ’' એ રૂપ બીજા અર્થવાળો સંસ્કાર થાય છે એવો બીજો પક્ષ માનીશું જે ક્ષેમકાર છે. તેમાં કોઈ દોષ આવશે નહીં. એટલે કે શબ્દ નિત્ય છે જ, વકતા બોલે તેની પહેલાં પણ શબ્દ સદા છે જ, માત્ર તેના ઉપર આવરણ હતું એટલે તે સંભળાતો ન હતો, પરંતુ ઉચ્ચારણકાલે ભંજક એવા ધ્વનિઓએ આવીને શબ્દ ઉપરનું તે આવરણ દૂર કરી નાખ્યું એટલે તે સંભળાયો છે એમ આવરણ દૂર કરવા રૂપ સંસ્કાર થંજક ધ્વનિઓ કરે છે એમ અમે માનીશું. બાકી શબ્દ તો જેવો પહેલાં હતો તેવો ને તેવો જ રહે છે. તેમાં કંઈ ફેરફાર થતો નથી. આ પક્ષ ક્ષેમકાર એટલે કલ્યાણકારી છે. કારણ કે હવે અમને કોઈ દોષ આવશે નહીં. - જૈન - સ તદ્દેિ રાયૈવ સમ્માવતે - તે આવરણવિલય તો શબ્દમાત્રનો જ હોઈ શકે. અર્થાત્ ભંજક એવા ધ્વનિ વડે કરાયેલો આ આવરણવિગમ રૂપ સંસ્કાર શબ્દમાત્રનો જ થાય. (શ્રોત્ર તો બાહ્ય છે એટલે અનાવરણ જ છે.) તેથી એક સ્થાને આવરણવિગમ થયે છતે સર્વ શબ્દોનું Page #219 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ ૫૫૪ અનાવરણ થવાથી તે સર્વ શબ્દોનું શ્રવણ થઈ જવું જોઈએ. “ામ ગ્રામં ઋતિ'' આ વાકયનો પ્રથમશબ્દ ઉચ્ચારણ કરાયે છતે સઘળા શબ્દમાત્ર ઉપરનું આવરણ ખસી જવાથી સમસ્તવાકય અને તે રીતે સમસ્ત વાર્તા પણ સંભળાઈ જવી જોઈએ. શબ્દ ઉપરનું આવરણ દૂર થવાથી સમસ્ત શબ્દો આવિર્ભૂત થઈ જવાથી બોલ્યા વિના જ સમસ્ત શબ્દોનું વાકયોનું અને આખીવાર્તાનું શ્રવણ થઈ જવાની આપત્તિ આવશે. મીમાંસક હે જૈન ! તમારો આપેલો આ દોષ અમને નહી આવે. કારણ કે અમે વર્ષે વર્ષે આવરણ પૃથક્ પૃથક્ માનીશું. તેથી વકતા જ્યારે જ્યારે જે જે શબ્દનું ઉચ્ચારણ કરે ત્યારે ત્યારે તે તે વર્ગ ઉપરનું પ્રતિનિયત એકેક આવરણ જ વિલય પામે, અને તેથી તે તે શબ્દનું જ શ્રવણ થાય છે પરંતુ સમસ્ત શબ્દોનું શ્રવણ થતું નથી. જૈન રૂતિ ચૈત્-તત્રાવિતથમ્ = હે મીમાંસક ! જો તમે આમ કહો, તો તે વાત સત્ય નથી. કારણ કે જે અપૃથદેશવર્તી હોય અને એક ઈન્દ્રિયગ્રાહ્ય હોય તેમાં પ્રતિનિયત આવરણ વડે આવાર્યત્વ માનવું તે વિરૂદ્ધ છે. જે જે પદાર્થો પૃથક્ષેત્રવર્તી હોય છે, તેનું જ પ્રતિનિયત એવાં ભિન્ન ભિન્ન આવરણો વડે આવાર્યપણું હોય છે જેમ કે ઘટ અને પટ, એક ઓરડામાં ઘટ હોય અને બીજા ઓરડામાં પટ હોય, તથા ઘટવાળો પ્રથમ ઓરડો બંધ હોય, અને બીજો ઓરડો બંધ ન હોય ત્યારે ઘટ વાળો ઓરડો બંધ હોવાથી તે ઘટ ચક્ષુગોચર ન થાય પરંતુ બીજા ઓરડામાં પડેલો પટ પણ ન દેખાય અમે નહીં. પટવાળો ઓરડો બંધ હોય તો પટ ન દેખાય પરંતુ પ્રથમ ઓરડામાં પડેલો ઘટ દેખી શકાય. સારાંશ કે બન્ને ભિન્ન ક્ષેત્રવત્ હોવાથી ભિન્ન આવરણ વડે આવાર્ય બની શકે પરંતુ એક જ ઓરડામાં રહેલા ઘટ-પટનાં ભિન્ન ભિન્ન આવરણ સંભવતાં નથી. તથા જે વિષયો ભિન્ન ભિન્ન ઈન્દ્રિયોથી ગ્રાહ્ય હોય તેનાં આવરણ ભિન્ન ભિન્ન હોય છે. જેમ કે રૂપ-રસ. આ બેમાં રૂપ ચક્ષુર્ગોચર છે અને રસ જિહ્વાગોચર છે. તેથી ગાઢ અંધકાર રૂપનું આવારક બને છે પરંતુ રસનું આવારક બનતું નથી. માટે જે જે વિષયો પૃથ-પૃથક્ ક્ષેત્રવત્ હોય અને પૃથક્-પૃથગ્ ઈન્દ્રિયગોચર હોય તે તે વિષયોનાં આવરણો ભિન્ન ભિન્ન હોય છે. જ્યારે અહીં સર્વે શબ્દો અપૃથક્ષેત્રવત્ છે અને માત્ર એક શ્રોત્રેન્દ્રિયથી જ ગોચર છે. તેથી ભિન્ન આવરણ વડે આવાર્યત્વ માનવું એ વાત વિરૂદ્ધ છે. પંક્તિનો અર્થ આ પ્રમાણે છે કે - અપૃથદેશમાં વર્તમાન અને એક જ (માત્ર શ્રોત્ર) ઈન્દ્રિય વડે જ ગ્રાહ્ય એવા શબ્દોમાં પ્રતિનિયત (દરેકે દરેક શબ્દનું ભિન્ન ભિન્ન) આવરણ વડે આવાર્યત્વ માનવું એ વિરૂદ્ધ છે, ખરેખર જે જે પ્રતિનિયત (ભિન્ન ભિન્ન) આવરણ વડે આવાર્ય હોય છે તે તે પૃથદેશમાં વર્તમાન હોય છે જેમ કે ઘટ-પટ, અને અનેક ઈન્દ્રિયથી (ભિન્ન-ભિન્ન ઈન્દ્રિયથી) ગ્રાહ્ય હોય છે જેમ કે રૂપ અને રસ. આ પ્રમાણે શબ્દ તે અપૃથદેશમાં વર્તતો હોવાથી, અને એક જ ઈન્દ્રિય વડે ગ્રાહ્ય હોવાથી Page #220 -------------------------------------------------------------------------- ________________ ૫૫૫ વર્ણાદિના નિત્યત્વની ચર્ચા રત્નાકરાવતારિકા આ શબ્દનું પ્રતિનિયત (ભિન્ન-ભિન્ન) આવરણ વડે આવાર્યત્વ પણ નથી અને તેથી જ પ્રતિનિયત (ભિન્ન ભિન્ન) વ્યંજક વડે વ્યંગ્યત્વ પણ નથી. अस्तु वैतत्तथाऽप्ययमभिव्यज्यमानः सामस्त्येन प्रदेशतो वा व्यज्येत ? नाद्यः पक्षः क्षेमंकरः, सकलशरीरिणां युगपत्तदुपलम्भापत्तेः । द्वितीयविकल्पे तु कथं सकर्णस्यापि सम्पूर्णवर्णाकर्णनं भवेत् ? न खलु निखिलावृताङ्गराजाङ्गनानामपटुपवनापनीयमानवसनाञ्चलत्वेन चलनाङ्गुलिकोटिप्रकटतायां विकस्वरशिरीषकुसुमसुकुमारसमग्रविग्रहयष्टिनिष्टङ्कनं विशिष्टेक्षणानामपीक्ष्यते । प्रदेशाभिव्यक्तौ चास्य सप्रदेशत्वं प्रसज्यते। ततो व्यञ्जकस्य कस्यचिच्छब्दे सम्भवाभावात् तद्गता एव तीव्रतादय (धर्माः) इति नासिद्धो हेतुः ॥ તથા શબ્દોમાં વ્યંજક એવા વાયુ વિશેષ વડે વ્યંજિત થવા પણું છે આ વાત, અને તે શબ્દ નિત્ય હોતે છતે તેના ઉપરના આવરણનો જ માત્ર અપગમ થાય છે આ વાત, એમ બન્ને વાતો જો કે કોઈ પણ રીતે સંભવતી નથી. છતાં માનો કે એમ હોય તો પણ તે યુક્તિસંગત નથી એ વાત ગ્રંથકારશ્રી તર્કથી સમજાવે છે. આ આવરણ અપગમ ધારો કે જેમ તમે કહો છો તેમ હોય, તથાપિ આવરણના અપગમથી વ્યંજક વડે વ્યંજિત થતો આ શબ્દ શું સમસ્તપણે વ્યંજિત થાય છે ? કે એક દેશથી વ્યંજિત થાય છે ? જો પ્રથમ પક્ષ કહો તો એટલે સમસ્તપણે વ્યંજિત થાય છે એમ જો કહો તો તે પક્ષ પણ નિર્દોષ નથી. કારણ કે જો સમસ્તપણે વ્યંજિત થતો હોય તો સર્વસંસારી જીવોને એકી સાથે તે શબ્દ ઉપલબ્ધ થવો જોઈએ તેવી આપત્તિ આવશે અને જો બીજો પક્ષ કહો તો એટલે કે અંશમાત્રથી શબ્દ વ્યંજિત થાય છે એમ કહો તો સકર્ણ (સાવધાન) પુરૂષને પણ વાર્થનું સંપૂર્ણ પણે શ્રવણ કેમ થશે ? કારણ કે વર્ણ અંશથી જ વ્યંજિત થયો છે. બાકી શેષભાગ હજુ આવૃત જ છે તેથી સજાગ પુરૂષને પણ પૂર્ણપણે શબ્દથવાણ કેમ ઘટે ? જેમ કે સર્વ આવરણો (વસ્ત્રો)થી આવૃત છે અંગ જેનું એવી રાજઅંગનાઓ (રાજરાણીઓ)ના તોફાની પવન વડે વસ્ત્રનો છેડો દૂર કરાયે છતે ચરણના અંગુઠાની કિનારી (અંશ) માત્ર પ્રગટ (ખુલ્લી) કરાવે છતે પણ વિકસ્વર એવાં શિરીષનાં ફુલ જેવી અતિસુકોમળ એવી સમગ્ર વિગ્રહયષ્ટિ (શરીર રૂપ લાકડી)નું સંપૂર્ણદર્શન વિશિષ્ટચક્ષુવાળાને પણ સંભવતું નથી. અર્થાત્ અંશ માત્ર શરીરનો ભાગ દેખાયે છતે વિશિષ્ટચક્ષુવાળાને પાણ સંપૂર્ણ શરીરયષ્ટિ દેખાતી નથી. તેમ શબ્દનો અંશભાગ સંભળાવે છતે સંપૂર્ણ શબ્દ જાગૃત જીવને પાગ સંભળાશે નહીં. તથા વળી શબ્દને અંશથી વ્યંજિત માનવામાં આ શબ્દ “સપ્રદેશી” છે એમ માનવું પડશે. અર્થાત્ શબ્દ સંપ્રદેશી થવાની આપત્તિ આવશે. તેથી શબ્દમાં કોઈ વ્યંજકતત્ત્વ સંભવતું ન હોવાથી આવી કલ્પના નિરર્થક જ છે. માટે તીવ્ર-મંદાદિ ધમાં શબ્દના જ છે. અને તીવ્ર-મંદપણે શબ્દ જ સંભળાય છે માટે શબ્દો અનિત્ય છે. વકતા વડે જ ઉત્પન્ન કરાયા છે. તેથી નિત્ય: રા: તીવ્રમન્તાદ્રિધતિત્વ, સુરવટુંકવાવિત્ આવા પ્રકારના અને પૂર્વે કહેલા અનુમાનની અંદરનો અમારો (જૈનોનો) હેતુ પક્ષમાં યથાર્થપણે વર્તે જ છે. તીવ્રાદિ ધમ શબ્દમાં જ છે. વાયુવિશેષના કે અવાઅપદાર્થના નથી. તેથી અમારો Page #221 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ આ હેતુ અસિદ્ધહેત્વાભાસ થતો નથી. અમારું અનુમાન સાચુ જ છે. અને સાચા એવા આ અનુમાન વડે તમારી પ્રત્યભિજ્ઞા બાધિત થાય જ છે. यदपि श्रावणत्त्वादित्यनुमानम्, तदपि . कान्तकीर्तिप्रथाकामः, कामयेत स्वमातरम् । ब्रह्महत्यां च कुर्वीत, स्वर्गकामः सुरां पिबेत् ॥१॥ इत्याद्यानुपुर्व्या सव्यभिचारम् । नित्यैवेयमिति चेत्, तर्हि प्रेरणावत् प्रामाण्यप्रसङ्गः । तदर्थानुष्ठानाश्रद्धाने च प्रत्यवायापत्तिः । उदात्त-स्वरित-तीब्र-मन्द-सुस्वर-विस्वरत्वादिधर्मेश्च व्यभिचारः । तेषां नित्यत्वे सदाप्येकाकारप्रत्ययप्रसक्तेः । नित्यत्वेऽप्यमीषामभिव्यक्तिः कादाचित्कीति चेत्, तदचारु, परस्परविरुद्धानामेकत्र समावेशासम्भवात् । प्रभाकरेण शब्दत्वास्वीकारादुभयविकलश्च तं प्रत्यत्र दृष्टान्तः । अथ भट्ट एवेत्थमनुमानयति, प्रभाकरस्तु देशकालभिन्ना गोशब्दव्यक्तिबुद्धय एकगोशब्दगोचराः, गौरित्युत्पद्यमानत्वात्, अद्योचारितगोशब्दव्यक्तिबुद्धिवदिति वदतीति चेत्, तदप्यनवदातम्, अत्र प्रतिबन्धाभावात्, तडित्तन्तुनित्यत्वसिद्धावप्येवंविधानुमानस्य कर्तुं शक्यत्वात् । તથા વળી શબ્દને નિત્ય સિદ્ધ કરવા માટે તમે જે અનુમાન આપ્યું છે તેમાં કહેલ “શ્રવણત્યા” હેતુ વ્યભિચારી છે. તમારૂ કહેલું અનુમાન આ પ્રમાણે છે. રાઃ નિત્ય: શ્રીવત્વ રાત્રેત્ આ અનુમાનમાં જણાવેલ હેતુ સાધ્યાભાવવવૃત્તિ હોવાથી વ્યભિચારી છે. “મનોહર કીર્તિની પ્રસિદ્ધિની કામનાવાળાએ સ્વમાતાની સાથે વિષયસેવન કરવું. અને બ્રહ્મહત્યા કરવી. તથા સ્વર્ગની ઈચ્છાવાળાએ સુરાનું પાન કરવું.” આવા પ્રકારના અર્થને જણાવનારા અનેક શ્લોકોની જે આનુપૂર્વી અર્થાત પરંપરા, તેની સાથે વ્યભિચાર દોષ આવે છે આ શ્લોકનો અર્થ જોતાં એમ સમજાય છે કે ભલે વર્ષોથી પરંપરાગત આવા શ્લોકો હોય, તો પણ અર્થ વિચારતાં નિત્ય હોઈ શકે નહીં. કોઈ ભોગાભિલાષી ધર્મ વિરોધી વ્યક્તિએ ચલાવેલી આ પરંપરા છે. માટે અનિત્ય છે. છતાં શબ્દાત્મક શ્લોક હોવાથી શ્રાવણત્વ” હેતુ ત્યાં પણ છે. એટલે હેતુની નિત્યસાધ્યના અભાવમાં (અનિત્યમાં) વૃત્તિ હોવાથી વ્યભિચારી છે. મીમાંસક - નિત્યયમ્ = આ આનુપૂર્વી પણ નિત્ય જ છે. એમ અમે માનીશું. એટલે “શ્રાવણત્વ” હેતુ સાધ્યમાં જ વર્તશે. સાધ્યાભાવમાં જશે નહીં. જેથી અમને વ્યભિચાર હેત્વાભાસનો દોષ આવશે નહીં. જૈન - તો પ્રેરવત્ = પ્રેરણાવાકયની જેમ એટલે વેદવાકયની જેમ આવા વિરૂદ્ધાર્થને કહેનારા શ્લોકોને પણ તમારે (નિત્ય હોવાથી વેદની જેમ) પ્રમાણ જ માનવા પડશે. (કરવા યોગ્ય યજ્ઞાદિકાર્યમાં પ્રવર્તવાની જે પ્રેરણા કરે તે વેદવાકયો પ્રેરણાવાકય કહેવાય છે). એમ થવાથી વેદોમાં કહેલા અથની અને અનુષ્કાનોની અશ્રદ્ધા કરવામાં દોષ લાગે. તેમ આવા વાકયોના અર્થમાં અને તત્કથિત અનુષ્ઠાનમાં અશ્રદ્ધા કરવાથી દોષ લાગે આવી આપત્તિ આવશે. એટલું જ નહીં પરંતુ તબ્લોક કથિતાનુષ્ઠાન આચરવાયોગ્ય થશે. સ્વમાતાનો સંભોગ અને બ્રહ્મહત્યા યશ આપનાર અને સુરાપાન સ્વર્ગ આપનાર Page #222 -------------------------------------------------------------------------- ________________ પપ૭ વર્ણાદિના નિત્યત્વની ચર્ચા રત્નાકરાવતારિકા થશે તથા કર્તવ્યરૂપ બનશે માટે આ બધી વાત મિથ્યા છે. તથા ઉદાત્ત-સ્વરિત-તીવ્ર-મંદ-સુસ્વર-વિસ્વર વિગેરે શબ્દના ધમની સાથે પણ “શ્રાવાત્વ” હેતુનો વ્યભિચાર દોષ આવશે, કારણ કે સ્વરો કયારેક ઉદાત્ત રૂપે બોલાય છે. કયારેક સ્વરિત રૂપે બોલાય છે. કયારેક તીવ્રરૂપે બોલાય છે. કયારેક મંદ રૂપે બોલાય છે. સદા સરખા રૂપે બોલાતા નથી માટે નિત્ય નથી. અનિત્ય છે. છતાં શબ્દો હોવાથી શ્રાવાળ તો છે જ. માટે શ્રાવણત્વ એ હેતુ અનિત્ય એવા ઉદાત્તાદિમાં વર્તે છે, તેથી પણ વ્યભિચાર દોષ આવે છે, હે મીમાંસક ! ઉદાત્તાદિ આ શબ્દધ નિત્ય છે એમ પણ તમારે બચાવ ન કરવો. કારણ કે તેષાં નિત્યત્વે જો તે ઉદાત્તાદિ શબ્દધમ નિત્ય હોય તો સદા એક સરખા સમાન આકારે જ બોધ કરાવનાર થવાની આપત્તિ આવશે. એટલે કે સદા ઉદાત્ત જ, અથવા સદા સ્વરિત જ શબ્દો સંભળાવા જોઈએ. આવી આપત્તિ આવશે. અને સદા એકાકારે સંભળાતા નથી. માટે ઉદાત્તાદિ નિત્ય છે. એવો બચાવ તમે કરી શકશો નહિં. મીમાંસક - ઉદાત્તાદિ આ શબ્દધમોને હું નિત્ય માનીશ. પરંતુ તેઓની “અભિવ્યક્તિઆવિર્ભાવ” કદાચિત્ક છે એમ માનીશ. અર્થાત્ આ ધમાં સદા છે જ. પરંતુ તેનો આવિર્ભાવ કયારેક થાય કયારેક ન થાય. જ્યારે આવિર્ભાવ ન થાય ત્યારે પણ જગતમાં આ ધમ હોય તો છે જ. એમ માનીશ તો શું દોષ ? જૈન = તવાફ = મીમાંસકની તે વાત ઉચિત નથી. પરસ્પર વિરૂદ્ધ ધમનો એક શબ્દમાં સમાવેશ અસંભવિત છે. જો આ શબ્દધમોને નિત્ય માનીએ તો એક જ શબ્દમાં સદાકાળ ઉદાત્તઅનુદાત્ત, એમ તીવ્ર-મંદ, અને સુસ્વરવિસ્વર, ઈત્યાદિ પરસ્પર વિરૂદ્ધ ધમ રહેલા જ છે એમ માનવું જ પડે કારણ કે એક વાર એક કાળે ઉદાત્ત ઉચ્ચારિત થાય છે. ત્યારે પણ તેમાં અનુદાન ધર્મ છે જ એમ માનવું પડે ભલે તે અનુદાત્તની અભિવ્યકિત કાલાન્તરે થાય. તેવી જ રીતે અનુદાત્તધર્મ ઉચ્ચારિત થાય ત્યારે પણ તે શબ્દમાં ઉદાત્ત ધર્મ છે જ એમ માનવું જ પડે. તેવી જ રીતે તીવ્ર ગાર નું ઉચ્ચારણ થાય તે કાળે પણ તેમાં મંદ ધર્મ છે જ એમ માનવું જ પડે. અને મંદ ઉચ્ચારણકાળે પણ તીવ્રધર્મનું અસ્તિત્વ સ્વીકારવું જ પડે જે વાત ઉચિત નથી અને લોકવિરૂદ્ધ પણ છે. એક જ કાળે એક જ વસ્તુમાં પરસ્પર વિરૂદ્ધધર્મો ન જ હોય. માટે ઉદાત્તાદિ ધમાં અનિત્ય જ છે. એમ જ સમજવું જોઈએ પરંતુ ધમ નિત્ય છે અને માત્ર અભિવ્યક્તિ કદાચિત્ક છે એમ સમજવું યુક્તિસંગત નથી. તથા વળી મીમાંસકદર્શનના બે ભેદ છે (૧) પ્રભાકર અને (૨) કુમારિલ ભટ્ટ. એટલે આ બે ભેદમાંથી પ્રભાકર શબ્દત્વજાતિને માનતા જ નથી. તેથી તેમને આશ્રયી “શબ્દત્વવતુ” એવું આ દષ્ટાન સાધ્ય-સાધન એમ ઉભયથી વિકલ છે. તેથી ઉભયવિકલદષ્ટાન્તાભાસ નામનો દષ્ટાન્તદોષ પણ તમને આવશે. કારણ કે પ્રભાકર જ્યારે જાતિ જ નથી સ્વીકારતા તો તેમાં નિત્યસ્વસાધ્ય અને શ્રાવણત્વ હેતુ સંભવવાના જ કયાં છે ? તેથી તે પ્રતિ = તે પ્રભાકરને આશ્રયી આ દષ્ટાન્ત ઉભયવિકલ પાણ થશે. Page #223 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ ૫૫૮ મીમાંસક - રથ ભટ્ટ: પ્રવેત્યમનુમાનયતિ - હવે મીમાંસક કદાચ એવો પોતાનો બચાવ કરે કે “રાઃ નિત્ય , શ્રાવપત્વિતિ, રીર્વવત્ આ અમે કહેલું અનુમાન કુમારિલ ભટ્ટ જ કરે છે. પ્રભાકર કરતા જ નથી. તેથી પ્રભાકરને આશ્રયી તમે ઉભયવિકલદષ્ટાન્તાભાસ દોષ જે અમને આપ્યો તે ઉચિત નથી. આ અનુમાન પ્રભાકરનું નથી. પરંતુ કુમારિદ્વ ભટ્ટનું છે. તથા પ્રભાકર પણ શબ્દને નિત્ય જ માને છે ફકત તેઓ શબ્દના નિત્યત્વને સિદ્ધ કરવા આવું બીજું અનુમાન કરે છે. “દેશભેદે અને કાળભેદે બોલાયેલા ભિન્નભિન્ન ગો શબ્દાત્મક વ્યક્તિ રૂપ અનેક બુદ્ધિઓ (પક્ષ), એક જ ગો શબ્દનો વિષય છે. (સાધ્ય). ત્રાગકાળે સર્વક્ષેત્રે ‘‘:” આ ગાય છે એમ જ બોલાય છે. બોલવામાં કંઈ જ તફાવત નથી માટે, (હેતુ), આજે બોલાતા નો શબ્દ રૂપ વ્યક્તિસંબંધીબુદ્ધિની જેમ (ઉદાહરાણ). પ્રભાકરનું આવું કુમારિદ્વ ભટ્ટથી ભિન્ન અનુમાન છે. તેનો ભાવાર્થ એ છે કે ગમે તે કાળે અને ગમે તે ક્ષેત્રે અને ગમે તેટલી વાર ગાયને ઉદ્દેશીને શબ્દ બોલીએ તો પણ નોરિયમ્ આ ગાય છે. આવું જ વાકય બોલાય છે. તેમાં કોઈપણ જાતની શબ્દરચના કે ઉચ્ચારણમાં તફાવત છે જ નહીં. તેથી સદાકાળ એક જ શબ્દ અર્થાત્ તેને તે જ શબ્દ ઉચ્ચારણ કરાતો હોવાથી નો શબ્દ નિત્ય છે તેવી રીતે શેષશબ્દો પણ નિત્ય છે. પ્રભાકરનું આવું ભિન્ન અનુમાન છે. તેથી ઉભયવિકલનો દોષ તેને લાગતો નથી. જૈન - પિ ૩નવતમ્ = તે પણ મીમાંસકનું વચન નિર્દોષ નથી. કારણ કે પ્રતિબંધનો (વ્યાપ્તિનો) અભાવ છે. હેતુ સાધ્યના અભાવમાં વર્તતો હોવાથી વ્યભિચારી છે માટે વ્યાપ્તિ થતી જ નથી. જેમ પર્વતો ધૂમવાનું વહ્મિમવત્ માનરસવતું અહીં જ્યાં જ્યાં વહ્નિ હોય ત્યાં ત્યાં ધૂમ હોય છે એવી વ્યાપ્તિ થવી જોઈએ પણ તે થતી નથી અયોગોલકમાં વહ્નિ છે પરંતુ ધૂમ નથી. તેથી હેતુ સાધ્યાભાવવવૃત્તિ હોવાથી વ્યભિચારી છે તેમ તમારો આ હેતુ પણ વ્યભિચારી છે. તે આ પ્રમાણે દેશભેદે અને કાળભેદે બોલાતો નો શબ્દ સર્વથા એક જ હોય એવું બનતું નથી. તીવ્ર-મંદ-ઉદાત્ત-અનુદાત્ત-સુસ્વર અને દુ:સ્વર આદિરૂપે કાળભેદે-ક્ષેત્રભેદે નો શબ્દ ભિન્ન ભિન્ન રીતે બોલાય છે. એકસરખો શબ્દ ઉચ્ચારિત થતો નથી. તેથી તેનો તે જ આ નો શબ્દ છે. એમ નથી. માટે ગતિ કમાનિત્વીત્ આ તમારો હેતુ ગોરાવર નામના સાધ્યના અભાવમાં વર્તે છે. માટે વ્યાપ્તિ થતી નથી, હેતુ વ્યભિચારી છે. ટીકાકારશ્રી કહે છે કે વિજળીના ચમકારામાં પાગ નિત્યત્વ સિદ્ધ કરવા માટે આવું વ્યાપ્તિ વિનાનું વ્યભિચારી અનુમાન થઈ શકે છે. તેથી વિજળીનો ચમકારો કંઈ નિત્ય સિદ્ધ થઈ જતો નથી. તે વ્યભિચારી અનુમાન આ પ્રમાણે છે - ટેરામની; તડિવિતવુદ્ધ, રતડિવ૨T:, “તડિતુ' યુદ્યમાનત્વ, ચોદવુદ્ધિવત્' ભિન્નભિન્ન દેશે અને કાળે થતા વિજળીના ચમકારાની બુદ્ધિ, એક જ તડિ વ્યક્તિરૂપબુદ્ધિનો વિષય છે. તડિતુ” પાણે જ તે બુદ્ધિ ઉત્પન્ન થતી હોવાથી, આજે ઉત્પન્ન થયેલ તડિબુદ્ધિની જેમ, સારાંશ કે દેશભેદે અને કાળભેદે થતા વિજળીના ચમકારા કોઈ તીવ્ર હોય, કોઈ મંદ હોય, કોઈ સર્વાકાશવ્યાપી, કોઈ એક ભાગવત હોય એટલે વિજળીના આ ચમકારા ભિન્ન ભિન્ન છે. તેથી ઉત્પત્તિ-વિનાશવાળા હોવાથી અનિત્ય જ છે છતાં “આ પણ તડિતુ, આ પાગ તડિ”, Page #224 -------------------------------------------------------------------------- ________________ ૫૫૯ વર્ણાદિના નિત્યત્વની ચર્ચા રત્નાકરાવતારિકા એમ એક બુદ્ધિનો વિષય તો છે. માટે હેતુ અનિત્યમાં પણ વર્તે છે. આ જેમ વ્યભિચારી છે તેમ તમારો હેતુ વ્યભિચારી છે. આ પ્રમાણે તમારો શ્રાવણત્વ હેતુ દોષિત હોવાથી શબ્દનું નિત્યત્વ અનુમાનથી પણ સિદ્ધ થતું નથી. याऽप्यर्थापत्तिः प्रत्यपादि, तत्रायमर्थः - अनित्यत्वे सति यो गृहीतसम्बन्धः शब्दः, स तदेव दध्वंसे, इति व्यवहारकालेऽन्य एवागृहीतसम्बन्धः कथमुच्चार्येत ? उच्चार्यते च-तस्मानित्य एवायमिति । तदयुक्तम् - अनेन न्यायेनार्थस्यापि नित्यतैकतापत्तेः । अन्यथा बाहुलेये गृहीतसम्बन्धोऽपि गोशब्दः शाबलेयादिष्वगृहीतसम्बन्धः कथं प्रतिपत्तिं कुर्यात् ? सामान्यस्यैव शब्दार्थत्वाददोष इति चेत् - न, लम्बकम्बलः ककुमान्, वृत्तशृङ्गश्चायं गौरिति सामानाधिकरण्याभावप्रसक्तेः । ततः सामान्यविशेषात्मैव शब्दार्थः । स च नैकान्तेनाऽन्वेतीति न नित्यैकरूपोऽभ्युपेयः स्यात् । कथं च धूमव्यक्तिः पर्वते पावकं गमयेत् ? धूमत्वसामान्यमेव गमकमिति चेत् - वाचकमपि सामान्यमेवास्तु । શબ્દને નિત્ય સિદ્ધ કરવા તમે (મીમાંસકોએ) નીચે પ્રમાણે અર્વાપત્તિ પ્રમાણ આપ્યું છે. તમારા કહેલા તે અપત્તિપ્રમાણનો અર્થ આ પ્રમાણે છે - જે શબ્દને અનિત્ય માનીએ તો જે શબ્દ વાગ્યવસ્તુની સાથે વાચવાચકભાવના સંબંધ વડે ગૃહીત થયો છે તે શબ્દ તો બોલતાંની સાથે જ ત્યાં નાશ પામી ચુકયો, એટલે કાળાન્તરે બીજીવાર તે શબ્દનો ઉચ્ચાર કરવામાં આવે ત્યારે તે ઉચ્ચારણ કરાયેલો શબ્દ અપૂર્વ હોવાથી અગૃહીત (વા-વાચકભાવના) સંબંધવાળો થયો છતો વાસને જણાવવામાં કેવી રીતે ઉચ્ચારા કરાશે અને ઉચ્ચારિત કરાયેલો તે શબ્દ અગૃહીત વાગ્યવાચક ભાવવાળો હોવાથી વાચ્ચનો બોધક પણ કેમ થશે ? અને કાળાન્તરે ઉચ્ચારણ તો કરાય જ છે તથા વાચ્ચનો બોધક પણ થાય જ છે. તેથી શબ્દ તેનો તે જ છે અર્થાત્ નિત્ય છે એમ સિદ્ધ થાય છે. એટલે કે “ નિ:, અન્યથા છા ગૃહીતસમ્યુઃ રાઃ ૩ ડપૂર્વત્વાભાર્થનોધાતુ” આવા પ્રકારની અર્થપત્તિ શબ્દને નિત્ય સિદ્ધ કરવા માટે હે મીમાંસકો! તમે કરી છે. જૈન - તત્યુતમ્ = મીમાંસકની ઉપરોક્ત વાત યુક્ત નથી. કારણ કે જો આ રીતે ગૃહતસંબંધને લીધે વાચક એવા શબ્દને નિત્ય માનો તો પછી આ જ ન્યાયે વાચ્ય એવા અર્થને પણ નિત્ય માનવાનો પ્રસંગ આવશે. અન્યથા (જો અર્થને-પદાર્થને નિત્ય નહીં માનો તો) બાહુલેયમાં (વિવક્ષિત એક ગાયમાં) ગૃહતસંબંધવાળો એવો નો શબ્દ કાળાન્તરે દશ્યમાન એવી શાબલેયમાં (અન્યગાયમાં) અગૃહતસંબંધવાળો તે નો શબ્દ અર્થબોધ કેમ કરાવશે ? અને અર્થબોધ તો કરાવે જ છે. એટલે નો શબ્દને જેમ નિત્ય માનો છો તેની જેમ તેની સાથે ગૃહીતસંબંધ વાળો પદાર્થ (ગાય) પાગ નિત્ય થશે અને જેટલી ગાયો તેટલી ભિન્ન ભિન્ન નો શબ્દ થશે. સારાંશ કે એક વખત ઉચ્ચારિત નો શબ્દ બાહુલેય ગાયની સાથે ગૃહીતવાચવાચકભાવવાળો છે. તે શબ્દને અનિત્ય માનવાથી શાબલેયનો બોધક ન થાય એમ તમારું જે કહેવું છે. તે જ Page #225 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ ૫૬૦ દોષ શબ્દને નિત્ય માનવા છતાં વાવસ્તુને અનિત્ય માનવાથી આવશે જ, કારણ કે શબ્દ ભલે નિત્ય હો, પરંતુ તેનો બાહુલેયની સાથે ગૃહીતસંબંધ હતો, તે બાહુલેય તો નષ્ટ થઈ ગઈ. શાબલેય તો અપૂર્વ છે. અગૃહીતસંબંધવાળી છે. તેથી ત્યાં બોધક કેમ થશે ? આ બોધકતા ઘટાડવા માટે તમારે પદાર્થને પણ નિત્ય માનવો પડશે. મીમાંસક - નો શબ્દ નિત્ય છે. પરંતુ તેનો વાચ્ય અર્થ બાહુલે કે શાબલેય એમ વિરક્ષિત ગોવ્યકિત નથી. પરંતુ જો શબ્દનો શબ્દાર્થ સામાન્ય (ગાયજાતિ) માત્ર હોવાથી (શાબલેય-બાહુલેય વિગેરે સર્વ ગાયો) અર્થ કરીશું એટલે મોષ: = તેથી અમને કોઈ દોષ આવશે નહીં, સારાંશ કે - નો શબ્દનો અર્થ સર્વ ગાયોમાં રહેનાર સામાન્ય (જે જોત જાતિ) છે તે અર્થ અમે કરીશું. શાબલેય-બાહુલેય ઈત્યાદિ ગોવ્યક્તિ ભલે અનિત્ય હોય, પરંતુ નો શબ્દનો વાએ અર્થ સામાન્યજાતિ હોવાથી અને તે નિત્ય હોવાથી અર્થઘટનમાં અમને કોઈ દોષ આવશે નહીં. જૈન - જો નો શબ્દનો અર્થ ગાયવ્યક્તિ ન થતો હોય અને સામાન્ય એવી ગોત્વ જાતિ થતો હોય તો : = લાંબી સાસ્નાવાળો, મામ્ = ખુંધવાળો અને વૃત્તશૃંથ = ગોળ શીંગડાવાળો આ બળદ છે. એમ સમાનાધિકરાગ પાસે જે બોધ થાય છે તે થશે નહીં. અહીં સમાનાધિકરણ એટલે વિશેષણવિશેષ્યભાવ રૂપે સમાનવિભક્તિવાળો જે પ્રયોગ, તે થશે નહીં. કારાગ કે લાંબી સાસ્નાવાળો બળદ છે પરંતુ ગોત્વ નથી, ખુંધવાળો બળદ છે પરંતુ નોત્વ નથી, એવી જ રીતે ગોળ શીંગડાવાળો બળદ છે પરંતુ નોવૈજ્ઞાતિ નથી. પ્રતવિરોષણ ત્રવિશિષ્ટ: મ નો આ બળદ એવી જે વિશેષ વ્યક્તિ છે તે ત્રણ વિશેષાગવાળી છે પરંતુ ગોત્રજાતિ ત્રણ વિશેષાગ વાળી નથી. તેથી મોનાતિ અર્થ લઈએ તો વિશેષાગોનો વિશેષ્ય એવા નો શબ્દની સાથે અન્વય થતો નથી. માટે કોઈપણ શબ્દનો અર્થ કેવળ સામાન્ય માત્ર નથી. પરંતુ સામાન્ય-વિશેષ એમ ઉભયાત્મક અર્થ છે. જો નો શબ્દનો વાચ્ય અર્થ કેવલ સામાન્યાત્મક લઈએ તો ——૦ આદિ વિશેષાગો મોનાતિ રૂપ વિશેષ્યની સાથે અન્વય પામે નહી અને જો તે શબ્દનો વાચ્ય અર્થ કેવળ વિશેષાત્મક જ લઈએ તો બાહુલેયમાં ગૃહીત સંબંધવાળો નો શબ્દ શાબલેયમાં અગૃહીત સંબંધવાળો હોવાથી અર્થબોધ કરાવનાર બને નહીં. માટે નો આદિ સર્વ શબ્દોના વાચ્ય અર્થો સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક જ છે તેથી વાચ્યવસ્તુ એકાન્ત જેમ નિત્ય નથી તેમ તેનો વાચક શબ્દ પણ એકાન્ત નિત્ય નથી. કારણ કે સ ર નૈવાજોનાગ્યેતીતિ = તે શબ્દને એકાન્ત નિત્ય માનવાથી સ ર = તે શબ્દાર્થ સામાન્યવાથ્યની સાથે કે વ્યકિત રૂપ વિશેષ વાચની સાથે અન્વય પામતો નથી માટે નિત્ય-એકરૂપ અર્થાત્ સદા એકાન્ત ધ્રુવ રૂપ તે શબ્દ માનવો જોઈએ નહીં. તથા વળી જે શબ્દનો વાએ અર્થ કેવળ વિશેષ જ લેવામાં આવે તો સથે જ ધૂમક્તિઃ પર્વત પીવે અમ ? તો પર્વતમાં જોયેલો ધૂમ રૂ૫ વ્યકિત પર્વતમાં વહ્નિને કેમ જાગાવી શકશે? કારણ કે મહાનસ આદિમાં ધૂમ-વહ્નિનો જ્યારે સહચાર જોયો છે. ત્યારે ધૂમ શબ્દથી જો મહાનસીય Page #226 -------------------------------------------------------------------------- ________________ ૫૬૧ વર્ણાદિના નિત્યત્વની ચર્ચા રત્નાકરાવતારિકા એવો ધૂમવિશેષ જ વાચ્ય લેવાનો હોય તો મહાનસીય ધૂમની સાથે જ ગૃહતસંબંધ વાળો તે ધૂમશબ્દ થયો. તેથી અનુમાનકાળે તે ધૂમશબ્દ પર્વતીયધૂમને (અગૃહીતસંબંધ હોવાથી) જણાવી શકશે નહીં. એટલે વહ્નિની સાથે જે સહચારસંબંધવાળો મહાનસીયધૂમ જોયો છે તે આ નથી. અને જે પર્વતીયધૂમ દેખાય છે તેનો સહચારસંબંધ મહાનસીયાદિ કાલીન વલિની સાથે જોયો નથી માટે અગૃહતસંબંધ વાળો આ પર્વતીયધૂમ પર્વતમાં રહેલા વહ્નિનો ગમક કેમ બનશે ? અર્થાત્ વહ્નિનો બોધક થશે નહીં. કારણ કે ધૂમશબ્દનો વાચ્ય અર્થ વિશેષ જ માનવામાં આવ્યો છે. એટલે મહાનસીય ધૂમ જ અર્થ લેવાશે, તેનો પર્વતીય વિલિની સાથે અગૃહતસંબંધ છે. મીમાંસક - મહાનસીયાદિ ધૂમ-વહ્નિની વ્યાપ્તિનો જ્યારે અનુભવ કરાય છે ત્યારે મહાનસીયધૂમવ્યક્તિનો વહ્નિની સાથે સહચાર જણાય, અને તેથી મહાનસીયધૂમવ્યક્તિ જ વહ્નિનો ગમક બને એમ નથી. પરંતુ તે ઘૂમવ્યક્તિમાં રહેલું જે ધૂમત્વસામાન્ય, તેનો વહિની સાથે સહચાર જણાય છે. તે ધૂમત્વસામાન્ય એ વહ્નિનો ગમક છે અને તે ધૂમત્વસામાન્ય તો જેવું મહાનસીયધૂમમાં છે તેવું જ પર્વતીયધૂમમાં પણ છે જ, માટે બન્ને ધૂમમાં રહેલું ધૂમત્વસામાન્ય એ વહ્નિની સાથે સહચારી છે અને તે જ ગમક છે. એમ અમે માનીશું. જેથી દોષ કોઈ આવશે નહીં. જૈન - જે મહાનસીય અને પર્વતીય ધૂમકાળે કાલભેદ-ક્ષેત્રભેદ હોવા છતાં ધૂમત્વસામાન્ય ગમક હોય તો તેની જેમ જ બાહુલેય અને શાબલેય ગાયવ્યક્તિમાં પણ ગો શબ્દને બદલે તેમાં રહેલો સામાન્ય ધર્મ (જાતિ) એ જ બન્ને ગાયોનો વાચક બને છે એમ માનીને ? એમ માનવામાં તમને શું વાંધો છે ? ભિન્ન ભિન્ન કાળે અને ભિન્ન ભિન્ન ક્ષેત્રે બોલાતા નો શબ્દો ક્રમશ: ઉચ્ચારણ થતા હોવાથી અનિત્ય છે પરંતુ તેમાં રહેલો સામાન્યધર્મ ગાયનો વાચક છે. અને તે સામાન્યધર્મ બધા જ શબ્દોમાં એક જ હોવાથી બાહુલેય-શાબલેય આદિ ક્ષેત્રભેદ અને કાળભેદવાળી અનેક ગાયવ્યકિતનો વાચક બની શકશે. હવે તેના માટે નો શબ્દને નિત્ય માનવાની જરૂર નથી. જો શબ્દમાં રહેલો સામાન્ય ધર્મ(જાતિ) નિત્ય હોવાથી તે વાચક બનશે. अथ शब्दत्वम्, गोशब्दत्वम्, क्रमाभिव्यज्यमानगत्वौत्वादिकं वा तद्भवेत् । आद्यपक्षे प्रतिनियतार्थप्रतिपत्तिर्न स्यात्, सर्वत्र शब्दत्वस्याविशेषात् । गोशब्दत्वं तु नास्त्येव, गोशब्दव्यक्तेरेकस्याः कस्याश्चित्तदाधारभूताया असम्भवात् । क्रमेण व्यज्यमानं हि वर्णद्वयमेवैतत् । क्रमाभिव्यज्यमानेत्यादिपक्षोऽप्यसम्भवी। गत्वादिसामान्यस्याविद्यमानत्वात् सर्वत्र गकारादेरेकत्वात् । अत्रोच्यते - अस्तु तार्तीयीकः कल्पः । न च गकारादेरैक्यम्, गर्गभर्गवर्गस्वर्गादौ भूयांसोऽमी गकारा इति तद्भेदोपलम्भात् । व्यञ्जकभेदादयमिति चेत्, अकाराद्यशेषशेषवर्णेष्वप्येषोऽस्त्वित्येक एव वर्णः स्यात्। अथ यथा अयमपि गकारः, अयमपि गकारः - इत्येकाकारा प्रतीतिः, तथा नाकाराद्यशेषवर्णेष्वपीति चेत्। नैवम् - अयमपि वर्णः, अयमपि वर्णः, इत्येकप्रत्यवमर्शोत्पत्तेः । सामान्यनिमित्तक एवायमिति चेत्तर्हि गकारादावपि तथाऽस्तु। अथाकारेकारादौ विशेषोऽनुभूयते, न तु गर्गादिगकारेषु, तेषां तुल्यस्थानास्यप्रयत्नादित्वादिति चेत् एवं तर्हि "सहर्षं हेषन्ते हरिहरिति हम्मीरहरयः"१ इत्यादिहकारात् कण्ठ्यात् वह्रिजिह्मा Page #227 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ ૫૬૨ दिहकारस्य "ह उरस्यो वह्रिजिह्मादौ वर्णपश्चमसंयुतः" इति वचनादुरस्यत्वेन स्थानभेदप्रतीतेः । ततो भिन्नोऽयं वर्णो भवेत् । મીમાંસક - જો ક્ષેત્રભેદે અને કાળભેદે બોલાતા ભિન્ન ભિન્ન શબ્દોમાં (નો-નો શબ્દોમાં) રહેલી શોત્વ નામની સામાન્યજાતિ વાચક બનતી હોય એમ માનીએ તો તે સામાન્યજાતિ કઈ માનવી? શું (૧) રાદ્ધત્વનાતિ વાચક બનશે ? (૨) કે શું જોરાત્ર એવી જાતિ વાચક બનશે? કે (૩) શું અનુક્રમે વ્યંજિત થતા વિ અને માત્ર ઈત્યાદિ જાતિવાચક બનશે ? આ ત્રાગમાંથી કોઈ પણ જાતિને જો વાચક માનીએ તો દોષાપત્તિ જ દેખાય છે. તે આ પ્રમાણે - જે આઘપક્ષ લઈએ તો, એટલે કે જો ઈત્યાદિ શબ્દોમાં રહેલી રાત્રે નામની સામાન્યજાતિ વાચક માનીએ તો પ્રતિનિયત એવા અર્થની પ્રતિપત્તિ થાય નહીં. કારણ કે આ શબ્દત્વ જાતિ જેમ નો શબ્દમાં છે તેમ ઘટ-પટ આદિ સર્વશબ્દોમાં શબ્દ– અવિશેષપણે (એકસરખું) રહેલું છે. તેથી નોટ-ઈત્યાદિ સર્વ શબ્દોમાં શબ્દત સમાન હોવાથી તે પ્રતિનિયત એવા ગાય અર્થનો જ વાચક બનશે નહીં. અથવા નો-ઘટ-પટ આદિ બધા જ શબ્દો ગાયના વાચક બની જશે. હવે જો બીજો પક્ષ જોરાદ્વૈત્વ આવી જાતિ લઈએ તો તે પાગ અસંભવિત છે. કારણ કે જોરાદ્ધત્વ” નામની કોઈ જાતિ જ નથી. તેના આધારભૂત નોરા નામની કોઈ એક વ્યક્તિનો અસંભવ હોવાથી. એટલે કે જે નો શબ્દ ઉચ્ચારિત થાય છે તે ક્રમશ: વ્યંજિત થતા નર અને મોર એમ બે વાગોં માત્ર જ છે. પરંતુ બે વાગોનો બનેલો ખોરાષ્ટ્ર નામનો કોઈ પદાર્થ નથી. જેમ ઘટ-પટ ઈત્યાદિ પદાર્થો છે. તેથી તેના આધારે ઘટત્વ-રત્વ ઈત્યાદિ જાતિ છે એમ સિદ્ધ થાય છે. તેવી રીતે અહીં નોરાષ્ટ્ર નામની કોઈ એક વ્યક્તિ અર્થાત્ તે નામનો કોઈ એક પદાર્થ કે જે જાતિનો આધાર બની શકે તેવો) છે જ નહીં માત્ર નેર અને ગોજાર એમ બે વર્ગો જ છે તેનો સંયોગમાત્ર જ છે. માટે આધારભૂત પદાર્થ ન હોવાથી ગોરીત્વ જાતિ પણ નથી. હવે જો ત્રીજો પક્ષ લો તો, એટલે કે ક્રમશઃ અભિવ્યજ્યમાન થતી વિ અને ૩ોત્ર ઈત્યાદિ જાતિ છે. એમ કહો તો ત્રીજો પક્ષ તો સર્વથા અસંભવિત જ છે. કારણ કે જ્યારે જ્યારે જ આદિ શબ્દોનું ઉચ્ચારણ કરાય છે ત્યારે ત્યારે આદિ શબ્દો એકના એક જ હોવાથી ત્વાદ્રિ સામાન્યજાતિ અવિદ્યમાન છે. ચેરમેહુન્યત્વમ્ ઈત્યાદિ શાસ્ત્રોના શ્લોકમાં જ્યાં વ્યક્તિનો અભેદ હોય - અર્થાત્ એક હોય ત્યાં જાતિ મનાતી નથી. જેમ આકાશ એક હોવાથી આકાશત્વ જાતિ મનાતી નથી. એમ કહેલ છે. ૧. “સર્વ દેવને રિરિરિતિ મીર ” આ પદ કોઈ શ્લોકના એક ભાગ રૂપ છે. તે પૂર્ણ બ્લોક આ પ્રમાણે कथाशेषः कर्णोऽजनि धनकृशा काशीनगरी । सहर्ष हेषन्ते हरिहरिरिति हम्मीरहरयः ॥ सरस्वत्याश्लेषप्रवणलवणोदप्रणयिनि । प्रभासस्य क्षेत्रे मम हृदयमुत्कण्ठितमदः ॥१॥ પૂજ્ય શ્રી રાજશેખરસૂરિજીકૃત પંજિકામાં આ શ્લોક છે. ત્યાંથીજ અમે અહીં આપેલ છે. પરંતુ આ બ્લોક કયા કાવ્યનો છે? તથા તેનો અર્થ શું છે? તથા પૂર્વાપર કથા શું છે ? તે ન મળી શકવાથી અહીં લખેલ નથી. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૫૬૩ વાર્ણાદિના નિત્યત્વની ચર્ચા રત્નાકરાવતારિકા તેથી આકાશમાં જેમ આકાશત્વ જાતિનો અસંભવ છે. તેવી જ રીતે ક્ષેત્રેભેદ-કાળભેદે બોલાતા સર્વ માર અને મોરારિ એક જ હોવાથી જાતિસિદ્ધિ થતી નથી. જૈન મત્રોતે = મીમાંસકની ઉપરની ચર્ચાનો હવે ઉત્તર અપાય છે. પ્રથમ અને દ્વિતીયપક્ષ તો અમે કહેતા જ નથી. તેથી તેનો ઉત્તર અમારે આપવાનો જ નથી. પરંતુ ત્રીજો પક્ષ અમને માન્ય છે. તમે ક્ષેત્રભેદે અને કાળભેદે બોલાતા સર્વ ાિર એક જ છે અને સર્વ મોરાઃિ એક જ છે તેથી જાતિસિદ્ધિ થતી નથી એમ જે કહ્યું તે ઉચિત નથી. સર્વ ગકારાદિનું એકત્વ નથી. પરંતુ પૃથકત્વ છે. અ-મ-૩ અને વર્ણ ઈત્યાદિમાં ક્ષેત્રથી -કાળથી -શબ્દથી-ભેદ કરાયેલા અનેક આ ગકાર છે. માટે IિR માં અભેદ નથી પરંતુ ભેદ જણાય છે. તેથી ત્રિ-મોત્વે આદિ જાતિની સિદ્ધિ થઈ શકશે. મીમાંસક - મેટ્રાયમતિ વેત્ = અ-મ-વ- અને એ ઈત્યાદિમાં જે ગકારભેદ તમને જણાય છે. તે વ્યંજકના ભેદથી જણાય છે. ક્યારમાં વાસ્તવિક કંઈ ભેદ નથી. વ્યંજક એવો જે ધ્વનિવિશેષ, તેનાથી કરાયેલો આ ભેદ જણાય છે. જૈન - જો એમ હોય તો, એટલે કે અનેક ગકાર હોવા છતાં પણ તે ભેદ જો બંજધ્વનિ વડે જ કરાયેલો માનશો અને ગhIR ને એક જ માનશો તો તે જ પ્રમાણે ૨-૨-૩૨ ઈત્યાદિ અશેષ (સઘળા) શેષ (બાકીના) વાગોમાં પણ વ્યંજક એવા ધ્વનિના ભેદથી જ ભેદ હો. પરંતુ વર્ણભેદ પણ ન હો, વાર્ણ પણ સર્વવાણનો એક જ હો, જેમ સર્વ નાર ને એક ગકાર કહો છો તેમ અકારાદિ સર્વ શેષવાણોને પાણ એકવાર્ણ જ માનોને ? મીમાંસક - અકાર-ઈકાર-ઉકારાદિ સર્વવોને એકવાર્ણ ગકાર ની જેમ માની ન શકાય. કારણ કે ક્ષેત્રભેદે કે કાળભેદે ઉચ્ચારણ કરાતા ભિન્ન-ભિન્ન “જો શબ્દોમાં આ પણ ગકાર છે આ પણ ગકાર છે” ઈત્યાદિ એકાકારપ્રતીતિ જેવી થાય છે તેવી એકાકારપ્રતીતિ અકારાદિ શેષ વાર્ગોમાં થતી નથી. જૈન - નૈવમ્ - એમ ન કહેવું. અકાર-કાર-ઉકારાદિ શેષ વર્ગોમાં પણ આ પણ વર્ણ છે આ પણ વાર્ણ છે.” એમ એકાકાર પ્રતીતિ થઈ શકે છે. એકાકારપણાના પ્રત્યવમર્શની (બોધની) ઉત્પત્તિ ત્યાં પાગ સંભવી શકે છે. અર્થાત્ અનેક ગકારોમાં ગકારના એકપાણાની બુદ્ધિની જેમ અકારાદિ અનેક વર્ષોમાં પણ વર્ણના એકાકારપણાની બુદ્ધિ સંભવી શકે છે. મીમાંસક - સામાન્ય નિમિત્ત વયમ્ = અકાર-ઈકાર-ઉકારાદિ વાણમાં જે એકાકારપણાની પ્રતીતિ થાય છે તે તેમાં રહેલા વર્ણત્વ નામના સામાન્યધર્મને (જાતિને) આશ્રયી છે. જૈન - ત િક્ષIRાદ્રાવnિ = જો અકારાદિ વાણોંમાં વાર્ણત્વ નામના સામાન્ય ધર્મને (જાતિને) આશ્રયી એકાકારપણાની પ્રતીતિ થાય છે તો ગકારાદિ અને ઓકારાદિ પણ ક્ષેત્રભેદે અને કાળભેદે અનેક છે એમ માની તેમાં પણ ગોત્વ અને ૩મો એવા સામાન્યધર્મો (જાતિ) છે એમ માની તે સામાન્ય ધર્મોને આશ્રયી જ એકાકારપ્રતીતિ છે એમ કેમ ન હોઈ શકે ? એમ માનવામાં વાંધો Page #229 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ શું ? આમ માનવાથી વળત્વ ની જેમ શોત્વ-સોત્વ ઈત્યાદિ જાતિ પણ સિદ્ધ થશે જ. મીમાંસક - સયાજરાવો = ચાર-ગર્-૩ાર આદિ વર્ગોમાં વિશેષતા જણાય છે. તેવી વિશેષતા ઈ-સ્વર્ગ આદિના ર્ માં જણાતી નથી. કારણ કે ગકાર-ઓકારાદિમાં સ્થાન અને આસ્યપ્રયત્ન તુલ્ય જ હોય છે. એટલે કે જ્યારે જ્યારે હૈં બોલીએ ત્યારે પછી ભલે તે ઈ શબ્દમાં બોલાતો હોય કે મ શબ્દમાં બોલાતો હોય કે વ વિગેરે કોઈપણ શબ્દમાં બોલાતો હોય. પરંતુ ક્ષેત્રભેદેકાળભેદે-શબ્દભેદે બોલાતા સર્વ માત્તે કંઠ્ય સ્થાન વાળા જ હોય છે અને સ્પષ્ટઆસ્યપ્રયત્ન વાળા જ હોય છે. માટે એક જ છે. અને ચાર-ગર્-૩ાર આદિમાં સ્થાન અસમાન છે તથા સ્વરો અને વ્યંજનો વચ્ચે આસ્યપ્રયત્ન પણ અસમાન છે માટે વર્ણો અનેક છે. તેથી વર્ણો અનેક હોવાથી તેમાં વર્ણત્વ નામના સામાન્યધર્મની સિદ્ધિ થાય છે. અને તેથી તેમાં ભેદ છે. તેવો ભેદ 7 માં નથી. સમાનસ્થાન અને સમાન આસ્યપ્રયત્ન હોવાથી. - = જૈન एवं तर्हि જેવો વર્ણોમાં ભેદ છે તેવો જ ારાવિ માં પણ ભેદ છે જ. તે આ પ્રમાણે - ‘“સાઁ ફેન્સે રિરિરિતિ દ્દશ્મીરહવઃ ઈત્યાદિ વાક્યમાં જે વારંવાર ઉચ્ચારણ કરાતા હૈં છે તે કંઠ્ય છે. અને વહ્નિ - નિદ્ઘ ઈત્યાદિમાં ઉચ્ચારણ કરાતા જે હૈં છે તે ઉરસ્ય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે વર્ગના પંચમવર્ણથી યુક્ત જો હાર હોય તો તે ઉરસ્ય જાણવો. તેથી પૂર્વે કહેલા કંઠ્ય હૈં થી વહ્નિજિહ્માદિમાં ઉરસ્યપણે જણાતો એવો હૈં સ્થાનભેદવાળો છે એમ પ્રતીત થાય જ છે. તો મિત્રો ં વાઁ મવેત્ = તેથી આ હકારવર્ણ પણ ભિન્ન ભિન્ન છે એમ સિધ્ધ થાય છે તેની જેમ ચાર-મોજાર વિગેરે વર્ણો પણ ભિન્ન ભિન્ન હોઈ શકે છે. અને ત્વ-ગોત્વ જાતિની સિદ્ધિ પણ થઈ શકે છે. न च गकारे नास्ति विशेषावभासः । तीव्रोऽयं मन्दोऽयं गकार इति तीव्रतादिविशेषस्फुरणात् । व्यञ्जकगतास्तीव्रतादयः तत्र स्फुरन्तीति चेत् । कृतोत्तरमेतत् । अकारेकारादावप्यनुभूयमानः स स विशेषः तद्गत एवास्तु, तथा चैक एव वर्णः, किं न भवेत् ? मा भूद् वा विशेषावभासो गकारेषु, भेदावभासस्तु विद्यत एव, "बहवोऽमी गकारा" इति प्रतीतेः । भवति च विशेषावभासं विनापि भेदस्फुर्ति:, सर्षपराशौ गुरुलाघवादिविशेषावभासं विनापि तद्भेदप्रतिभासवत् - इति सिद्धो गकारभेदः । तथा च तदादिवर्णवर्तिसामान्यानामेव वाचकत्वमस्तु । तत्त्वतस्तु गोशब्दत्वमेव सदृशपरिणामात्मकं वाचकम् । क्रमाभिव्यज्यमानं वर्णद्वयमेवैतत्, नैका गोशब्दव्यक्तिरिति च न वाच्यम् । नित्यत्वाऽप्रसिद्धावद्याप्यस्योत्तरस्य कूर्परकोटि '' ૫૬૪ ૧. ‘‘સર્વ દ્વેષન્ત રિરિરિતિ દમ્મીદ્રશ્ય:'' આ પદ કોઈ એક શ્લોકના ભાગ રૂપ છે. પરંતુ આ શ્લોક યા કાવ્યનો છે ? કોને બનાવ્યો છે ? તેનો શું અર્થ છે ? તથા આગળ પાછળ કથા શું છે ? તે ન મળી શકવાથી અહીં આપેલ નથી. આખો શ્લોક આ પ્રમાણે છે. कथाशेषः कर्णोऽजनि धनकृशा काशीनगरी । सहर्षं हेषन्ते हरिहरिरिति हम्मीरहरयः ॥ सरस्वत्याश्लेषप्रवणलवणोदप्रणयिनि । प्रभासस्य क्षेत्रे मम हृदयमुत्कण्ठितमदः ॥ १ ॥ જુઓ, પૂજ્ય શ્રી રાજશેખરસૂરિજીકૃત પંજિકા. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૫૬૫ વર્ણાદિના નિત્યત્વની ચર્ચા રત્નાકરાવતારિકા संटङ्कितगुडायमानत्वात् । तस्मात् क्रमोत्पदिष्णुतत्तद्गकारादिपर्यायोपहितभाषाद्रव्यात्मको गोशब्द एव सदृशपरिणामात्मा वाचकोऽस्तु । तथा च क्षीणाऽर्थापत्तिः ॥ | મીમાંસક - ર ર ર = જેવો હકારમાં કંઠ્ય અને ઉરસ્ય એવો સ્થાનભેદ જણાય છે તેવો વાયુ વિશેષ સ્વરૂપ સ્થાનભેદ રૂ૫ વિશેષાવભાસ ગકારમાં જણાતો નથી. અર્થાત્ સર્વે ગકારો કંઠ્ય સ્થાનવાળા અને સ્પષ્ટ આસ્ય પ્રયત્નવાળા જ છે. જૈન - એમ ન કહેવું. આ ગકાર તીવ્ર છે. આ ગકાર મંદ છે. એવા તીવ્ર-મંદાદિ વિશેષધમ ગકારમાં પણ સ્કુરાયમાન થાય છે. મીમાંસક - ર માં જે તીવ્ર-મંદાદિ ધમાં દેખાય છે તે ધમ #ાર ના નથી પરંતુ વ્યંજક એવા વાયુવિશેષ સ્વરૂપ ધ્વનિસંબંધી છે. માટે ત્યાં વ્યંજક એવા ધ્વનિ સંબધી જ તીવ્ર-મંદાદિ ધર્મો સ્કુરાયમાન થાય છે. જૈન - આનો ઉત્તર પહેલાં કહેવાઈ જ ગયો છે એટલે કે નકારાદિમાં જણાતો તીવ્ર-મંદાદિનો ભેદ વ્યંજકાશ્રિત નથી પરંતુ ગકારાદિ શબ્દ માત્રને જ આશ્રિત છે. આ વાત પહેલાં કહેવાઈ જ ગઈ છે છતાં જો આ તીવ્ર-મંદાદિની વિશેષતા વ્યંજકાશ્રિત જ માનશો તો અકાર-ઈકાર-ઉકાર આદિમાં પણ અનુભવાતો તે તે ભેદ. તાત વાસ્તુ = તે વ્યંજક સંબંધી જ હો. તથા ૨ = અને જો એમ હોય તો વર્ણ એક જ હો. એમ પણ કલ્પના કેમ ન કરાય ? માટે અકારાદિમાં સ્થાનભેદ, આસ્વપ્રયત્નભેદ જેમ વ્યંજકનો નથી. પરંતુ શબ્દનો પોતાનો છે. તેમ ગકારાદિમાં પણ તીવ્ર-મંદાદિ વિશેષાવભાસ વ્યંજકનો નથી પણ ગકારાદિ શબ્દનો પોતાનો છે. આ રીતે અનેક ગકારોમાં તીવ્રમંદાદિભેદે વિશેષાવભાસ સ્વતઃ પોતાનો જ છે. એમ સિદ્ધ થાય છે. તેથી ગકારોમાં ભેદ છે છતાં માનો કે ગકારોમાં તીવ્ર-મંદાદિનો વિશેષાવભાસ વ્યંજક આશ્રયી હોય છે નહી તો પણ માનો કે હોય) તો પાણ ગકારોમાં અનેકત્વ તો છે જ. એટલે કે વિશેષાવભાસ ભલે ન હો. પરંતુ ભેદાવભાસ તો છે જ. નઃિ વાક્યોમાં “આ ઘણા ગકાર છે.” એવી પ્રતીતિ સર્વને થાય જ છે. જગતમાં પણ વિશેષાવભાસ વિના પણ ભેદાવભાસ થતો જોવાયો છે. જેમ કે સરસવના ઢગલામાં પ્રત્યેક દાણા વચ્ચે ગુરૂતા (ભારેપણું) લઘુતા (હલકાપણું), બાદ્રિ શબ્દથી મોટાપણુનાનાપણું ઈત્યાદિ વિશેષાવભાસ ન હોવા છતાં પણ તે સરસવના દાણામાં ભેદ તો પ્રતીત થાય જ છે. સરસવના દાણા વજનમાં અને કદમાં સરખા હોવાથી વિશેષાવભાસ ભલે નથી પરંતુ દાણાનું બહુત્વ તો જગપ્રસિદ્ધ છે. દાણાઓમાં પરસ્પરભેદ-અનેકત્વનો તો પ્રતિભાસ થાય જ છે. કારણ કે સરસવના ઘણા દાણા છે. એવી પ્રતીતિ સર્વેને થાય છે જ. તેવી જ રીતે -મ-૩ ઈત્યાદિ શબ્દોમાં રહેલા ગકારોમાં જો કે તીવ્ર-મંદાદિ વિશેષાવાભાસ પણ છે જ. છતાં તે વિશેષાવભાસ મારાદ્રિ શબ્દનો ન માનો અને વ્યંજકનો માનો તો પણ ભેદાવભાસ તો ગકારાદિમાં સ્વતઃ પોતાનો છે જ. એમ સિદ્ધ થાય છે અને આ રીતે અનેક ગકારો સિદ્ધ થતાં = મોત જાતિ સિદ્ધ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ થાય છે જ. આ પ્રમાણે ગકારમાં, ઓકારમાં ઈત્યાદિ એકેક વર્ગમાં પણ ભેદસિદ્ધ થવાથી ત્વ-શોત્વ વિગેરે જાતિ પણ સિદ્ધ થાય જ છે. તેથી તારિવર્તિ - તે ગકાર-ઓકારાદિ એકેક વર્ષોમાં વર્તનારો ત્વ-મોત્વ આદિ સામાન્યધર્મ જ વાચક હો. સામાન્યધર્મને વાચક માનવામાં કોઈ આપત્તિ નથી. તેથી મહાનસીય કે પર્વતીય ધૂમમાં જેમ ધૂમત્વનો સહચાર જણાય છે તેથી તે વહ્નિનો ગમક બને છે તેવી જ રીતે ત્વ-ગોત્ર વિગેરે તે તે વર્ગગત સામાન્ય ધર્મ જ વાચક બને છે એટલે બાહુલેય અને શાબલેય કાળે ઉચ્ચારાતો નો શબ્દ ભિન્ન હોવા છતાં અનિત્ય હોવા છતાં તર્ગત સામાન્યધર્મ જ ગાયનો વાચક બનશે માટે શબ્દને નિત્ય માનવાની જરૂર નથી. તેવતસ્તુ = તથા વાસ્તવિક સૂક્ષ્મ વિચાર કરીએ તો મો વિગેરે શબ્દોમાં રહેલું ગોરીત્વ નામનું સામાન્ય જ કાળાન્તરે અને ક્ષેત્રાન્તરે જણાતી ગાયોમાં સદશ પરિણાત્મકતાનું (આ પણ ગાય છે આ પણ ગાય છે ઈત્યાદિ રૂપનું) વાચક છે. એટલે પ્રથમ બાહુલેયમાં ગૃહતસંબંધવાળો એવો પણ ગોશબ્દ ગોશબ્દ– ધર્મ વડે ગાયનો વાચક બને છે. તેથી કાળાન્તરે અથવા ક્ષેત્રાન્તરે શાબલેય આદિ ગાયો જ્યારે જણાય ત્યારે પણ નો શબ્દ અપૂર્વ ઉચ્ચારણવાળો હોવા છતાં એટલે કે અનિત્ય હોવા છતાં પણ રાત્રે નામના સદશપરિણામાત્મક સામાન્ય વડે ગાયનો બોધ કરાવશે જ. માટે રીત્વ જ વાસ્તવિક વાચક છે. મીમાંસક - મfમળમીનમ્ = ગાયને ઓળખાવવા માટે બોલાતા નો શબ્દમાં અનુક્રમે વ્યંજિત થતા | + ગો એમ વર્ણદ્વય માત્ર જ છે. બે વણનો સંયોગમાત્ર જ છે. પરંતુ બે વર્ગોની બનેલી ગો એવી એક શબ્દવ્યક્તિ છે જ નહીં તો આધાર વિના ગોરાદ્ધત્વ જાતિ માનવાનું કેમ સંગત થાય ? જેમ બે મિત્રોનો સંયોગમાત્ર હોય પરંતુ તે બન્નેની એક વ્યક્તિ બનતી નથી. એમ અહીં પણ જૂ અને મો નો સંયોગમાત્ર જ છે પરંતુ બે વર્ગોની બનેલી કોઈ એક શબ્દવ્યક્તિ નથી. માટે તેમાં ગોરાદ્ધત્વ જાતિ કેમ માની શકાય ? આધાર વિના આધેય કેમ રહે ? જૈન - તિ વ ને વચમ્ = હે મીમાંસક ! આમ ન કહેવું. શબ્દોમાં હજુ નિત્યત્વ સિદ્ધ થયું જ નથી. તમારાં અનુમાન-અર્વાપત્તિ બધુ જ દુષિત છે. માટે નિયત્વ પ્રસિદ્ધ થતું નથી છતાં પણ વારંવાર આવો ઉત્તર આપવો (કે વર્ણમાત્રનો સંયોગ જ છે એક શબ્દ વ્યક્તિ નથી) તે કોણીએ લગાડેલા ગોળ જેવો (કુત્રિમ મધુર) છે. અર્થાત્ આશામાત્ર છે, સત્ય નથી. તેથી ક્રમશઃ તે તે ગકારો ઉત્પન્ન થાય જ છે અનિત્ય જ છે. આ પ્રમાણે ક્રમશઃ ઉત્પન્ન થવાવાળા તે તે ગકારાદિ ભાષાપર્યાયપણાને પામેલાં ભાષાવર્ગણાનાં પુગલો જ છે અને તે ભાષાવર્ગગાના પુદ્ગલાત્મક ગો શબ્દ છે. આવો આ ગોશબ્દ જ સદશપરિણાત્મકપણે પદાર્થનો વાચક બને છે. તેથી તમારી કહેલી અર્થોપત્તિ ક્ષીણ થયેલી જાણવી. આ રીતે શબ્દ અનિત્ય સિદ્ધ થયો અને મીમાંસકની સાથેની ચર્ચા પણ સમાપ્ત થઈ. હવે આ શબ્દની બાબતમાં “શબ્દ એ આકાશનો ગુણ છે. પુદ્ગલ નથી.” એવું માનનારા તૈયાયિકો સામે જૈનોની ચર્ચા આરંભે છે. (હવે તે જોઈએ). Page #232 -------------------------------------------------------------------------- ________________ ૫૬૭ શબ્દને આકાશગુણ માનનાર નૈયાયિકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા શબ્દની બાબતમાં મીમાંસકની સાથે ચર્ચા સમાપ્ત કરીને ટીકાકારશ્રી હવે નૈયાયિકની સાથે ચર્ચાનો આરંભ કરે છે. अस्त्वनित्यो ध्वनिः, किन्तु नायं पौद्गलिक: संगच्छत इति यौगा: सङ्गिरमाणा: सप्रणयप्रणयिनीनामेव गौरवार्हाः । यतः कोऽत्र हेतुः ?, (१) स्पर्शशून्याश्रयत्वम्, (२) अतिनिबिडप्रदेशे प्रवेशनिर्गमयोरપ્રતિયાત:, (૩) પૂર્વીથી થવાનુપથિ, (૪) સૂર્મમૂર્તદ્રવ્યાન્તર કરશā, (૬) નાગવં વા? નિયાયિકો અને વૈશેષિકો એટલે યૌગિકો કહે છે કે હે જૈનો ! શબ્દ અનિત્ય ભલે હો. તે અમને માન્ય છે. પરંતુ આ શબ્દ પૌદ્ગલિક (ભાષાવર્ગણાનાં પુદ્ગલોનો બનેલો) હોય તે વાત યુક્તિસંગત નથી. જૈન - ઉપર મુજબ કહેતા યૌગિકો પ્રેમવાળી (પોતાની સ્ત્રીઓ પાસે જ ગૌરવને (માનને) યોગ્ય છે. સારાંશ કે પોતાના ઘરમાં પોતાની સ્ત્રીઓ પાસે ગમે તેમ યુક્તિવિનાનું પણ બોલે તો પણ તે સ્ત્રિઓ રાગવાળી હોવાથી માન પામે પરંતુ વિદ્વાનોની સભામાં આવું બોલતા આ યૌગિકો માન પામે તેમ નથી, કારણ કે તેઓનું આ વચન યુક્તિયુક્ત નથી. તે આ પ્રમાણે - અમે તૈયાયિકોને પુછીએ છીએ કે શબ્દો અપૌદ્ગલિક છે એમ કહેવામાં તમારી પાસે કયા હેતુઓ છે ? શું યુક્તિઓ છે? (૧) શું શબ્દ એ સ્પર્શની શૂન્યતાવાળો છે માટે અપૌદ્ગલિક છે ? (૨) અતિશય ગાઢ પ્રદેશમાં પણ પ્રવેશ-નિર્ગમન કરવામાં ક્યાંય સ્કૂલના પામતો નથી માટે અપૌગલિક છે ? (૩) શબ્દમાં આગળ-પાછળ ક્યાંય અવયવો દેખાતા નથી માટે અપૌગલિક છે ? (૪) સૂક્ષ્મ-મૂર્ત એવા બીજા દ્રવ્યોનો અપ્રેરક છે માટે અપૌલિક છે ? (૫) આકાશનો ગુણ છે એટલે અપૌલિક છે ? શબ્દ એ પૌલિક નથી પરંતુ અપૌદ્ગલિક છે એમ સિદ્ધ કરવા ઉપરોક્ત પાંચ હેતુઓમાંથી કહો તમારી પાસે કયો હેતુ છે ? એકેક હેતુની ચર્ચા આ પ્રમાણે છે (રાઃ પત્રિા : શૂન્યત્વાત્માનારીવત્ - આ અનુમાનની જેમ વારાફરતી પાંચે હેતુઓ મુકીને પાંચ અનુમાન બનાવવાં. હે મૈયાયિકો ! કહો કે આ પાંચ અનુમાનમાંથી શબ્દને અપૌલિક સિદ્ધ કરવા માટે તમારી પાસે કયું અનુમાન સાચું છે ? તમારું એક અનુમાન સાચું નથી. તેની ચર્ચા આ પ્રમાણે છે) नाय: पक्षः । यतः शब्दपर्यायस्याश्रये भाषावर्गणारूपे स्पर्शाभावो न तावदनुपलब्धिमात्रात् प्रसिध्यति, तस्य सव्यभिचारत्वात् । योग्यानुपलब्धिस्त्वसिद्धा, तत्र स्पर्शस्यानुद्भूतत्वेनोपलब्धिलक्षणप्राप्तत्वाऽभावात्, उपलभ्यमानगन्धाधारद्रव्यवत् । अथ घनसारगन्धसारादौ गन्धस्य स्पर्शाव्यभिचारनिश्चयादत्रापि तन्निर्णयेऽप्यनुपलम्भादनुद्भूतत्वं युक्तम्, नेतरत्र, तन्निर्णायकाभावात् इति चेत् । मा भूत्तावत्तन्निर्णायकं किञ्चित्। Page #233 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ ૫૬૮ किन्तु पुद्गलानामुद्भूतानुद्भूतस्पर्शानामुपलब्धेः शब्देऽपि पौद्गलिकत्वेन परैः प्रणिगद्यमाने, बाधकाभावे च सति सन्देह एव स्यात्, न त्वभावनिश्चयः । तथा च सन्धिग्धासिद्धो हेतुः । न च नास्ति तन्निर्णायकम्, तथाहि - शब्दाश्रयः स्पर्शवान्, अनुवातप्रतिवातयोपिकृष्टनिकटशरीरिणोपलभ्यमानाऽनुपलभ्यमानेन्द्रियार्थत्वात्, तथाविधगन्धाधारद्रव्यवत् इति । હે તૈયાયિક ! શબ્દ એ અપૌદ્ગલિક છે. સ્પર્શશૂન્યાશ્રય હોવાથી આમ જો આઘપક્ષ કહો તો તે તમારી વાત યુક્તિસંગત નથી. અર્થાત્ શબ્દમાં અમે જૈનોએ માનેલા ભાષાવર્ગણાના પૌલિકત્વનો નિષેધ કરવા માટે જો તમે એમ કહો કે શબ્દો કાર્યમાં પ્રવેશ-નિર્ગમન કરે છતાં તેનો કોઈ સ્પર્શ અનુભવાતો નથી. તેથી શીત-ઉષ્ણાદિ કોઈ પણ પ્રકારના સ્પર્શનો ત્યાં અભાવ હોવાથી શબ્દ એ પૌદ્ગલિક નથી. જો શબ્દ પૌદ્ગલિક હોત તો સ્પર્શ જણાત જ, સ્પર્શ જણાતો નથી માટે પૌગલિક નથી. આમ જો કહો તો તે તમારી વાત યુક્તિસંગત નથી. કારણ કે “શબ્દ પર્યાય” ના આધારભૂત એવી જે ભાષાવર્ગગા છે. તેમાં સ્પર્શનો અભાવ તમે “અનુપલબ્ધિ માત્રથી જે કહો છો તે સિદ્ધ થતો નથી. શબ્દરૂપે બનેલી ભાષાવર્ગણામાં સ્પર્શ જણાતો નથી તેથી તે શબ્દ પૌદ્ગલિક નથી. એવું તમારું કેવું પિશાચાદિની સાથે વ્યભિચાર દોષવાળું છે. પિશાચાદિ પણ દેખાતા નથી, છતાં જગતમાં નથી એમ નહીં, પરંતુ છે જ. તેમ ભાષાવર્ગણામાં સ્પર્શ ભલે જણાય નહીં, પરંતુ નથી એમ નહીં, પણ છે જ. “રાક્ટ પૂરો (પક્ષ), નાસ્તિ (સાધ્ય) અનુપસ્થિમજ્જાત્ (હેતુ) તમારા કહેલા આ અનુમાનનો હેતુ નાસ્તિ સાધ્યને બદલે પિરાવાદ્રિ માં “મતિ” સ્વરૂપ સાધ્યાભાવમાં વર્તતો હોવાથી વ્યભિચારી છે. - હવે કદાચ તમે એમ કહો કે અમે શબ્દમાં પૌદ્ગલિકત્વના નિષેધ માટે કેવળ “અનુપસ્થિમજ્જીતુ” હેતુ કહેતા નથી. પરંતુ “ોળ્યાનુપસ્થિમજ્ય” હેતુ કહીએ છીએ. તેથી પિશાચાદિમાં વ્યભિચાર દોષ અમને આવશે નહીં. જે જણાવાને યોગ્ય હોય છતાં ન જણાય તો તે નથી. એમ અમે નૈયાયિકો કહીએ છીએ. જેમ ઘટ જણાવાને યોગ્ય છે છતાં જે ક્ષેત્રમાં જણાતો ન હોય તો ત્યાં ઘટ નથી. તેમ શબ્દમાં સ્પર્શ જણાવાને યોગ્ય છે છતાં પણ જણાતો નથી માટે ત્યાં શબ્દમાં સ્પર્શ નથી. જ્યારે પિશાચાદિ તો સૂક્ષ્મ શરીરવાળા હોવાથી જણાવાને યોગ્ય જ નથી તેથી દેખાતા નથી. આ પ્રમાણે યોગ્યાનુપધ્ધિમત્વ હેતુ પિશાચાદિમાં વર્તતો નથી તેથી અમને વ્યભિચાર દોષ આવતો નથી. અર્થાત્ “ોગ્યત્વે સતિ અનુપમિત્તે’’ એવો વિશેષણવાળો હેતુ અમે કહીશું જૈન - અનુપબ્ધિમત્ત ને બદલે “ોવાનુપબ્ધિમત્ત'' હેતુ મુકવાથી પિશાચાદિમાં વ્યભિચાર દોષ ભલે નહી આવે પરંતુ અસિદ્ધહેત્વાભાસ થવાનો દોષ આવશે. તે આ પ્રમાણે-શબ્દમાં જે સ્પર્શ છે. તે અનુભૂત (અનુત્કટ) (અપ્રગટ) હોવાના કારણે ઉપલબ્ધિ થવા રૂપ પ્રાતત્વ (યોગ્યત્વ) નો તેનામાં અભાવ છે. અર્થાત અનુભૂત હોવાથી “યોગ્યાનુપલબ્ધિમત્ત્વ” હેતુ તેનામાં નથી. હેતુ પક્ષમાં ન હોવાથી અસિદ્ધ હેત્વાભાસ થશે. જેમ કોઈ દૂર ક્ષેત્રમાં રહેલા સુગંધ-દુર્ગધના આધારભૂત પદાર્થોની ગંધ અહીં જણાય છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૫૬૯ શબ્દને આકાશગુણ માનનાર તૈયાયિકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા ત્યારે તે ગંધવાળા પરમાણુઓ પણ ધાણમાં પ્રવેશ પામે જ છે. તેમાં સ્પર્શ પણ છે જ. પરંતુ તે સ્પર્શ ઉત્કટ ન હોવાના કારણે ઉપલબ્ધિ યોગ્ય નથી, તેવી રીતે શબ્દમાં પણ સ્પર્શ અનુભૂત (અનુત્કટ) હોવાના કારણે ઉપલબ્ધિની યોગ્યતાવાળો નથી. માટે ઉપલબ્ધિને યોગ્ય હોય છતાં અનુપલબ્ધિ હોય તો જ નાતિ સાધ્ય સિદ્ધ થાય છે. જેમ કે ઘટ, પરંતુ શબ્દમાં સ્પર્શ અનુત્કટ હોવાથી ઉપલબ્ધિને યોગ્ય જ નથી. માટે ઉપલબ્ધિ થતી નથી, તેથી શબ્દમાં સ્પર્શ નથી એમ નહીં. પરંતુ ઉપલબ્ધિયોગ્ય નથી. તેથી “યોગ્યાનુપલબ્ધિ” નામનો આ હેતુ શબ્દગતસ્પર્શમાં નથી. પરંતુ અયોગ્ય હોતે છતે અનુપલબ્ધિમત્ત્વ હેતુ ત્યાં છે. માટે હેતુ પક્ષવૃત્તિ ન હોવાથી અસિદ્ધ હેત્વાભાસ થશે. સારાંશ કે જે દેખવાને યોગ્ય હોય છતાં ન દેખાય તો તે ત્યાં ન હોય એમ બને. પરંતુ જે દેખવાને યોગ્ય નથી પણ અયોગ્ય છે તેથી તે ન દેખાય તો તે ન હોય એવો નિયમ નથી. ત્યાં વસ્તુ વિદ્યમાન હોવા છતાં અયોગ્ય હોવાથી ન દેખાય એમ બને છે. જેમ શરીરમાં આત્મા, ઉપલબ્ધિ યોગ્ય ન હોવાથી નથી દેખાતો, પરંતુ નથી માટે નથી દેખાતો એમ નહીં. તેથી છે જ. તે જ રીતે શબ્દમાં સ્પર્શ પણ છે જ. મીમાંસક - ધનHIR સારી = હવે મીમાંસક કદાચ એમ કહે કે ઘનસાર (કપુર) અને ગંધસાર (ચંદન) આદિ દ્રવ્યોમાં ગંધ પણ હોય છે અને સ્પર્શ પણ હોય છે. એટલે ગન્ધનો સ્પર્શની સાથે આવ્યભિચાર (સાથે જ રહેવા)નો નિર્ણય કરી શકાય છે. જ્યાં જ્યાં ગંધ હોય ત્યાં ત્યાં સ્પર્શ હોય જ (પછી ભલે સ્પર્શ જણાય કે ન જણાય પરંતુ હોય જ) એમ નિર્ણય કરાય છે. તેથી ૩ ત્રાફિ તનિકે = અહીં પણ દૂર દૂર રહેલાં સુગંધ-દુર્ગધવાળાં દ્રવ્યો જ્યારે ઘાણમાં પ્રવેશ કરે છે ત્યારે તેની ગંધ અનુભવાય જ છે. ગંધની સાથે સ્પર્શનો અવ્યભિચાર સંબંધ હોવાથી સ્પર્શ છે જ. એમ નિર્ણય કરી શકાય છે. ફક્ત તે સ્પર્શ સ્પષ્ટ દેખાતો ન હોવાથી અનુભૂત છે (અનુત્કટ છે) એમ જાણી શકાય છે. પરંતુ નેતરત્ર = ઈતર એટલે કે શબ્દમાં તો અનુભૂત એવો પણ સ્પર્શ નથી જ. કારણ કે સ્પર્શના નિર્ણયને કરાવનાર (એવો તેની સાથે આવ્યભિચારી) ગંધ આદિની પ્રતીતિરૂપ કોઈ પ્રબળ હેતુ હોય એવું કોઈ પ્રમાણ નથી. જો ગંધ જણાત તો તો અનુભૂત પણ સ્પર્શ અવ્યભિચારી હોવાથી અંદર છે એમ માની લેવાય. પરંતુ શબ્દમાં તો ગંધ પણ જણાતી નથી. તો અનુભૂત એવો પણ સ્પર્શ શબ્દમાં છે એમ કેમ માની શકાય ? જેન - મ મૂત્તાવત્ = શબ્દમાં અનુભૂત એવા પણ સ્પર્શને જણાવનાર તેની સાથે આવ્યભિચારી ગંધના અસ્તિત્વનું હોવું આવું નિર્ણાયક કોઈ પ્રમાણ ભલે જણાતું નથી પરંતુ જ્યાં જ્યાં ગંધ હોય છે ત્યાં ત્યાં પુદ્ગલોમાં ઉદ્ભૂત સ્પર્શ પણ હોય છે અથવા અનુભૂત સ્પર્શ પણ હોય છે એમ તો અવશ્ય નક્કી થાય જ છે. જેમ ઘટ-પટ આદિ દ્રવ્યોમાં ઉદ્ભતસ્પર્શ છે. તેમ ઘસારચંદન આદિમાં અનુભૂત સ્પર્શ છે. પરંતુ પુલ હોય ત્યાં ત્યાં ઉદ્ભૂત અથવા અનુભૂત સ્પર્શ અવશ્ય હોય જ છે. એમ અવશ્ય નિર્ણય થાય છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ ૫૭૦ હવે જેમ ઘટ-પટ ચક્ષુ ગ્રાહ્ય હોવાથી પૌલિક છે. ઘનસાર અને ચંદન ઘાણગ્રાહ્ય હોવાથી પૌદ્ગલિક છે તેવી જ રીતે શબ્દ પણ શ્રોત્રગ્રાહ્ય હોવાથી ઈન્દ્રિયગ્રાહ્યતા ઘટપટમાં ઘનસાર-ચંદનમાં અને શબ્દમાં સમાન હોવાથી “શબ્દ એ પણ પૌગલિક જ છે'', એમ પરવાદી (નૈયાયિક વડે) સ્વીકારાશે જ. અને (જૈનોની અપેક્ષાએ) પરવાદી (નૈયાયિક) વડે શબ્દને એકવખત પૌદ્ગલિક છે એમ સ્વીકારાયે છતે અને પૌલિક માનવામાં અને પૌદ્ગલિક હોવાના કારણે સ્પર્શનું અસ્તિત્વ માનવામાં કોઈપણ જાતની બાધા ન આવવાથી. શબ્દમાં સ્પર્શ હશે કે નહીં ? એમ સંદેહ જ માત્ર રહેશે. પરંતુ સ્પર્શના અભાવનો નિર્ણય થઈ શકતો નથી. તેથી તમારો હેતુ સંદિગ્ધાસિદ્ધ હેત્વાભાસ થાય છે. સારાંશ કે ઘટપટાદિ ચક્ષુ ગ્રાહ્ય હોવાથી અને ઘનસાર-ચંદનાદિ ઘાણગ્રાહ્ય હોવાથી જેમ પૌગલિક છે તેમ શબ્દ પણ શ્રોત્રગ્રાહ્ય હોવાથી પૌલિક જ છે એમ તો નકકી થઈ જ જાય છે. અને પરવાદી એવા (નૈયાયિક) શબ્દને એકવાર પૌગલિક સ્વીકારે તો તેમાં કોઈ બાધા ન હોવાથી ઉદ્દભૂત કે અનુભૂત એમ બે પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારનો સ્પર્શ હોઈ શકે છે. માટે સ્પર્શ છે કે નહીં એવી કદાચ શંકા થઈ શકે છે. પરંતુ સ્પર્શ નથી જ એવો નિર્ણય થતો નથી. માટે હેતુ સંદિગ્ધાસિદ્ધ બને છે. અહી ટીકામાં પૌરાત્વેિન પરે પ્રાિદ્યમાને પદમાં : નો અર્થ તૈયાયિકો એવો અમે જે અર્થ કર્યો છે તે પંડિત શ્રી જ્ઞાનચંદ્રજીકૃત “ટિપ્પણી” ના આધારે કરેલ છે. પરંતુ શ્રી રાજશેખર સૂરિજીકૃત પંજિકામાં “રે:” નો અર્થ જૈનો એવો કરેલ છે. એવો અર્થ જો કરીએ તો વાક્યનો અર્થ આ રીતે સંગત થાય છે કે - શબ્દમાં પૌગલિકપણું (નૈયાયિકાની અપેક્ષાએ) પરવાદી એવા જૈનો વડે સ્વીકારાય જ છે અને તેમ સ્વીકારવામાં કોઈ પણ જાતની બાધા આવતી ન હોવાથી શબ્દમાં સ્પર્શ હોવા - ન હોવાની ઉપલબ્ધિ ન હોવાથી કદાચ શંકા માત્ર થાય છે કે શબ્દમાં સ્પર્શ હશે કે નહીં હોય ? પરંતુ સ્પર્શ નથી જ એવો નિર્ણય થઈ જતો નથી. તેથી હેતુ સંદિગ્ધાસિદ્ધ થાય છે. આ રીતે અર્થસંગતિ કરવી. તથા હે નૈયાયિક - ૨ નાસ્તિ તનિયમ્ = તે શબ્દમાં સ્પર્શનો નિર્ણય જણાવનારૂં કોઈ પણ પ્રમાણ અમારી (જૈનોની) પાસે નથી એમ નહીં. પરંતુ પ્રમાણ છે જ. તે પ્રમાણ આ પ્રમાણે છે - શબ્દાશ્રય એવી ભાષાવર્ગણા (પક્ષ), સ્પર્શવાનું છે (સાધ્ય), અનુકુળવાયુ અને પ્રતિકુલવાયુ હોતે છતે તથા દૂર અને નજીક બેઠેલા પ્રાણી વડે અનુક્રમે ઉપલભ્યમાન અને અનુપલભ્યમાન એવો ઈન્દ્રિયનો વિષય હોવાથી (હેતુ), તેવા પ્રકારના ગન્ધાધારવાળા ઘનસારચંદન-કમળ આદિદ્રવ્યોની જેમ (ઉદાહરણ). જેમ ઘનસારાદિ દ્રવ્યોની અનુકુળવાયુ હોય ત્યારે ઉત્કટગંધ અનુભવાય છે. અને પ્રતિકુળવાયુ હોય ત્યારે અલ્પ પણ ગંધ અનુભવાતી નથી, તથા ઘનસારાદિ તે દ્રવ્યો નજીક બેઠેલાને ઉત્કટપણે અનુભવાય છે અને દૂર બેઠેલાને અલ્પ પાગ ગંધ આવતી નથી તે દ્રવ્યો આવા પ્રકારના ઈન્દ્રિયના વિષયરૂપ હોવાથી પૌલિક છે. તેવી જ રીતે શબ્દ પણ અનુકુળવાયુ વખતે જ સંભળાય છે. પ્રતિકુળવાયુ વખતે અલ્પ પણ સંભળાતો નથી. નજીક બેઠેલાને બરાબર સંભળાય છે. દૂર બેઠેલાને Page #236 -------------------------------------------------------------------------- ________________ ૫૭૧ શબ્દને આકાશગુણ માનનાર તૈયાયિકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા બરાબર સંભળાતો નથી. એવા જ પ્રકારની ઈન્દ્રિયનો વિષય છે. માટે તે શબ્દાશ્રય ભાષાવર્ગણા પણ ગંધાશ્રયદ્રવ્યની જેમ અવશ્ય પૌગલિક જ છે. તેથી “સ્પશૂન્યત્વ' એવો તમારો હેતુ અસિદ્ધહેત્વાભાસ થાય છે. ___द्वितीयकल्पेऽपि गन्धद्रव्येण व्यभिचारः । वर्त्यमानजात्यकस्तुरिकाकर्पूरकश्मीरजादिगन्धद्रव्यं हि पिहितकपाटसंपुटाऽपवरकस्यान्तर्विशति, बहिश्च निस्सरति, न चापौद्गलिकम् । अथ तत्र सूक्ष्मरन्ध्रसम्भवेनातिनिबिडत्वाभावात् तत्प्रवेशनिष्काशी। अत एव तदल्पीयस्ता। न त्वपावृतद्वारदशायामिव तदेकार्णवत्वम्। सर्वथा निरन्ध्रे तु प्रदेशे नैतौ सम्भवत इति चेत् ? एवं तर्हि शब्देऽपि सर्वस्य तुल्ययोगक्षेमत्वादसिद्धता हेतोરતુ . पूर्वं पश्चाचावयवानुपलब्धिः, सौदामिनीदामोल्कादिभिरनैकान्तिकी । सूक्ष्ममूर्तद्रव्यान्तराप्रेरकत्वमपि गन्धद्रव्यविशेषसूक्ष्मरजोधूमादिभिर्व्यभिचारी । न हि गन्धद्रव्यादिकमपि नसि निविशमानं तद्विवरद्वारदेशोभिन्नश्मश्रुप्रेरकं प्रेक्ष्यते । गगनगुणत्वं त्वसिद्धम् । तथाहि न गगनगुणः शब्दः, अस्मदादिप्रत्यक्षत्वात्, रूपादिवदिति । पौद्गलिकत्वसिद्धिः पुनरस्य = शब्द: पौद्गलिकः, इन्द्रियार्थत्वात्, रूपादिवदेवेति ॥४-९॥ ' શબ્દ એ પૌલિક નથી પરંતુ અપૌદ્ગલિક છે આ હકીકત સમજાવવા તમે (નૈયાયિકોએ) જે “સ્વાશ્રયત્ન” પહેલો હેતુ કહેલો, તે ઉપર કહ્યા પ્રમાણે દોષિત હોવાથી હવે જો “ગતિનિવિપ્રદેરો પ્રવેનિમવો પ્રતિયાતઃ” આવા પ્રકારનો દ્વિતીય ક્લેડર = બીજા પ્રકારવાળો હેતુ કહો, તો તે હેતુમાં પણ ગન્ધવાળાં દ્રવ્યોની સાથે વ્યભિચાર દોષ આવે છે. તે આ પ્રમાણે વર્લૅમાન = વટાતી-ઘસાતી એવી નાસ્તુરિ = ઉત્તમ કોટિની જાતિમાન્ એવી કસ્તુરિકા, કપુર અને કેસર આદિ સુગંધવાળાં દ્રવ્યો, બંધ કર્યા છે કપાટનાં સંપુટ જેનાં એવા અપવરકની (ઓરડાની) અંદર પ્રવેશ પણ કરે છે અને અંદર કસ્તુરિકા આદિ વટાતાં હોય તો બહાર પણ નીકળે છે. છતાં તે અપૌગલિક નથી. પરંતુ તે પૌદ્ગલિક છે. તેની જેમ શબ્દ પણ અતિનિબિડપ્રદેશમાં પ્રવેશ-નિર્ગમ કરવામાં અપ્રતિઘાત વાળો હોવા છતાં અપૌદ્ગલિક નથી. પરંતુ પૌલિક છે. તમારું સાધ્ય “અપૌલિક” છે. તેનો અભાવ = સાધ્યાભાવ “પૌદ્ગલિકત્વ' છે. સુગંધી કસ્તુરિ આદિ દ્રવ્યો પૌલિક હોવાથી સાધ્યાભાવ રૂપ છે. ત્યાં અતિનિબિડ પ્રદેશમાં પ્રવેશ-નિર્ગમ થવાનો અપ્રતિઘાત થવા રૂપ હેતુ વર્તે છે. માટે તમારો બે નંબરનો આ હેતુ સાધ્યાભાવવવૃત્તિ હોવાથી વ્યભિચારી છે. તેથી સુગંધી દ્રવ્યો અતિનિબિડમાં પ્રવેશ-નિર્ગમમાં અપ્રતિઘાતી હોવાથી જેમ પૌગલિક છે. તેમ શબ્દ પણ અતિનિબિડ પ્રદેશમાં પ્રવેશ નિર્ગમનમાં અપ્રતિઘાતી હોવાથી પૌલિક જ હોઈ શકે છે. ૩ય તત્ર = હવે કદાચ તમે એમ કહો કે ત્યાં સૂક્ષ્મ છિદ્રો સંભવતાં હોવાથી અતિનિબિડ પણું નથી. જે ઓરડામાં કસ્તુરિકા આદિ વટાય છે. તે ઓરડાનાં કપાટ સંપુટ બંધ હોવા છતાં Page #237 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ ૫૭૨ તેમાં સૂક્ષ્મ છિદ્રો સંભવે છે તેથી અતિગાઢ નિબિડપણું નથી. માટે ગંધવાળા દ્રવ્યો અંદર પ્રવેશ કરે છે અને બહાર નીકળે છે. કસ્તુરિકા આદિ છે પૌદ્ગલિક જ, પરંતુ છિદ્ર હોય ત્યાં જ ગમનાગમન કરે છે. અત વ = આ જ કારણથી કપાટસંપુટ બંધ હોય ત્યાં તે ગંધ (અને ગંધવાળા અણુઓ) અલ્પ જ જણાય છે. પરંતુ ન તુ ઞપાવૃત ખુલ્લા બારણાં વાળી દશાની જેમ ગંધનો (ગંધવાળા અણુઓનો) એક મહાસાગર થતો અનુભવાતો નથી. અને જ્યાં સર્વથા છિદ્રવિનાનાં જ બારણાં હોય છે. ત્યાં તો તેવા પ્રદેશમાં દવાની (પેક શીશીમાં રહેલ દવાની ગંધની જેમ) ગંધ કે ગંધવાળા અણુઓનો નૈતો સમ્ભવતઃ = આ પ્રદેશ-નિર્ગમ સંભવતા નથી. માટે છિદ્ર વિનાનાં કપાટ સંપુટમાં પ્રવેશ-નિર્ગમ નથી, અલ્પછિદ્રવાળામાં અલ્પ પ્રવેશ-નિર્ગમ છે. અને તદ્દન ખુલ્લા બારણાવાળામાં ઉત્કટ પ્રવેશ નિર્ગમ છે તેથી જણાય છે કે તે કસ્તુરિકા આદિની સુગંધવાળા અણુઓ તો નક્કી પૌદ્ગલિક જ છે. જૈન :- एवं तर्हि शब्देऽपि શબ્દમાં પણ આ સર્વ હકીકતની યોગક્ષેમતા તુલ્ય જ હોવાથી તમારો હેતુ અસિદ્ધ હેત્વાભાસ બને જ છે. શબ્દમાં પણ છિદ્ર વિનાના પ્રદેશમાં પ્રવેશ-નિર્ગમ હોતા નથી (જેમ મોટરની અંદર બેઠેલો માનવી બધા જ કાચ બંધ હોય ત્યારે બહાર ઉભેલા માણસ સાથે વાત-ચીત કરે ત્યારે કોઈ કોઈનો શબ્દ સાંભળી શકતા નથી). અલ્પ છિદ્રવાળા પ્રદેશમાં શબ્દનું અલ્પ પ્રવેશ-નિર્ગમન થાય છે. અને ખુલ્લા બારણાવાળા પ્રદેશમાં ઉત્કટ પણે શબ્દનું પ્રવેશ-નિર્ગમન થાય છે. માટે “અતિનિબિડમાં પ્રવેશ-નિર્ગમનનો અપ્રતિઘાત'' આ હેતુ શબ્દપક્ષમાં વર્તતો નથી. કારણકે શબ્દ પરાઘાત પામે છે. એટલે હેતુ પક્ષમાં અવૃત્તિ થવાથી અસિદ્ધ હેત્વાભાસ થાય છે. = = શબ્દનું અપૌદ્ગલિકત્વ સાધવા માટે તમારા કહેલા હેતુઓમાંથી પહેલો અને બીજો હેતુ દોષિત થવાથી હવે ‘‘પૂર્વે પશ્ચાચાવવવાનુપઋદ્ધિઃ'' આ ત્રીજો હેતુ જો તમે કહો તો તે ત્રીજો હેતુ વીજળીના ચમકારા અને ઉલ્કાપાત આદિની સાથે અનૈકાન્તિક (સવ્યભિચાર) હેત્વાભાસતાને પામે છે. તે આ પ્રમાણે - વીજળી-ઉલ્કાપાત અને આદિ શબ્દથી સૂર્ય-ચંદ્ર-દીપક આદિના પ્રકાશો આ બધી જ વસ્તુ તમારા મતે પણ ‘“પૌદ્ગલિક જ'' છે. એટલે કે અપૌદ્ગલિક નથી તેથી સાધ્યાભાવ રૂપ છે. છતાં સર્વમાં આગળ-પાછળ ક્યાંય પણ અવયવોની ઉપલબ્ધિ નથી. પરંતુ અનુપલબ્ધિ જ છે. માટે હેતુ સાધ્યાભાવવવૃત્તિ થવાથી અનૈકાન્તિક છે. તમારા ત્રણ હેતુઓ દોષિત થવાથી હવે જો ‘સૂક્ષ્મમૂર્તદ્રવ્યાન્તાપ્રેરત્વમ્'' આવા પ્રકારનો ચોથો હેતુ કહો તો તે હેતુ પણ સૂગંધવાળા દ્રવ્યવિશેષની સૂક્ષ્મરજની સાથે અને ધૂમાદિની સાથે વ્યભિચારી બને છે. તમારો કહેવાનો આશય એવો છે કે વક્તા વડે બોલાતો શબ્દ કર્ણાદિમાં પ્રવેશનિર્ગમન કરતાં જો પૌદ્ગલિક હોય તો કર્ણાદિભાગમાં ઉગેલા સૂક્ષ્મ અને મૂર્ત (રૂપી) એવા વાળ આદિ અન્યદ્રવ્યોને પ્રેરક (હલાવનાર) બનવો જોઈએ, પરંતુ શબ્દો વાળને ચલિત કરનાર બનતા નથી એટલે અપ્રેરક છે માટે અપૌદ્ગલિક છે. પરંતુ આ વાત સુગંધીદ્રવ્યની સૂક્ષ્મ રજ અથવા Page #238 -------------------------------------------------------------------------- ________________ ૫૭૩ શબ્દને આકાશગુણ માનનાર નૈયાયિકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા ધૂમ ની સાથે વ્યભિચારી છે. કારણ કે તે સૂક્ષ્મરજ અથવા ધૂમ નાપ્તિ નિવેશમાનં = નાકમાં પ્રવેશનિર્ગમન કરે છતાં પણ તદ્વિવરદ્વાર નાકના છિદ્રવાળા કારના પ્રદેશમાં મિત્ર ઉગેલા રમY = વાળના પ્રેરક (વાળને ચલાયમાન કરતા) 7 ૢિ વ્રેક્ષ્યતે = દેખાતા નથી. સૂક્ષ્મરજ અને ધૂમ નાકમાં આવ જા કરે છતાં નાકના દ્વારભાગે ઉગેલા વાળ ચલિત થતા જણાતા નથી. છતાં ગંધવાળાં દ્રવ્યો અને ધૂમ અપૌલિક નથી. પરંતુ છે તો પૌલિક જ. તેમ આ શબ્દ પણ અપ્રેરક હોવા છતાં પણ અપૌદ્ગલિક નથી. પરંતુ પૌલિક જ છે. સૂક્ષ્મ એવા મૂર્ત દ્રવ્યાન્તરનું અપ્રેરકપણું આ હેતુ સાધ્યાભાવ એવા (એટલે પૌદ્ગલિક એવા) સૂક્ષ્મરજ અને ધૂમાદિમાં વર્તે છે. માટે હેતુ સાધ્યાભાવવવૃત્તિ થવાથી અનૈકાન્તિક થાય છે. હવે જો ‘નમુખત્વ’’ આ પાંચમો હેતુ કહો તો તે હેતુ શબ્દ નામના પક્ષમાં અવૃત્તિ હોવાથી અસિદ્ધ હેત્વાભાસ થાય છે તે આ પ્રમાણે શબ્દ એ (પક્ષ), ગગનગુણ નથી (સાધ્ય), કારણ કે છદ્મસ્થ એવા અમારા ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષનો વિષય હોવાથી (હેતુ), રૂપ-રસ-ગંધ-સ્પર્શની જેમ (ઉદાહરણ), જે જે છદ્મસ્થના ઈન્દ્રિય જન્ય પ્રત્યક્ષનો વિષય હોય છે તે તે અરૂપી એવા આકાશાદિના ગુણો હોતા નથી. જેમ કે રૂપાદિ, શબ્દ પણ શ્રોત્રેન્દ્રિયજન્ય પ્રત્યક્ષનો વિષય છે માટે અરૂપી દ્રવ્યનો ગુણ નથી. આ રીતે ગગનગુણત્વ હેતુ પક્ષવૃત્તિ ન હોવાથી અસિદ્ધહેત્વાભાસ થાય છે. આ પ્રમાણે શબ્દને ‘“અપૌદ્ગલિક’” સિદ્ધ કરવા માટે તમે કહેલા પાંચે હેતુઓ હેત્વાભાસ હોવાથી શબ્દ અપૌદ્ગલિક સિદ્ધ થતો નથી. માટે નક્કી પૌદ્ગલિક છે. આ પ્રમાણે ટીકાકારશ્રી નૈયાયિકોનું ખંડન કરીને હવે જૈનદર્શનનું મંડન કરે છે કે શબ્દને પૌદ્ગલિક સિદ્ધ કરવા સારૂ અમારી પાસે નિર્દોષ અનુમાન પણ છે. તે આ પ્રમાણે - શબ્દ એ (પક્ષ), પૌદ્ગલિક છે (સાધ્ય), ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષનો વિષય હોવાથી (હેતુ), રૂપરસાદિની જેમ જ (ઉદાહરણ), જે જે ઈન્દ્રિયજન્યપ્રત્યક્ષના વિષયો હોય છે તે તે પૌલિક જ હોય છે જેમ કે રૂપ-રસ-ગંધ-સ્પર્શ આદિ ગુણો. આ ગુણો જેમ પૌલિક છે. તેમ આ શબ્દ પણ શ્રોત્રઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષનો વિષય હોવાથી પૌદ્ગલિક જ છે. માટે શબ્દ એ ભાષાવર્ગણાના પુદ્ગલોનો બનેલો છે એમ સિદ્ધ થયું. ૫૪-૮૫ पदवाक्ये व्याकुर्वन्ति - वर्णानामन्योन्यापेक्षाणां निरपेक्षा संहतिः पदम् पदानां तु वाक्यम् ॥४- १०॥ હવે પદ અને વાક્ય કોને કહેવાય ? તે સમજાવે છે - પરસ્પર અપેક્ષાવાળા એવા વર્ણોનો (અન્ય પદવર્તી વર્ણોની સાથે) નિરપેક્ષ એવો સમુહ તે પદ કહેવાય છે. તેવી જ રીતે પરસ્પર અપેક્ષાવાળા પદોનો (વાક્યાન્તરવર્તી પદોની સાથે) નિરપેક્ષ એવો જે સમુહ તે વાક્ય કહેવાય છે. ૫૪-૧૦ ટીકા - વાઁ ૨ બશ્રિત્યેોષાત્, બ્રહ્મસોયને‘‘’’ ત્યારો કયો:, ગૌરિત્યારો વહૂનાં ૨ વળ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૦ नाम् । अन्योऽन्यापेक्षाणाम् - पदार्थे प्रतिपत्तौ कर्तव्यायां परस्परं सहकारितया स्थितानाम् । निरपेक्षा पदान्तरवर्तिवर्णनिर्वर्तितोपकारपराङ्मुखी संहतिर्मेलकः पदमभिधीयते । पद्यते गम्यते स्वयोग्योऽर्थोऽनेनेति व्युत्पत्तेः। प्रायिकत्वाच वर्णद्वयादेव पदत्वं लक्षितम् । यावता विष्णुवाचकैकाक्षरादिकमपि पदान्तरवर्तिवनिर्वर्तितोपकारपराङ्मुखत्वरूपेण निरपेक्षत्वलक्षणेन पदत्वेन लक्षितं द्रष्टव्यम् । पदानां पुनः स्वोचितवाक्यार्थप्रत्यायने विधेयेऽन्योन्यनिर्मितोपकारमनुसरतां वाक्यान्तरस्थपदापेक्षारहिता संहतिर्वाक्यमभिधीयते । उच्यते स्वसमुचितोऽर्थोऽनेनेति व्युत्पत्तेः ॥४-१०॥ ટીકાનુવાદ :- “'' એટલે બ્રહ્મા, અને ઃ એટલે ગાય, આવા શબ્દોમાં માં સ્ + એ એમ બે વર્ગો છે. તથા : માં | + ગૌ + ? એમ ત્રણ પણ છે. એટલે બે વાગના સમુહને પાણ પદ કહેવાય તથા ત્રણ કે તેથી અધિક વાણના સમુહને પાણ પદ કહેવાય છે. આ સર્વનો સમાવેશ કરવા અહીં એકશેષદ્વન્દ સમાસ થયેલો છે એમ જાણવું. (વશ્ર) વ ર વશ તિ વળ:, તેવામૂ-વનામ્ - (એકવાર્ણ હોય) બે વાર્ણ હોય કે બહુ વર્ષો હોય, તેવા વાણોંનો સમુહ તે પદ કહેવાય છે. અન્યોન્ય અપેક્ષા વાળા, એટલે કે પદાર્થનો બોધ કરાવવામાં જે વણ અરસ-પરસ સહકારીભાવે રહેલા હોય તેવા વર્ગોનો જે સમુહ તે પદ કહેવાય છે. વળી આ “વર્ગ સમુહ” નિરપેક્ષ પાણ હોવો જોઈએ એટલે કે પદાર્થ બોધ કરાવવામાં પદાન્તરમાં વર્તતા જે અન્ય વર્ગો છે તેની અપેક્ષા ન રાખનારા હોય તેવા વણનો સમુહ તે પદ કહેવાય છે. સારાંશ કે (એકવાર્ટ) બે વાણ અથવા ઘણા વણનો જે સમુહ પરસ્પર અપેક્ષાવાળો હોય અને પદાન્તરવર્તી વાણની સાથે અપેક્ષાથી પરમુખ હોય તે વર્ગસંહતિને (વાણના સમુહને) પદ કહેવાય છે. પદ્યતે નો અર્થ તે કરવાનો છે. તે એટલે પોતાને યોગ્ય અર્થ જેના વડે જાણાય તે પદ કહેવાય છે. આ પ્રમાણે પદ્ ધાતુ ઉપરથી આ પદ્ શબ્દ વ્યુત્પત્તિસિદ્ધ છે. વર્ણદ્વયાદિથી જ (એટલે કે બે વણ કે અધિકવાણના સમુહથી જ) જે પદપણું જણાવ્યું છે. તે પ્રાયિક સમજવું. અર્થાત્ ઘણું કરીને બે વાણ કે અધિકવાણના બનેલા શબ્દોને જ પદ કહેવાય છે પરંતુ કવચિત્ એકવાર્ણવાળાને પણ પદ કહેવાય છે. મેં એટલે વિષગુ, સિદ્ધહેમ વ્યાકરણની બૃહદ્રવૃત્તિમાં કહ્યું છે કે - अकारेणोच्यते विष्णुः, रेफे ब्रह्मा व्यवस्थितः । हकारेण शिवः प्रोक्तः, तदन्ते परमं पदम् ।। વિષવાચક એક અક્ષર રૂપ જે મારાદ્રિ છે તે પણ જો પદાત્તરવર્તી વાણથી થતા ઉપકારથી પરમુખ હોય તો નિરપેક્ષત્વ લક્ષણ તેમાં સંભવતું હોવાથી પદ કહી શકાય છે. સારાંશ એ “પરસ્પર સાપેક્ષ અને પદાન્તરવર્તી વણો સાથે નિરપેક્ષ એવા બે વોંનો કે અધિક વાણનો Page #240 -------------------------------------------------------------------------- ________________ ૫૭૫ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા સમુહ તથા પદાન્તરવર્તી વણ સાથે નિરપેક્ષ સ્વયોગ્ય અર્થ સમજાવતો મ આદિ એકવાર્ણ પણ પદ કહેવાય છે.” જેમ પરસ્પર સાપેક્ષ અને પદાન્તરવતી વણ સાથે નિરપેક્ષ એવા વર્ગોના સમુહને પદ કહેવાય છે. તેમ પરસ્પર સાપેક્ષ અને વાક્યાન્તર વર્તી પદો સાથે નિરપેક્ષ એવા બે પદોનો અથવા અધિક પદોનો સમુહ (અથવા કવચિત એક પદ) તે વાક્ય કહેવાય છે. અર્થાત્ વિત = પોતાને ઉચિત એવા વાક્યર્થને સમજાવવાનું કાર્ય કરવામાં પરસ્પર કરાયેલા ઉપકારને અનુસરતા અને વાક્યાન્તરમાં રહેલા પદોની અપેક્ષાથી રહિત એવા પદોનો સમુહ તે વાક્ય કહેવાય છે. (અહીં Vછે, મળ, 4 તું જા, ભાણ, વાંચ ઈત્યાદિ એક પદનું પાણ વાક્ય હોઈ શકે છે. તે પણ સમજી લેવું.) વાક્ય શબ્દ વદ્ ધાતુ ઉપરથી બનેલો છે. તે = પોતાને ઉચિત અર્થ જેના વડે કહેવાય - સમજાવાય તે વાય એવી વ્યુત્પત્તિ થાય છે. વેર્ ધાતુને ય પ્રત્યય (ધ્ય[) લાગીને વાક્ય શબ્દ બને છે. ૪-૧૦ના ____ अथ सङ्केतमात्रेणैव शब्दोऽर्थं प्रतिपादयति, न तु स्वाभाविकसम्बन्धवशादिति गदतो नैयायिकान्, समयादपि नाऽयं वस्तु वदतीति बदतः सौगतांश्च पराकुर्वन्ति -- स्वाभाविकसामर्थ्यसमयाभ्यामर्थबोधनिबन्धनं शब्दः ॥४-११॥ (કોઈ પણ શબ્દ પોતાના વાચ્ય અર્થને પોતાનામાં રહેલી (૧) સ્વાભાવિક શક્તિ અને સમય =) (૨) સંકેત એમ બે વડે જ જણાવે છે. આ બેમાંથી કોઈ પણ એક માત્ર વડે શબ્દ અર્થબોધ કરાવી શકતો નથી. છતાં) સંકેત માત્રથી જ શબ્દ અર્થને જણાવે છે પરંતુ સ્વાભાવિક શક્તિના વાશથી જણાવતો નથી. એમ કહેતા નૈયાયિકોને, તથા સંકેતથી પણ આ શબ્દ વસ્તુને જણાવતો નથી પરંતુ માત્ર સ્વાભાવિક શક્તિથી જ જણાવે છે એવું કહેતા બૌધ્ધોને ગ્રંથકારશ્રી સમજાવે છે કે સ્વાભાવિક સામર્થ્ય તથા સંકેત એમ બે વડે જ અર્થબોધ કરાવવામાં શબ્દ કારણ છે. ૪-૧૧ ટીકા :- માલિમ્ - સંજ્ઞમ્, સામર્થ્ય- રીન્દ્રાર્થપ્રતિપાવનપવિત: યોગ્યતાના . સમય सङ्केतः । ताभ्यामर्थप्रतिपत्तिकारणं शब्दः इति । तत्र नैयायिकान् प्रत्येवं विधेयानुवाद्यभावः । योऽयं अर्थबोधनिबन्धनं शब्दोऽभ्युपगतोऽस्ति, स स्वाभाविकसामर्थ्यसमयाभ्यां द्वाभ्यामपि' न पुनः समयादेव केवलात् । समयो हि पुरुषायत्तवृत्तिः । न च पुरुषेच्छया वस्तुनियमो युज्यते । अन्यथा तदिच्छाया अव्याहतप्रसरत्त्वादर्थोऽपि वाचकः, शब्दोऽपि वाच्यः स्यात् । अथ गत्वौत्वादिसामान्यसम्बन्धो यस्य भवति, स वाचकत्वे योग्य: इतरस्तु वाच्यत्वे, यथा द्रव्यत्वाविशेषेऽप्यग्नित्वादिसामान्यविशेषवत एव दाहजनकत्वम्, न जलत्वादिसामान्यविशेषवत इति चेत् ? तदयुक्तम् . अतीन्द्रियां शक्तिं विनाऽग्नित्वादेरपि कार्यकारणभावनियामकत्वानुपपत्तेः । अग्नित्वं हि Page #241 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ दाहवद्विजातीयकारणजन्यकार्येष्वपि तुल्यरूपम्, न हि दाहं प्रत्येवाग्नेरग्नित्वम्, यथा पुत्रापेक्षं पितुः पितृत्वम् । ततश्चाग्निर्दाहवत्पिपासापनोदमपि विदध्यादिति नातीन्द्रियां शक्तिमन्तरेणाग्नित्वादीनां कार्यकारणभावव्यवस्थाहेतुत्वम् । तद्वदेव च गत्वौत्वादिसामान्यानामपि न वाच्यवाचकभावनियमहेतुत्वमिति नियामिका शक्तिः स्वीकर्तव्यैव ॥ ટીકાનુવાદ :- (૧) સ્વમાવિ = એટલે સહજ, નૈસર્ગિક, કુદરતી, સ્વય, અનાદિની સિદ્ધ એવી સ્વાભાવિકપણે રહેલી, સામર્થ્ય = એટલે શક્તિ, અર્થનું પ્રતિપાદન કરવામાં શબ્દની શક્તિવિશેષ, જેનું બીજું નામ યોગ્યતા પણ છે તે, (૨) સમય એટલે સંકેત, આ શબ્દ આ વાસમાં જ વાપરવો, અને આ વાચ્ય માટે આ જ શબ્દ વાચક સમજવો એવો કરાયેલો પરસ્પર સંકેત તે સમય કહેવાય છે. વાચ્યવાચકભાવનો નિયમ તે સંકેત. તામામ્ = તે સ્વાભાવિકસામર્થ્ય અને સંકેત આ બે વડે જ શબ્દ એ અર્થબોધનું કારણ બને છે. (આ બેમાંથી કોઈ પણ એક માત્ર વડે જ અર્થબોધ થાય છે એવું માનવું તે મિથ્યા છે.) તે બેમાંથી તૈયાયિકો માત્ર સંકેત વડે, અને બૌધ્ધો માત્ર સામર્થ્યવડે જ શબ્દ પોતાના વાચ્ચનો બોધ કરાવે છે એમ માને છે. તેથી તે બન્નેનું ખંડન કરવા માટે ટીકાકારશ્રી ચર્ચા શરૂ કરે છે. ત્યાં (સંકેત માત્ર વડે જ શબ્દ અર્થબોધ કરાવે છે એવું માનતા) નૈયાયિકો પ્રત્યે વિધેય = કહેવા લાયક ચર્ચાના અનુવાઘ= અનુવાદનનો- કથનનો માવ = સાર વસ્ત્ર આ પ્રમાણે છે - અર્થબોધમાં જે આ શબ્દ કારણ માનેલો છે. તે શબ્દ (૧) સ્વાભાવિક સામર્થ્ય અને (૨) સંકેત એમ બન્ને ભાવો વડે જ અર્થબોધનું કારણ બને છે. પરંતુ કેવળ એકલા સંકેત માત્ર વડે જ અર્થબોધનું કારણ બનતો નથી. કારણ કે સંકેત એ પુરૂષ (ની ઈચ્છા)ને આધીન વૃત્તિવાળો છે. જેમ જન્મેલા બાળકનું નામ ચૈત્ર-મૈત્ર-યજ્ઞદત્ત કે દેવદત્ત જે પાડવું હોય તે પુરૂષની ઈચ્છાને અનુસાર પ્રવર્તે છે. પરંતુ સર્વત્ર પુરૂષની ઈચ્છા માત્ર વડે વસ્તુનિયમ ઘટી શકતો નથી. જો એમ જ હોત અને પુરૂષની ઈચ્છા પ્રમાણે જ શબ્દ પ્રયોગ થતો હોત તો, પુરૂષની તે ઈચ્છા કોઈ પણ જાતના પ્રતિબંધ વિના સર્વત્ર પ્રસરતી હોવાથી કોઈક વખત અર્થ પણ વાચક હો, અને શબ્દ પાણ વાગ્યે હો, એવી પુરુષેચ્છા થાય ત્યારે અર્થ પણ વાચક બનશે અને શબ્દ પણ વાચ્ય બનશે. સારાંશ કે - જો પુરૂષની ઈચ્છા પ્રમાણે જ શબ્દપ્રયોગ હોય તો પુરૂષની ઈચ્છા ઉપર કોઈ પ્રતિબંધ ન હોવાથી ઘટ-પટાદિ જે પદાર્થો છે તે પદાથોને (વાઓ હોવા છતાં પણ) તેની ઈચ્છા થાય તો વાચક કહી શકાવા જોઈએ અને ઘટ-પટ-આદિ શબ્દો પુરૂષની ઈચ્છા થાય તો વાગ્ય કહી શકાવા જોઈએ. તથા જો પુરૂષની ઈચ્છા પ્રમાણે જ શબ્દપ્રયોગ થતો હોય તો ઘટપદાર્થને પટશબ્દથી અને પટપદાર્થને ઘટ શબ્દથી પાગ સંબોધવાનો વ્યવહાર દેખાવો જોઈએ. પરંતુ આવો વ્યવહાર દેખાતો નથી. તેથી શબ્દમાં અતીન્દ્રિય એવી શક્તિવિશેષ પાગ વાચ્ય-વાચકભાવની નિયામક માનવી જોઈએ. તૈયાયિક :- નો શબ્દમાં ત્નિ- અને ગોત્ર આદિ જે સામાન્યજાતિ છે. તે જાતિનો સંબંધ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૫૭૭ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા જેમાં હોય તે વાચક કહેવાય, અને ત્વ-૩મોત્વે આવા પ્રકારની સામાન્ય જાતિનો સંબંધ જ્યાં નથી તે ઈતર પદાર્થને વાચ્ય કહેવાય. એમ અમે જાતિ સંબંધથી વાચ્ય-વાચકભાવની નિયામકતા માનીશું. અતીન્દ્રિયશક્તિ માનવાની શી જરૂર ? જેમ અગ્નિ અને જલ બન્ને દ્રવ્યો દ્રવ્યપણે (દ્રવ્યત્વની અપેક્ષાએ) સમાન હોવા છતાં પાગ અગ્નિત્વ નામની જે “સામન્યવિશેષ જાતિ” તે જાતિવાળો જે પદાર્થ હોય તેમાં જ દાહજનકત્વ હોય છે. પરંતુ જલત્વ નામની જે સામાન્યવિશેષ જાતિ છે તે જાતિવાળામાં દાહજનકત્વ હોતું નથી. એવી જ રીતે જલવ નામની સામાન્યવિશેષ જાતિ જેમાં હોય છે તેમાં જ પિપાસોચ્છેદકત્વ હોય છે. પરંતુ અગ્નિવજાતિવાળામાં પિપાસોચ્છેદકત્વ હોતું નથી. (અહીં અગ્નિત્વ-જલત્વ એ જાતિ સર્વ અગ્નિમાં અને સર્વ જલમાં વર્તતી હોવાથી સામાન્ય કહેવાય, પરંતુ ઈતર ઘટ-પટાદિમાં આ જાતિ ન વર્તતી હોવાથી વિશેષ પણ કહેવાય. આ પ્રમાણે અગ્નિત્વ-જલત્વ આદિ જાતિને સામાન્ય વિશેષજાતિ કહેવાય છે.) જૈન - તવુમ્ = નૈયાયિકની આ વાત અમ્યુક્ત છે. કારણ કે અતીન્દ્રિય શક્તિ સ્વીકાર્યા વિના તે અગ્નિત્વાદિ જાતિ પાળ (અગ્નિત્વ અને જલત્વ વિગેરે જાતિઓ પાણ) કાર્ય-કારણભાવની નિયામક (અગ્નિત્વજાતિ એ દાહજનક અને જલત્વજાતિ એ પિપાસોચ્છેદક થવામાં કારાગ બનવી જોઈએ તે) બનતી નથી. કારણ કે અગ્નિ જ્યારથી ઉત્પન્ન થઈ ત્યારથી સહજભાવે તેમાં અગ્નિત્વ છે જ. માટે અગ્નિત્વ એ દાહ પ્રત્યે જેવું છે તેવું જ વિજાતીયકારણો જે જલાદિ, તેનાથી જન્ય જે કાર્ય પિપાસોચ્છેદ-ફલેદાપનોદ આદિ, તે કાર્યોમાં પણ સમાન જ છે. અર્થાત્ દાહ કાર્ય વખતે અગ્નિમાં જેવું અગ્નિત્વ છે તેવું જ અગ્નિત્વ જલાદિ ઈતર કારણજન્ય પિપાસોચ્છેદાદિ કાર્ય વખતે પણ છે જ. તો શા માટે અગ્નિદ્રવ્ય પોતાનામાં રહેલા અગ્નિત્વ વડે એક કાર્ય કરાવે અને બીજું કાર્ય ન કરાવે ? પિતામાં પિતૃત્વ જ્યારે પુત્ર જન્મ્યો ત્યારે જ જન્મે છે. એટલે પિતામાં રહેલું પિતૃત્વ જેમ માત્ર પુત્ર આશ્રયી જ છે તેની જેમ અગ્નિમાં જન્મેલું અગ્નિત્વ એ કંઈ દાહને આશ્રયીને જ જન્યું નથી. દ્રવ્યમાં સામાન્યપાગે જન્મે છે. તેથી અગ્નિ દાહજનકની જેમ પિપાસોચ્છેદક્લેદાપનોદ-આદિ કાર્ય કરનાર પાગ બનવી જોઈએ. માટે અગ્નિમાં એવી કોઈ અતીન્દ્રીય શકિત છે કે જે દાહજનકતાનું જ કાર્ય કરે છે. એમ માનવું જ ઉચિત છે. તે અતીન્દ્રિય શક્તિ સ્વીકાર્યા વિના અગ્નિત્વ આદિ જાતિઓ કાર્યકારણભાવની વ્યવસ્થાનો હેતુ બની શકતી નથી. તેની જેમ જ -૩ોd આદિ જાતિ પણ અતીન્દ્રિય શક્તિ માન્યા વિના વાચ્ય-વાચકભાવના નિયમનનો હેતુ બની શકતી નથી. તેથી શબ્દમાં રહેલી અર્થબોધમાં કારણભૂત એવી અતીન્દ્રિય શક્તિ સ્વીકારવી એ જ ઉત્તમ ઉપાય છે. ___ अथ किमनेनातीन्द्रियशक्तिकल्पनाक्लेशेन । करतलानलसंयोगादिसहकारिकारणनिकरपरिकरितं कृपीटयोनिस्वरूपं हि स्फोटघटन-पाटवं प्रकटयिष्यति । किमवशिष्टं यदनया करिष्यते ?। तथा च जयन्तः स्वरूपादुद्भवत्कार्यं, सहकार्युपहितात् । न हि कल्पयितुं शक्तं, शक्तिमन्यामतीन्द्रियाम् ॥१॥ Page #243 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ ૫૭૮ यत्तूक्तम् - अग्निर्दाहवत्पिपासापनोदमपि विदध्यादिति । तन्न सत् । न हि वयमद्य कश्चिदभिनवं भावानां कार्यकारणभावमुत्थापयितुं शक्नुमः । किन्तु यथाप्रवृत्तमनुसरन्तो व्यवहरामः । न ह्यस्मदिच्छया आपः शीतं शमयन्ति, कृशानुर्वा पिपासाम्, किन्तु तत्र दाहादावन्वयव्यतिरेकाभ्यां वा, वृद्धव्यवहाराद् वा ज्वलनादेरेव कारणत्वमवगच्छाम इति तदेव तदर्थिन उपादद्महे, न जलादि । તૈયાયિક હે જૈનો ! આવા પ્રકારની અતીન્દ્રિય શક્તિની કલ્પના કરવા સ્વરૂપ આ ક્લેશ (માથાકૂટ) વડે સર્યું. આવી કલ્પના કરવાની કંઈ જરૂર નથી. કારણ કે કરતલ (હથેળી) અને અનલસંયોગ ઈત્યાદિ રૂપ જે જે કાર્યનાં જે જે સહકારી કારણો હોય તે તે સહકારી કારણોના સમુહથી યુક્ત એવું કૃપીટયોનિ (અગ્નિ)નું સ્વરૂપ જ સ્ફોટ (ફોલ્લા) ને ઉત્પન્ન કરવાની પટુતાને પ્રગટ કરશે જ. એટલે કે સહકારી કારણો સાથેનો અગ્નિ પોતે જ સ્વકાર્ય કરવા સમર્થ થશે. સર્વ સહકારી કારણો મળી ચુક્યાં હોય ત્યારે એવું શું બાકી રહી ગયું છે કે જે (સ્વકાર્ય ઉત્પન્ન કરવાનું કાર્ય) આ તમે માનેલી અતિન્દ્રિય શક્તિ વડે કરાય ? અર્થાત્ સર્વ સહકારી કારણોનો યોગ મળે ત્યારે અગ્નિ પોતે જ ફોલ્લાનું કાર્ય કરે છે. કંઈ પણ બાકી રહ્યું જ નથી કે જેથી અતીન્દ્રિય શક્તિની કલ્પના કરવી પડે. જયન્ત નામના આચાર્યે કહ્યું છે કે : ‘‘સહકારી કારણોથી ઉપબૃહિત (સંપૂર્ણપણે પુષ્ટિ પામેલ) એવા સ્વરૂપમાંથી જ ઉત્પન્ન થતું કાર્ય છે. માટે અન્ય એવી અતીન્દ્રિય શક્તિની કલ્પના કરવી તે ઉચિત નથી.'' તથી વળી હે જૈનો ! તમે પૂર્વે જે કહ્યું કે - (જે અતીન્દ્રિયશક્તિ ન માનીએ તો) ‘“અગ્નિએ દાહની જેમ પિપાસાના વિનાશનું પણ કાર્ય કરવું જોઈએ' આવું જે કહ્યું તે સત્ય નથી. કારણ કે અનાદિ કાળથી અગ્નિ-દાહ કરે છે તથા જલ-પિપાસાપનોદ કરે છે. ઈત્યાદિ રૂપે જેમાં જે જે કાર્ય કારણભાવ સ્વયં નિયત છે જ, તેનાથી કોઈ નવો કાર્યકારણભાવ પદાર્થોનો અમે આજે ઉત્પન્ન કરવાને શક્તિમાન્ નથી. પરંતુ જે કારણમાંથી જે કાર્ય યથાયોગ્ય રીતે (અનાદિથી સ્વયં) પ્રવર્તે છે. તેને જ અનુસરતા અમે તેનો વ્યવહાર કરીએ છીએ. અમારી ઈચ્છામાત્રથી કંઈ પાણી ઠંડીને શાન્ત કરતું નથી. અને અગ્નિ પિપાસાને શાન્ત કરતી નથી. પરંતુ તે અગ્નિ-જલ આદિમાં અન્વયવ્યતિરેક સંબંધ વડે, અથવા વૃધ્ધ (એવા વડીલ પુરૂષોના) વ્યવહાર વડે તે તે નિયત જ કાર્ય કરવાની કારણતાને અમે જાણીએ છીએ. (અને તેથી તેવી જ કારણતાનો નિશ્ચય કરીએ છીએ) તેથી તર્ષિન: તે તે કાર્યના અર્થી એવા અમે (તથા સકલ જગત્) તવેવ તે તે નિયત જ કારણને સ્વીકારીએ છીએ. પરંતુ (શીતનો ઉચ્છેદ કરવામાં) અન્ય એવા જલાદિને અમે સ્વીકારતા નથી. માટે હે જૈનો ! અતીન્દ્રિય શક્તિ માનવાની કંઈ જરૂર નથી. કરતલ અને અગ્નિસંયોગ આ ફોલ્લાનાં કારણો છે. અને ફોલ્લાનું થવું એ અગ્નિનું કાર્ય છે. બધાં કારણો મળે તો અગ્નિ કાર્ય કરે જ છે. બધાં કારણો ન મળે તો અગ્નિ કાર્ય કરતું નથી. આ જગત્પ્રસિદ્ધ વાત છે. બધાં કારણો મળે ત્યારે એવું શું બાકી રહી જાય છે. કે કાર્યને કરવા તમારી કલ્પેલી અતીન્દ્રિય શક્તિ માનવી પડે ? અતીન્દ્રિય શક્તિ માન્યા વિના જ સકલકારાણસમુહથી જ કાર્ય થઈ જાય છે માટે બધાં કારણો = Page #244 -------------------------------------------------------------------------- ________________ ૫૭૯ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા મળવાથી અગ્નિ કાર્ય કરે છે. એમ જ માનવું આવશ્યક છે. પરંતુ શક્તિ માનવાની જરૂર નથી. આ કારણ-કાર્યભાવ અન્વયેવ્યતિરેકથી અથવા વૃધ્ધવ્યવહારથી સમજાય જ છે. तदेतदतथ्यम् - यतो यथाभूतादेव विभावसोर्दाहोत्पत्तिः प्रतीयते, तथाभूतादेव मणिमन्त्रयन्त्रतन्त्रौषधादिसन्निधाने सति न प्रतीयते । यदि हि दृष्टमेव रूपं स्फुटं स्फोटं घटयेत्, तदा तदानीं तस्य समस्तस्य सद्भावात्तदनुत्पादो न स्यात् । अस्ति चासौ, ततो दृष्टरूपस्य व्यभिचारं प्रपश्चयन्नतीन्द्रियायाः शक्तेः सत्त्वं समर्थयति । तथा च - स्वरूपात् क्वाप्यनुयत्तत् सहकार्युपबृंहितात् । किं न कल्पयितुं शक्तं, शक्तिमन्यामतीन्द्रियाम् ॥१॥ यत्तूक्तम् - दाहादावन्वयव्यतिरेकाभ्यां वा, वृद्धव्यवहाराद् वा, ज्वलनादेरेव कारणत्वमवगच्छाम इति । तदुक्तिमात्रमेव । यत एव हि दाहदहनयो: कार्यकारणभावनियमः प्रसिद्धिपद्धतिप्रतिबद्ध एव, तत एव प्रसङ्गः प्रवर्त्यते । यदि कृशानुः स्वरूपमात्रादेव दाहमुत्पादयेत्, तर्हि तदविशेषादुदन्याऽपनोदमपि विदध्यादिति । अथ न मणिमन्त्रादिप्रतिबन्धकनैकट्ये स्फोटानुत्पत्तिरदृष्टं रूपमाक्षिपति यथा ह्यन्वयव्यतिरेकाभ्यामवधृतसामर्थ्यो दहनो दाहहेतुः,तथा प्रतिबन्धकाभावोऽपि । स च प्रतिबन्धकयोगे विनिवृत्त इति सामग्रीवैगुण्यादेव दाहस्यानुत्पत्तिः, न तु शक्तिवैकल्यादिति चेत् - तदयुक्तम् - यतः प्रतिबन्धकाभावो भावादेकान्तव्यतिरिक्तः कथं किञ्चित्कार्यं कुर्यात्, कूर्मरोमराजीवत् ॥ જૈન :- તે આ નૈયાયિકની ઉપરોક્ત વાત તથ્ય (સત્ય) નથી. કારણ કે પથમૂતાવ વિમવોઃ = જેવા પ્રકારના જવલસ્વરૂપવાળા જે વહ્નિથી કરતલઅગ્નિસંયોગાદિ સહકારી કારણો હોતે છતે દાહની ઉત્પત્તિ સ્વરૂપ કાર્ય થાય છે તેવા પ્રકારના જ (સળગતા-જાજ્વલ્યમાન) સ્વરૂપવાળા વતિથી (અગ્નિની દાહકશક્તિને અટકાવે તેવા પ્રકારના) ચંદ્રકાન્ત મણિ, મંત્ર-યંત્ર-તત્વ અને ઔષધિ આદિનું સન્નિધાન હોતે છતે દાહ જણાવવો જોઈએ પરંતુ ત્યારે દાહ જણાતો નથી. કહેવાનો આશય એ છે કે જો હૃષ્ટમેવ | = અગ્નિનું પ્રગટ દેખાયેલું સ્વરૂપ જ માત્ર સ્પષ્ટપણે ફોલ્લાને ઉત્પન્ન કરતું હોય, તો તાન = તે વખતે પાણ એટલે ચંદ્રકાન્ત મણિ આદિનુ સાનિધ્ય હોય ત્યારે પણ સમસ્ત એવાં તે સહકારી કારણો (કરતલ અને અગ્નિસંયોગ તથા જાજ્વલ્યમાન એવું અગ્નિનું રૂપ આદિ) હોવા છતાં પણ તે ફોલ્લાની જે અનુત્પત્તિ દેખાય છે તે અનુત્પત્તિ ન થવી જોઈએ પરંતુ ફોલ્લાની ઉત્પત્તિ અને દાતાદિ થવા જોઈએ. પરંતુ તિ વાણી = ચંદ્રકાન્ત મણિ આદિ હોય ત્યારે સૌ = આ અનુત્પત્તિ દેખાય જ છે. સારાંશ કે - જો અગ્નિનું દષ્ટરૂપ માત્ર જ દાહનું કારણ માનીએ તો ચંદ્રકાન્ત મણિ આદિ ન હોય ત્યાં પણ અને ચંદ્રકાન્ત મણિ આદિ હોય ત્યાં પણ અગ્નિનું દષ્ટરૂપ તો તેનું તે જ છે અગ્નિનું સ્વરૂપ અને કારણોનું હોવું તો સમાન જ છે. શા માટે એક જગ્યાએ દાહ થાય અને બીજી જગ્યાએ દાહ ન થાય ? તો = તે કારાગથી પ્રત્યક્ષમાત્ર દેખાતું વહ્નિનું આ દષ્ટરૂપ દાહાત્મક Page #245 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ ૫૮૦ કાર્ય પ્રત્યે વ્યભિચારને જણાવતું છતું અગ્નિમાં કોઈ અતીન્દ્રિય શક્તિની સત્તાને સિદ્ધ કરે જ છે. તેથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે - સહકારી કારણોની હાજરી તથા પૂર્ણ સહકાર હોવા છતાં પણ અગ્નિના દષ્ટમાત્ર રૂપથી ક્યાંઈક (ચંદ્રકાંતમણિ આદિ હોય ત્યારે) અનુદ્યત્ = દાહાત્મક એવું કાર્ય ઉત્પન્ન ન થતુ હોય ત્યાં “અતીન્દ્રિય એવી અન્ય શક્તિને કલ્પવા માટે કેમ સમર્થ ન થવાય ? અર્થાત્ અતીન્દ્રિય શકિત કેમ ન કલ્પાય? તથી વળી હે તૈયાયિકો ! તમે જે પૂર્વે એમ કહ્યું કે અવયવ્યતિરેક વડે અથવા વૃધ્ધવ્યવહાર માત્ર વડે અગ્નિમાત્રને જ અમે કારણ સમજીએ છીએ ઈત્યાદિ, તે બોલવા પુરતુ જ છે અર્થાત્ તમારૂં આ કથન યુક્તિસંગત નથી. કારણ કે “દાહ અને દહન (અગ્નિ) ની વચ્ચે કાર્યકારણભાવનો નિયમ જો પ્રસિદ્ધિની પદ્ધતિ માત્રથી પ્રતિબદ્ધ હોય તો તે જ કારણથી તમને “પ્રસંગ' દોષ આવશે. અનિષ્ટની આપત્તિને પ્રસંગ દોષ કહેવાય છે. જો અગ્નિમાં દાહાત્મક કાર્ય કરવાની અતીન્દ્રિય શક્તિ ન હોય અને કેવળ વૃધ્ધવ્યવહાર આદિ પ્રસિદ્ધિ માત્રની જ પદ્ધતિ ને લીધે અગ્નિ જો પોતાના સ્વરૂપમાત્રથી જ દાહને ઉત્પન્ન કરતો હોય તો તવિરોષાત્ = તે જ અગ્નિ અવિશિષ્ટ હોવાથી (સમાન હોવાથી) કન્યાપનોમ = તૃષાની પીડાનો નાશ પણ કરનાર બનવો જોઈએ. જો અગ્નિ પોતાના સ્વરૂપથી જ દાહાત્મક કાર્ય કરે તો તૃષાવિનાશકાર્ય કરવામાં પણ અગ્નિનું સ્વરૂપ તો સમાન જ છે. દાહકાર્ય કરવામાં કે તૃષાવિનાશ કાર્ય કરવામાં અગ્નિનું સ્વરૂપ તો અવિશેષ જ છે. તો શા માટે એક કાર્ય કરે અને બીજું કાર્ય ન કરે ? જો અતીન્દ્રિય શક્તિ કલ્પશો તો જ આ વાત સંગત થશે કે જે કાર્ય કરવાની અતીન્દ્રિયશક્તિ તેમાં છે તે કાર્ય આ અગ્નિ કરે છે. અને જે કાર્ય કરવાની અતીન્દ્રિય શક્તિ આ અગ્નિમાં નથી તે કાર્ય આ અગ્નિ કરતી નથી. અને અગ્નિની અંદર તે તે કાર્યની અતીન્દ્રિય શક્તિ છે માટે જ વૃધ્ધવ્યવહાર એ પ્રમાણે પ્રવર્યો છે. કેવળ એકલા અગ્નિને કે તેના દષ્ટરૂપ માત્રને જ કારણ માનવામાં તો તૃષાની પીડાના વિનાશમાં પાગ કારાગ માનવા રૂપ અનિટાપત્તિમય પ્રસંગદોષ તમને આવશે જ. માટે અતીન્દ્રિયશક્તિ સ્વીકારો. તૈયાયિક :- ચંદ્રકાન્ત મણિ- મંત્ર-તંત્ર આદિની નિકટતા હોતે છતે અગ્નિમાંથી જે સ્ફોટની (ફોલ્લાની) અનુત્પત્તિ છે તે અદષ્ટરૂપને (અતીન્દ્રિયશક્તિને) સિદ્ધ કરતી નથી. કારણ કે ચંદ્રકાન્ત મણિમંત્ર-તંત્ર અને ઔષધિ આદિ જે જે અગ્નિમાંથી થતા દાહને રોકનારા છે તેને અમે પ્રતિબંધક માનીએ છીએ. રઈસન્ટેડ ફાર્યનનર્ત પ્રતિવર્ધન્ય સ્ત્રક્ષણમ્ = ઉપાદાન-નિમિત્ત અને સહકારી આદિ સકલ કારણો હોવા છતાં જે કાર્ય ન થવા દે તે પ્રતિબંધક કહેવાય છે. ચંદ્રકાન્ત મણિ આદિ પ્રતિબંધક છે. અને જેમ અગ્નિનું દષ્ટરૂપ દાહાત્મકકાર્યનું કારણ છે તેવી જ રીતે પ્રતિબંધકાભાવ પણ દાહાત્મક કાર્યનું કારણ છે. માટે જ્યાં ચંદ્રકાન્ત મણિ આદિ પ્રતિબંધકો છે ત્યાં “પ્રતિબંધકાભાવ” નામનું બીજું કારણ ન હોવાથી દાહાત્મક કાર્ય થતું નથી. અર્થાત્ અન્વયવ્યતિરેક વડે નિશ્ચિત સામર્થ્યવાળો અને નિમિત્તાદિસકલ કારણોથી યુક્ત એવો અગ્નિ જેમ દાહનો હેતુ છે. તેવી જ રીતે પ્રતિબંધકનો અભાવ પણ દાહનો હેતુ છે. જ્યાં પ્રતિબંધકનો અભાવ હોય ત્યાં જ દાહ થાય Page #246 -------------------------------------------------------------------------- ________________ ૫૮૧ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા છે. અન્યત્ર દાહ થતો નથી. તેથી જ્યાં ચંદ્રકાન્ત મણિ આદિ પ્રતિબંધક હોય ત્યાં પ્રતિબંધકાભાવ નામનું વિશિષ્ટ કારણ વિનિવૃત્ત = વિશેષ કરીને નિવૃત્ત થયેલું છે. માટે દાહ થતો નથી. કારણ કે દાહ થવામાં અગ્નિ અને પ્રતિબંધકાભાવ એમ બન્ને સામગ્રી હોવી જોઈએ. પરંતુ જ્યાં ચંદ્રકાન્ત મણિ છે ત્યાં એક અગ્નિની વિદ્યમાનતા રૂપ સામગ્રી છે. પરંતુ પ્રતિબંધકાભાવ રૂપ બીજી સામગ્રી નથી. આ રીતે સામગ્રીની વિગુણતાથી (અપૂર્ણતાથી) જ ત્યાં દાહની અનુત્પત્તિ છે. પરંતુ તમે જૈનોએ માનેલી શક્તિની વિકલતાથી દાહની અનુત્પત્તિ નથી. સારાંશ કે - જ્યાં ચંદ્રકાન્ત મણિ-મંત્ર-તંત્ર-યંત્ર-ઔષધિ આદિ પ્રતિબંધક તત્વો છે ત્યાં પ્રતિબંધકારભાવ નામની દ્વિતીય સામગ્રીની વિગુણતાથી દાહની અનુત્પત્તિ છે એમ સમજવું. પરંતુ અગ્નિમાં દાહક શક્તિ છે. અને તે શક્તિનો ચંદ્રકાન્તાદિના કાળે અભાવ થયો છે તેથી દાહની અનુત્પત્તિ છે એમ જૈનો જે કહે છે તે ન સમજવું. આ પ્રમાણે તૈયાયિકનું કહેવું છે. જૈન - તરઘુમ્ = તૈયાયિકની તે વાત યુક્તિસિદ્ધ નથી. કારણ કે તમારા મતે દાહાત્મક કાર્ય પ્રત્યે અગ્નિ અને પ્રતિબંધકાભાવ એમ બે કારણો જે મનાયાં છે ત્યાં અભાવને ભાવથી અત્યન્ત ભિન્ન કલ્પીને સ્વતંત્રપણે તમે કારણ કલ્પો છો તે ઉચિત નથી. કારણ કે જેમ કાચબાને રોમરાજી હોતી જ નથી તેથી કાચબાની રોમરાજી અસતું હોવાથી કોઈ પણ કાર્ય તે કરી શક્તિ નથી. તે જ રીતે પ્રતિબંધકાભાવ નામની અભાવરૂપ સામગ્રી ભાવાત્મક પદાર્થથી એકાન્ત ભિન્ન માની હોવાથી કુર્મરોમરાજીની જેમ અસત્ હોવાથી કંઈ પણ કાર્ય કરવા તે સમર્થ નથી. તમારા મતે દ્રવ્ય-ગુણકર્મ ઈત્યાદિ છ પદાર્થો ભાવાત્મક અને અન્તિમ પદાર્થ અભાવ કહેવાય છે. તે ભાવથી એકાન્ત ભિન્ન કહેલો હોવાથી અસત્ છે. કારણ કે અભાવ નામનો સ્વતંત્ર કોઈ પદાર્થ છે જ નહીં. ભાવાત્મક પદાર્થ પોતે જ ઈતરની વિવક્ષાએ અભાવાત્મક કહેવાય છે. મૃપિંડમાં ઘટનો પ્રાગભાવ નથી. પરંતુ મૃપિંડ એ જ ઘટની અપેક્ષાએ પ્રાગભાવાત્મક છે. એ જ રીતે કપાલમાં ઘટનો પ્રāસાભાવ નથી. પરંતુ કપાલ પોતે જ ઘટની અપેક્ષાએ પ્રધ્વસાભાવ સ્વરૂપ છે. માટે એકાન્ત ભિન્ન એવો અભાવ ક્યાંય જગતમાં છે જ નહી અર્થાત્ આકાશપુષ્પની જેમ અસતું છે માટે તે અભાવ કંઈ પણ કાર્ય કરી શકે નહીં. તેમ અહીં પ્રતિબંધકાભાવ પણ કંઈ જ કાર્ય કરી શકે નહીં. ननु नित्यानां कर्मणामकरणात्प्रागभावस्वभावात् प्रत्यवाय उत्पद्यते । अन्यथा नित्याकरणे प्रायश्चित्तानुष्ठानं न स्याद्, वैयर्थ्यात् । तन्न तथ्यम् । नित्याकरणस्वभावात् क्रियान्तरकरणादेव प्रत्यवायोत्पत्तेरभ्युपगमात् । त्वन्मतस्य तस्य तद्धेतुत्वासिद्धेः । यदप्युच्यते - सुखदुःखसमुत्पत्तिरभावे शत्रुमित्रयोः । कण्टकाभावमालक्ष्य पाद: पथि निधीयते ॥१॥ तत्राप्यमित्रमित्रकण्टकाभावज्ञानानामेव सुखदुःखा िनिधानकार्यकारित्वम् । न त्वभावानाम् । तज्ज्ञानमप्यमित्रमित्रकण्टकविविक्तप्रतियोगिवस्त्वन्तरसम्पादितमेव, न तु त्वदभिमताभावकृतम् ॥ નૈયાયિક = “અભાવ એ અસત છે અને કોઈ પણ કાર્યનો અકર્તા છે કુર્મ રોમરાજીની Page #247 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ ૫૮૨ જેમ” આવી જેનોની વાત બરાબર નથી. અર્થાતુ અભાવ પણ કાર્યકારી છે. જે જે નિત્ય નૈમિત્તિક કાર્યો છે. (સ્નાન-પ્રભુસ્મરણ પ્રભુપૂજા આદિ), તે તે નિત્ય નૈમિત્તિક કાર્યોના અકરણરૂપ પ્રાગભાવ સ્વભાવથી પ્રત્યવાય (દોષાત્મક) રૂપ કાર્ય ઉત્પન્ન થાય જ છે. અન્યથા એટલે જો નિત્યાકરણથી પ્રત્યવાય (દોષ) ઉત્પન્ન થતો ન હોય તો તે નિત્યના અકરાગમાં પ્રાયશ્ચિત્તાનુષ્ઠાન વ્યર્થ હોવાથી થવું જોઈએ નહીં. - સારાંશ એ છે કે - જો અભાવ કંઈ પણ કાર્ય ન કરી શકતો હોય તો નિત્ય આવશ્યક છે જે નૈમિત્તિક કાર્યો છે (દૈનિક આવશ્યક ધર્મક્રિયા છે) તે ન કરવાથી આત્માને દોષ લાગે છે. શાસ્ત્રમાં તેમ કહેલું છે. એટલે નિશ્ચિત થાય છે કે નિત્ય કાર્યોનો અભાવ જ દોષાત્મક કાર્યને કરે જ છે. જો નિત્યકાર્યના અભાવથી દોષાત્મક કાર્ય ન જન્મતું હોત તો નિત્યકાર્યને ન આચરનારને પ્રાયશ્ચિત કરવું જ પડે આ પ્રમાણે શાસ્ત્રમાં કેમ લખત ? કારણ કે જો નિત્યકાર્યના અકરણથી દોષ ઉત્પન્ન થતો જ ન હોય તો પછી પ્રાયશ્ચિત્તનું આચરણ અને કથન બન્ને વ્યર્થ જ થાય છે. માટે નિત્ય નૈમિત્તિક કાર્યોનું અકરણ (જે અભાવાત્મક છે તે) પણ દોષાત્મક કાર્યને ઉત્પન્ન કરે જ છે. તેથી અભાવ પણ કાર્યકારી જ છે. જૈન :- તને તથ્વમ્ = તે વાત પણ સત્ય નથી. નિત્ય એવી નૈમિત્તિક ક્રિયાઓ ન કરવાથી દોષની ઉત્પત્તિ અને પ્રાયશ્ચિત્તના આચરણનું વિધાન નથી. (જો એમ હોય તો મોક્ષગત આત્મા = બ્રહ્માદિ પણ નિત્ય નૈમિત્તિકકાર્યોના અકરણસ્વભાવવાળા જ છે. તેઓને પણ સદા દોષોત્પત્તિ અને પ્રાયશ્ચિત્તાચરણ થવું જોઈએ). પરંતુ સત્ય હકીકત એ છે કે નિત્ય આવશ્યક ન કરવાના સ્વભાવ રૂપ ક્રિયાન્તર (હિંસા-જુઠ-ચોરી-મૈથુન-પરિગ્રહાદિ) કરવાથી જ દોષોત્પત્તિ માનેલી છે. અર્થાત્ નિત્ય આવશ્યક કાર્યો ન કરે તેથી પ્રત્યવાય (દોષ) ઉત્પન્ન થાય છે એમ નથી. પરંતુ નિત્યકાયોના પ્રતિપક્ષી સંસારી હિંસાદિકાર્યો કરવાથી (ભાવાત્મક કારણથી) જ દોષાત્મક કાર્ય ઉત્પન્ન થાય છે. એમ ત્યાં શાસ્ત્રમાં સ્વીકાર્યું છે. અને તેથી પ્રાયશ્ચિત્તનું કથન અને અનુષ્ઠાન ઉચિત જ છે. નિત્ય આવશ્યક ધર્મકાય ન કરનારને દોષોત્પત્તિ થતી નથી પરંતુ તેનાથી વિરૂધ્ધ હિંસાદિ ક્રિયાન્તર કરવાથી દોષોત્પત્તિ થાય છે. તેથી અભાવ કાર્યકારી નથી. પરંતુ પ્રતિપક્ષીનો અભાવ જ કાર્યકારી છે. આ કારણથી ન્મતી તસ્ય = તમારો માનેલો તે અભાવ. (નિત્ય આવશ્યક કાર્યોના અકરણસ્વરૂપ જે પ્રાગભાવ છે તે પ્રાગભાવ) તદ્ધતુવાસિદ્ધ = દોષનો હેતુ સંભવી શકતો નથી. નિત્ય આવશ્યક કાર્યોના અકરણ રૂપ અભાવ એ દોષની ઉત્પત્તિનો હેતુ સિદ્ધ થતો નથી. તૈયાયિક :- શત્રુ અને મિત્રના અભાવમાં સુખ અને દુઃખની ઉત્પત્તિ થાય છે. તથા રસ્તા ઉપર કંટકનો અભાવ જોઈને જ ડાહ્યા માણસો દ્વારા પગ મુકાય છે. “આ ત્રણે દૃષ્ટાન્તોમાં અભાવ જ કાર્યકારી છે. શત્રુનો અભાવ સુખ ઉત્પન્ન કરે છે. મિત્રનો અભાવ દુઃખ ઉત્પન્ન કરે છે. અને કંટકોનો અભાવ પાદમોચન કાર્ય કરાવે છે. તો હે જૈનો ! તમે એમ કેમ કહો છો કે અભાવ કંઈ પણ કાર્ય કરતું નથી. Page #248 -------------------------------------------------------------------------- ________________ સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા શક્તિ અને જૈત :- यदुच्यते तत्रापि નૈયાયિકો સ્વબચાવ માટે ઉપરોક્ત જે દલીલ કરે છે ત્યાં પણ અભાવ એ કાર્યકારી નથી પરંતુ (૧) અમિત્ર (શત્રુ), (૨) મિત્ર અને (૩) કંટક. આ ત્રણેના અભાવનું જ્ઞાન જ સુખ-દુઃખ અને અંઘિનિધાન આદિ કાર્યોને કરનાર છે. પરંતુ આ ત્રણના અભાવો એ કાર્ય કરનાર નથી. ૫૮૩ = સારાંશ કે શત્રુ આદિનો અભાવ સુખાદિ કાર્યને કરતો નથી. પરંતુ શત્રુ આદિના અભાવનું જ્ઞાન જ સુખાદિ કરાવે છે જે જ્ઞાન ભાવાત્મક જ પદાર્થ છે. તથા શત્રુ-મિત્ર અને કંટકના અભાવનું જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પણ શત્રુ-મિત્ર અને કંટકના અભાવથી ઉત્પન્ન થતું નથી. પરંતુ શત્રુ-મિત્ર અને કંટકથી ભિન્ન અને તેના પ્રતિયોગિરૂપ અન્ય એવી ભાવાત્મક વસ્તુથી જ ઉત્પન્ન થાય છે. પરંતુ અભાવથી થતું નથી. જેમ કે જે ઘરમાં શત્રુનો અભાવ છે ત્યાં સંપૂર્ણ ઘરને જોવાથી શત્રુના અભાવનું જ્ઞાન થાય છે અને તેનાથી સુખ ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે જે ઘરને સંપૂર્ણ પણે જોવાથી ત્યાં મિત્રના અભાવનું જ્ઞાન થાય છે અને તે જ્ઞાનથી દુઃખ થાય છે. તેવી જ રીતે પૃથ્વીતલ રૂપ ભાવાત્મક પદાર્થને બરાબર જોવાથી કંટકાભાવનું જ્ઞાન થાય છે અને તેનાથી પગ મુકવાનું કાર્ય થાય છે. પ્રથમ ભાવાત્મક એવું ગૃહજ્ઞાન, તથા પૃથ્વીતલનું જ્ઞાન, તેનાથી શત્રુ-મિત્રના અભાવનું જ્ઞાન અને તેનાથી સુખ દુઃખની પ્રાપ્તિ છે. આ પ્રમાણે પ્રતિયોગી એવી ભાવાત્મક વસ્તુ થકી અભાવનું જ્ઞાન થાય છે અને અભાવના જ્ઞાનથી સુખ-દુઃખ અને પાદમોચન કાર્ય થાય છે. પરંતુ તમારા માનેલા અભાવથી કાર્ય થતું નથી. अथ भाववदभावोऽपि भावजननसमर्थोऽस्तु । को दोष: ? न हि निःशेषसामर्थ्यरहितत्वमभावलक्षणम्, अपि तु नास्तीति ज्ञानगम्यत्वम् । सत्प्रत्ययगम्यो हि भाव उच्यते, असत्प्रत्ययगम्यस्त्वभाव इति चेत् तदयुक्तम् । त्वदभ्युपगताभावस्य भावात्सर्वथा पार्थक्येन स्थितस्य भावोत्पादकत्वविरोधात् । तथाहि - विबादास्पदीभूतोऽभावो भावोत्पादको न भवति, भावादेकान्तव्यतिरिक्तत्वात्, यदेवं तदेवं यथा तुरङ्गशृङ्गम्, तथा चायम्, तस्मात्तथा, प्रागभावप्रध्वंसाभावपरस्पराभावस्वभावो हि अभावो वस्तुनो व्यतिरिक्तमूर्ति-र्भावोत्पादकः परैरिष्टः, सोऽत्र विवादपदस्थितः । अन्यथा जैनस्य भावाविष्वग्भूताभावैः भावोत्पादकत्वेनाङ्गीकृतैर्बाधा स्यात् । यौगस्य चात्यन्ताभावेन भावानुत्पादकेन सिद्धसाध्यता भवेत् । નૈયાયિક : ‘ભાવ’’ જેમ કાર્ય કરવામાં સમર્થ છે તેમ “અભાવ” પણ કાર્ય કરવામાં સમર્થ છે એમ માનીએ તો શું દોષ ? અર્થાત્ કંઈ દોષ નથી. કારણ કે ‘“સર્વ સામર્થ્ય રહિત હોવું' એવું અભાવનું લક્ષણ નથી. પરંતુ “નાસ્તિ' આ પદાર્થ અહીં નથી એવા જ્ઞાનથી ગમ્ય હોવું એ અભાવનું લક્ષણ છે. ‘‘સત્’’ પણાના એટલે કે અસ્તિ પણાના પ્રત્યયથી ગમ્ય હોવું એ ભાવ કહેવાય છે અને ‘‘સત્'' પણાના એટલે કે નાસ્તિ પણાના પ્રત્યયથી ગમ્ય હોવું એ અભાવ કહેવાય છે. એટલે કે જ્યાં જ્યાં આ સત્ છે સત્ છે એવું જ્ઞાન થતું હોય ત્યાં તે પદાર્થ ભૌવાત્મપણે વિદ્યમાન છે એટલે ‘‘ભાવ’” કહેવાય છે. તેવી જ રીતે જ્યાં અહીં આ પદાર્થ નથી, નથી. એવું ‘‘અસત્’” પણાનું જ્ઞાન થાય ત્યાં અભાવ છે એમ જણાય છે. માટે ભાવ જેમ સત્પ્રત્યયથી ગમ્ય Page #249 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ ૫૮૪ થયો છતો કાર્યકારી છે તેવી જ રીતે અભાવ પણ અસત્પ્રત્યયથી ગમ્ય થયો છતો કાર્યકારી છે. એમ માનવામાં શું દોષ ? જૈન :- તમારી તે વાત બરાબર યુક્તિયુક્ત નથી. કારણ કે તમોએ માનેલો અભાવ એ ભાવથી સર્વથા (એકાન્તે) ભિન્નપણે રહેલો છે. માટે આવા પ્રકારના એકાન્તે ભિન્ન રહેલા અભાવમાં ભાવોત્પાદકતાનો સર્વથા વિરોધ છે. તેનું અનુમાન આ પ્રમાણે છે. વિવાદાસ્પદભૂત એવો આ અભાવ (પક્ષ), ભાવોત્પાદક (કાર્યકારી) બની શકતો નથી (સાધ્ય), ભાવથી એકાન્તે ભિન્ન માન્યો છે માટે (હેતુ) જે જે આવા છે (ભાવથી એકાન્તે ભિન્ન છે), તે તે તેવા જ છે (કાર્યકારી નથી જ) વ્યાપ્તિ, જેમ કે તુરગથંગ ભાવથી એકાન્તે ભિન્ન છે. સર્વથા અભાવાત્મક છે. તેથી કાર્યકારી નથી, તેમ આ (તમારો માનેલો અભાવ) પણ તેવો જ છે અર્થાત્ સર્વથા ભાવથી ભિન્ન માનેલો છે. (ઉપનય), તેથી તેમ જ છે (અકાર્યકારી જ છે) નિગમન. આ અનુમાનથી સિદ્ધ થાય છે કે એકાન્તે ભિન્ન માનેલ અભાવ કાર્યકારી બની શકતો નથી. ‘“અભાવ” ચાર પ્રકારના છે. (૧) પ્રાગભાવ, (૨) પ્રöસાભાવ (૩) અન્યોન્યાભાવ, (૪) અત્યન્તાભાવ, તેમાંથી પ્રથમના ત્રણ જે અભાવો છે. તે જ ત્રણ અભાવો ઉપરોક્ત અનુમાનમાં ‘‘વિવાદાસ્પદીભૂત’’ એવા અભાવ પક્ષથી સમજવા. કારણ કે નૈયાયિકદર્શનકારો પણ ચોથાને (અત્યન્તાભાવને) ભાવોત્પાદક (કાર્યકારી) માનતા જ નથી. તેથી તેનું ખંડન કરવાનું રહેતું જ નથી. સારાંશ કે ભાવાત્મક પદાર્થથી તદ્દન વ્યતિરિક્ત (એકાન્તભિન્ન) મૂર્તિવાળા એવા પ્રથમના ત્રણ અભાવો જ ભાવોત્પાદક તરીકે (કાર્યકારી તરીકે) પરવાદીઓ (નૈયાયિકાદિ) વડે મનાયા છે. તેથી તે જ ત્રણ અભાવો અહી પક્ષરૂપે જાણવા. આ અનુમાનથી તૈયાયિકોએ માનેલા (ભાવથી અત્યન્ત ભિન્ન એવા) પ્રથમના ત્રણ અભાવોનું કાર્યકારીપણું અમે ખંડિત કર્યું છે. અન્યથા = પરંતુ આ જ ત્રણ અભાવો જો અન્યથા કલ્પવામાં આવે- એટલે કે ભાવાત્મક પદાર્થથી એકાન્તે ભિન્ન ન લેવામાં આવે પરંતુ કથંચિત્ ભિન્ન લેવામાં આવે તો તે ત્રણે અભાવો ભાવાત્મક પદાર્થથી અવિષ્વભાવવાળા કહેવાય, અને તેવા તે ત્રણે અભાવો ભાવના (કાર્યના) ઉત્પાદક તરીકે જૈનોએ પણ અંગીકાર કરેલા જ છે. તેથી જૈનોએ પોતે ભાવથી અભિન્ન એવા અને ભાવના ઉત્પાદક તરીકે માનેલા એવા આ ત્રણ અભાવો કાર્યકારી તરીકે માનેલા જ છે. તેથી આ અનુમાનમાં વિવાદાસ્પદીભૂત નામના પક્ષમાં ભાવથી અભિન્ન એવા આ ત્રણ અભાવો જો લેવાય તો જૈનને જ બાધા આવે. કારણ કે જૈન ભાવથી અભિન્ન એવા અભાવને કાર્યકારી માને જ છે અને આ અનુમાનથી ખંડન કરે તો જૈનને પોતાને જ બાધા આવે, તેથી અભિન્ન એવા અભાવો ન લેતાં, એકાન્તે ભિન્ન એવા અભાવો પક્ષમાં લેવા. (અહીં ટીકામાં “નૈનસ્ય વધા સ્વાત્'' એવો પાઠ છે. પંજિકામાં પણ એમ જ છે. માટે અમે ઉપરોક્ત અર્થ લખ્યો છે અને વિવાદાસ્પદીભૂતમાં અન્યન્તાભાવ જો લઈએ તો યૌગિકને અને જૈનને બન્નેને સિદ્ધસાધ્યતા છે. એમ પંજિકામાં કહ્યું છે.) Page #250 -------------------------------------------------------------------------- ________________ ૫૮૫ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા તથા ચોથો જે અત્યન્તાભાવ નામનો અભાવ છે તે અભાવ તો વનસ્ય = નૈયાયિકોને પણ ભાવોત્પાદક તરીકે માન્ય નથી જ અર્થાત્ જેમ અમે જેનો અત્યન્તાભાવને કાર્યકારી માનતા નથી. તેમ તૈયાયિકો પણ અત્યન્તાભાવને તો કાર્યકારી માનતા નથી જ, તેથી તે અત્યન્તાભાવ રૂપ અભાવની બાબતમાં તો “સિદ્ધસાધ્યતા” છે. એટલે કે અમે જેનોએ જે આ અનુમાન હમણાં કહ્યું. તેમાં જો ચોથો અભાવ (અત્યનાભાવ) લઈએ તો તો તૈયાયિકોને પણ અત્યન્તાભાવ તો ભાવના અનુત્પાદક તરીકે માન્ય હોવાથી તેઓને જે સિદ્ધ છે તેને જ સાધવા જતાં સિદ્ધસાધ્યતા નામનો દોષ અમને આ અનુમાનમાં લાગે માટે વિવાદાસ્પદીભૂત અભાવ શબ્દથી પક્ષમાં પ્રાગભાવાદિ ત્રણ અભાવો જ લેવાના છે. અત્યન્તાભાવ લેવાનો નથી અને તે ત્રણ અભાવો પણ ભાવથી એકાન્ત ભિન્ન લેવાના છે. જે નૈયાયિક આદિ વડે કાર્યકારી મનાયા છે. તેનું જ આ નિરસન છે. नन्वयं धर्मित्वेनोपात्तोऽभावो भवद्भिः प्रतिपन्नो नवा ? यदि प्रतिपन्नः, किं प्रत्यक्षाद् - अनुमानाद् - विकल्पाद् वा, उपमानादेरत्रानुचितत्वात् । यदि प्रत्यक्षात्तर्हि कथमभावस्य भावोत्पादनापवादः सूपपादः स्यात् ? प्रत्यक्षस्यैवोत्पादितत्वात् । अनुमानात्तु तत्प्रतिपत्तौ, तत्राप्यभावधर्मिणः प्रतीतिरनुमानान्तरादेव, इत्यत्रानवस्थादौस्थ्यस्थमा। विकल्पादपि तत्प्रतीतिः प्रमाणमूलात् तन्मात्रादेव वा ? न प्रथमात्, प्रमाणप्रवृत्तेस्तत्र तिरस्कृतत्वात् । विकल्पमात्रात्तु तत्प्रतीतिरसत्कल्या, ततः कस्यापि प्रतिपत्तेरनुपपत्तेः । अन्यथा प्रामाणिकानां प्रमाणपर्येषणमरमणीयं स्यात् । तथा चाश्रयासिद्धो हेतुः । अथाप्रतिपन्नः, तर्हि कथं धर्मितयोपादायि ? उपात्ते चास्मिन् हेतुराश्रयासिद्ध एव ॥ તૈયાયિક = વિવાદ્રામૃત: સમાવે: (પક્ષ), માવોહિલો ન મવતિ (સાધ્ય), માવાવેન્તિનિરિવેત્તત્વોત્ (હેતુ), તુર#કૃવત્ (ઉદાહરણ), તથા રાયમ્ (ઉપનય), તમાથા (નિગમન), અભાવ એ ભાવોત્પાદક નથી એમ જણાવવા માટે જૈનોએ જે આવા પ્રકારનું અનુમાન પૂર્વે કહ્યું છે તે અનુમાનમાં પક્ષ રૂપે રજુ કરાયેલ (એટલે કે ધર્મી તરીકે કહેલ) આ અભાવ છે જેનો ! તમારા વડે સ્વીકૃત છે ? કે સ્વીકૃત નથી ? જો તે અભાવ સ્વીકૃત હોય (એટલે કે અભાવ નામનો પદાર્થ છે એમ તમારા વડે સ્વીકારાયું હોય, તો તે અભાવપદાર્થનો સ્વીકાર શું પ્રત્યક્ષથી કરાયો છે ? કે અનુમાનથી કરાયો છે ? કે શું વિકલ્પમાત્રથી જ સ્વીકાર કરાયો છે ? ઉપમાનાદિ શેષ પ્રમાણો (અનુમાનમાં જ અંતર્ગત થતાં હોવાથી) જરૂરી ન હોવાથી અમે અહીં રજુ કર્યા નથી. હવે હે જૈનો ? પ્રત્યક્ષપ્રમાણથી “અભાવ છે” એમ જો તમારા વડે સ્વીકાર કરાતો હોય તો તે અભાવને ભાવોત્પાદકના નિષેધ તરીકે કહેવો કેમ સૂપ પાદ (યુક્તિયુક્ત) કહેવાય ? કારણ કે જે આ અભાવપદાર્થ પ્રત્યક્ષપ્રમાણથી ગૃહીત થયો તો તેનો અર્થ એ થયો કે તે અભાવે પોતાનું અસ્તિત્વ બતાવવા પ્રત્યક્ષ પ્રમાણને તો ઉત્પન્ન કર્યું જ છે. એટલે કે આ અભાવ બીજું કંઈ ભાવાત્મક કાર્ય ભલે ઉત્પન્ન ન કરે. પરંતુ પોતાના અસ્તિત્વને જણાવનારા પ્રત્યક્ષ પ્રમાણને તો ઉત્પન્ન કરે જ છે. એમ સિદ્ધ થયું જ. માટે તે અભાવ પ્રત્યક્ષપ્રમાણનો જનક હોવાથી ભાવોત્પાદક જ થયો, Page #251 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ ૫૮૬ તેથી ભાવોત્પાદકતાનો અપવાદ (નિષેધ) કહેવો તે કેમ સૂપ પાદ (યુક્તિ યુક્ત) કહેવાય ? હવે જો આ અભાવનો સ્વીકાર પ્રત્યક્ષપ્રમાણને બદલે, વિવક્ષિત અનુમાનથી અન્ય એવા બીજા અનુમાન પ્રમાણથી કરશો તો તત્રાપિ = ત્યાં પણ એટલે અભાવને જણાવનારા તે બીજા અનુમાન પ્રમાણમાં ધર્મી તરીકે કહેલા તે અભાવરૂપ ધર્માની પ્રતીતિ ત્રીજા અનુમાનથી જ માનવી પડશે, જેમ આ પ્રથમાનુમાનમાં મુકેલા અભાવધર્મીની પ્રતીતિ બીજા અનુમાનથી કહો છો તેમ તે બીજા અનુમાનમાં કહેલા અભાવધર્મીની પ્રતીતિ ત્રીજા અનુમાનથી, અને ત્રીજા અનુમાનમાં કહેલા અભાવધર્મીની પ્રતીતિ ચોથા અનુમાનથી, એમ પરંપરા ચાલવાથી અનવસ્થા નામનો મહાદોષ આવશે. ઢીચ્ય = દોષ થેમા = લાગશે. હવે જે અભાવનો સ્વીકાર વિકલ્પમાત્રથી કરતા હો તો તે પ્રમાણમૂલક એવા વિકલ્પથી કરો છો કે કેવળ કપોલકલ્પિત એવા વિકલ્પમાત્રથી જ કરો છો ? જો પ્રમાણમૂલક એવા પ્રથમ વિકલ્પરૂપ પ્રથમપક્ષ કહો તો પ્રમાણમૂલક એવા તે વિકલ્પની સિદ્ધિમાં પ્રત્યક્ષાદિ કોઈ પણ પ્રમાણો પ્રવર્તતાં નથી આ વાત પહેલાં હમાણાં જ આવી ગઈ છે અર્થાત્ અભાવમાં પ્રત્યક્ષાદિ પ્રમાણોની પ્રવૃત્તિ તિરસ્કૃત છે. જે હમાણાં જ સમજાવાઈ છે. હવે (કોઈપણ પ્રકારના પ્રમાણો વિના) કેવલ = એકલા વિકલ્પમાત્રથી (મનની કલ્પના માત્રથી) જ જો અભાવની તમે પ્રતીતિ માનતા હો તો તે પ્રતીતિ આકાશપુષ્પ-વવ્યાપુત્રાદિની જેમ “અસ” તુલ્ય છે. જેમ આકાશપુષ્પાદિ અસત્ હોવાથી તેનાથી કોઈની પણ પ્રતિપત્તિ થતી નથી તેમ આ અભાવ પાગ સર્વથા અસત્ હોવાથી તેનાથી પણ કોઈની પ્રતિપત્તિ શકય બનશે નહીં. અન્યથા = જો એમ ન હોય અને સર્વથા અસત્ વસ્તુને મન માત્રથી કલ્પી લેવાથી પણ જો સાધ્યસિદ્ધિ થતી હોય તો તો પ્રમાણિકપુરૂષોને પોતાના ઈષ્ટસાધ્યની સિદ્ધિ માટે પ્રમાણની ગવેષણા કરવી તે અરમણીય જ બનશે. તથા વાશ્રય સિદ્ધિઃ = આ રીતે અભાવને સિદ્ધ કરવામાં કોઈ પણ પ્રમાણ ન હોવાથી પક્ષ તરીકે રજુ કરાયેલો “અભાવ” સંસારમાં છે જ નહીં તો માવાન્ટેકાન્તતિરિક્તત્વીત્ એવો તમારા (જેનો) વડે કહેવાયેલો આ હેતુ કયાં રહેશે ? માટે તમારો આ હેતુ આશ્રયાસિદ્ધ થશે. જેમ નાનાવિન્દ્ર સુરમ, મરવિન્દ્રીત, સરોના વિદ્વત્ આ અનુમાનમાં નાવિન્દ્ર પક્ષ જ સંસારમાં ન હોવાથી આશ્રયાસિદ્ધ છે. તે જ રીતે આ પક્ષ પણ સંસારમાં ન જ હોવાથી જૈનોનો હેતુ આશ્રયાસિદ્ધ જ બને છે. ૩મથી પ્રતિપ: = હવે જો આ અભાવ સ્વીકૃત જ ન હોય તો તે જૈનો ! તમે તે અભાવને ધર્મી તરીકે (પક્ષ તરીકે) રજુ કેમ કર્યો ? જે વસ્તુ તમને માન્ય જ નથી તેનું ધર્મી તરીકે કથન કેમ શોભાસ્પદ બને ? અને માન્ય ન હોવા છતાં પણ જો તમે આ અભાવનું ધર્મી તરીકે ઉપાદાન કરો છો તો તે પક્ષમાં પણ હેતુ આશ્રયાસિદ્ધ જ થશે. કારણ કે પક્ષ તો આકાશપુષ્પાદિની જેમ અસ્વીકૃત જ છે. અને જે અનુમાનનો પક્ષ જ સંસારમાં ન હોય તો તે હેતુની પક્ષમાં અવૃત્તિ જ હોવાથી આશ્રયાસિદ્ધ જ કહેવાય છે. માટે હે જૈનો ! કહો કે તમે આ અનુમાનમાં કહેલો પક્ષ સ્વીકૃત તરીકે કહ્યો છે ? કે અસ્વીકૃત તરીકે કહ્યો છે ? બધી જ રીતે તમારું અનુમાન Page #252 -------------------------------------------------------------------------- ________________ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા ૫૮૭ દોષિત જ છે. अत्रोच्यते - बिकल्पमात्रात् तत्प्रतिपत्तिं ब्रूमहे । न चाश्रयासिद्धिः । अवस्तुनि विकल्पात् प्रसिद्धेरवश्याश्रयणीयत्वात् । अन्यथा वन्ध्यास्तन्धयादिशब्दानुच्चारणप्रसङ्गात् । न च नोच्चार्यत एवायं मयेति वाच्यम् । वान्ध्येयोऽस्ति नास्ति वेति पर्यनुयोगे पृथ्वीपतिपरिषद्यवश्यं विधिनिषेधान्यतराभिधायिवचनस्यावकाशात् । तूष्णीं पुष्णतोऽस्याऽप्रतिपित्सितं किञ्चिदुच्चारयतो वा पिशाचकित्वप्रसङ्गात् । तथाविधवचनोच्चारणे च कथमेतदिति प्रमाणगवेषणेऽनुमानमुच्चार्यमाणमाश्रयसिद्धिग्रस्तम् । समस्तं निष्प्रमाणकं वचनमात्रं प्रेक्षावता प्रश्नकृताऽनपेक्षितमेव । न चोभयाभावोऽभिधातुं शक्यः । विधिनिषेधयोर्भावाभावस्वभावत्त्वात् । एकनिषेधेनापरविधानात् । विधिप्रतिषेधो हि निषेधः । निषेधप्रतिषेधश्च विधिः । अस्तु वोभयप्रतिषेधप्रतिज्ञा । हेतोस्तु तत्रोपादीयमानस्य नाश्रयासिद्धिपरिहारः । तदुक्तम् - = જૈન ઉપર કહેલી તૈયાયિકની વાતનો ઉત્તર આ પ્રમાણે છે કે ધર્મી તરીકે અમે કહેલો ‘‘અભાવ” પ્રત્યક્ષ કે અનુમાનાદિ પ્રમાણથી કહેલો નથી. પરંતુ તમે પાડેલા ત્રણ પક્ષોમાંના ત્રીજા પક્ષરૂપ ‘‘વિકલ્પમાત્ર’’થી અભાવનો સ્વીકાર અમે (જૈનો) કહીએ છીએ. અને વિકલ્પમાત્રથી પક્ષનો સ્વીકાર કરવામાં આયાસિદ્ધ હેત્વાભાસ જે તમે કહ્યો તે થતો નથી. જે અવસ્તુ રૂપ છે અર્થાત્ જે વસ્તુ ‘‘અસત્’” રૂપ છે. તેના નિષેધની પ્રસિદ્ધિ માટે વિકલ્પથી અવશ્ય પક્ષ સ્વીકારવાનો જ હોય છે. અન્યથા જો એમ ન હોય અને સર્વથા ઞસત્ વસ્તુને પક્ષ તરીકે વિકલ્પમાત્રથી પણ મુકી શકાતી ન જ હોય તો વન્ધ્યાસ્તનંધયાદિ (વન્ધ્યાપુત્ર-આકાશપુષ્પ-શશશ્રૃંગતુરંગશૃંગ આદિ) શબ્દોનું પણ અનુચ્ચારણ જ થવાનો પ્રસંગ આવશે. કારણ કે વન્ધ્યાપુત્રઆકાશપુષ્પ આ સંસારમાં છે કે નહીં ? એવા પ્રશ્નના ઉત્તરકાલે વન્ધ્યાપુત્ર સંસારમાં નથી, આકાશપુષ્પ નથી ઈત્યાદિમાં વિકલ્પમાત્રથી ઉચ્ચારણ જે થાય છે તે પણ આશ્રયાસિદ્ધ જ થશે. માટે તેવું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં અને સંસારમાં કરાય તો છે જ. માટે વિકલ્પમાત્રથી ધર્મીનું ઉપાદાન થાય છે. — નૈયાયિક = न च नोच्चार्यत एवायं मयेति वाच्यम् = આ વન્ધ્યાપુત્રાદિ શબ્દો મારા વડે તો કદાપિ ઉચ્ચારણ નથી જ કરાતા. જૈત એમ ન કહેવું. “વન્ધ્યાપુત્ર છે કે નહીં’” એમ રાજસભામાં વાદ-વિવાદના પ્રસંગે વાદી-પ્રતિવાદીની વચ્ચે પ્રશ્ન કરાયે છતે અવશ્ય વિધિ અથવા નિષેધ એમ બેમાંથી કોઈપણ એકનું અભિધાન કરનારૂં વચન તારે પણ અવશ્ય સ્વીકારવાનું જ હોય છે. રાજસભામાં વાદ-વિવાદ પ્રસંગે તમે વાદી-પ્રતિવાદી હો અને આવો પ્રશ્ન પુછાયો હોય ત્યારે જો મૌનનો આશ્રય કરશો, અથવા અણગમતું બોલશો, અથવા ગમે તેમ અસ્તવ્યસ્ત કંઈ પણ બોલશો, તો તેવું કરતા તમને ગાંડાપણાનો (હારી જવાનો અને મૂર્ખામાં ખપવાનો અને જાણે પિશાચ = ભૂત વળગેલું હોય તેવા ગાંડા ગણાવાનો) પ્રસંગ આવશે. તમારે હા કે ના કહેવી જ પડશે અને સામે અનુમાન રજુ કરીને વન્ધ્યાપુત્ર છે જ, અથવા વન્ધ્યાપુત્ર નથી જ, એમ ધર્મીનું પ્રતિપાદન કરીને વિધિ અથવા નિષેધની Page #253 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ સિદ્ધિ કરવી જ પડશે. હવે જ્યારે રાજસભામાં રાજા-પ્રજા વચ્ચે વાદી-પ્રતિવાદી તરીકે ઉભેલા તમને આવો પ્રશ્ન પુછાય ત્યારે તમે જો “તથા વિધવચનોને” = તેવા પ્રકારનાં વધ્યાપુત્ર છે જ, અથવા વધ્યાપુત્ર નથી જ, એવું વચન ઉચ્ચારણ કરશો ત્યારે સભાના લોકો, રાજા અને તમારા સામેનો વાદી અથવા પ્રતિવાદી જ્યારે તમને પુછશે કે વથમેતત્ = “વધ્યાપુત્ર છે જ' એવું જો કહો તો તે કેવી રીતે ? અને “વધ્યા પુત્ર નથી જ' એવું જો કહો તો તે કેવી રીતે ? તે માટેનું પ્રમાણ (યુક્તિ) બતાવો એમ જ્યારે રાજસભાદિ પ્રમાણની ગષણા તમારી પાસે કરશે ત્યારે તમારે તમારા બોલેલા વિધિ-નિષેધને સિદ્ધ કરવા કોઈને કોઈ પ્રમાણ (અનુમાન પ્રમાણ) ઉચ્ચારણ કરવું જ પડશે. તે વખતે “વધ્યાપુત્ર છે” એમ બોલશો તો પણ અને “વધ્યાપુત્ર નથી” એમ બોલશો તો પણ તમારો હેતુ અવશ્ય આશ્રયાસિદ્ધિ દોષથી ગ્રસ્ત જ થશે. અને જો કોઈ પણ પ્રમાણ રજુ જ નહી કરો તો (કારણ કે પ્રમાણ રજુ કરો તો આશ્રયાસિદ્ધ હેત્વાભાસ થવાનો ભય છે માટે જો પ્રમાણ રજુ નહી કરો તો) નિપ્રમાણમાં એવું તમારું સમસ્ત વચનમાત્ર (બીજું કંઈ યુક્તિસિદ્ધ બોલાયું હશે તે પાણ) પ્રશ્ન કરનારા બુદ્ધિશાળી રાજસભાના લોકો વડે, રાજા વડે, અને સામેના વાદી વડે અનપેક્ષિત જ (અસ્વીકૃત જ) થશે. કારણ કે રાજસભામાં જે હારે તેનું કહેલું સર્વ મિથ્યા ઠરે. માટે જો અનુમાન પ્રમાણાદિ બોલશો તો આથયાસિદ્ધ થશે અને અનુમાન પ્રમાણાદિ કંઈ પણ નહી બોલો તો ગાંડામાં (મુખમાં) ખપશો. નેયાયિક = જ્યારે રાજસભામાં વધ્યાપુત્ર છે કે નહીં ? એવો પ્રશ્ન કરાય ત્યારે છે કે નથી એમ કહીએ તો આશ્રયાસિદ્ધ હેત્વાભાસ લાગે અને જો કંઈ ન બોલીએ તો ગાંડામાં (મુર્ખામાં) ખપીએ. માટે અમે આવા પ્રશ્નકાળે મયમાવે = વિધિ અને નિષેધ એમ બન્નેનો અભાવ છે' એમ કહીશું. પછી અમને કોઈ દોષ આવશે નહીં. જૈન =આ પ્રમાણે ઉભયાભાવ કહેવો શકય નથી. કારણ કે વિધિ અને નિષેધ પરસ્પર ભાવ અને અભાવાત્મક સ્વભાવવાળા છે. એકના નિષેધમાં અપરનું અવશ્ય વિધાન થાય જ છે. જ્યાં વિધિનો નિષેધ થાય ત્યાં નિષેધનું વિધાન થાય જ, અને જ્યાં નાસ્તિનો નિષેધ થાય ત્યાં અસ્તિનું વિધાન થાય જ. એટલે ઉભયનો અભાવ હોઈ શકે જ નહીં. વિધિનો પ્રતિષેધ એ જ નિષેધ છે અને નિષેધનો પ્રતિષેધ એ જ વિધિ છે. માટે પહેલી વાત એ છે કે “અસ્તિ કે નાસ્તિ આ બન્નેમાંથી એકે એવો નથી કે જેને એવો ઉભયાભાવ” કહી જ ન શકાય. બીજી વાત વળી એ છે કે (તુ વ ૩મયપ્રતિષેધ પ્રતિજ્ઞા) માનો કે તમે ઉભયાભાવ છે એમ કહો તો તે કહેવા માટે પણ તમારે તે રાજસભામાં પૃથ્વીપતિ સમક્ષ આવી પ્રતિજ્ઞા કરવી જ પડે કે “વધ્યાપુત્ર: વિધિનિષેધોમયજમાવવાનું” આવું પ્રતિજ્ઞાદિવાળું અનુમાન જ કરશો અને આગળ કોઈપણ તમારો મનમાન્યો હેતુ આ પ્રતિજ્ઞા સિદ્ધ કરવા માટે મુકશો. તો ત્યાં પાણ ગગનારવિન્દની જેમ તમારો કલ્પેલો આ પક્ષ સંસારમાં ન હોવાથી તમારો ત્યાં (તે અનુમાનમાં) ઉપાદાન કરાતો કોઈપણ હેતુ આશ્રયાસિદ્ધિ દોષથી મુક્ત બનશે નહીં (અર્થાત્ તમને ત્યાં પણ આશ્રયસિદ્ધિ દોષ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૫૮૯ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા લાગશે જ). અમે જૈનોએ કરેલા અનુમાનમાં “અભાવ એ ભાવોત્પાદક નથી” ત્યાં તમે અમને આશ્રયાસિદ્ધિ દોષ આપો છો તો તે જ ન્યાયે જ્યારે તમે આ જ અભાવમાં ઉભયાભાવ સિદ્ધ કરવા અનુમાન કરશો કે “અભાવ ઉભયાભાવવાળો છે” ત્યાં તમને પણ આશ્રયાસિદ્ધ દોષ આવશે જ. અમે જ્યારે વિકલ્પ માત્રથી પક્ષ રજુ કરીએ ત્યારે તમને અમારા અનુમાનમાં દોષ દેખાય છે તો એ જ રીતે તમે પણ ઉભયાભાવ સિદ્ધ કરવા વિકલ્પમાત્રથી જ પક્ષ રજુ કરો છો ત્યારે તમને પણ આશ્રયાસિદ્ધ હેત્વાભાસ દોષ આવે જ છે તે હે તૈયાયિક ! કેમ દેખતા નથી ? શાસ્ત્રોમાં જ કહ્યું છે કે – धर्मस्य क्वचिदवस्तुनि मानसिद्धा, बाधाविधिव्यवहृतिः किमिहास्ति नो वा। अस्त्येव चेत् कथमियन्ति न दूषणानि, नास्त्येव चेत् स्ववचनप्रतिरोधसिद्धिः ॥१॥ अवस्तुनि बाधाविधिव्यवहारो नास्तीत्येतदनेनैव स्ववचनेन प्रतिरुध्यते । नास्तीतिप्रतिषेधस्य स्वयंकृतत्वात्, इत्यन्त्यपादस्यार्थः, तुरङ्गशृङ्गदृष्टान्तोऽपि विकल्पादेव प्रसिद्धः स्वीकर्तव्यः । तत्र च वस्त्वेकान्तव्यतिरेके सति भावानुत्पादकत्वमपि प्रतीतम् । इति नास्य साध्यसाधनोभयवैकल्यम् ॥ વસ્તુનિ મિથ્યાવસ્તુમાં એટલે કે વધ્યાપુત્ર-આકાશપુષ્પાદિ અસતુ વસ્તુમાં વિદ્ ધર્મસ્ય = કોઈપણ ધર્મના (સાધ્યના) વાધાવિધિવેતિઃ = (વધા = નિષેધ) નિષેધ અને વિધિનો વ્યવહાર મ્િ = શું માનસિદ્ધી ફૂટું મતિ નતિ વી ? પ્રમાણસિદ્ધ છે કે પ્રમાણસિદ્ધ નથી ? આવો પ્રશ્ન કરાય ત્યારે જો “સત્યે તું” = જે પ્રમાણસિદ્ધ જ છે. એમ કહીએ તો તે નિષેધ અને વિધિના વ્યવહારના અસ્તિત્વને જણાવનારૂં પ્રમાણ અનુમાન જ હશે અને ત્યાં આશ્રયાસિદ્ધિ આદિ આટલાં (જે પૂર્વે તમે કહ્યાં) તે દુષણો કેમ નહી આવે ? અર્થાત્ તે દુષણો આવશે જ. અને જો “નાર્યે ” = તે નિષેધ અને વિધિના વ્યવહારને જણાવનારું કોઈ પ્રમાણ નથી એમ કહેશો તો તે નિષેધવિધિના વ્યવહારને જણાવનારા પ્રમાણનું નહીં હોવાપાનું પણ અનુમાનથી જ જણાવવું પડશે. એટલે પોતાના વચનની સાથે જ પોતાના વચનના વિરોધની સિદ્ધિ થશે. તે આ પ્રમાણે - ‘વધ્યાપુત્રાદિ અવસ્તુ (પક્ષ), નિષેધ અને વિધિના વ્યવહાર જગાવનારા પ્રમાણથી રહિત છે. (સાધ્ય)” આવું અનુમાન તો કહેશો જ. તો એક બાજુ કહો છો કે વધ્યાપુત્રાદિ અવસ્તુમાં વિધિ-નિષેધ જણાવનારું કોઈ પ્રમાણ જ નથી. અને બીજી બાજુ આવું અનુમાન તો તમે જ રજુ કરો છો. તો “અવસ્તુમાં બાધા વિધિનો વ્યવહાર નથી” આવું તત્ = આ વચન અનેનૈવે વેવનેન = ઉપર કહેલા અનુમાનાત્મક સ્વવચનની સાથે વિરોધ પામે જ છે. નાસ્તિ = અવસ્તુમાં બાધાવિધિનો વ્યવહાર નથી એવો પ્રતિષેધ તો તમે જ સ્વયં કર્યો અને બાધા-વિધિના વ્યવહારના નિષેધ માટે અનુમાન પ્રમાણ પણ તમે જ રજુ કર્યું માટે તમને પૂર્વાપર સ્વવચનવિરોધ દોષ આવશે આ પ્રમાણે આ શ્લોકના અન્તિમ પદનો અર્થ જાણવો. Page #255 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ ૫૯૦ વળી હે તૈયાયિક ! અમારા અનુમાનમાં અમે જે “તુરંગશૃંગ” નું દષ્ટાન્ત કહ્યું છે તે સાધ્યસાધન ઉભયથી વિકલ છે એવો તમે અમને દષ્ટાન્તદોષ આપતા હો તો તે પણ વ્યાજબી નથી. તમે તૈયાયિકો અમને જૈનોને કદાચ આવો દષ્ટાન્તદોષ આપો કે તમારા અનુમાનમાં મુકાયેલું તુરંગશૃંગનું દષ્ટાન્ત વધ્યાપુત્ર-આકાશપુષ્પાદિની જેમ અસત્ છે. મિથ્યા છે. અર્થાત્ સંસારમાં નથી જ. તેથી તે દષ્ટાન્ત અસતું હોવાથી તેમાં સાધ્ય (ભાવોત્પાદકાભાવ) કે હેતુ (ભાવાદત્યન્તવ્યતિરિક્તત્વ) કેમ હોઈ શકે ? કારણ કે જેમ પક્ષ અસતું હોવાથી તેમાં હેતુ ન હોઈ શકે તેથી આશ્રયાસિદ્ધ હેત્વાભાસ થાય છે એ જ ન્યાયે આ દૃષ્ટાન્ત પણ અસત્ હોવાથી તેમાં સાધ્ય કે સાધન કેમ વર્તી શકે ? માટે આ રીતે સાધ્ય-સાધન એમ ઉભયથી વિકલ આ દાન્ત છે. આવો દોષ કદાચ તમે અમને આપો તો તે તમારું બોલવું મિથ્યા છે કારણ કે અમે આ સુરંગઝંગનું દષ્ટાન્ત પાગ પક્ષની જેમ વિકલ્પમાત્રથી જ મુકયું છે. અને પક્ષ જેમ વિકલ્પથી મુકાયા પછી ભાવાનુત્પાદકત્વ સાધ્ય અને ભાવાદત્યન્તવ્યતિરિક્તત્વ હેતુ પક્ષમાં વર્તે છે. એ જ રીતે તે તુરંગઝંગ નામના વિકલ્પમાત્રથી મુકાયેલા દષ્ટાન્તમાં વસ્તુથી અત્યન્ત વ્યતિરિક્તત્વ હેતુ હોતે છતે ભાવનું અનુત્પાદકત્વ સાધ્ય પણ ત્યાં છે જ. માટે સાધ્ય-સાધન-ઉભયાભાવ ત્યાં પ્રસિદ્ધ નથી. એટલે દૃષ્ટાન્તદોષ પણ અમને આવતો નથી. __ननु जैनै वादभिन्नस्याभावस्याभ्युपगमाद् वाद्यसिद्धो हेतुरिति चेत् - तदसत् - पराभ्युपगताभावस्य धर्मीकृतत्वात्, तस्य च भावादेकान्तेन पृथग्भूततया जैनैरपि स्वीकारात् । न खल्ववस्तु वस्तुभूताद् भावाद् अभिन्नमिति मन्यन्ते जैनाः । ततो नाभावो भावोत्पादकस्तवास्तीति सिद्धम् ॥ તૈયાયિક - હે જૈનો ! તમારા અનુમાનમાં આશ્રયસિદ્ધિ દોષ ભલે ન આવે. પરંતુ સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ દોષ અવશ્ય આવશે જ, તે આ પ્રમાણે. પક્ષ જ સંસારમાં ન હોય તો તે આશ્રયાસિદ્ધ અને પક્ષ સંસારમાં હોય પરંતુ પક્ષમાં જે હેતુ વર્તતો ન હોય તો તે સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. તમે જૈનો “અભાવને” ભાવથી અભિન્ન સ્વીકારો છે. કારણ કે જેનો કોઈપણ વસ્તુને ભાવઅભાવ એમ ઉભયાત્મક માને છે. જે કોઈ ઘટ-પટાદિ પદાથોં છે તે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ ભાવાત્મક છે. તે જ ઘટપટાદિ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ અભાવાત્મક છે. એટલે ભાવ એ અભાવથી જેમ અભિન્ન છે તેમ અભાવ એ ભાવથી પણ અભિન્ન છે. એટલે તમારા જૈનોના અનુમાનમાં ‘‘વિવાર,મૂત: માવ: (પક્ષ), માવાનુFાઢ: (સાધ્ય), માધેશાન્તવ્યતિરિવતત્વાર્ (હેતુ), તૃરકૃવત્ (ઉદાહરાણ) આ અનુમાનમાં મુકાયેલો પક્ષ (જૈનોએ મુકેલો હોવાથી) ભાવથી અભિન્ન એવો અભાવ છે. કારણ કે તેઓ અભાવને ભાવથી અભિન્ન માને છે તેથી તેમાં હેતુની અવૃત્તિ છે. કારણ કે હેતુ ભાવથી એકાન્ત અત્યન્ત વ્યતિરિકતત્વ છે. તે હેતુ જૈનોએ કરેલા આ પક્ષમાં વર્તતો નથી. કારણ કે જેનોને અભાવ એ ભાવથી અભિન્ન માનેલો છે. માટે (અમને પ્રતિવાદીને-નૈયાયિકોને નહીં પરંતુ) તમને વાદીને (એટલે જેનોને) આ હેતુ અસિદ્ધ-સ્વરૂપાસિદ્ધ થશે. વાદી એવા જૈનો પક્ષીકૃત અભાવને ભાવથી કથંચિત્ અભિન્ન માને છે તેથી તેવો જ પક્ષ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૫૯૧ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા મુકયો હોય, એમ જ કહી શકાય અને હેતુ “અત્યન્તવ્યતિરિક્ત” છે તે પક્ષમાં વર્તે નહીં. માટે સ્વરૂપાસિદ્ધ થાય છે. જૈન - તત્સત્ = નૈયાયિકની ઉપરની વાત મિથ્યા છે. કારણ કે અહીં અનુમાનમાં અમે જે અભાવને પક્ષ તરીકે રજુ કર્યો છે તે પર એવા તૈયાયિકોએ સ્વીકારેલો એવો જે અભાવ (અર્થાત્ ભાવથી એકાન્ત ભિન્ન એવો જે અભાવ) તેને જ ધર્મી તરીકે કહ્યો છે. કારણ કે અમારે તૈયાયિકોએ માનેલા એકાન્ત ભિન્ન એવા અભાવનું જ ખંડન કરવાનું છે તેથી પક્ષમાં મુકાયેલ અભાવ એ ભાવથી અભિન્ન એવો સ્વીકાર્યો નથી. પરંતુ પરાભ્યપગત એવો ભાવથી એકાન્ત ભિન્ન એટલે પર એવા યાયિકોએ જે સ્વીકારેલો છે તે અભાવ જ સ્વીકાર્યો છે. અને તેવા અભાવમાં હેતુ વર્તે જ છે માટે સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ થતો નથી. તથા વળી તસ્ય ૨ = પરે માનેલો તે અભાવ ભાવથી એકાન્ત પૃથભૂત છે. એમ જૈનો વડે પણ સ્વીકારાયેલું જ છે. કારણ કે જેનો જાણે જ છે કે આ તૈયાયિકો તે અભાવને ભાવથી એકાન્ત પૃથભૂત માને છે. તેથી તેઓનો માનેલો જ એકાન્ત ભિન્ન એવો જે અભાવ તે અમે અહીં પક્ષ તરીકે મુકાયો છે. ને વેત્ત્વવતુ = તથા વળી જે વસ્તુ છે વધ્યાપુત્ર-આકાશપુછ્યું કે તુરંગશૃંગાદિ જે અસત્ વસ્તુ છે અત્યન્તાભાવ રૂપ ચોથો અભાવ છે. તે અભાવને જૈનો ભાવાત્મક વસ્તુથી અભિન્ન માનતા નથી. તેથી પાગ સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ થતો નથી. અમે જૈનો તો પ્રાગભાવ-પ્રäસાભાવ અને અન્યોન્યાભાવ એમ ત્રણ અભાવને ભાવથી કથંચિત્ અભિન્ન માનીએ છીએ અને આ ખંડન અત્યાન્તાભાવનું ચાલે છે તેથી તે પક્ષ ભાવથી અભિન્ન નથી. માટે પણ સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ થતો નથી. આ રીતે તેવું = તમારો માનેલો એવો (ભાવથી એકાન્ત ભિન્ન એવો) અભાવ ભાવોત્પાદક નથી જ એમ સિદ્ધ થયું. किश्च । यदा प्रतिबन्धकाभावो विभावसुस्वरूपादेकान्तभिन्नोऽभ्युपागामि, तदा विभावसुः प्रतिबन्धकस्वभावः स्वीकृतः स्यात्, प्रतिबन्धकाभावाद् व्यावर्तमानत्वात्, मणिमन्त्रादिप्रतिबन्धकस्वरूपवत् । तथा च कथं कदाचिद्दाहादिकार्योत्पादो भवेत् । विभावसोरेव प्रतिबन्धकत्वात् । अथ कथं विभावसुः प्रतिबन्धकः स्यात् ? तत्र प्रतिबन्धकप्रागभावस्य विद्यमानत्वात् तदनवदातम् । एतावता हि तत्र वर्तमानः प्रतिबन्धकप्रागभाव एव प्रतिबन्धकस्वभावो मा भूत्, विभावसुस्वरूपं तु तदभावाद् व्यावर्तमानं प्रतिबन्धकतां कथं न कलयेत् ? यथा हि प्रतिबन्धकः स्वाभावाद् व्यावर्तमानः प्रतिबन्धकतां दधाति, तथा तनूनपादपि प्रतिबन्धकाभावाव्यावर्तमानमूर्तिः कथं न प्रतिबन्धकरूपतां प्रतिपद्येत ? स्यावादिनां तु भावाभावोभयात्मकं वस्त्विति प्रतिबन्धकाभावात्मनः कृष्णवर्त्मनो न प्रतिबन्धकरूपता । તથા વળી હે તૈયાયિક ! તમે દાહાત્મક કાર્ય થવામાં જેમ અગ્નિ કારાગ છે તેમ અગ્નિથી અત્યન્ત ભિન્ન એવો પ્રતિબંધકાભાવ પાણ સહકારી કારાગ છે. એમ માનો છો. અર્થાત્ અગ્નિ અને પ્રતિબંધકાભાવ આ બે વડે દાહ થાય છે એમ તમે માનો છે. જે તમે જ પૂર્વે કહી ગયા છો Page #257 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ ૫૯૨ અને તે બેમાં પ્રતિબંધકાભાવ વિભાવસુના (અગ્નિના) સ્વરૂપથી અત્યન્ત ભિન્ન છે એમ પણ તમે માનેલું છે. તેથી તમારે અગ્નિ એ જ દાહના પ્રતિબંધકસ્વભાવ વાળો છે એવું સ્વીકારવાનો પ્રસંગ આવશે, અર્થાત્ અગ્નિ પોતે જ દાહાત્મકકાર્ય ન કરનારો, પ્રતિબંધક સ્વભાવવાળો છે એવું માનવાનો પ્રસંગ આવશે, કારણ કે પ્રતિબંધકાભાવથી અત્યન્ત ભિન્ન હોવાથી (હેતુ), મણિ-મન્ત્રાદિ પ્રતિબંધકતત્ત્વોના સ્વરૂપની જેમ (ઉદાહરણ), સારાંશ કે - જેમ ચંદ્રકાન્તમણિ-મંત્ર આદિ પ્રતિબંધક પદાર્થો પ્રતિબંધકાભાવથી અત્યન્ત ભિન્ન છે તેથી તે મણિ આદિ દાહાત્મકકાર્યને થવા દેતા નથી અને પ્રતિબંધકસ્વભાવવાળા કહેવાય છે. એ જ રીતે અગ્નિ પણ પ્રતિબંધકાભાવથી અત્યન્ત ભિન્ન તમે માન્યો છે માટે પ્રતિબંધકાભાવથી જે જે એકાન્તે ભિન્ન હોય તે તે અવશ્ય પ્રતિબંધકસ્વભાવવાળા જ હોય તેથી અગ્નિ પણ પ્રતિબંધકાભાવથી અત્યન્ત ભિન્ન હોવાથી પ્રતિબંધક જ થશે, તે કારણથી (જ્યારે ચંદ્રકાન્ત મણિ આદિ હોય ત્યારે જેમ મણિરૂપ પ્રતિબંધક હોવાથી દાહાત્મક કાર્ય થતું નથી એવી જ રીતે) ચંદ્રકાન્તમણિ આદિ પ્રતિબંધક ન હોય અને કેવલ એકલો અગ્નિ હોય ત્યારે પણ અગ્નિ પોતે જ પ્રતિબંધક પણે વિદ્યમાન હોવાથી દાહાત્મક કાર્યની ઉત્પત્તિ થશે નહીં. કારણ કે ત્યાં વિભાવસુ પોતે જ દાહનું પ્રતિબંધક બનશે. આ રીતે મણ હોય ત્યારે મણિ અને અગ્નિ એમ બન્ને પ્રતિબંધક બનશે, અને જ્યારે મણિ નહી હોય ત્યારે અગ્નિ સ્વયં એકલો પ્રતિબંધક બનશે, પરંતુ અગ્નિ તો સદા પ્રતિબંધક જ રહેશે, માટે કયાંય પણ દાહાત્મક કાર્ય થશે જ નહીં. નૈયાયિક અરે હું જૈનો ! વિભાવસુને પ્રતિબંધક કેવી રીતે કહેવાય ? જ્યાં કેવળ અગ્નિ છે ત્યાં તે અગ્નિમાં પ્રતિબંધક એવા મણિમંત્ર તંત્રાદિનો પ્રાગભાવ વિદ્યમાન છે. અર્થાત્ ત્યાં પ્રતિબંધકનો પ્રાગભાવ અગ્નિમાં હોવાથી અગ્નિ પોતે પ્રતિબંધક કેમ બની શકે ? જે વસ્તુ જેના અભાવવાળી હોય તે વસ્તુને તે વાળી કેમ કહેવાય ? જૈન હે નૈયાયિક ! તારી આ વાત નિર્દોષ નથી કારણ કે ત્યાં વર્તતો તે પ્રતિબંધકાભાવ (એટલે કે પ્રતિબંધકનો પ્રાગભાવ) અને અગ્નિ તમારા મતે અત્યંત ભિન્ન છે એટલે ત્યાં વિદ્યમાન એવો જે પ્રતિબંધકાભાવ છે. એ જ પ્રતિબંધકસ્વભાવવાળો ન હો પરંતુ અગ્નિને શું લેવા-દેવા? અગ્નિનું સ્વરૂપ તો પ્રતિબંધકાભાવથી (તમારા મતે) અત્યન્ત ભિન્ન હોવાથી તેનાથી વ્યાવર્તમાન થયું છતું પ્રતિબંધકતાને કેમ ન પામે ? અર્થાત્ અવશ્ય પ્રતિબંધકતાને પામે જ, જેમ ચંદ્રકાન્તમણિ આદિ પ્રતિબંધક તત્ત્વો સ્વામાવાત્ પોતાના અભાવથી અર્થાત્ પ્રતિબંધકાભાવથી વ્યાવર્તમાન થયાં છતાં એટલે કે ભિન્ન હોવાથી પ્રતિબંધકતાને પામે છે તથા = એ જ ન્યાયે તનૂનપાપ અગ્નિ પણ પ્રતિબંધકસ્વરૂપતાને કેમ ન પામે અર્થાત્ તમારા મતે આ અગ્નિ પ્રતિબંધકાભાવથી અત્યન્ત ભિન્ન હોવાથી પ્રતિબંધકતાને પામશે જ. અમને સ્યાદ્વાદીઓને (જૈનીયોને) તો સંસારની તમામ વસ્તુ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ ભાવાત્મક અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ અભાવાત્મક એમ ભાવ ૧ મૂલ ટીકામાં ‘‘સ્વ (સ્વા) માવત્'' એમ બન્ને પાઠો છે. પરંતુ વિચારીને અર્થસંકલના કરતાં સ્વામાવત્ પાઠ વધારે સંગત લાગે છે. છતાં તત્ત્વકેવલિગમ્ય જાણવું. – = = Page #258 -------------------------------------------------------------------------- ________________ ૫૯૩ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા • અભાવ ઉભયાત્મક સ્વરૂપવાળી હોવાથી અગ્નિ પોતે જ પ્રતિબંધકના અભાવાત્મક છે. માટે પ્રતિબંધકના અભાવાત્મક એવી (કૃષ્ણવર્મની) અગ્નિને (અમારા મતે) પ્રતિબંધક સ્વભાવતા આવશે નહીં પરંતુ તમને તો આ દોષ આવશે જ. કારણ કે તમે ભાવને અભાવથી એકાન્ત ભિન્ન માનો છો. किञ्च-प्रतिबन्धकाभावस्य कारणत्वे, प्रतिबन्धकस्य कस्यचिनकट्येऽपि प्रतिबन्धकाभावान्तराणामनेकेषां भावात् कथं न कार्योत्पाद: ? न हि कुम्भकारकारण: कुम्भः कुम्भकारस्यैकस्याभावेऽपि कुम्भकारान्तरव्यापारान भवति । न चैक एव कश्चित्प्रतिबन्धकाभावः कारणम्, यदभावात् तदानीं न कार्य जायते, तद्वदेव त्वन्मतेन सर्वेषामवधृतसामर्थ्यत्वात् । ___ अथ सर्वे प्रतिवन्धकाभावाः समुदिता एव कारणम्, न पुनरेकैकशः कुम्भकारवत्, तर्हि कदाचिदपि दाहादिकार्योत्पत्तिर्न स्यात्, तेषां सर्वेषां (न) कदाचिदभावाद्, भुवने मणिमन्त्रतन्त्रादिप्रतिवन्धकानां भूयसां सम्भवात् । अथ ये प्रतिबन्धकास्तं तनूनपातं प्रतिबद्धं प्रसिद्धसामर्थ्याः । तेषामेवाभावाः सर्वे कारणम्, न तु सर्वेषाम्, सर्वशब्दस्य प्रकारकात्स्न्] वर्तमानस्य स्वीकारात्, इति चेत् - ननु प्रसिद्धसामर्थ्या इति सामर्थ्यशब्दस्यातीन्द्रिया शक्ति: स्वरूपं वा प्रतिबन्धकानां वाच्यं स्यात् । प्राच्यपक्षकक्षीकारे क्षीणः क्षणेनावयोः कण्ठशोष: अतीन्द्रियशक्तिस्वीकारात् । द्वितीयपक्षे तु त एव तं प्रति प्रतिबन्धकाः, नापरे, इति कौतस्कुती नीति: ? स्वरूपस्योभयेषामपि भावात्, न खलु मणिमन्त्रादेः कश्चिदेव जातवेदसमाश्रित्य तत्स्वरूपम्, न पुनर्जातवेदोऽन्तरमिति ॥ તથા વળી હે તૈયાયિક ! જો અગ્નિની જેમ પ્રતિબંધકાભાવ” એ પણ દાહનું સ્વત–પાશે કારણ હોય તો જ્યાં અગ્નિ અને ચંદ્રકાન્ત મણિ આદિ કોઈ એક પ્રતિબંધકની નિકટતા છે ત્યાં પાગ મંત્ર-તંત્ર ઔષધિ આદિ ઈતર પ્રતિબંધકોનો અભાવ પણ વિદ્યમાન છે જ, તેથી આવા પ્રકારનાં ઈતર પ્રતિબંધકોના અનેક અભાવો ત્યાં હાજર હોવાથી દાહાત્મક કાર્યની ઉત્પત્તિ કેમ ન થાય? અર્થાત્ થવી જ જોઈએ, કારણ કે પ્રતિબંધક ચંદ્રકાન્ત મણિ ભલે ત્યાં હોય પરંતુ કાર્યની ઉત્પત્તિમાં કારણ તરીકે માનેલ (૧) અગ્નિ અને (૨) ઈતર સર્વ પ્રતિબંધકોના અભાવો, એમ બન્ને કારણો મળી ચુક્યાં છે. માટે શા માટે દાહાત્મક કાર્ય ન થાય ? કુંભાર છે કારાગ જેમાં એવો વિવક્ષિત ઘટ કોઈ વિવક્ષિત એક કુંભકારનો અભાવ હોવા છતાં પાણ બીજા કુંભકારાન્તરના પ્રયત્નવિશેષથી ઘટ નથી બનતો એમ નહીં પરંતુ બને જ છે. તેવી જ રીતે પ્રતિબંધકાભાવ છે કારણ જેમાં એવો આ દાહ વિવક્ષિત એવા એક ચંદ્રકાન્ત મણિ રૂપ પ્રતિબંધકનો અભાવ ભલે ત્યાં ન હો, તથાપિ ઈતર અનેક પ્રતિબંધકાભાવ રૂપ કારાણસામગ્રી ત્યાં હાજર હોવાથી તેના કારણે દાહ ન થવો જોઈએ એમ નહીં પરંતુ થવો જ જોઈએ, અને દાહ થતો દેખાતો નથી માટે “પ્રતિબંધકાભાવ” એ સ્વતંત્ર કારણ નથી. તથા ન વ = કોઈ વિવક્ષિત એક પ્રતિબંધકાભાવ (ધારો કે ચંદ્રકાન્ત મણિનો અભાવ) Page #259 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ ૫૯૪ એ જ દાહાત્મકકાર્યમાં કારણ નથી, કે જેથી તાન = ત્યાં (જ્યાં અગ્નિ અને ચંદ્રકાન્ત છે ત્યાં) યમાવત્ જે વિવક્ષિત ચંદ્રકાન્ત મણિ માત્રરૂપ એક જ પ્રતિબંધકાભાવરૂપ બીજા કારાગનો અભાવ હોવાથી દાહ ન થાય. સારાંશ કે જો એકલો ચંદ્રકાન્તાભાવ જ દાહનું કારણ તમે માન્યું હોત તો તો ચંદ્રકાન્તની હાજરી કાળે તે વિવક્ષિત ચંદ્રકાન્તાભાવ ન હોવાથી દાહ ન થાય એવું બને એમ માની શકાય પરંતુ તમે એવું માન્યું નથી. તમે તો તવદ્વ = તે વિવક્ષિત એક પ્રતિબંધકાભાવની જેમ જ સર્વે પ્રતિબંધકાભાવોમાં દાહકાર્ય કરવાનું સામર્થ્ય સરખું જ સ્વીકાર્યું છે. એટલે વિવક્ષિત એક પ્રતિબંધકાભાવ ભલે ત્યાં નથી, કારણ કે ચંદ્રકાન્ત હાજર છે માટે, પરંતુ મંત્ર-તંત્ર-ઓષધિ આદિ અનેક પ્રતિબંધકોના અનેક અભાવો ત્યાં હાજર જ છે તો શા માટે દાહ ન થાય ? દાહ થવો જ જોઈએ, અને દાહ થતો નથી માટે પ્રતિબંધકાભાવ” એ અગ્નિથી ભિન્નપાણે કારણ નથી. તૈયાયિક :- હે જૈનો! તમારી ઉપરોકત વાત બરાબર નથી. કારણ કે કોઈ અમુક “પ્રતિબંધકાભાવ” કાર્ય પ્રત્યે અમે કારણ માન્યું નથી. પરંતુ સમુદિત = સાથે મળેલા “સર્વ-પ્રતિબંધકાભાવ” જ્યારે હોય ત્યારે જ તે કાર્યોત્પત્તિમાં કારણ છે એમ અમે માનીએ છીએ. પરંતુ એકેક પ્રતિબંધકાભાવને કુંભકારની જેમ દાહાદિકાર્યમાં કારણ અમે માનતા નથી. તેથી જ્યાં અગ્નિ સાથે ચંદ્રકાન્ત મણિ છે ત્યાં ઈતર એવા મંત્ર-તંત્ર-ઔષધિ આદિ અનેકવિધ પ્રતિબંધકાભાવ વિદ્યમાન હોવા છતાં પણ ચંદ્રકાન્ત મણિ હોવાથી તેનો અભાવ ત્યાં નથી, તેથી સર્વપ્રતિબંધકાભાવ રૂપ કારાણ ન મળવાથી દાહ થતો નથી. કેવલ એકલો અગ્નિ હશે ત્યાં જ દાહ થશે. કારણ કે ત્યાં સર્વપ્રતિબંધકાભાવ રૂપ બીજુ કારણ મળે છે. જૈન :- તર્દિ પિ = હે તૈયાયિક ! જો તમે આ પ્રમાણે “સર્વપ્રતિબન્ધકાભાવ” કાર્યોત્પત્તિમાં કારાગ માનશો. તો કોઈપણ દિવસ દાહાદિકાર્યની ઉત્પત્તિ થશે નહીં, કારણ કે સર્વ એવો પ્રતિબંધકાભાવ કદાપિ સંસારમાં સંભવતો નથી, સર્વેષાં તેષાં = સર્વ એવા તે અનેક પ્રતિબંધકાભાવોનો દ્રાવિદ્ ૩માવાતું = ક્યારે પણ અભાવ હોતો નથી, કારણ કે આ પૃથ્વી ઉપર મણિ-મંત્ર-તંત્ર આદિ અનેક પ્રતિબંધકો જગતમાં જુદા-જુદા સ્થાને જુદા જુદા કાળે કાયમ હોય જ છે. સર્વ પ્રતિબંધકોના અભાવનો તો સદા અભાવ જ હોય છે." ૧. અહીં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તરફથી પ્રકાશિત થયેલ ગુજરાતી વિવેચનના બીજા ભાગમાં પૃષ્ઠ ૧૩૩ માં લીટી ૨૬ માં તેષાં સર્વષi (1) ચિટૂમાવત્ લખીને કસમાં ન મુક્યો છે. પરંતુ તે મુકવાની (ઉમેરવાની) જરૂર નથી તેવાં શબ્દથી પ્રતિબંધકાભાવ જ લેવાનો છે. પ્રતિબંધક લેવાનો નથી. કારણ કે ઉપર “પ્રતિબંધકાભાવ” ની જ વાત ચાલી રહી છે અને તત્ શબ્દ ઉપર કહેલ વાતનો જ પરામર્શ કરે છે. અને અર્થસંગતિ પાર થાય છે કે તે પ્રતિબંધકાભાવો સર્વે ક્યારેય હોતા નથી. જગતમાં ચંદ્રકાન્ત મણિ આદિ પ્રતિબંધકો તો કયાંકને કયાંક અવશ્ય હોય જ છે. તથા ૧૩૫ માં પાના ઉપર ટિપ્પણીવાળી ટી પાંચમી-છઠ્ઠી પંક્તિમાં તેષાં નો અર્થ પ્રતિવંધમાવે કરેલો જ છે. માટે (ન) લખવાની જરૂર નથી, તેવાં સર્વેvi ગમવાત = તે સર્વ પ્રતિબંધકાભાવોનો અભાવ હોવાથી આ અર્થ સંગતપણે બેસે છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ પ૮૫ શકિત અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા સારાંશ કે જે ક્ષેત્રમાં અને જે કાળે અગ્નિ સળગે છે તેનાથી દેશાન્તરમાં અને કાળાન્તરમાં (ક્યાંક તો મણિ-મંત્ર-તંત્ર-ઔષધિ આદિ પ્રતિબંધકો હોવાથી) સર્વે તે પ્રતિબંધકાભાવો પ્રાપ્ત થતા નથી. ક્યાંક તો પ્રતિબંધક હોય જ છે. એટલે કોઈ અગ્નિથી કોઈ કાલે પાગ દાહ થશે નહીં (પંજલી ટીકા પ્રક-૧૩૪ માં કહ્યું છે કે વિમવિિત ફેરાત્રિીન્તરિતા: સર્વડ પ્રાપ્યત્તે તિ નતિ = દેશાન્તરિત અને કાલાન્તરિત સર્વે પ્રતિબંધકો પ્રાપ્ત થાય છે. માટે સર્વ પ્રતિબંધકાભાવ સંસારમાં નથી. હવે આ દોષમાંથી બચવા માટે જો નૈયાયિક આ પ્રમાણે દલીલ કરે કે – નૈયાયિક :- ચંદ્રકાન્ત મણિ આદિ જે જે પ્રતિબંધકો તે (વિવક્ષિત) અગ્નિની દાહકશક્તિનો પ્રતિબંધ કરવાને પ્રસિદ્ધ સામર્થ્યવાળા હોય તે જ પ્રતિબંધકોના સર્વે અભાવો દાહોત્પત્તિનું કારણ છે. એવું અમે માનીએ છીએ પરંતુ પત્ર તત્ર કે યા તા રહેલા એવા સર્વ પ્રતિબંધકોના અભાવો અમે કારાગ માનતા નથી. અર્થાત્ અગ્નિના નિકટક્ષેત્રવર્તી અને નિકટ ફાળવત પ્રતિબંધકો હોય તો જ તે અગ્નિની દાહક શક્તિને રોકવા સમર્થ છે. પરંતુ દૂર દૂર ક્ષેત્રવર્તી કે દૂર દૂર કાળવર્તી પ્રતિબંધકો હોય તો તે અગ્નિની દાહકશક્તિને રોકનાર નથી. માટે નિકટક્ષેત્રવતી અને નિકટકાલવત એવા પ્રતિબંધકો જ પ્રતિબંધક બને છે તેવા તે પ્રતિબંધકોનો સર્વ અભાવ દાહનું કારણ બને છે એમ અમે માનીશું. પરંતુ નિકટ કે દૂર ક્ષેત્રવર્તી અને નિકટ કે દૂરકાશવર્તી એમ સમસ્ત ત્રણે ભુવનમાં સર્વ પ્રતિબંધકોનો અભાવ દાહનું કારણ છે એવું અમે માનીશું નહીં, જેથી તમારો કહેલો દોષ અમને આવતો નથી. અમે અહીં વાપરેલો રહુ શબ્દ પ્રકારના અર્થમાં વર્તતો સ્વીકાર્યો છે. એટલે કે જે જે પ્રતિબંધકોમાં જ્યારે જ્યારે (જે જે કાળે) અને જ્યાં જ્યાં (જે જે ક્ષેત્રે) પ્રતિબંધકતાનો પ્રકાર આવતો હોય તે તે પ્રતિબંધકોનો જ, તે તે કાળે જ, તે તે ક્ષેત્રે જ, અભાવ અમે દાહનું કારાગ માનીએ છીએ. નિકટ હોય તો જ પ્રતિબંધકતાનો પ્રકાર આવે છે દૂર હોય તો પ્રતિબંધકતાનો પ્રકાર આવતો નથી, માટે “નિકટવર્તી જ પ્રતિબંધકતાના પ્રકારવાળા જ સવ' એવા અર્થમાં સર્વ શબ્દ છે. પરંતુ ત્રાગભુવનવર્તી કે ત્રાગકાળવર્તી સર્વ પ્રતિબંધકાભાવ દાહનું કારણ છે એમ અમે કહેતા નથી. જૈન :- દૂરક્ષેત્રવર્તી અને દૂરકાળવર્તી પ્રતિબંધકોના અભાવને તમે દાહનું કારાગ ન માન્યું. પરંતુ “પ્રસિદ્ધસામર્થ્યવાળા” એટલે નિકટત્રવર્તી અને નિકટકાળવર્તી પ્રતિબંધકો (કે જેમાં દાહ રોકવાનું સામર્થ્ય છે તેવા પ્રતિબંધકો)નો જ અભાવ દાહનું કારાગ તમે માન્યું છે. ત્યાં હવે અમે તમને પુછીએ છીએ કે “સિદ્ધરતીમથ્યઃ' એ શબ્દમાં સામર્થ્ય શબ્દથી પ્રતિબંધકોમાં શું કોઈ અતીન્દ્રિયશકિત માનો છો કે પ્રતિબંધકોનું તેવા પ્રકારનું સ્વતઃ સ્વરૂપ જ માત્ર છે ? એમ માનો છો. આ પ્રશ્નનો ઉત્તર આપો. પ્રજ્યપક્ષસ્વીકારે તુ = હવે જે હે નૈયાયિકો ! તમે પહેલો પક્ષ સ્વીકારશો, એટલે કે પ્રતિબંધકોમાં એવી કોઈ અતીન્દ્રિય શક્તિ છે કે જે અગ્નિની દાહકશક્તિને રોકે છે એમ જો માનશો તો આ એકક્ષણમાત્રમાં આપણા બે વચ્ચેનો વાદવિવાદ સમાપ્ત થવાથી કંઠશોષ (બોલી બોલીને ગળાને શોષ આપવા રૂપ ક્રિયા કરવાની વાત) જ સમાપ્ત થાય છે. કારણ કે આટલી લાંબી ચર્ચા કરીને Page #261 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ ૫૯૬ પણ અમારે તમને અતીન્દ્રિયશકિત જ મનાવવાની હતી, તે શક્તિ તમે પોતે જ સ્વયં સ્વીકારી લીધી છે. હવે ચર્ચા કરી કંઠશોષ કરીને શું ફાયદો ? તેથી હવે બોલી બોલીને કંઠશોષ કરવાનું ક્ષીણ થાય છે. ચર્ચા સમાપ્ત જ થાય છે. અને જો હવે દ્વિતીયપક્ષે તુ = બીજો પક્ષ કહો તો એટલે કે પ્રતિબંધકોનું એવું સ્વરૂપ જ છે કે અગ્નિના દાહને રોકે છે તો તે હવે = તે જ (નિકટવર્તી જ) પ્રતિબંધકો તેં પ્રતિ = તે વિવક્ષિત અગ્નિ પ્રત્યે પ્રતિબંધક બને, અને નાપરે = દૂર દૂર ક્ષેત્ર-કાળવર્તી ઈતરપ્રતિબંધકો પ્રતિબંધક ન બને આવી નીતિ ક્યાંથી લાવ્યા ? આવી નીતિ કેમ સંભવે ? કારણ કે પ્રતિબંધક નિકટ હોય કે દૂર હોય પરંતુ તેનું જ સ્વરૂપ છે તે સ્વરૂપ તો બન્ને પ્રકારના (નિટ અને દૂર ક્ષેત્રવર્તી) પ્રતિબંધકોમાં સદા હોય જ છે. સ્વરૂપ કદાપિ બદલાતું નથી. અર્થાત્ પ્રતિબંધક નિકટ હોય કે દૂર હોય તો પાણ પ્રતિબંધ કરનાર બનવું જોઈએ કારણ કે તમે શક્તિ તો માનતા નથી, માત્ર સ્વરૂપ જ માનો છો તો સ્વરૂપ તો ઉભયત્ર સમાન જ છે. મણિ-મંત્રાદિ પ્રતિબંધકોમાં કોઈ એક (નીતિવેલમ્ =) અગ્નિને જ આશ્રયી (નિકટવર્તી માત્ર અગ્નિને આશ્રયી) જ તે પ્રતિબંધક સ્વરૂપ હોય, અને અન્ય (પૂરતર ક્ષેત્રવત) અગ્નિને આશ્રયી તે પ્રતિબંધક સ્વરૂપ ન હોય એવું બની શકે નહીં, સ્વરૂપ તો સદા સમાન જ હોય છે. માટે એક અગ્નિનો પ્રતિબંધ કરે અને અન્ય અગ્નિનો પ્રતિબંધ ન કરે એવું હોઈ શકે નહીં. तथा न प्रतिबन्धकस्यात्यन्ताभावस्तावत् कारणतया वक्तुं युक्तः । तस्यासत्त्वात्, अन्यथा जगति प्रतिबन्धककथां प्रत्यस्तमयप्रसङ्गात् । अपरे पुनः प्रतिबन्धकाभावा एकैकशः सहकारितां दधीरन्, द्वित्रा वा ? प्रथमपक्षे प्रागभावः प्रध्वंसाभावः, परस्पराभावः, यः कश्चिद् वा सहकारी स्यात्, न प्रथमः, प्रतिबन्धकध्वं. सेऽपि पावकस्य प्लोषकार्योपलम्भात् । न द्वितीयः, प्रतिबन्धकप्रागभावेऽपि दहनस्य दाहोत्पादकत्वात् । न तृतीयः, प्रतिबन्धकसम्बन्धबन्धोरपि धनञ्जयस्य स्फोटघटनप्रसङ्गात्, तस्य तदानीमपि भावात् । न चतुर्थः, प्ररूपयिष्यमाणानियतहेतुकत्वदोषानुषङ्गात् । द्वित्रप्रतिवन्धकाभावभेदे तु किं प्रागभावप्रध्वंसाभावी, प्रागभावपरस्पराभावी, प्रध्वंसाभावपरस्पराभावी, त्रयोऽपि वा हेतवो भवेयुः । नाद्य: पक्षः, उत्तम्भकनैकट्ये तावन्तरेणापि पावकस्य प्लोषकार्यार्जनदर्शनात् । न द्वितीयतृतीयतुरीयाः, प्रतिबंधकपरस्पराभावस्य प्राक् तदकारणत्वेन वर्णितत्वात्, भेदत्रयस्यापि चास्य परस्पराभावसंवलितत्वात् ।। તથા વળી હે તૈયાયિક ! તમે દાહોત્પત્તિ આદિ કાર્યમાં જેમ અગ્નિ કારાગ છે તેમ પ્રતિબંધકાભાવને” પણ સ્વતંત્ર કારણ માનો છો તેથી અમે તમને પુછીએ છીએ કે પ્રતિબંધકનો કયો અભાવ દાહોત્પત્તિનું કારણ છે ? શું પ્રતિબંધકનો અત્યન્તાભાવ દાહોત્પત્તિનું કારણ છે કે ઈતર એવા પ્રાગભાવાદિ ? ત્યાં પ્રતિબંધકનો અત્યન્તાભાવ તો દાહોત્પત્તિમાં કારાગ તરીકે કહેવો શક્ય નથી. કારણ કે તે અત્યન્તાભાવ તો સર્વથા અસત્ છે. એટલે કે પ્રતિબંધકોનો અત્યન્તાભાવ સંસારમાં હોતો જ નથી, કારણ કે આ જગતમાં કોઈ પણ સ્થાને, કોઈ પણ કાળે મણિ-મંત્રતંત્ર-ઔષધિ આદિ પ્રતિબંધકો હોય જ છે. સર્વથા ન હોય એવું બનતું નથી, માટે અત્યન્તાભાવ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૫૯૭ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા असत्त्वात् = અસત્ રૂપ હોવાથી કારણ કહી શકાય નહીં, અન્યથા જો એમ નહી માનો અને પ્રતિબંધકોનો અત્યન્નાભાવ હોય છે એમ માનશો તો તમારા મતે અત્યન્તાભાવ વૈકાલિક ધ્રુવનિત્ય હોવાથી અગ્નિ પાસે મણિ-મંત્ર-તંત્રાદિ પ્રતિબંધકો વિદ્યમાન હોય ત્યારે પણ, અને વિદ્યમાન ન હોય ત્યારે પણ સદા દાહોત્પત્તિ થયા જ કરશે, કોઈ રોકી શકશે નહી, કારણ કે અત્યન્તાભાવ ધ્રુવ-નિત્ય હોવાથી મણિ-મંત્ર-તંત્રાદિની હાજરી વખતે પણ તે અત્યન્તાભાવ ત્યાં હાજર છે જ, તેથી મણિ-મંત્રાદિની હાજરી કાળે પણ દાહ થશે અને ગેરહાજરીકાળે પણ દાહ થશે જ. તેથી આ જગતમાં મણિ આદિ પ્રતિબંધક છે એવી કથા (ચર્ચા) જ અસ્તપણાને પામશે. તેથી અત્યન્તાભાવ તો દાહનું કારણ સંભવી શકતો નથી. = अपरे पुनः બીજા જે પ્રતિબંધકાભાવો છે, તે એકેક દાહોત્પત્તિમાં સહકારી કારણ છે કે બે-ત્રણ ભેગા થઈને સહકારી કારણ બને છે ? જો પહેલો પક્ષ લેતા હો તો શું પ્રાગભાવ સહકારી છે ? પ્રÜસાભાવ સહકારી છે ? કે પરસ્પરાભાવ સહકારી છે ? કે જે તે કોઈ પણ અભાવ સહકારી છે ? (૧) ન પ્રથમઃ = પહેલો પક્ષ બરાબર નથી એટલે કે કેવળ એકલો પ્રતિબંધકનો પ્રાગભાવ માત્ર દાહોત્પત્તિનું કારણ છે એમ કહો તો તે ઉચિત નથી, કારણ કે પ્રતિબંધકના ધ્વંસકાળે પણ (પ્રાગભાવ ન હોવા છતાં પણ) દાહોત્પત્તિનું કાર્ય દેખાય જ છે. મણિ આદિ પ્રતિબંધકો પ્રથમ લાવવામાં આવ્યા હોય અને પછી દૂર કરવામાં આવ્યા હોય ત્યારે ધ્વંસ હોતે છતે પણ પ્રાગભાવ ન હોવા છતાં પણ પાવકમાં પ્લોષકાર્ય (બાળવાનું કાર્ય) ઉપલબ્ધ થાય જ છે. માટે પ્રાગભાવ કારણ નથી. (૨) ન દ્વિતીયઃ એવી જ રીતે બીજો પક્ષ પણ ઉચિત નથી. એટલે કે કેવળ એકલો પ્રતિબંધકનો પ્રöસાભાવ પણ દાહોત્પત્તિનું કારણ છે એમ કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે પ્રતિબંધકના પ્રાગભાવકાળે પણ (ધ્વંસ ન હોવા છતાં પણ) દહનમાં દાહોત્પત્તિ કાર્ય દેખાય જ છે. મણિ આદિ પ્રતિબંધકો હજુ લાવ્યા જ ન હોય ત્યારે પ્રાગભાવ હોતે છતે ધ્વંસાભાવ નથી છતાં પણ દહનમાં દાહોત્પત્તિનું કાર્ય દેખાય જ છે. = न तृतीयः = ત્રીજો પક્ષ પણ ઉચિત નથી, એટલે કે પરસ્પરાભાવ (અન્યોન્યાભાવ) પણ દાહોત્પત્તિમાં સહકારી કારણ નથી, કારણ કે જ્યારે અગ્નિ પાસે ચન્દ્રકાન્તમણિ પ્રતિબંધક હાજર હોય ત્યારે પણ અગ્નિમાં પ્રતિબંધકનો અન્યોન્યાભાવ હાજર હોવાથી દાહ થવો જ જોઈએ, તમે તાદાત્મ્યસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતા વાળા અભાવને અન્યોન્યાભાવ કહો છો. એટલે ઘટ એ પટરૂપ નથી, ઘટમાં પટનો પટપણે જે અભાવ તે જ અન્યોન્યાભાવ છે. એવી જ રીતે અગ્નિએ પોતે ચંદ્રકાન્તમણિ નથી. માટે અગ્નિમાં મિણનો મણિરૂપે જે અભાવ તે અન્યોન્યાભાવ છે. તેથી અગ્નિ સદા મણિના અન્યોન્યાભાવ રૂપ જ છે. તેથી પ્રતિબંધક એવા ચંદ્રકાન્તમણિના સંબંધવાળા, અને તેથી જ તે મિણના બંધૂભૂત સાથે રહેલા એવા ધનંજય (અગ્નિ) માંથી પણ ફોડલા થવા રૂપ દાહની ઉત્પત્તિ થવાનો પ્રસંગ આવશે. કારણ કે તત્ત્વ તે અન્યોન્યાભાવ તફાનીવિ તે વખતે = - Page #263 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ પણ ચંદ્રકાન્ત મણિની હાજરીકાળે પણ મવત્િ = વિદ્યમાન છે માટે દાહ થવો જોઈએ, પરંતુ થતો નથી, માટે અન્યોન્યાભાવ પણ દાહનું કારણ નથી. ન ચતુર્થ = ચોથો પક્ષ પણ ઉચિત નથી. એટલે કે એકલો પ્રાગભાવ, કે એકલો પ્રāસાભાવ, કે એકલો અન્યોન્યાભાવ એમ અમુક કોઈ નિયત અભાવને જ કારણ તરીકે અમે માનતા નથી પરંતુ ગમે તે કાળે આ ત્રણમાંથી ગમે તે કોઈ પણ એક અભાવ દાહોત્પત્તિમાં કારણ બને છે એવું અમે (નૈયાયિકો) માનીશું તો તે તમારી વાત ઉચિત નથી, કારણ કે જો આમ અનિયત કારણ માનો તો આગળ ઉપર હમાણાં જે સમજાવાશે એવો નિયતદેતુત્વ નામનો દોષ લાગવાનો તમને પ્રસંગ આવે. તે આ પ્રમાણે ઘટનું કારણ માટી જ છે. પટનું કારણ તંતુ જ છે. ધૂમનું કારણ અગ્નિ જ છે એમ પ્રતિનિયત કાર્યનું જો પ્રતિનિયતકારણ હોય તો જ કાર્યકારણભાવ સંભવે, અને તો જ ઘટનો અર્થી માટી લાવે, પટનો અર્થી તંતુ લાવે, જો એમ ન હોય તો ગમે તે કારણમાંથી ગમે તે કાર્ય બનવા લાગે. તેથી તો જગતમાં અવ્યવસ્થા થઈ જાય, નિયત કાર્યકારાગભાવનો જે વ્યવહાર છે તેનો ઉચ્છેદ જ થાય, તેથી “અનિયતકારાગતાનો' દોષ આવે. દ્વિત્રપ્રતિવમીવમેન્ટે = હવે જો પ્રાગભાવાદિ એકેક અભાવને સહકારી કારણ માનવામાં દોષ દેખાય છે માટે તે પક્ષ છોડીને બે અથવા ત્રાણ અભાવોને સમુચ્ચિત રૂપે દાહોત્પત્તિમાં જો કારણ માનો તો અમે તમને પુછીએ છીએ કે જો બે અભાવો કારણ માનો તો ક્યા બે અભાવો? (૧) શું પ્રાગભાવ અને પ્રબંસાભાવ એમ બે અભાવ, કે (૨) શું પ્રાગભાવ અને પરસ્પરાભાવ એમ બે અભાવ, કે (૩) શું પ્રäસાભાવ અને પરસ્પરાભાવ એમ બે અભાવ દાહમાં કારણ છે કે (૪) ત્રણે પણ અભાવો સાથે મળીને દાહોત્પત્તિમાં હેતુઓ બને છે ! (૧) નાદ્ય: પક્ષ: = પ્રથમપક્ષ બરાબર નથી, કારણ કે અગ્નિ પાસે જ્યારે ચંદ્રકાન્ત અને સૂર્યકાન્ત બન્ને હાજર હોય ત્યારે એટલે કે ઉત્તેજક જે સૂર્યકાન્ત મણિ છે તેની નિકટતા હોતે છતે તાવન્તરેfપ = તે પ્રાગભાવ અને પ્રધ્વસાભાવ બન્ને વિના પાણ (ચંદ્રકાન્ત હાજર હોતે છતે પાણ) પાવકમાં પ્લોષકાર્ય ઉત્પન્ન થતું દેખાય જ છે. માટે આ બે અભાવો દાહનાં કારણ નથી. कारणसत्त्वेऽपि कार्याजनकत्वम् प्रतिबन्धकस्य लक्षणम् । प्रतिबन्धकसत्त्वेऽपि कार्यस्य जनकत्वम् उत्तेजकस्य लक्षणम् । સમવાયી આદિ કારણો હોવા છતાં જે કાર્ય ન થવા દે તે પ્રતિબંધકનું લક્ષણ છે. અને પ્રતિબંધક વિદ્યમાન હોવા છતાં પણ જે કાર્ય થવા દે તે ઉત્તેજકનું લક્ષણ છે. ચંદ્રકાન્ત પ્રતિબંધક છે અને સૂર્યકાન્ત ઉત્તેજક છે. બન્ને મણિની વિદ્યમાનતાકાળે પ્રતિબંધક ચંદ્રકાન્તમણિનો પ્રાગભાવ કે પ્રધ્વસાભાવ એમ બન્ને નથી. છતાં દાહ થાય જ છે. માટે આ બન્ને અભાવો દાહનું કારાગ છે. તે પક્ષ પણ ઉચિત નથી. (૨) પ્રાગભાવ અને પરસ્પરાભાવ એ બીજો પક્ષ, (૩) પ્રāસાભાવ અને પરસ્પરાભાવ એ ત્રીજો પક્ષ, અને (૪) ત્રણે અભાવ એ ચોથો પક્ષ, આ બીજો, ત્રીજો અને ચોથો પક્ષ વ્યાજબી નથી, કારણ કે પ્રતિબંધકનો જે અન્યોન્યાભાવ છે તે દાહોત્પત્તિમાં અકારણ છે એમ અમે પૂર્વે કહી ચુક્યા છીએ. અને આ ત્રણે ભેદો અન્યાખ્યાભાવથી સંવલિત Page #264 -------------------------------------------------------------------------- ________________ ૫૯(૯ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા (યુક્ત) છે. જો અન્યોન્યાભાવ દાહનું કારણ બનતો હોય તો ચંદ્રકાન્તની હાજરી કાળે પણ અગ્નિમાં ચંદ્રકાન્તમણિનો અન્યોન્યાભાવ છે જ, છતાં દાહ થતો નથી માટે અન્યોન્યાભાવવાળા આ ત્રણે પક્ષો દાહ પ્રત્યે અકારણ જ છે. अथ प्रागभावप्रध्वंसाभावोत्तम्भकमणिमन्त्रतन्त्रादयो यथायोगं कारणमिति चेत् - तदस्फुटम् - स्फोटादिकार्यस्यैवमनियतहेतुकत्वप्रसङ्गात् । अनियतहेतुकं चाहेतुकमेव । तथाहि - अन्वयव्यतिरेकावधार्यः कार्यकारणभावो भावानाम्, धूमधूमध्वजयोरिव । प्रस्तुते तु फ्लोषादि यदेकदैकस्मादुत्पद्यमानमीक्षामासे, तदन्यदा यद्यन्यतोऽपि स्यात्, तर्हि तत्कारणकमेव तन्न भवेदिति कथं नाहेतुकं स्यात् ? अथ गोमयाद् वृश्चिकाच्च वृश्चिकोत्पाद: प्रेक्ष्यते । न च तत्रानियतहेतुकत्वं स्वीकृतं त्वयाऽपीति चेत् तदपि त्रपापात्रम्, सर्वत्र हि शालूकगोमयादौ वृश्चिकडिम्भाऽऽरम्भशक्तिरेकास्ति - इति यानि तच्छक्तियुक्तानि तानि तत्कार्योत्पादकानि - इति नायं नः कलङ्कः सङ्क्रामति । भवतां पुनरत्राप्ययं प्रादुर्भवन् दुष्प्रतिषेधः, येषां वृश्चिकगोमयसाधारणमेकं किञ्चिन्नास्ति । न च प्रागभावप्रध्वंसाभावोत्तम्भकादीनामप्येकं किचित्तुल्यं रूपं वर्तते । इति नानियतहेतुकत्वेन दुर्विधदैवेनेवामी मुच्यन्ते । - एतेन भावस्वभावोऽप्यभाव एवास्तु हेतुर्न त्वतीन्द्रियशक्तिस्वीकारः सुन्दर इत्यप्युच्यमानमपास्तम्, उक्ताभावविकल्पानामत्राप्यविशेषात् ॥ નૈયાયિક - હે જૈનો ! તમારી આવી સૂક્ષ્મ ભંગજાળમાં અમને કંઈ સમજાતું નથી. તમે ચારે બાજુથી અમને બાંધવાની જ કોશિષ કરો છો. પરંતુ અમારી વાત સમજવા કોશિષ કરતા નથી. અમે એમ માનીએ છીએ કે પ્રતિબંધક એવા મણિ આદિનો પ્રાગભાવ, પ્રધ્વંસાભાવ, ઉત્તેજક અથવા (ઉત્તેજકની હાજરીવાળા) મણિ-મંત્ર-તંત્ર-ઔષધિ આદિ કોઈ પણ પદાર્થ ક્યારેક ક્યારેક અનિયતપણે કારણ બને છે. એટલે કોઈક કાળે મણિનો પ્રાગભાવ દાહનું કારણ બને છે. તો ક્યારેક મણિનો પ્રધ્વંસાભાવ દાહનું કારણ બને છે. તો કોઈક કાળે ઉત્તેજક એકલો પણ દાહનું કારણ બને છે એવી જ રીતે (ઉત્તેજકની હાજરીવાળા) મણિ-મંત્રાદિ પણ જયારે હાજર હોય ત્યારે પણ દાહનાં કારણ બને છે. એમ યથાયોગ્ય પણે અનિશ્ચિત કારણ અમે દાહનાં માનીશું જેથી અમને તમારા કહેલા કોઈ દોષ આવશે નહીં. - જૈન - તવતમ્ = તે વાત બરાબર ઉચિત નથી, એમ માનવા જતાં સ્ફોટાદિ કાર્ય (ફોડલાદિ કાર્ય-દાહાદિકાર્ય) અનિયત કારણવાળું બનવાનો પ્રસંગ આવશે, અને જે કાર્ય અનિયતકારણવાળું હોય છે તે અહેતુક (નિર્હેતુક) બને છે. એટલે કે કોઈ પણ વિવક્ષિત કાર્ય પોતાના નિયતકારણમાંથી ઉત્પન્ન થાય છે એમ જો ન માનીએ તો કાર્યકારણભાવનો ઉચ્છેદ થાય અને ગમે તે કાર્ય ગમે તે કારણમાંથી ઉત્પન્ન થવાનો દોષ આવે, અને ગમે તે કાર્ય ગમે તે કારણમાંથી ઉત્પન્ન થતું હોય તો કોઈ પણ નિશ્ચિત કારણની અપેક્ષા ન હોવાથી વિના કારણે પણ કાર્ય થવાનો દોષ આવે, જેમ કે ઘટાત્મક કાર્ય માટી રૂપ નિયત કારણમાંથી ઉત્પન્ન થાય છે. પટ એ તન્તુમાંથી જન્મે છે, ધૂમ એ વિન્નેમાંથી જ જન્મે છે. જો આ નિશ્ચિત કાર્યકારણભાવ ન માનીએ તો ઘટ એ માટીને Page #265 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ બદલે પથ્થર-રેતી-તન્ત-અગ્નિ-પાણી આદિ ગમે તે કારણોમાંથી પણ થવો જોઈએ, અને આ રીતે ગમે તે અનિયત કારાણોમાંથી ઉત્પન્ન થતા ઘટને કોઈ પણ કારાગની નિયત અપેક્ષા ન હોવાથી કોઈક વખત વિજળીના ચમકારાની જેમ નિહેતુક (કોઈપણ કારણ વિના) સ્વયં પાગ થઈ જશે. એ જ રીતે પટ પાણ તનુને બદલે રેતી-પથ્થર-માટી-અગ્નિ-પાણી ઈત્યાદિ અનિયત કારણોમાંથી પ્રગટ થવો જોઈએ અને એમ થવાથી નિયત કારણ ન હોવાથી કોઈક વખત નિહેતુક પણ થશે, આ રીતે થવાથી અનિયતહેતુક કાર્ય નિહેતુક બની જાય, તથા જગતના પ્રત્યેક પદાર્થોમાં રહેલો કાર્યકારણભાવ અન્વય-વ્યતિરેક દ્વારા અવાર્ય હોય છે. જેમ ધૂમ અને ધૂમધ્વજ (અગ્નિ). જ્યાં જ્યાં અગ્નિ હોય, ત્યાં જ ધૂમ હોય, (અન્વય), અને જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધૂમ ન જ હોય (તે વ્યતિરેક), આ રીતે મૃ-ઘટ, તતુ-પટ, માં પણ અન્વય વ્યતિરેક દ્વારા જ કાર્યકારાણભાવ અવધાર્ય બને છે તે જ રીતે દાહાત્મક કાર્ય પણ અન્વય-વ્યતિરેક દ્વારા જ અવધાર્ય છે. એમ જો નહીં માનો તો પ્રસ્તુત એવા આ દાહાત્મક કાર્યમાં ટુ જે પ્લોષાદિ (ફોલ્લાદિ કાર્ય) એક કાળે કોઈ એક કારણથી (પ્રાગભાવ અથવા પ્રāસાભાવ અથવા ઉત્તેજક ઈત્યાદિથી) ઉત્પન્ન થયેલું માનશો, અને તત્ તે જ (ફોલ્લાદિ કાર્ય) મચી = બીજા કાળે બીજા કારણોમાંથી પાગ ઉત્પન્ન થાય છે એમ જ માનશો તો તે ફોલ્લાદિ કાર્ય તારણમેવ = તે નિશ્ચિત પ્રથમકારાગવાળું જ છે એમ કહેવાશે નહીં અને આ રીતે અનિયતકારાગવાળું તે કાર્ય નિહેતુક કેમ ન કહેવાય? યાયિક - નોમન્ - હે જૈનો ! વીંછીની ઉત્પત્તિ વીંછીથી પણ થાય છે અને ગોમય (છાગ) માંથી પણ થાય છે. આમ પ્રત્યક્ષ દેખાય છે. છતાં તંત્ર = તે વીંછીની ઉત્પત્તિમાં “અનિયતહેતુકતા” તમારા વડે (જૈનો વડે) પણ નથી સ્વીકારાઈ. અર્થાત્ જેમ વીંછીની ઉત્પત્તિ વીંછીમાંથી અને ગોમયમાંથી થાય છે છતાં અનિયતહેતુકતા કે નિર્દેતુકતા નથી કહેવાતી, તેવી જ રીતે દાહાત્મક કાર્ય પણ પ્રતિબંધકના પ્રાગભાવથી, અથવા પ્રāસાભાવથી અથવા ઉત્તેજક ઈત્યાદિથી થશે. છતાં અનિયતહેતુકતા કે નિતુકતા કહેવાશે નહી. જૈન - તરિ ત્રત્રમ્ = તે વાત પણ લજાસ્પદ અથવા (ખોટી હોવાથી) કરૂણાપાત્ર છે આવી ખોટી ખોટી દલિલો કરતા તૈયાયિકને સાંભળીને તેના ઉપર અમને કરૂણા ઉપજે છે. કારણ કે ત્યાં પણ સર્વત્ર = બન્ને જગ્યાએ વીંછીનાં બચ્ચાંને ઉત્પન્ન કરવાની હિંભોત્પાદક શક્તિ એક જ કારણ છે માટે અનિયતહેતુકતા કે નિહેતુકતા કહેવાતી નથી. અમે જૈનો તો શક્તિને માનીએ છીએ એ માટે ગોમય હોય કે વીંછી હોય, બન્ને પદાથ વીંછીને ઉત્પન્ન કરવાની શક્તિથી યુક્ત છે. એમ માનીએ છીએ, શક્તિ એક જ હોવાથી તે તે કારાગમાંથી વીંછી ઉત્પન્ન થાય છે. સારાંશ કે જે જે પદાર્થ તે (વીંછી)ને ઉત્પન્ન કરવાની શક્તિથી યુક્ત છે તે તે પદાર્થ (જ) વીંછીને ઉત્પન્ન કરવાના કાર્યના ઉત્પાદક છે. માટે અમને જૈનોને આ દોષ (અનિયતહેતુકતા કે નિર્દેતુકતા માનવાનો દોષ) આવતો નથી પરંતુ આપ લોકોને (નૈયાયિકોને) અહીં વીંછીના ઉત્પાદમાં પણ આ અનિયતહેતુકતાનો આવતો દોષ રોકવો દુષ્કર બનશે. અર્થાત્ આ દોષ રોકી શકશો નહીં અને અહીં પણ તમને તો આ દોષ આવશે જ. કારણ કે જે તમને તૈયાયિક લોકોને આ ગોમય Page #266 -------------------------------------------------------------------------- ________________ ૬૦૧ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા અને વીંછી વચ્ચે બન્નેમાં સાધારણ એવું એક (શક્તિ નામનું) કારણ માન્ય નથી. જે તમે બન્ને વચ્ચે સાધારણ એકકારણતા માનો તો તે ક્તિ જ સ્વીકારેલી થઈ. અને તમે શક્તિતત્ત્વ માનતા નથી માટે તમને ત્યાં ગોમય અને વીંછીમાં પણ અનિયતહેતુતા અને નિર્હેતુકતા દોષ આવશે જ. તથા પ્રતિબંધકનો પ્રાગભાવ, પ્રતિબંધકનો પ્રધ્વંસાભાવ અથવા ઉત્તેજકની હાજરી આદિ ભિન્ન, ભિન્ન કારણોમાં પણ કોઈ એક તુલ્યરૂપ વાળું કારણ તમારા મતે નથી. (જે સાધારણ એકકારણ માનો તો તે અમારી માનેલી શક્તિ જ સ્વીકારેલી થશે.) તેથી પ્રાગભાવાદિ ભિન્ન ભિન્ન કારણો દાહનાં થશે. અને આ રીતે અનિયત એવા કારણોથી થતો આ દાહ કોઈ નિયતકારણવાળો કહેવાશે નહીં. માટે અમે આપેલા ‘“અનિયતહેતુકતા” નામના દોષ રૂપી દૌર્ભાગ્ય વડે ગમી = આ તૈયાયિકો મુક્ત થઈ શકશે નહીં. પંક્તિનો અર્થ આ પ્રમાણે જાણે દૌર્ભાગ્ય રૂપી દૈવ જ હોય એવા અનિયતહેતુકતાના દોષ વડે આ તૈયાયિકો મુક્ત થઈ શકશે નહીં. કે નૈયાયિક અમે પ્રતિબંધકાભાવને ભાવથી ભિન્ન કારણપણે કહ્યો એટલે તમે અમને ઉપર મુજબ દોષો આપી શકો છો. પરંતુ ધારો કે અભાવ એ પણ દાહનું કારણ છે પરંતુ ભાવથી ભિન્ન નહીં. એમ માનીએ તો તો કદાચ તમારા દોષોમાંથી અમે બચી શકીશું. અર્થાત્ દાહાત્મક કાર્યમાં અગ્નિ એ ભાવાત્મક કારણ છે અને પ્રતિબંધકાભાવ તેનાથી અત્યંત ભિન્નપણે કારણ છે. એમ બે કારણોથી દાહ થાય છે એમ અમે હવે નહી માનીએ પરંતુ ભાવસ્વભાવાત્મક એવો પ્રતિબંધકાભાવ એ જ દાહનો હેતુ છે એમ માનીને દાહમાં અતીન્દ્રિય શક્તિ કારણ છે એમ ન માનીએ તો કોઈ દોષ આવતો નથી. અને આ માન્યતાવાળો માર્ગ અતિસુંદર છે. ભાવાર્થ એવો છે શબ્દમાં વાચ્ય અર્થ જણાવવાની સ્વાભાવિક શક્તિ છે કે નહીં ? આ બાબતમાં જૈનોના અને નૈયાયિકોના કથનમાં મુખ્ય બે વિચારભેદ હતા. જૈનોનું કહેવું એમ છે કે કાર્યની ઉત્પત્તિમાં ભાવાત્મક પદાર્થ કારણ છે. તેમાં અતીન્દ્રિય શક્તિ છે અને તે ભાવાત્મક પદાર્થ પોતે પ્રતિબંધકના અભાવાત્મક છે. અને નૈયાયિકોનું કહેવું એમ છે કે ભાવાત્મક પદાર્થ અને પ્રતિબંધકાભાવ આ બન્ને સ્વતંત્ર કારણ છે. પરંતુ ભાવાત્મક પદાર્થમાં અતીન્દ્રિય શક્તિ નથી. આ ચર્ચામાં નૈયાયિકોએ માનેલી ભિન્ન એવી પ્રતિબંધકાભાવની કારણતામાં ગ્રંથકારશ્રીએ ઘણા દોષો બતાવ્યા. તેથી હવે તે દોષોથી બચવા તૈયાયિકો એવી દલીલ કરે છે કે ભાવાત્મક અગ્નિ અને કે - = - અભાવાત્મક પ્રતિબંધકાભાવ આ બન્નેને અલગ અલગ સ્વતંત્ર કારણ ન માનીએ પરંતુ ભાવસ્વભાવાત્મક એવો (અભિન્ન એવો) પ્રતિબંધકાભાવ એ જ દાહાદિકાર્યનું કારણ માનીએ અને અતીન્દ્રિય શક્તિ ન માનીએ તો સ્વતંત્ર અભાવને કારણ માનવામાં તમે જૈનોએ આપેલા દોષો અમને આવશે નહીં. અને અતીન્દ્રિય શક્તિ ન માનીએ પણ વ્યવહાર ચાલે છે. માટે અતીન્દ્રિય શક્તિનો સ્વીકાર કરવો તે સુંદર માર્ગ નથી. પરંતુ ભાવ સ્વભાવાત્મક અભાવ કારણ છે. એમ માનવું તે જ સુંદર માર્ગ છે. આ પ્રમાણે નૈયાયિક કહે છે. જૈન इत्यप्युच्यमानमपास्तम् = આ પ્રમાણે નૈયાયિક વડે કહેવાતું વચન પણ ઉપર કહેલી ચર્ચાના અનુસારે દૂર થયેલું સમજવું. કારણ કે તમે પ્રતિબંધકાભાવને ભાવાત્મક અગ્નિથી અભિન્ન Page #267 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થ પરિચ્છેદ સૂત્ર-૧૧ ૬૦૨ ભલે માન્યો પરંતુ કાર્ય કરવાની કારણતા શક્તિ અગ્નિમાં નથી સ્વીકારતા, (જો તે અગ્નિમાં કાર્યકારણતા માનો તો અતીન્દ્રિયશક્તિ સ્વીકારેલી જ થાય માટે ત્યાં કારણતા શકિત માનતા નથી, પરંતુ ભાવથી અભિન્ન એવા પ્રતિબંધકાભાવમાં કારાણતા લાવો છો. જે અભાવાત્મક હોય તે આકાશ પુષ્પાદિની જેમ શૂન્ય હોવાથી તેમાં કારગતા સંભવે નહી. માટે પૂર્વે કહેલા અભાવના જે જે વિકલ્પો છે અને તે તે વિકલ્પો સ્વીકારવામાં જે જે દોષો અને કહ્યા છે. તે તે વિકલ્પોમાં તે તે દોષો તમને આવશે જ. કારણ કે કાર્ય કરવાની કારણતા તમે અભાવમાં સ્થાપો છો. અને અભાવ શૂન્યાત્મક હોવાથી કાર્યનો અકર્તા છે અને જો કારાગતા ભાવમાં સ્થાપો તો ભાવાત્મક અગ્નિમાં દાહની કાર્યકારી એવી અતીન્દ્રિય શકિત સ્વીકારેલી જ થઈ, માટે ભાવાત્મક પદાર્થ જ કારાગ છે અને તેમાં જ કાર્યકારી શક્તિ છે જ. ___ अथ शक्तिपक्षप्रतिक्षेपदीक्षिता आक्षपादा एवं साक्षेपमाचक्षते - ननु भवत्पक्षे प्रतिबन्धकोऽकिञ्चित्करः किश्चित्करो वा भवेत् ? अकिञ्चित्करप्रकारे - अतिप्रसङ्गः, शृङ्ग भृङ्ग-भृङ्गारादेरप्यकिञ्चित्करस्य प्रतिवन्धकत्वप्रसङ्गात् । किञ्चित्करस्तु किञ्चिदुपचिन्वन्- अपचिन्वन् वा स्यात् ? प्राचि पक्षे किं दाहशक्तिप्रतिकुलां शक्तिं जनयेत्, तस्या एव धर्मान्तरं वा ?। न प्रथमः, प्रमाणाभावात्, दाहाभावस्तु प्रतिबन्धकसनिधिमात्रेणैव चरितार्थ इति न तामुपपादयितुमीश्वरः । धर्मान्तरजनने तदभावे सत्येव दाहोत्पाद इत्यभावस्य कारणत्वस्वीकारः, त्वदुक्ताशेषप्रागभावादिविकल्पावकाशश्च । अपचयपक्षे तु प्रतिबन्धकस्तां शक्तिं विकुट्टयेत् तद्धर्मं वा ? प्रथमप्रकारे, कुतस्त्यं कृपीट्योनेः पुनः स्फोटघटनपाटवम् । तदानीमन्यैव शक्ति: संजातेति चेत् - ननु सा संजायमाना किमुत्तम्भकात्, प्रतिबन्धकाभावाद्, देशकालादिकारकचक्राद् अतीन्द्रियार्थान्तराद्वा जायते ? आद्यभिदायाम्, उत्तम्भकाभावेऽपि प्रतिवन्धकाभावमात्रात् कौतस्कुतं कार्यार्जनं जातवेदसः ?। द्वितीयभेदे, तत एव स्फोटोत्पत्तिसिद्धेः शक्तिकल्पनावैयर्थ्यम् । तृतीये देशकालादिकारकचक्रस्य प्रतिबन्धककालेऽपि सद्भावेन शक्त्यन्तप्रादुर्भावप्रसङ्गः । चतुर्थे, अतीन्द्रियार्थान्तरनिमित्तकल्पने तत एव स्फोट: स्फुटं भविष्यति, किमनया कार्यम् ?। तन्न शक्तिनाशः श्रायसः, तद्वदेव तद्धर्मनाशपक्षोऽपि प्रतिक्षेपणीयः। નૈયાયિક - નૈયાયિકો અને વૈશેષિકોની માન્યતા લગભગ સમાન છે. તેથી અતીન્દ્રિય શક્તિ ન સ્વીકારવામાં બન્ને સમાન છે. તેથી જૈનોની સામે અત્યાર સુધી તૈયાયિકોએ ચર્ચા કરી, આ સાંભળીને જાણે ગુસ્સામાં આવ્યા હોય તેવા આક્ષપાદો = (વૈશેષિકો) = નૈયાયિકોના પક્ષનું ઉપરાણું લઈને જૈનોની સામે તુટી પડે છે. કે (જૈનોએ માનેલી અતીન્દ્રિય એવી) શક્તિનો જે પક્ષ છે. તેનું ખંડન જ કરવામાં માત્ર દીક્ષિત (ચતુર) એવા આક્ષપાદો (વૈશેષિકો) જૈનો પ્રત્યે આક્ષેપ સહિત (ગુસ્સા સાથે) આ પ્રમાણે કહે છે કે - શક્તિનો પક્ષ કરનારા હે જૈનો ! તમારા પક્ષમાં મણિ-મંત્ર-તંત્રાદિ પ્રતિબંધકો શું અકિંચિત્કર છે કે કિંચિત્કર છે ? અર્થાત્ સહકાર કે પ્રતિષેધ કંઈ કરે છે કે નથી કરતા ? જે મણિ-મંત્ર-તંત્રાદિ પ્રતિબંધકો અકિંચિત્કર છે એવો પ્રથમ પ્રકાર કહેશો તો અતિપ્રસંગ (અતિવ્યાપ્તિ) દોષ આવશે. તે આ પ્રમાણે - અગ્નિને કંઈ પણ લાભ-નુકશાન ન કરતા એવા અકિંચિત્કર મણિ-મંત્ર-તંત્રાદિને જો પ્રતિબંધક સ્વીકારાય છે તો તે જ ન્યાયે અગ્નિને Page #268 -------------------------------------------------------------------------- ________________ ૬૦૩ શકિત અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા કંઈ પણ લાભ-નુકશાન ન કરતા એવા શૃંગ-ભંગ અને ભંગારાદિ અન્ય અકિંચિત્કર પદાથોને પાગ પ્રતિબંધક થવાનો (માનવાનો) પ્રસંગ આવશે. કારણ કે તમારા મતે અકિંચિત્કર પદાર્થ પણ પ્રતિબંધક બને છે. માટે આ અતિપ્રસંગ દોષ આવશે. - હવે જો કિશ્ચિન્જર વાળ બીજો પક્ષ કહો તો, એટલે મણિ-મંત્ર-તંત્રાદિ પ્રતિબંધકો અગ્નિમાં દાહાત્મકકાર્ય આશ્રયી કંઈક કરનાર છે એમ જ કહો તો તે પ્રતિબંધકો અગ્નિમાં શું કરે છે ? તે કહો. (૧) શું અગ્નિમાં કંઈક ઉપચય (વૃદ્ધિ) કરે છે કે અપચય હાનિ) કરે છે ? જો તે પ્રતિબંધકો અગ્નિમાં ઉપચય કરે છે એમ પ્રથમપક્ષ કહો તો તે પ્રતિબંધકો તે જ અગ્નિમાં દાહશક્તિથી પ્રતિકુળ એવી કોઈ નવી શક્તિ (અપૂર્વશક્તિ) ઉત્પન્ન કરે છે ? કે જે આ દાહક શક્તિ છે તેને જ ધર્માન્તર (અર્થાત્ રૂપાન્તર કરીને) અદાહકપણે કરે છે ? ને પ્રથમ પ્રમાTમવાતુ - હવે જો એમ કહો કે અગ્નિમાં દાહક શક્તિ છે. પરંતુ મણિ-મંત્રતંત્રાદિ પ્રતિબંધકો આવીને તે જ અગ્નિમાં દાહશકિતથી પ્રતિકુળ એવી બીજી શક્તિ તેમાં ઉત્પન્ન કરે છે. (અને તેથી પ્રતિબંધકકાળે દાહ થતો નથી) તો આ વાત વ્યાજબી નથી. કારણ કે તેમ માનવામાં કોઈ પ્રમાણ દેખાતું નથી. અગ્નિમાં દાહક શક્તિ છે અને મણિ-મંત્ર-તંત્રાદિએ આવીને પ્રતિકુળશક્તિ ઉત્પન્ન કરી અને તે પ્રતિકુળ શક્તિએ થતા દાહનો અભાવ કર્યો. આવી લાંબી વાત માનવામાં કોઈ પ્રમાણ જણાતું નથી. પરંતુ તેને બદલે અગ્નિમાં દાહક જેવી કોઈ શક્તિ છે જ નહિ, અને પ્રતિબંધકે પ્રતિકુળ શક્તિ ઉત્પન્ન કરી જ નથી, પરંતુ પ્રતિબંધકની સન્નિધિમાત્રથી જ દાહાભાવ થાય છે. આટલું જ માનવું તે ચરિતાર્થ (કાર્ય કરનાર) છે. એટલે કે આમ માનવાથી જ દાહાભાવ થવા રૂપ આપાનું કાર્ય પતી જાય છે માટે તે પ્રતિબંધક એવા મણિ મંત્રાદિ તો = તે પ્રતિકુળશક્તિને ઉત્પન્ન કરવા માટે સમર્થ નથી. તથા વળી પ્રતિવર્ધન પ્રતિરાશિ અને તે પ્રતિનિમિાવે આમ માનવા કરતાં પ્રતિવંધMદ્દામાનું માનવામાં શરીરસંબંધી પાળ લાઘવ થાય છે આવી યુકિત પણ જોડવી. (પંકિતના અક્ષરોની જે લઘુતા થાય છે તેને જ શરીર સંબંધી લઘુતા કહેવાય છે.) હવે જો બીજો પક્ષ ધર્માન્તર કરે છે તે સ્વીકારો તો એટલે મણિ-મંત્ર-તંત્રાદિ પ્રતિબંધકો અગ્નિમાં જે દાહકશક્તિ છે તેને જ ધર્માન્તર-રૂપાન્તર-અર્થાત્ અદાહકરૂપે કરે છે એમ માનશો તો તમારે સત્યેવ = તે ધર્માન્તર-રૂપાન્તર-અદાહકતા ન થઈ હોય ત્યારે જ દાહોત્પાદ થશે. અર્થાત્ તદ્ = તે ધમરનો ૩માવે સતિ પર્વ = જે પ્રાગભાવ છે તે હોતે છતે જ, તાઃોતાઃ = દાહની ઉત્પત્તિ થાય છે. એમ અર્થ થશે એટલે જ્યાં સુધી ધર્માન્તર ઉત્પન્ન ન થાય- ધર્માન્તરનો પ્રાગભાવ હોય ત્યાં સુધી જ અગ્નિ દાહ કરી શકે છે. એમ માનવાથી ધર્માતરના પ્રાગભાવને દાહકતામાં કારણ તરીકે તમે સ્વીકાર કરેલો થશે. એટલે કે તમે (જૈનોએ) પણ અભાવને (ધર્માન્તરના પ્રાગભાવને) દાહકતાનું કારાગ માન્યું. અને એમ કરવાથી તમારા જ કહેલા સર્વ પ્રાગભાવાદિ વિકલ્પો તમને લાગવાનો અવકાશ થશે. એટલે કે અમે તૈયાયિકો જ્યારે પ્રતિબંધકાભાવને દાહનું કારણ માનવાનું કહેતા હતા ત્યારે તમે જ અમારું ખંડન કરતા હતા કે અભાવ એ અભાવાત્મક હોવાથી શશશૃંગાદિની Page #269 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ ૬૦૪ જેમ કોઈનું કારણ બને નહીં. વળી પ્રાગભાવ એ કારણ માનો તો પ્રધ્વંસકાળે દાહ થવો જોઈએ નહીં અને પ્રધ્વંસને કારણ માનો તો પ્રાગભાવકાળે દાહ થવો જોઈએ, અને જો પરસ્પરાભાવને કારણ માનો તો પ્રતિબંધકની હાજરીના કાળે પણ અન્યોન્યાભાવ વિદ્યમાન હોવાથી દાહ થવો જોઈએ ઈત્યાદિ જે જે દોષજાળ તમે (જૈનોએ) અમને (નૈયાયિકો અને વૈશેષિકોને) આપી તે તમારી જ કહેલી સર્વ પ્રાગભાવાદિના વિકલ્પોવાળી દોષજાળ તમને (જૈનોને) પણ લાગવાનો અવકાશ આવશે જ. કારણ કે તમે પણ ધર્માન્તરના પ્રાગભાવનો કારણ તરીકે સ્વીકાર કર્યો. અપચયક્ષે તુ = હવે જો બીજો પક્ષ કહો કે તે મણિ-મંત્ર-તંત્રાદિ પ્રતિબંધકો અગ્નિમાં અપૂર્વશક્તિ ઉત્પન્ન કરવા રૂપ વૃદ્ધિ કરે છે એ પક્ષ બરાબર નથી પરંતુ અગ્નિમાં જે દાહકશક્તિ છે તેમાં અપચય (હાનિ) કરે છે એવો બીજો પક્ષ અમે (જૈનો) કહીશું. તો અમે (વૈશેષિકો) તમને (જૈનોને) પુછીએ છીએ કે પ્રતિબંધક એવા તે મણિ-મંત્ર-તંત્રાદિ અગ્નિમાં રહેલી તે દાહકશક્તિનો જ શું વિનાશ જ કરે છે કે દાહકશક્તિને એમને એમ સજીવન રાખીને તે શક્તિમાં રહેલા દાહકતા ધર્મનો જ વિનાશ કરે છે ? આ બે પક્ષમાંથી કહો તમે કયો પક્ષ સ્વીકારો છો ? જે પ્રથમ પક્ષ સ્વીકારો તો એટલે કે પ્રતિબંધક મણિ-મંત્ર-તંત્રાદિ અગ્નિમાં રહેલી દાહકશક્તિનો વિનાશ જ કરે છે એમ માનો તો એક વાર પ્રતિબંધક આવ્યા પછી અગ્નિમાં સદાને માટે દાહકશક્તિનો વિનાશ થવાથી વિષવિનાના સર્પની જેમ તે મણિ-મંત્રાદિ દૂર થાય ત્યારે પણ કૃપીટયોનિ (અગ્નિ)માંથી ફરી ફોલ્લા થવાની પટુતા ક્યાંથી આવશે ? મણિ મંત્રાદિ દૂર કર્યા પછી પણ અગ્નિ દાહ કરી શકશે નહીં. સારાંશ કે મદારી સર્પમાંથી એકવાર વિષની શક્તિ નાશ કરે છે પછી સદા સર્પ સાથે રમે તો પણ તે ડંખ મારી શકતો નથી કારણ કે તેની ડંખની શક્તિ નષ્ટ થઈ ચુકી છે તેવી જ રીતે અગ્નિ પાસે એક વાર પ્રતિબંધક મણિ-મંત્રાદિ આવે ત્યારે તેમાંની દાહકશક્તિનો જો નાશ થઈ જાય છે તો તે મિણ-મંત્રાદિ હવે દૂર કરો તો પણ તેમાં દાહકશક્તિ નષ્ટ થઈ ચુકી હોવાથી પુનઃ કદાપિ દાહ થવો જોઈએ નહીં. અને દાહ તો થાય છે માટે શક્તિનો નાશ થાય છે આ તમારો પક્ષ હે જૈનો ! બરાબર નથી. - કદાચ હવે તમે જૈનો અહીં એવો બચાવ કરો કે અગ્નિમાં દાહકશક્તિ હતી, પ્રતિબંધક મળ્યાદિ આવ્યા ત્યારે તે પ્રતિબંધકે દાહક શક્તિનો નાશ કર્યો, પરંતુ જ્યારે જ્યારે મણિ-મંત્રાદિ પ્રતિબંધકો દૂર કરાયા ત્યારે ત્યારે તે અગ્નિમાં બન્યા વ શક્તિઃ સંખાતા બીજી નવી અપૂર્વ દાહક શક્તિ ઉત્પન્ન થઈ. અને તે શક્તિએ દાહાત્મક કાર્ય કર્યું એમ અમે (જૈનો) માનીશું. આવો જો તમે (જૈનો) બચાવ કરશો તો અમે નૈયાયિકો અને વૈશેષિકો તમને (જૈનોને) પુછીએ છીએ કે િિણ-મંત્રાદિથી એક વાર શક્તિનો નાશ થયા પછી પુનઃ સંયમાના સા = ઉત્પન્ન થતી એવી તે દાહકશક્તિ (૧) શું ઉત્તેજક એવા સૂર્યકાન્તાદિથી થાય છે કે (૨) મણિ-મંત્રાદિ પ્રતિબંધકોના અભાવથી થાય છે કે (૩) દેશ કાલાદિ અન્ય એવા કારકોના સમુહથી થાય છે કે (૪) અતીન્દ્રિય એવો કોઈ ત્યાં પદાર્થાન્તર છે અને તેનાથી આ શક્તિ ઉત્પન્ન થાય છે. હે જૈનો ! કહો આ ચાર પક્ષોમાંથી કયો પક્ષ તમને સ્વીકાર્ય છે ? પુનઃ ઉત્પન્ન થતી શક્તિ કોનાથી થાય છે ? = Page #270 -------------------------------------------------------------------------- ________________ ૬૦૫ શકિત અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા - (૧) મિટાયામ્ = જે આ દાહકશક્તિ બીજીવાર ઉત્તેજકમાત્રથી આવતી હોય તો ઉત્તેજક એવા સૂર્યકાન્ત મણિ આદિનો જ્યારે અભાવ હોય તો પણ પ્રતિબંધક એવા ચંદ્રકાન્ત મણિ-મંત્રતંત્રાદિના અભાવ માત્રથી પાગ અગ્નિમાં દાહ થવા રૂપ કાર્યાર્જન જે થાય છે તે કેમ ઘટશે ? ઉત્તેજક જ જો નવી દાહકશક્તિ જન્માવતું હોય તો જ્યાં જન્માવનાર ઉત્તેજક ન લાવીએ અને કેવળ પ્રતિબંધકોનો જ અભાવ કરીએ તો પણ તે અગ્નિમાંથી દાહ થવા રૂપ કાર્ય થતું જે દેખાય છે તે જનક એવા ઉત્તેજક વિના કેમ ઘટશે ? માટે આઘભેદ બરાબર નથી. (૨) દ્વિતીય મેન્ટે તત વ #ોરોસિસિદ્ધઃ = હવે જો બીજો પક્ષ કહો તો એટલે કે ઉત્તેજકથી આ નવી દાહકશક્તિ ઉત્પન્ન થાય છે એમ નહીં પરંતુ પ્રતિબંધકાભાવથી આ અપૂર્વ નવી દાહકશક્તિ જન્મે છે અને તે નવી દાહકશક્તિ સ્ફોટાદિની ઉત્પત્તિ કરે છે. આવું છે જેનો ! જો તમે કહેશો તો તે પણ તમારી વાત વ્યાજબી નથી. કારણ કે તે પ્રતિબંધકાભાવ માત્રથી જ ફોટાદિ કાર્યની ઉત્પત્તિ સિદ્ધ થઈ જાય છે. શક્તિની કલ્પના કરવી તે વ્યર્થ છે. ભાવાર્થ એવો છે કે - પ્રતિબંધકાભાવથી અપૂર્વશક્તિનો જન્મ માનવો, અને અપૂર્વશક્તિથી દાદાદિ (સ્ફોટાઉદ) કાર્ય માનવું. આ લાંબી લાંબી કલ્પના કરવા કરતાં સીધે સીધું પ્રતિબંધકાભાવથી જ દાદાદિ (ફોટાદિ) કાર્ય થાય છે એમ જ માનવું શું ખોટું ? કે જેમાં લાઘવ થાય છે. નાહક વચ્ચે શક્તિની કલ્પના કરવી અને ગૌરવ કરવું તે વ્યર્થ છે. (તથા વળી પ્રતિબંધકાભાવમાત્રથી નવી શક્તિ ઉત્પન્ન થતી હોય તો પ્રતિબંધક અને ઉત્તેજક બન્ને હોય ત્યારે પ્રતિબંધકાભાવ ન હોવા છતાં પણ દાહ થતો હોવાથી ત્યાં પણ અપૂર્વશકિતની ઉત્પત્તિ માનવી જ પડશે. તથા અભાવને જ અપૂર્વશક્તિનો ઉત્પાદક માનવાથી તમારા જ પૂર્વે કહેલા દોષો તમને લાગશે. ઈત્યાદિ યુક્તિ પણ જોડવી.) (૩) તૃતીયે = હવે હે જૈનો ! જો તમે ત્રીજો પક્ષ સ્વીકારો તો એટલે કે પ્રતિબંધક દૂર કરાય ત્યારે જે અપૂર્વ એવી નવી દાહકશક્તિ અગ્નિમાં જન્મે છે તે ત્યાં વિદ્યમાન એવા ક્ષેત્રકાળ આદિ અન્ય કારકોના સમુહથી નવી દાહકશક્તિ અગ્નિમાં ઉત્પન્ન થાય છે. આવું જ કહેશો તો તે અન્ય દેશ-કાળ આદિ કારકચક્ર તો પ્રતિબંધકના સદ્ભાવ કાળે પણ ત્યાં અગ્નિ પાસે હાજર જ છે. ત્યારે પાગ (પ્રતિબંધક હાજર હોય ત્યારે પણ) દાહ કરનારી અપૂર્વ એવી નવી શક્તિ ઉત્પન્ન થવી જોઈએ. કારણ કે જો આ નવી શક્તિ ક્ષેત્ર-કાલાદિ અન્ય કારાગોના ચક્રથી થતી હોય તો તે કારણોનું ચક્ર પ્રતિબંધક કાળે પણ વિદ્યમાન જ છે ત્યાં કેમ અપૂર્વશકિત ઉત્પન્ન થતી નથી? ત્યાં પણ આવી અપૂર્વશક્તિ ઉત્પન્ન થવાનો પ્રસંગ તમને આવશે. (૪) તુર્થે તુ = હવે હે જેનો ! જો તમે ચોથો પક્ષ સ્વીકારશો તો, એટલે કે પ્રતિબંધક દૂર કરાય ત્યારે તે અગ્નિમાં અથવા અગ્નિ પાસે એવો કોઈ અતીન્દ્રિય બીજો પદાર્થ છે કે જે તે બીજો પદાર્થ અપૂર્વદાહકશક્તિને જન્મ આપે છે. અને તેનાથી દાહ થાય છે. આવી જ કલ્પના કરશો તો તત ઇવ સ્કોર્ટ = તે અતીન્દ્રિય એવા માનેલા પદાર્થોત્તરથી જ ફોટાદિ દાહ થઈ જશે. સિમનયા માર્યમ્ = આ શક્તિને માનવા વડે શું લાભ ? ભાવાર્થ એવો છે કે - પાર્થાન્તરન રાત્તિ Page #271 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ અને તરછનિન્યતા એવું લાંબું લાંબું માનવામાં ગૌરવ થાય. તેને બદલે પાર્થાન્તરનાઃ એમ જ માની લેવું શું ખોટું ? માટે તમારો આ ચોથો પક્ષ પણ હે જૈનો ! બરાબર નથી. તે કારણથી શકિતનો નાશ માનવો એ શ્રેયસ્કર પક્ષ નથી. કારણ કે પ્રતિબંધક જાય ત્યારે ઉત્તેજનાથી, પ્રતિબંધકાભાવથી, દેશકાળાદિકારકચક્રથી કે અતીન્દ્રિયપદાર્થાન્તરથી પણ ફરીથી શક્તિની ઉત્પત્તિ ઘટતી નથી. બધા જ પક્ષોમાં દોષો જ આવે છે. અને દાહ થતો તો દેખાય જ છે. માટે પ્રતિબંધક આવવાથી અગ્નિમાં દાહકશક્તિનો નાશ થાય છે એવું તમે જૈનો જે કહો છો તે ઉચિત નથી. હવે જો તમે એમ કહો કે પ્રતિબંધક આવે કે જાય પરંતુ અગ્નિમાં રહેલી દાહકશક્તિ એમની એમ જ રહે છે તેનો જરા પણ નાશ થતો નથી. પરંતુ તે શકિતનો જે દાહકધર્મ છે. તે ધર્મનો નાશ થાય છે. શક્તિ નામનો ધર્મી અનષ્ટ રહે છે પરંતુ તેનો દાહકધર્મ નાશ પામે છે આવો બીજો પક્ષ જો કહો તો તે પણ ન્યાયસંગત નથી. કારણ કે જો દાહકધર્મ નાશ પામે તો પછી તેનો ધર્મી જે દાહકશક્તિ, તે પાગ નાશ જ પામેલી સમજવી. ધર્મ અને ધર્મી અભિન્ન હોવાથી ધર્મનો જો નાશ થાય તો ધર્મનો પણ અવશ્ય નાશ થાય જ માટે શક્તિ પાગ નાશ જ પામે, તેથી શક્તિના નાશનું ખંડન અમે જે રીતે પૂર્વે કર્યું તેની જેમ જ તે શક્તિના ધર્મના નાશનો પક્ષ પણ ખંડન કરવા યોગ્ય સમજી લેવો. આ પ્રમાણે છે જેનો ! અગ્નિમાં જો દાહાત્મક શક્તિ માનીએ અને પ્રતિબંધકો તે શક્તિને રોકે છે. એમ માનીએ તો તે પ્રતિબંધકોને અકિંચિત્કાર માનવામાં પણ દોષ છે અને કિંચિત્કાર માનવામાં પણ દોષ છે. માટે અમારું કંઈક માનો અને ઘણી લાંબી ચર્ચા કરવા વડે સર્યું. હવે તો કંઈક સમજો, ડાહ્યા થાઓ અને કહો કે અગ્નિમાં આવી દાહકશક્તિ નથી. પરંતુ પ્રતિબંધકાભાવમાત્રથી દાહ થાય છે. ___अत्राभिदध्महे - एतेषु शक्तिनाशपक्ष एव कक्षीक्रियत इत्यपरविकल्पशिल्पकल्पनाजल्पाकता कण्ठशोषायैव वः संवभूव । यत्तूक्तम् - कुतः पुनरसावुत्पद्यतेति । तत्र शक्यन्तरसहकृतात् कृपीटयोनेरेवेति ब्रूमः। ननु प्रतिवन्धकदशायां सा शक्तिरस्ति नवा ? नास्ति चेत् - कुतः पुनः उत्पद्येत ? शक्यन्तरसहकृतादग्नेरेवेति चेत् - तर्हि साऽपि शक्त्यन्तरसध्रीचस्तस्मादेवोन्मज्जेदित्यनवस्था। अथास्ति, तदानीमपि स्फोटोत्पादिकां शक्तिं सम्पादयेत्, ततोऽपि स्फोटः स्फुटं स्यादेवेति । . अत्रोच्यते, प्रतिवन्धकावस्थायामप्यस्त्येव शक्त्यन्तरम्, घटयति च स्फोटघटनलम्पटां शक्तिं तदाऽपि । यस्तु तदा स्फोटानुत्पादः स प्रतिबन्धकेनोत्पन्नोत्पन्नायास्तस्याः प्रध्वंसात् । प्रतिबन्धकापगमे तु स्फोटः स्फुटीभवत्येवेत्यतीन्द्रियशक्तिसिद्धिः । अत्राशङ्कान्तरपरीहारप्रकारमौक्तिककणप्रचयावचायः स्याद्वादरत्नाकरात् तार्किकैः कर्तव्यः । एवं च स्वाभाविकशक्तिमान् शब्दोऽर्थं बोधयतीति सिद्धम् । જૈન - (નયાયિકોએ અને) વૈશેષિકોએ ઉપર મુજબ વર્ષાવેલી પ્રકનોની ભંગાળની સામે Page #272 -------------------------------------------------------------------------- ________________ ૬૦૭ અમે જૈનો હવે તેનો પ્રત્યુત્તર આપીએ છીએ કે હે નૈયાયિકો તથા વૈશેષિકો ! તમારા વડે કહેવાયેલા આ સર્વપક્ષોમાં પ્રતિબંધક મણિ-મંત્રતંત્રાદિ દ્વારા અગ્નિમાં રહેલી દાહકક્તિનો નાશ કરાય છે એ એક જ પક્ષ અમે સ્વીકારીએ છીએ. અને તે પક્ષનો જ ઉત્તર હવે અમે અહીં હમણાં જ કહીએ છીએ. બાકીના સર્વ વિકલ્પોની શિલ્પ કળાની ઋત્વના = કલ્પના કરવામાં નજ્વાળા તમારૂં બોલવાપણું તે વૈઃ તમારા કંઠશોષ માટે જ (ગળુ દુઃખવા લાવવા રૂપ જ- નિરર્થક જ) છે. સારાંશ કે બાકીના બધા તમે કલ્પેલા વિકલ્પો નિરર્થક જ છે. તે સર્વ વિકલ્પોમાંથી પ્રતિબંધકો દ્વારા શિતનાશ કરાય છે એ એક જ પક્ષ અમને માન્ય છે. = - શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા ‘“શિત ના’” ના પક્ષમાં તમે જે કહ્યું કે જો પ્રતિબંધકો વડે શિક્તનો નાશ કરાતો હોય અને પ્રતિબંધક દૂર કરાયે છતે પુનઃ શક્તિ ઉત્પન્ન થતી હોય તો તે શક્તિ કોનાથી ઉત્પન્ન થાય છે ? શું ઉત્તેજકથી શક્તિ ઉત્પન્ન થાય છે કે પ્રતિબંધકાભાવથી થાય છે કે ક્ષેત્રકાલાદિકારકચક્રથી થાય છે કે અતીન્દ્રિયપદાર્થાન્તરથી થાય છે ? ઈત્યાદિ ચાર વિકલ્પો પાડીને જે કંઈ કહ્યું તત્ર = ત્યાં અમારૂં કહેવું છે કે અન્ય શક્તિના સહકારવાળા એવા તે પીટયોને: અગ્નિમાંથી જ દાહોત્પાદકશક્તિ પુનઃ પુનઃ ઉત્પન્ન થાય છે એમ અમારૂં કહેવું છે. કેવળ એકલા ઉત્તેજકથી આ શક્તિ ઉત્પન્ન થતી નથી. કેવળ એકલા પ્રતિબંધકાભાવથી પણ આ શક્તિ ઉત્પન્ન થતી નથી ઈત્યાદિ સમજી લેવું. આ શક્તિ અગ્નિમાંથી જ જન્મે છે. ફક્ત તે અગ્નિ અન્યશક્તિના (એટલે કે અપૂર્વ એવી બીજી શક્તિના) સહકારવાળી હોય ત્યારે જ તે અગ્નિમાંથી પુનઃ પુનઃ દાહોત્પાદક શક્તિ = ઉત્પન્ન થાય છે. તે નૈયાયિક અગ્નિની પાસે પ્રતિબંધક વિદ્યમાન હોય ત્યારે દાહોત્પાદકશક્તિને ઉત્પન્ન કરનારી તે બે નંબરવાળી અન્યશક્તિ પહેલેથી હતી કે ન હતી ? જો ન હતી એમ કહો તો તે અન્યશક્તિ વળી કોનાથી ઉત્પન્ન થશે ? અને તે અન્ય શક્તિ પણ શન્યન્તરસહષ્કૃત એવા (ત્રીજી કોઈ અન્યશક્તિના સહકારવાળા) અગ્નિથી જ આ (બે નંબરવાળી) અન્યશક્તિ ઉત્પન્ન થાય છે. એમ જો કહો તો તે ત્રીજી શક્તિ પણ શયન્તર (ચોથી શક્તિ)ના શ્રીરઃ સહકારવાળા એવા તમારેવ અગ્નિમાંથી જ જન્મશે. એમ પરંપરા ચાલતાં અનવસ્થા દોષ આવશે. જેમ દાહોત્પાદકશક્તિ અન્યશક્તિથી જન્મે છે. તેમ તે તે અન્યશક્તિ તૃતીયાન્યશક્તિથી અને તૃતીયાન્યશક્તિ ચતુર્થાન્યશક્તિથી જન્મશે. એમ થવાથી અનવસ્થા આવશે. હવે જો હે જૈનો ! તમે એમ કહો કે પ્રતિબંધકની વિદ્યમાન દશામાં તે અન્યશક્તિ (બે નંબરવાળી શક્તિ) પ્રથમથી છે જ. તો તે અન્યશક્તિ ત્યાં હાજર હોવાથી દાહોત્પાદક એવી પ્રથમશક્તિને ઉત્પન્ન કરશે જ. અને તે કારણથી જ અન્યશક્તિ વિદ્યમાન હોવાથી અને તેના વડે દાહજનકશિક્ત પણ ઉત્પન્ન થતી હોવાથી પ્રતિબંધક કાળે પણ સ્પષ્ટપણે ફોલ્લાદિ કાર્ય થવું જ જોઈએ. પરંતુ થતું નથી. માટે હે જૈનો ! તમારી આ વાત બરાબર નથી. જૈન હે નૈયાયિક ! અત્રોઅંતે અહીં તમારા આ પ્રશ્નનો ઉત્તર અમે કહીએ છીએ કે પ્રતિબંધકદશાના કાળે પણ દાહોત્પાદકશક્તિની જનક એવી તે અન્યશક્તિ (પ્રકાશકત્વાદિ) છે જ. : = = = Page #273 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ અને પ્રતિબંધકકાળે વિદ્યમાન એવી તે અન્યશક્તિ ટટનનાં = ફોલ્લાને ઉત્પન્ન કરવામાં તત્પર એવી પ્રથમશક્તિને અર્થાત દાહજનકશક્તિને ત્યારે પણ ઉત્પન્ન કરે જ છે. છતાં પણ તે કાળે જે સ્ફોટની અનુત્પત્તિ છે. તે વારંવાર ઉત્પન્ન થતી એવી આ દાહજનકશક્તિનો પ્રતિબંધક વડે પ્રધ્વંસ કરાવાથી થાય છે. એટલે કે દાહજનકશક્તિ જેવી ઉત્પન્ન થાય છે તેવી તુરત જ પ્રતિબંધક તેનો નાશ કરે છે એટલે ફોટની અનુત્પત્તિ થાય છે. અને જ્યારે પ્રતિબંધક દૂર કરવામાં આવે છે ત્યારે દાહજનકશક્તિનો પ્રવ્રુસ કરનાર કોઈ ન હોવાથી સ્ફોટ અવશ્ય થાય જ છે. આ પ્રમાણે અગ્નિમાં અતીન્દ્રિય એવી દાહજનકશક્તિ છે જ અને તે શક્તિ જ દાહ કરે છે. તે જ પ્રમાણે શબ્દમાં પાણ અર્થબોધક એવી અતીન્દ્રિયશકિત સ્વભાવથી જ છે. એમ સિદ્ધ થયું. આ શક્તિની સિદ્ધિ કરવાની ચર્ચામાં હજુ પણ આવા પ્રશ્નો અને ઉત્તરો ઘણા છે. પરંતુ તે અહી લખવાથી ઘાણું ગ્રન્થગૌરવ થાય અને અભ્યાસકવર્ગને દુર્લભબોધવાળું પાગ આ પુસ્તક બની જાય. માટે અન્ય અન્ય આશંકાઓ અને તેનો પરિહાર કરવાના પ્રકારો રૂપી મોતીઓના કણોના પ્રય = સમુહનો ૩ વવાય: = વિસ્તાર પૂજ્યગ્રંથકારશ્રીએ જ (શ્રી વાદિદેવસૂરિજી એ જ) બનાવેલા સ્વોપજ્ઞ એવા સ્યાદ્વાદ રત્નાકર નામના ગ્રંથમાંથી તાર્કિકપુરૂષોએ જાણી લેવું. આ પ્રમાણે સ્વાભાવિક શક્તિ શબ્દમાં હોય જ છે અને સ્વાભાવિકશકિતવાળો એવો તે શબ્દ અર્થને જણાવે છે એમ સિદ્ધ થયું. ___अथ तदङ्गीकारे तत एवार्थसिद्धेः सङ्केतकल्पनाऽनर्थिकैव स्यादिति चेत् - नैवम्- अस्य सहकारितया स्वीकारात् अङ्कुरोत्यत्तौ पय:पृथिव्यादिवत् । अथ स्वाभाविकसम्बन्धाभ्युपगमे देशभेदेन शब्दानामर्थभेदो न भवेद्, भवति चायम्, चौरशब्दस्य दाक्षिणात्यैरोदने प्रयोगादिति चेत्- तदशस्यम्, सर्वशब्दानां सर्वार्थप्रत्यायनशक्तियुक्तत्वात् । तत्र च देशे यदर्थप्रतिपादनशक्तिसहकारी सङ्केतः, स तमर्थं तत्र प्रतिपादयतीति सर्वमवदातम् ॥ હવે અહીં કોઈ એવી શંકા કરે છે કે જો શબ્દમાં અર્થબોધક એવી તે શક્તિનો સ્વીકાર કરીએ તો તે શક્તિથી જ અર્થબોધ થવાની સિદ્ધિ આપોઆપ થઈ જ જાય છે. તો તમે જૈનો મૂલસૂત્ર (૪-૧૧) માં જે સંકેતની કલ્પના કરો છો અથવું સ્વાભાવિકશક્તિ અને સંકેત એમ બે વડે શબ્દ અર્થબોધ કરાવે છે. એવી જે કલ્પના કરો છો તે અનર્થક જ થશે. ઉત્તર - આ શંકાનો ઉત્તર આ પ્રમાણે સમજવો કે શબ્દમાં રહેલી અર્થબોધ કરાવવાની જે શક્તિ છે તે ઉપાદાન કારણ છે. અને આ સંકેત જે છે તે સહકારી કારણ તરીકે (અર્થાતું નિમિત્તકારાણ તરીકે) અમે સ્વીકારીએ છીએ. જેમ અંકુરા રૂપ કાર્ય ઉત્પન્ન કરવામાં બીજમાં ઉપાદાન શક્તિ હોવા છતાં પણ પાણી અને પૃથ્વી આદિ સહકારી કારાણની આવશ્યકતા રહે છે એમ સમજવું. હવે અહીં કદાચ કોઈ એવી શંકા કરે કે જો પ્રત્યેક શબ્દમાં અર્થબોધ કરાવવાની સ્વાભાવિકશક્તિ છે એમ જ માનીએ તો જે શબ્દમાં જે અર્થબોધ કરાવવાની સ્વાભાવિકશક્તિ હોય, તે શબ્દ તે જ નિયત અર્થને જ જગાવનાર બનવો જોઈએ, બીજો કોઈ અર્થ તે શબ્દમાંથી નીકળવો જોઈએ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૬૦૯ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધ હેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા નહીં. તે કારણથી જ દેશભેદે શબ્દોનો અર્થભેદ થવો જોઈએ નહીં અને દેશભેદે શબ્દોનો અર્થભેદ તો થાય જ છે. જેમ કે વોર શબ્દ ગુજરાત આદિ દેશોમાં ચોર અર્થમાં પ્રયોગ કરાય છે તે જ વોર શબ્દ દક્ષિણદેશના લોકો દ્વારા ઓદન અર્થમાં પ્રયોગ કરાય છે. હવે જો આ વોર શબ્દ ચોર અર્થનો બોધ કરાવવાની સ્વાભાવિકશક્તિ ધરાવતો હોય તો ઓદન અર્થ ક્યાંથી સમજાવી શકે ? અને જો ઓદન અર્થ સમજાવવાની શક્તિ ધરાવતો હોય તો ચોર અર્થ કયાંથી સમજાવી શકે ? જે અર્થ સમજાવવાની શક્તિ ધરાવે તે જ અર્થ થવો જોઈએ. ઉત્તર - તરણ્યમ્ - ઉપરની તે શંકા અનુચિત છે. અમે એમ કહીએ છીએ કે સર્વશબ્દો સર્વ અર્થ સમજાવવાની શક્તિથી યુક્ત છે. ફક્ત જે દેશમાં જે અર્થનું પ્રતિપાદન કરવામાં સહકારી કારાણભૂત એવો જે સંકેત મળે, તે દેશમાં તે શબ્દ તે જ અર્થનું પ્રતિપાદન કરે છે. જેમ લોટના સર્વકણોમાં પુરી-રોટલી-ભાખરી અને લાડુ આદિ સર્વ ખાદ્ય પદાર્થો બનાવવાની ઉપાદાનશકિત હોવા છતાં જે જે પદાર્થને અનુરૂપ મસાલા નાખવા રૂપ સહકારી કારણ મળે તે તે પદાર્થ જ લોટમાંથી બને છે. કોઈ એક કાણમાં ટેબલ-ખુરશી-બારી-બારણાં એમ સર્વ કાર્યો બનાવવાની ઉપાદાન શક્તિ હોવા છતાં જે જાતના ઘાટને અનુરૂપ શસ્ત્રોના ઘા સ્વરૂપ સહકારી કારાણો મળે છે તે કાર્ય જ તેમાંથી થાય છે. તેવી રીતે જ પ્રત્યેક શબ્દોમાં સર્વ અર્થ જણાવવાની શક્તિ હોવા છતાં પણ જે જે સંકેતાત્મક સહકારી કારાગ મળે તે તે શબ્દોમાંથી તે તે અર્થબોધ થવા રૂપ કાર્ય થાય છે. આ પ્રમાણે સર્વ ભાવાર્થ સ્વચ્છ છે અર્થાત્ નિર્દોષ છે. __ सौगतांस्तु प्रत्येवं विधेयानुवाद्यभावः, योऽयं शब्दो वर्णात्माऽऽवयोः प्रसिद्धः, स स्वाभाविकसामर्थ्यसमयाभ्यां कृत्वाऽर्थबोधनिबन्धनमेवेति । अथ स्वाभाविकसामर्थ्यसमयाभ्यां शब्दस्यार्थे सामान्यरूपे, विशेषलक्षणे, तदुभयस्वभावे वा वाचकत्वं व्याक्रियेत ? न प्रथमे, सामान्यस्यार्थक्रियाकारित्वाभावेन नभोऽम्भोजसन्निभत्वात् । न द्वैतीयीके, विशेषस्य स्वलक्षणस्य वैकल्पिकविज्ञानागोचरत्वेन सङ्केतास्पदत्वासम्भवात् । तत्सम्भवेऽपि विशेषस्य व्यवहारकालाननुयायित्वेन सङ्केतनैरर्थ्यक्यात् । तार्तीयीके तु स्वतन्त्रयोः तादात्म्यापन्नयोर्वा सामान्यविशेषयोस्तद्गोचरता संगीर्येत । नाय: पक्षः, प्राचिकविकल्योपदर्शितदोषानुषङ्गात् । न द्वितीयः, सामान्यविशेषयोः विरुद्धधर्माध्यासितत्वेन तादात्म्यायोगादिति नार्थो वाच्यो वाचाम् । अपि तु परमार्थतः सर्वतो व्यावृत्तस्वरूपेषु स्वलक्षणेष्वेकार्थकारित्वेन एककारणत्वेन चोपजायमानैकप्रत्यवमर्शरूपविकल्पस्याकारो बाह्यत्वेनाभिमन्यमानो बुद्धिप्रतिविम्ब व्यपदेशभागपोहः, शब्दश्रुतौ सत्यां तादृशोल्लेखशेखरस्यैव वेदनस्योत्पादात् । अपोहत्वं चास्य स्वाकारविपरीताकारोन्मूलकत्वेनावसेयम् । अपोह्यते स्वाकाराद् विपरीत आकारोऽनेनेत्यपोह इति व्युत्पत्तेः। तत्त्वतस्तु न किञ्चिद् वाच्यं वाचकं वा विद्यते, शब्दार्थतया कथिते बुद्धिप्रतिबिम्बात्मन्यपोहे कार्यकारणभावस्यैव वाच्यवाचकतया व्यवस्थापितत्वात् । નૈયાયિકોની સાથે શબ્દસંબંધી આ ચર્ચા સમાપ્ત કરીને હવે બૌદ્ધોની સાથે શબ્દસંબંધી આ ચર્ચા શરૂ કરતાં ટીકાકારશ્રી જણાવે છે કે - સૌગતો (બૌધ્ધો) પ્રત્યે આ પ્રમાણે વિધેયાનુવાધભાવ Page #275 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ ૬૧૦ જાણવો - આપણા બન્નેની વચ્ચે જે આ વર્ણાત્મક શબ્દ પ્રસિદ્ધ છે, તે સ્વાભાવિક સામર્થ્ય અને સંકેત એમ બે વડે કરીને જ અર્થબોધનું કારણ છે. અહીં જે વસ્તુ પ્રસિદ્ધ હોય, વાદી-પ્રતિવાદી બન્નેને માન્ય હોય એવી જે વસ્તુનું કથન કરાય તે નવી કહેવાય છે. ઉચ્ચારણ કરાતો વર્ણાત્મક જે શબ્દ છે. તે પ્રસિદ્ધ છે. બૌદ્ધ અને જૈન એમ બન્નેને માન્ય છે. માટે “શબ્દ છે” એવું જે કથન તે અનુવાદ. - જે વસ્તુ પ્રસિદ્ધ ન હોય, વાદી-પ્રતિવાદી બન્નેને માન્ય ન હોય પરંતુ વાદી દ્વારા પ્રતિવાદીને સમજાવવાની હોય, કહેવાની હોય તે વિધેય કહેવાય છે. “શબ્દ છે” આ વાત બન્નેને માન્ય છે. પરંતુ સ્વાભાવિકસામર્થ્ય અને સંકેત વડે તે શબ્દ વસ્તુનો બોધક છે. આ વાત જૈનને જ માન્ય છે. બૌદ્ધને આ વાત માન્ય નથી, તેથી તેને સમજાવવાની છે. માટે વિધેય છે. ગ્રંથકારશ્રી અનુવાદ એવા શબ્દનો શક્તિ-સંકેત વડે વિધેયભાવ હવે સમજાવે છે. અથવા વિધેય એટલે સામર્થ્ય અને સંકેત વડે શબ્દ વાચક છે એવું જે સમજાવવું છે તે વિધેય કહેવાય છે, તેનો અનુવાધભાવ એટલે ચર્ચાનો સાર આ પ્રમાણે છે - બૌદ્ધ - હે જૈન ! સ્વાભાવિક એવું સામર્થ્ય અને સંકેત આ બે વડે શબ્દનું વાચકપણું અર્થને વિષે જે તમારા વડે કહેવાય છે તે સામાન્યરૂપ અર્થને વિષે વાચકપાયું છે ? કે વિશેષરૂપ એવા અર્થને વિષે વાચકપણું છે ? કે તે સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક સ્વભાવવાળા અર્થને વિષે વાચકપણું છે ? અર્થાત્ શબ્દવડે જે અર્થ સમજાવાય છે તે અર્થ શું સામાન્યાત્મક છે ? કે વિશેષાત્મક છે કે શું ઉભયાત્મક છે ! ને પ્રથમે, = પહેલા પક્ષમાં હે જૈન ! તમારી વાત બરાબર નથી. સામાન્ય એ અર્થક્રિયાકારી ન હોવાથી આકાશપુષ્પની તુલ્ય અસત્ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે સામાન્ય Á નિરવવં નિષ્ક્રિય = એટલે કે સામાન્ય એ નિરવયવ અને નિષ્ક્રિય છે. અને જે નિષ્ક્રિય હોય છે. તે સ્વ અર્થક્રિયાકારી રૂપ કિયાવાળું ન હોવાથી વધ્યાપુત્રાદિની જેમ સત્ કહેવાય છે. ત્વ-પદ– ઈત્યાદિ અન્વયી એવું સામાન્ય કોઈ પણ જાતની ક્રિયાને કરનાર ન હોવાથી સત્ જ છે. અર્થાત્ નથી જ, (બૌદ્ધદર્શન ક્ષણિકવાદી હોવાથી સામાન્યને = અન્વયને-ધુવને ન માનનાર છે.) તેથી શબ્દથી વાચ્ય અર્થ સામાન્યાત્મક છે. એ વાત સંભવે નહીં. ન દ્વતીય = બીજા પક્ષમાં પણ તે જૈન તમારી વાત બરાબર નથી. કારણ કે સ્વલક્ષણ સ્વરૂપ એવું આ વિશેષ વિકલ્પસંબંધી જ્ઞાનનો વિષય બનતું નથી માટે તે વિશેષ સંકેતનો આધાર બને એ અસંભવિત છે. એટલે કે પ્રત્યેક શબ્દો તે તે પદાર્થના વિકલ્પને (એટલે કે તે તે પદાર્થસંબંધી સંકલ્પને) જ જણાવે છે. પરંતુ વિશેષાત્મક એવા પદાર્થને કોઈ શબ્દ જગાવતો નથી. જેમ કે ઘરમાના” બોલતી વખતે શ્રોતાના મનમાં ઘટના આકાર રૂપ વિકલ્પજ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે જ તે ઘટાદિ શબ્દો શ્રોતાના મનમાં ઘટાકારાદિ વિકલ્પોને જ ઉત્પન્ન કરે છે તે વિકલ્પોમાં વિશેષધર્માત્મક પદાર્થો સંભવતા નથી, પરંતુ વિકલ્પો જાણ્યા પછી અનુમાનથી વિશેષધર્માત્મક પદાથોને તે શ્રોતા જાણે છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૬૧૧ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા સારાંશ કે શબ્દ સાંભળતાંની સાથે જ શબ્દ દ્વારા શ્રોતાના મનમાં પ્રથમ વિકલ્પો જ જણાય છે. ઘટપટાદિ પદાથોં જણાતા નથી. પરંતુ વિકલ્પો જાણ્યા પછી આવા વિકલ્પો હોવાથી આવા પદાર્થો હોવા જોઈએ એવું અનુમાન કરીને પદાર્થ બોધ થાય છે. માટે વાચક એવા શબ્દથી તો માત્ર વિકલ્પો જન્મે છે. પરંતુ આવા વિશેષ (વિશેષધર્માત્મક પદાથો) જણાતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે - विकल्पयोनयः शब्दाः, विकल्पाः शब्दयोनयः । कार्यकारणता तेषां, नार्थं शब्दाः स्पृशन्त्यपि ॥ બોલનાર વક્તાની અપેક્ષાએ તેણે મનમાં ગોઠવેલા વિકલ્પોમાંથી શબ્દો ઉત્પન્ન થાય છે. જેવા મનમાં વિચારો (વિકલ્પો) કર્યા હોય તેવા શબ્દો મુખેથી બોલાય છે. અને શ્રોતાની અપેક્ષાએ શબ્દો સાંભળીને મનમાં તેવા તેવા વિકલ્પો ઉઠે છે. એટલે વક્તાની અપેક્ષાએ વિકલ્પો છે ઉત્પત્તિસ્થાન જેનું એવા શબ્દો છે. અને શ્રોતાની અપેક્ષાએ શબ્દો છે ઉત્પત્તિસ્થાન જેનું એવા વિકલ્પો છે. આ રીતે વકતામાં વિકલ્પોમાંથી શબ્દો અને શ્રોતામાં શબ્દોમાંથી વિકલ્પો ઉત્પન્ન થાય છે. માટે વિકલ્પોને અને શબ્દોને, તથા શબ્દોને અને વિકલ્પોને પરસ્પર કાર્યકારણભાવ છે. બાકી શબ્દો ભૂમિ ઉપર પડેલા પદાર્થને તો સ્પર્શતા પણ નથી. હવે જો શબ્દોને અને વિશેષધર્માત્મક પદાર્થને કોઈ પણ સંબંધ જ ન સંભવતો હોય તો શબ્દમાં તે તે વિશેષપદાર્થને જણાવનારો સંકેત છે. એમ કહેવું કેમ ઉચિત કહેવાય ? અર્થાત્ વક્તાની અપેક્ષાએ વિકલ્પમાંથી શબ્દ ઉત્પન્ન થાય છે. અને શબ્દમાંથી શ્રોતામાં વિકલ્પો (ઘટાકારાદિ) ઉત્પન્ન થાય છે. બાકી મુખે બોલાતા શબ્દો અને ભૂમિ ઉપર પડેલા વિશેષ ધર્માત્મક ઘટ-પટાદિ પદાથોને તો પરસ્પર સ્પર્શ પણ નથી. હવે જો શબ્દને અને પદાર્થને પરસ્પર કોઈ સંબંધ જ ન હોય તો તે તે પદાર્થને જગાવનારો સંકેત શબ્દમાં છે અને શબ્દ એ સંકેતનો આધાર છે આ વાત કેમ સંભવે ? 1. છતાં માની લો કે તત્સમવેર = શબ્દ એ સંકેતનો આધાર સંભવે છે એમ માની લઈએ તો પણ તે તે સંકેતથી જણાતા ઘટ-પટાદિ વિશેષ પદાર્થો વ્યવહારકાળને અનુસરનારા ન હોવાથી સંકેત કરવો નિરર્થક છે. જેમ કે વર્ધમાનવામા આ શબ્દનો વ્યવહાર આ કાળે પણ છે છતાં કચ્છદ્વાચ્ય વર્ધમાનસ્વામી રૂપ વ્યકિત આજે નથી. તથા ઘટ શબ્દ સદા વ્યવહારાય છે. પરંતુ ઘટપદાર્થ વિધ્વંસ થયા પછી હોતો નથી. હવે જો તે વિશેષધર્માત્મક પદાર્થ વ્યવહારકાળ સુધી અનુસરનાર ન હોય તો તે શબ્દનો તે વિશેષમાં કરેલો સંકેત નિષ્ફળ જ જાય. માટે પાણ શબ્દમાં વિશેષનું વાચકપણું સંભવી શકતું નથી. તાર્તવી તુ = હવે હે જૈન ! ત્રીજો પક્ષ જો તમે કહો તો એટલે સામાન્ય-વિશેષ એમ ઉભયનો વાચક શબ્દ છે એમ જો કહો તો અમે (બૌદ્ધો) તમને (જૈનોને) પુછીએ છીએ કે સ્વતન્નોઃ = સ્વતંત્ર એવા એટલે કે પરસ્પર અત્યન્ત ભિન્ન એવા સામાન્ય અને વિશેષ શબ્દના વિષય બને છે ? કે તાદ્રાભ્યાસિયો: = તાદાત્મ પગાને પામેલા અર્થાત્ પરસ્પર અભિન્ન એવા સામાન્ય Page #277 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ ૬૧૨ વિશેષ શબ્દના વિષય બને છે ? = વાળો પ્રથમ પક્ષ કહો તો તેનો નાથ: પક્ષ: પહેલો પક્ષ બરાબર નથી. જો તમે સ્વતન્ત્રયો: અર્થ એ થાય છે કે શબ્દમાં રહેલો સંકેત સ્વતંત્ર એવા સામાન્યને = જણાવે છે તથા સ્વતંત્ર એવા વિશેષને જણાવે છે એમ માનવામાં હમણાં જ વિઘ્ન પૂર્વે જણાવેલા विकल्प વિકલ્પોમાં રિતિ બતાવેલા દોષોનો પ્રસંગ આવશે. જો સ્વતંત્ર એવા સામાન્યને જણાવે તો સામાન્ય નિષ્ક્રિય હોવાથી આકાશપુષ્પ તુલ્ય હોવાથી અસત્ છે અને જો સ્વતંત્ર એવા વિશેષને જણાવે તો શબ્દો વિકલ્પોને જ જણાવે છે. વિશેષોને તો શબ્દો સ્પર્શતા પણ નથી તો જણાવે ક્યાંથી ? ઈત્યાદિ પૂર્વે કહેલા દોષો પુનઃ આવશે. = न द्वितीयः તાદાત્મ્યભાવને પામેલા એવા સામાન્ય અને વિશેષને શબ્દગત આ સંકેત જણાવે છે આવો બીજો પક્ષ પણ વ્યાજબી નથી કારણ કે સામાન્ય અને વિશેષ આ બન્ને પરસ્પર અત્યન્ત વિરૂદ્ધધર્મથી યુક્ત હોવાના કારણે શીતળતા અને ઉષ્ણતાની જેમ આ બન્નેનો તાદાત્મ્ય સંભવી જ ન શકે. સામાન્ય એ ધ્રુવ છે. અને વિશેષ એ ક્ષણિક છે. વળી સામાન્ય એ સર્વમાં અનુયાયી છે. અને વિશેષ એ વ્યક્તિમાત્રવર્તી છે. આ પ્રમાણે બન્ને વિરૂદ્ધ ધર્મવાળા હોવાથી તાદાત્મ્ય થઈ જ ન શકે. માટે શબ્દોથી સામાન્યાત્મક, કે વિશેષાત્મક, કે ઉભયાત્મક, એમ ત્રણ પક્ષોમાંથી કોઈ પણ પક્ષે અર્થ (પદાર્થ) એ વાચ્ય બની શકતો જ નથી. માટે શબ્દ અને ઘટ-પટાદિ પદાર્થ વચ્ચે વાચ્ય-વાચકભાવ જ નથી. = પરંતુ શબ્દ અને મનમાં ઉઠતા વિકલ્પો કે જેને અપોહ કહેવાય છે તે શબ્દ અને અપોહ વચ્ચે માત્ર કાર્યકારણભાવ છે. ‘‘ઘટ’’ એવો વક્તાના મુખે શબ્દ સાંભળતાં જ શ્રોતાના મનમાં ઘટનો આકાર જે પ્રતિબિંબિત થાય છે. તે ઘટાકાર રૂપે પ્રતિબિંબિત થયેલ વિકલ્પ એ કાર્ય છે અને શબ્દ એ કારણ છે. શબ્દ નામના કારણથી વિકલ્પાત્મક કાર્ય ઉત્પન્ન થાય છે. આ રીતે શબ્દને અને વિકલ્પને કાર્ય-કારણભાવ માત્ર જ છે. શ્રોતાના મનમાં થતો તે વિકલ્પ કેવો છે ? તે સમજાવે છે કે સર્વતો વ્યાવૃત્તસ્વરૂપેણુ સ્વક્ષોનું एकार्थकारित्वेन સર્વથા વ્યાવૃત્ત સ્વરૂપવાળા અર્થાત્ એક-બીજાથી પરસ્પર અત્યન્ત ભિન્ન સ્વરૂપવાળા એવા સ્વલક્ષણો (પરમાણુ આદિ રૂપ પદાર્થો)માં “આ એક ઘટ છે'’ એવી હ્રાર્થનારિત્વેન એકાકાર પ્રતીતિ કરાવનાર તરીકે ઉપનાયમાન = ઉત્પન્ન થતો એક વિચાર રૂપ વિકલ્પનો જે આકાર, તથા જાળત્વન૨ ૩૫ાયમાન = એક કારણતાના લીધે ઉત્પન્ન થતો એક વિચાર રૂપ વિકલ્પનો જે આકાર, તથા બાહ્ય તરીકે મનાતો એવો આ આકાર અને બુદ્ધિમાં જાણે પ્રતિબિંબિત થયો હોય એવા વ્યપદેશને ભજનારો એવો જે આ આકાર તે અપોહ કહેવાય છે. અને આ અપોહ એ જ શબ્દનું કાર્ય છે. કારણ કે શબ્દ સાંભળતાંની સાથે જ તાદૃશોઢેલોવરસ્ય વ્ ‘આ એક ઘટ છે.’’ તેવા પ્રકારના ઉલ્લેખના શિખરવાળા વિકલ્પાત્મક આકારનું જ સંવેદન ઉત્પન્ન થાય છે. આ ચર્ચાનો સાર એવો છે કે - વક્તા વડે બોલાતા શબ્દનું કાર્ય શ્રોતાના મનમાં થતો વિકલ્પમાત્ર છે. તેને અપોહ કહેવાય છે. તે વિકલ્પ અર્થાત્ અપોહ કેવો છે ? તે ચાર વિશેષણોથી સમજાવે છે. (૧) સર્વથા પરસ્પર ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા પરમાણુઓમાં “આ એક ઘટ છે’” અર્થાત્ – = Page #278 -------------------------------------------------------------------------- ________________ ૬૧૩ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા જલાધાર રૂપે એક કાર્ય કરનાર છે.” એવા પ્રકારના એકાર્યકારીપણે ઉત્પન્ન થતા એક વિચાર રૂપ આકારાત્મક છે. તથા વળી (૨) આ અપોહ એક માત્ર વિકલ્પના કારણપણામાંથી જ ઉત્પન્ન થતો આકારવિશેષરૂપ છે. પરંતુ પદાર્થથી ઉત્પન્ન થતો નથી. કે પદાર્થની સાથે જોડાતો નથી. (૩) તથા બાહ્ય જે ભૂમિ ઉપર પડેલા ઘટ-પટ છે તે આકાર મનાતો, હકીકતથી તે અપોહ મનમાં થતો હોવાથી અત્યંતર છે. ફક્ત બાહ્યની સાથે સમાન હોવાથી જાણે બાહ્ય પદાર્થગત આકાર હોય શું તેવો દેખાતો, અને (૪) બુદ્ધિમાં જાણે પ્રતિબિંબિત થઈ ચુક્યો હોય એવો જે આ આકાર તે જ અપોહ કહેવાય છે. પર્વ પામ્ય = મનમાં થતા આ વિકલ્પને અપોહ કહેવાનું કારણ એ છે કે વિવક્ષિત એવા ઘટ-પટાદિ સ્વ આકારથી વિપરીત ઈતર સર્વ આકારોનું ઉમૂલન કરનાર હોવાથી આ વિવક્ષિત આકારને અપોહ કહેવાય છે. તેની વ્યુત્પત્તિ આવા પ્રકારની છે. મોદ્યતે રૂતિ પોઃ = દૂર કરાયઉમૂલન કરાય તે અપોહ, સ્વ આકારથી વિપરીત આકાર ઉમૂલન કરાય છે જેના વડે તે અપોહ કહેવાય છે. જે વસ્તુ વિચારાય છે. તેનાથી અન્ય આકારોનું ઉમૂલન કરાય છે માટે અપોહ કહેવાય તાત્વિકપણે વિચારીએ તો કોઈ વા-વાચક છે જ નહીં શબ્દ એ વાચક અને પદાર્થ એ વાચ્ય આવું છે જ નહીં. પદાર્થને તો શબ્દો સ્પર્શતા પણ નથી. શબ્દને અને પદાર્થને તો કોઈ પણ જાતનો કંઈ સંબંધ નથી, પરંતુ બુદ્ધિમાં પ્રતિબિંબિત થવા સ્વરૂપ જે અપોહ (વિકલ્પ) છે તે વિકલ્પ જ શબ્દના અર્થ રૂપે કહેવાય છતે શબ્દ અને અપોહ આ બન્નેની વચ્ચે માત્ર કાર્યકારણભાવ છે. શબ્દ એ કારણ છે અને અપોહ એ કાર્ય છે. આ કાર્યકારણભાવને જ લોકો વાચવાચક ભાવ તરીકે માની લે છે. પરંતુ વાસ્તવિક વાચ્ય વાચક ભાવ જેવું કંઈ છે જ નહીં આ બૌધ્ધમુનિનું કહેવું છે. अथ श्रीमदनेकान्तसमुद्घोषपिपासितः । अपोहमापिबामि द्राग, वीक्षन्तां भिक्षवः क्षणम् ॥॥ શ્રીમાનું એવા (અતિશય લક્ષ્મી અને શોભા વાળા એવા) અનેકાન્તવાદનું વારંવાર આ ગ્રંથમાં અને આવા પ્રકારના બીજા પણ ગ્રંથોમાં સતત કથન કરવાથી તૃષાવાનું બનેલો હું બૌદ્ધોને આ અપોહને જલ્દીથી (ઘોળીને) પી જાઉં છું તે હે બૌદ્ધમુનિઓ ! તમે ક્ષણવાર જુઓ ના સારાંશ કે આખા આ ગ્રંથમાં ડગલે પગલે વારંવાર શ્રીવીતરાગપરમાત્માએ બતાવેલા અનેકાન્તવાદને જ ગાતાં ગાતાં (ગાવાના કારણે જ) કંઠશોષ થવાથી લાગેલી અત્યન્ત તૃષાવાળો હું બૌદ્ધોએ રજુ કરેલા આ અપોહને હમણાં જ દલીલો દ્વારા ખંડિત કરું છું. (એટલે પી જાઉં છું) તે હે બૌદ્ધો ! તમે જુઓ. इह तावद्विकल्पानां तथाप्रतीतिपरिहृतविरुद्धधर्माध्यास- कथञ्चित्तादात्म्यापन्न- सामान्यविशेषस्वरूपवस्तुलक्षणाक्षूणदीक्षादीक्षितत्वं प्राक् प्राकट्यत । ततस्तत्त्वतः शब्दानामपि तत्प्रसिद्धमेव । यतोऽजल्पि Page #279 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ ૬૧૪ युष्मदीयैः “स एव शब्दानां विषयो यो विकल्पानाम्' इति कथमपोहः शब्दार्थः स्यात् ? अस्तु वा तथाऽप्यनुमानवत् किं न शब्दः प्रमाणमुच्यते । अपोहगोचरत्वेऽपि परम्परया पदार्थे प्रतिबन्धात् प्रमाणमनुमानमिति चेत्, तत एव शब्दोऽपि प्रमाणमस्तु । अतीतानागताम्बरसरोजादिष्वसत्सु अपि शब्दोपलम्भामात्रार्थप्रतिबन्ध इति चेत्, तभूद् वृष्टिः गिरिनदीवेगोलम्भाद्, भावी भरण्युदयः रेवत्युदयात्, नास्ति रासभशृङ्गम्, समग्रप्रमाणैरनुपलम्भात्, इत्यादेरर्थाभावेऽपि प्रवृत्तेऽनुमानेऽपि नार्थप्रतिबन्धः स्यात् । यदि वचोवाच्यापोहोऽपि पारम्पर्येण पदार्थप्रतिष्ठः स्यात्, तदानीमलाबूनि मज्जन्तीत्यादिविप्रतारकवाक्यापोहोऽपि तथा भवेदिति चेत्, अनुमेयापोहेऽपि तुल्यमेतत्, प्रमेयत्वादिहेत्वनुमेयापोहेऽपि पदार्थप्रतिष्ठाप्रसक्तेः । प्रमेयत्वं हेतुरेव न भवति, विपक्षासत्त्वतल्लक्षणाभावादिति कुतस्त्या तदपोहस्य तन्निष्ठतेति चेत् । तर्हि विप्रतारकवाक्यमप्यागम एव न भवति, आप्तोक्तत्वतल्लक्षणाभावादित्यादि समस्तं समानम् । જૈન - અહીં તમે પાડેલા અનેક વિકલ્પોમાં તેવા પ્રકારની પ્રતીતિ (દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાવિશેષે એક જ કાળે એક જ પદાર્થમાં સામાન્ય અને વિશેષ સાથે રહે છે પરંતુ અલ્પ પણ વિરૂદ્ધધર્માધ્યાસ નથી. વિરૂદ્ધધર્મધ્યાસરહિતપણે રહે છે તેવા પ્રકારના અનુભવ) ના આધારે પરિતા = તજાયો છે વિરૂદ્ધધર્માધ્યાસ જેમાં એવું, તથા વિરૂદ્ધધર્માધ્યાસ ન હોવાથી જ કથંચિત્ તાદાત્મભાવને પામેલા એવા જે સામાન્ય અને વિશેષ, તે (અવિશ્વમ્ભાવવાળા) સામાન્ય-વિશેષ છે સ્વરૂપ જેનું એવું વસ્તુનું લક્ષણ છે. સારાંશ કે તેવા પ્રકારના અનુભવના આધારે જેમાંથી વિરૂદ્ધધર્માધ્યાસપણું ચાલ્યું ગયું છે તેવું વસ્તુનું લક્ષણ છે અને વળી કથંચિત્ અભેદભાવને પામેલા એવા સામાન્ય-વિશેષાત્મક સ્વરૂપવાળું છે. વસ્તુનું આવું કથંચિત્ અભેદાત્મક લક્ષાણ અખંડપણે સમજાવવામાં ચતુરાઈપણું અમારા વડે પહેલાં પ્રગટ કરાયું જ છે. તમે એકાન્તસામાન્ય, એકાન્તવિશેષ, અને ઉભયાત્મક એવા જે ત્રાગ પક્ષો કહ્યા છે તેમાંથી પ્રથમના બે પક્ષો એકાન્ત હોવાથી અમે સ્વીકારતા જ નથી. તેથી તે બે પક્ષોનો અમારે ઉત્તર આપવાનો રહેતો જ નથી. માત્ર ઉભયાત્મક એવો ત્રીજો પક્ષ અમે સ્વીકારીએ છીએ. ત્યાં તમે જે “વિરૂદ્ધધર્માધ્યાસ” કહ્યો. તે ખોટો છે. કારણ કે જગતની સર્વ વસ્તુઓ ઉભયસ્વરૂપે અનુભવાય જ છે. અહી થતો પ્રત્યક્ષ અનુભવ એ જ પ્રમાણ છે. આવા પ્રકારના અનુભવના આધારે જ વિરૂદ્ધધર્માધ્યાસનો ત્યાગ કરીને કથંચિત્ તાદાત્મ (અભેદ) ભાવને પામેલું એવું સામાન્ય-વિશેષાત્મક વસ્તુનું સ્વરૂપ છે. અને તે જ સાચું વસ્તુનું લક્ષણ છે. એમ અમે માનીએ છીએ. આ જ વસ્તુનું લક્ષણ અખંડપણે અમે બતાવ્યું છે. તે જ બતાવવામાં અમે અમારી સતત ચતુરાઈ પહેલાં જણાવી છે. અક્ષT = અખંડપાણે સતત, તીક્ષા = સમજાવવામાં, હીક્ષિતત્વ = ચતુરાઈ, પ્રાણ = પહેલાં, પ્રત્યત = બતાવાઈ છે. માટે જગના સર્વ પદાથોં કથંચિત્ તાદાત્મભાવને પામેલા એવા સામાન્ય-વિશેષાત્મક છે. તેથી શબ્દોનું પણ તત્ = તે ઉભયાત્મક સ્વરૂપ તત્ત્વથી પ્રસિદ્ધ જ છે. એટલે કે શબ્દો પણ સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક વસ્તુના વિષયવાળા છે. તમારા જ આચાર્યોએ કહ્યું Page #280 -------------------------------------------------------------------------- ________________ ૬૧૫ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા “શબ્દોનો પણ તે જ વિષય છે. કે જે વિકલ્પોનો વિષય છે.” આ વાક્ય જ એમ જણાવે છે કે વિકલ્પો જે પદાર્થ (ઘટ-પટ)ને વિષય કરે છે. એટલે કે મનમાં થયેલો વિકલ્પ જે ઘટ-પટ પદાર્થને વિચારે છે તે જ ઘટ-પટ પદાર્થ શબ્દોનો વિષય છે. આવું સ્પષ્ટ વાક્ય હોવા છતાં પણ અને તેવો અનુભવ હોવા છતાં પણ “અપોહ” (વિકલ્પ) એ શબ્દોનો અર્થ (વિષય) છે એમ કેમ માની શકાય ? વિકલ્પથી જેમ વિષય જણાય છે તેમ શબ્દથી પણ વિષય જ જણાય છે. માટે ઘટ-પટ વિષયને જ શબ્દોનો વિષય માનવો જોઈએ. પરંતુ અપોહમાત્રને શબ્દનો વિષય ન માનવો જોઈએ. મતુ વાનુમાનવત્ = અથવા માનો કે શબ્દ એ ઘટ-પટ પદાર્થને વિષય કરતો નથી. પરંતુ અપોહને જ વિષય કરે છે તો પણ તે શબ્દ અપોહને તો છેવટે જણાવે જ છે. તેથી અનુમાનની જેમ શબ્દને પ્રમાણ કેમ ન મનાય ? અનુમાન પણ અપોહને (સાધ્યના નિર્ણયને) જણાવતું છતું પ્રમાણ કહેવાય છે તેવી જ રીતે શબ્દ પણ અપોહને (પદાર્થવિષયક વિકલ્પને) જણાવતો છતો પ્રમાણ કેમ ન મનાય ? અર્થાત્ શબ્દને પણ પ્રમાણ માનવો જોઈએ. તેથી હે બૌદ્ધ ! પ્રત્યક્ષ - અને અનુમાન એમ બે જ પ્રમાણો તમે જે માનો છો તે વ્યાજબી નથી. પરંતુ પ્રત્યક્ષ અનુમાન અને આગમ એમ ત્રાણ પ્રમાણો તમારે માનવાં જોઈએ. શબ્દ એ જો કે ઘટપટ વિષયને જણાવે છે. છતાં તમારી કલ્પના મુજબ વિકલ્પને જગાવતો હોય તો પણ વિકલ્પને જણાવતો છતો અનુમાનની જેમ તમારે ત્રીજા પ્રમાણ તરીકે સ્વીકારવો જોઈએ. બૌધ્ધ - પોપરત્વે f = અનુમાન પ્રમાણ શબ્દની જેમ અપોહના વિષયવાળું હોવા છતાં પાગ એટલે કે કોઈ પાગ વકતા જ્યારે અનુમાન બોલે ત્યારે શ્રોતાના મનમાં સાંભળતાંની સાથે સાધ્યના નિર્ણયને વિષયવાળો વિકલ્પ (અપોહો ઉઠવા છતાં પણ પરંપરાએ પદાર્થની સાથે પ્રતિબંધવાળો હોવાથી (અર્થાત્ જેવા પ્રકારનો નિર્ણય થયો તેવા પ્રકારના સાધ્યની પ્રતીતિ પક્ષમાં થતી હોવાથી) અનુમાનને તો પ્રમાણ જ મનાય. અર્થાત્ અનુમાન સાંભળતાં મનમાં જેવો અપોહ (વિકલ્પ) થયો તેવું જ સાધ્ય પક્ષમાં જણાય જ છે. એટલે અપોહ એ પદાર્થની સાથે પ્રતિબંધવાળું છે માટે અનુમાન પ્રમાણ મનાય છે. જેમ કે પર્વતો વર્તમાન્ ધૂમાત્ બોલતાંની સાથે શ્રોતાને મનમાં સાધ્યનો અપોહ જ થાય છે. પરંતુ પક્ષમાં જઈને જોતાં વદ્ધિ પ્રાપ્ત થાય જ છે. માટે અનુમાન ભલે વિકલ્પને જ ઉત્પન્ન કરે છે. પરંતુ તે વિકલ્પ પદાર્થની સાથે પ્રતિબંધવાળો છે. તેથી અનુમાન પ્રમાણ છે. જૈન - તત વ રીન્દ્રો પ્રમાણમતુ = હે બૌદ્ધ ! જો આવું સમજો છો તો તે જ રીતે શબ્દ પાગ પ્રમાણ હો. કારણ કે વક્તા વડે ઉચ્ચારણ કરાયેલો શબ્દ સાંભળતાંની સાથે જ શ્રોતાના મનમાં પ્રથમ વિકલ્પ (અપોહ) ઉઠે છે અને ત્યારબાદ તે જ અપોહ ઘટ-પટાદિ ભૂમિગત પદાર્થને જણાવનાર બને જ છે માટે પદાર્થ સાથે પ્રતિબંધવાળો હોવાથી અનુમાનની જેમ શબ્દ પણ પ્રમાણ હો. - બૌદ્ધ - ૩અતીતાના પતિ - હે જૈન ! શબ્દ ક્યારેક અપોહમાત્રને જ ઉત્પન્ન કરે છે. પરંતુ તેનાથી જણાવાતા પદાથો સંસારમાં હોતા નથી. એમ પણ બને છે. સંસારમાં ન હોય તેવા પદાર્થોને Page #281 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ પણ જણાવનારા શબ્દો પ્રવર્તે છે. માટે શબ્દો પદાર્થ સાથે પ્રતિબંધવાળા હોય જ એવો નિયમ નથી તેથી અપ્રમાણ છે. જેમ કે - (૧) અતીત, (૨) અનાગત અને (૩) આકાશપુષ્પાદિ, આવા જે જે પદાર્થો અસત્ છે. તેઓમાં પણ શબ્દોચ્ચારણનો ઉપલંભ થાય છે. (૧) ઋષભદેવ પ્રભુ થયા. (૨) પદ્મનાભ પ્રભુ થશે, અને (૩) આકાશપુષ્પ સંસારમાં નથી. આવાં વાક્યોમાં પદાર્થ ન હોવા છતાં પણ શબ્દપ્રયોગ જોવાય છે. માટે શબ્દપ્રયોગ અર્થની સાથે વિકલ્પ દ્વારા પરંપરાએ પણ પ્રતિબદ્ધ નથી. તેથી શબ્દ એ પ્રમાણ નથી. જૈન - તમૂત્ વૃદિ: - હે બૌદ્ધ ! આ સઘળી વાત અનુમાનમાં પણ સરખી જ છે. અર્થાત્ અનુમાનમાં પણ પદાર્થપ્રતિબંધ ન હોવા છતાં પણ અનુમાન થતાં આ સંસારમાં દેખાય જ છે. તે આ પ્રમાણે - (૧) અહીં પહેલાં વરસાદ થયો હોય એમ લાગે છે કારણકે પર્વત પાસેની નદીમાં પાણીના પૂરનો વેગ દેખાય છે. આ અતીતકાળમાં થયેલા વરસાદનું અનુમાન છે. (૨) હવે થોડાક જ સમય પછી ભરણી નક્ષત્રનો ઉદય થશે, કારણકે અત્યારે રેવતી નક્ષત્રનો ઉદય ચાલુ હોવાથી. આ ભાવિમાં થનારા ભરણી નક્ષત્રના ઉદયનું અનુમાન છે. (૩) ગધેડાને શીંગડાં નથી. કારણકે સર્વ પ્રમાણો વડે પણ જણાતાં ન હોવાથી, આ અસત્ વસ્તુનું અનુમાન છે. આ પ્રમાણે અતીત-અનાગત-અને સર્વથા અસત્ વસ્તુઓનો અભાવ હોવા છતાં પણ પ્રવર્તતા અનુમાનમાં પણ અર્થની સાથે પ્રતિબંધ હોય જ એવો નિયમ ક્યાં છે ? તેથી અર્થપ્રતિબંધ વિના પણ અનુમાનો થતાં હોવાથી શબ્દની જેમ અનુમાનને પણ અપ્રમાણ જ માનવું પડશે. અથવા શબ્દને પ્રમાણ માનવું જોઈએ. બૌદ્ધ - ઃિ વવાયાપોદોડ = હે જૈન ! જો અનુમાનની જેમ શબ્દને પ્રમાણ માનીએ તો વક્તા વડે બોલાયેલા તમામ શબ્દો દ્વારા થયેલો (વચન વડે વાચ્ય એવો) અપોહ પણ પરંપરાએ પદાર્થની સાથે પ્રતિષ્ઠાવાળો (સંબંધવાળો) માનવો પડે. (તો જ તે પ્રમાણ ગણાય) અને જો એમ માનીએ તો “મન્વિનિ મMનિ” તુંબડાં તળાવમાં ડુબે છે (તુંબડાં માટીનાં હોવાથી સામાન્યથી તળાવમાં તરે જ. છતાં કોઈ વિપ્રતારક પુરૂષે આવીને કહ્યું કે તુંબડાં ડુબે છે) આવા પ્રકારના વિપ્રતારકના વાક્યથી થતો અપોહ પણ તેવો થવો જોઈએ. અર્થાત્ અર્થની સાથે પ્રતિબદ્ધ શબ્દ હોવાથી ડંબેલાં તુંબડાં બતાવનાર બનવો જોઈએ. હે જૈનો ! જો તમે શબ્દને પ્રમાણ માનશો તો વિપ્રતારક પુરૂષ વડે બોલાયેલા આ વાક્યથી થતો જે અપહ, તે પણ તેવા પ્રકારના પદાર્થની સાથે પ્રતિબદ્ધ હોવો જોઈએ. અને અર્થપ્રતિબદ્ધ હોય એવું દેખાતું નથી. કારણકે તુંબડાં તરતાં જ હોય છે. માટે શબ્દ એ પ્રમાણ નથી. જન - મનમેવાડ તુત્યમેતત્ - હે બૌદ્ધ ! અનુમેયના અપોહમાં પણ આ દોષ તો તુલ્ય જ લાગશે. એટલે કે વિપ્રતારક પુરૂષના શબ્દોચ્ચારણરૂપ વાક્યથી તે શબ્દ અર્થની સાથે પ્રતિબદ્ધ ન હોવાથી પદાર્થપ્રતીતિ ન થાય તેટલામાત્રથી સર્વે શબ્દો પદાર્થની સાથે અસંબંધવાળા માનીને અપ્રમાણ છે એમ જ કહેશો તો અનુમાન પ્રમાણમાં પાણ અનુમેય પદાર્થના થયેલા અપોહમાં પણ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૬૧૭ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા આ વાત તુલ્ય જ છે. જેમ કે પર્વતો વદ્ધિમાનું પ્રમેયત્વીત્ ઈત્યાદિ અનુમાનોમાં વ્યભિચારી એવા હેતુથી થનારા અનુમેયસંબંધી અપોહમાં પણ પદાર્થપ્રતિબંધ થવો જોઈએ, જેમ ધૂમહેતુથી વહ્નિ પ્રાપ્ત થાય છે. ત્યાં પદાર્થપ્રતિબંધ છે તેવી જ રીતે પ્રમેયત્વહેતુથી પાગ વહ્નિ પ્રાપ્ત થવો જોઈએ. ત્યાં પણ પદાર્થનો પ્રતિબંધ થવો જ જોઈએ એવો પ્રસંગ દોષ તમને આવશે. (અન્યથા એક અનુમાન અપ્રમાણ હોવાથી સર્વ અનુમાન અપ્રમાણ થવાનો શબ્દની જેમ પ્રસંગ આવશે). વિપ્રતારકનો શબ્દ અપ્રમાણ હોવાથી જો સર્વ (યથાર્થી શબ્દોને પણ અપ્રમાણ માનશો તો વ્યભિચારી હેતુવાળુ અનુમાન અપ્રમાણ હોવાથી સહેતુવાળુ અનુમાન પણ અપ્રમાણ જ છે એવું માનવાનો પ્રસંગદોષ તમને આવશે. બૌદ્ધ - મેવત્વે દેવ ના મવતિ = હે જૈન ! પ્રમેયત્વ એ તો હેતુ જ નથી. પર્વતો હિમા પ્રમેયત્વાન્ આ અનુમાનમાં મુકાયેલો જે પ્રમેયત્વ હેતુ છે તે ખરેખર સાચો હેતુ જ નથી. કારાગ કે ત્યાં સાચા હેતુનું જે લક્ષણ છે તે ઘટતું નથી. “વિપક્ષાસવ” સાધ્યાભાવ રૂપ વિપક્ષમાં હેતુનું ન હોવું એ રૂપ તહૃક્ષ = સાચા હેતુનું તે લક્ષણ પ્રયત્નમાં સંભવતું ન હોવાથી તેવા પ્રકારના અનુમાનોમાં થયેલો જે અપહ, તે પદાર્થની સાથે સંબંધવાળો ક્યાંથી બને ? જે સહેતુ હોય છે તેનાથી જ થયેલ અનુમેયનો અપોહ પદાર્થની સાથે સંબંધવાળો હોય છે. પરંતુ જે હેતુ વ્યભિચારાદિ દોષવાળો હોય છે તે હેતુ હેતુ જ ન હોવાથી તેના દ્વારા થયેલો અનુમયનો અપોહ પદાર્થ સાથે સંબંધવાળો હોતો નથી. માટે તેવા વ્યભિચાર આદિ દોષયુક્ત હેતુવાળાં જે જે અનુમાનો હોય છે તે તે અનુમાનો જ અપ્રમાણ કહેવાય છે. પરંતુ સર્વ અનુમાનો અપ્રમાણ કહેવાતાં નથી. જૈન - ત િવિપ્રતાવવામગામ ને મવતિ = હે બૌદ્ધ ! અનુમાન પ્રમાણમાં જો તને આવો વિવેક સૂઝે છે, ડાહી ડાહી બુદ્ધિ આવે છે તો શબ્દપ્રમાણમાં પાગ આ જ ન્યાય કેમ લાગુ ન પડે ? એટલે કે વિપ્રતારકનું વાક્ય પણ (જેમ પ્રમેયત્વ હેતુ સાચો નથી તેમ) સાચુ આગમ નથી કારણ કે પ્રમેયત્વાદિ હેત્વાભાસોમાં “વિપક્ષાસત્ત્વ” એ રૂપ સદ્ હેતુનું લક્ષણ જેમ ઘટતું નથી તેમ વિપ્રતારકનાં વાક્યોમાં પાગ ‘નાતોજીત્વ' રૂપ સાચા આગમનું લક્ષણ ઘટતું નથી. અને તેથી જ ત્યાં પદાર્થની પ્રાપ્તિ ન થાય. પરંતુ સહેતુવાળા અનુમાનમાં જેમ સહેતુનું લક્ષાગ ઘટતું હોવાથી પદાર્થપ્રતિબંધ છે અને તેથી તે અનુમાન જેમ પ્રમાણ મનાય છે. તેવી જ રીતે આસોકત એવા શબ્દોમાં આસોક્તત્વ રૂપ પ્રમાણશબ્દનું લક્ષણ ઘટતું હોવાથી અને ત્યાં પદાર્થપ્રતિબંધ પાણ હોવાથી તે શબ્દોને પ્રમાણ માનવા જોઈએ. શબ્દને પ્રમાણ માનવાની બાબતમાં અનુમાનની જેમ સર્વ સમાન જ વાત છે. यस्तु नाप्तोक्तत्वं वचसि विवेचयितुं शक्यमिति शाक्यो वक्ति, स पर्यनुयोज्यः । किमाप्तस्यैव कस्याप्यभावादेवमभिधीयते ?। भावेऽपि अस्य निश्चयाभावात्, निश्चयेऽपि मौनव्रतिकत्वाद्, वक्तृत्वेऽप्यनाप्तवचनात् तद्वचसो विवेकावधारणाभावाद् वा ?। सर्वमप्येतच्चार्वाकादिवाचां प्रपश्चात् मातापितृपुत्रभ्रातृगुरुसुगतादिवचसां विशेषमातिष्ठमानैरप्रकटनीयमेव । न च नास्ति विशेषस्वीकारः । तत्पठितानुष्ठानघटनायामेव Page #283 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ प्रवृत्तेर्निर्निबन्धनत्वापत्तेः । બૌદ્ધ - હે જેનો ! તમારી વાત બરાબર છે કે જે આસોક્ત હોય તે શબ્દ પ્રમાણ ગણાય અને જે આસોક્ત ન હોય અર્થાત્ અનાસક્ત હોય તે અપ્રમાણ, પરંતુ વકતા વડે બોલાયેલાં વચનોમાં “આમોક્તત્વ' નું વિવેચન કરવું, એટલે કે “આસોકતપણાનો” વિવેક કરવો શક્ય નથી. કર્યું વચન આસોક્ત છે ? અને કયું વચન અનામોક્ત છે ? તે જાણવું દુષ્કર છે. માટે હે જૈન ! અમે તો બધા જ શબ્દોને અપ્રમાણ માનીએ છીએ. જૈન - આવું કહેતા તે બૌદ્ધ પર્વનુવો: = પુછવા યોગ્ય છે. અર્થાત્ અમે જૈનો તે બૌધ્ધને પુછીએ છીએ કે હે બૌદ્ધ ! (૧) માર્ચેવે - આ સંસારમાં કોઈ પણ આત પુરૂષનો અભાવ જ છે એ કારણથી તમે આમ બોલો છો ? કે માવેડા કર્યા - આવા આસ પુરૂષો સંસારમાં તો હોઈ શકે છે પરંતુ આ આસ, અને આ અનાખ, એવો નિશ્ચય થઈ શકતો નથી માટે તમે બૌદ્ધો આવું બોલો છો કે - નિશ્ચયે, કયા પુરૂષો આમ ? અને કયા પુરૂષો અનાય ? એનો નિશ્ચય તો થાય છે. પરંતુ નિશ્ચય થવા છતાં પણ જે આખપુરૂષો છે તેઓ મૌનવ્રતવાળા હોય છે કંઈ પણ બોલતા નથી, તેથી સર્વે વચનો આપ્યોત નથી પરંતુ અનાસક્ત જ છે એમ માનો છો ? આવા કારણથી હે બૌદ્ધો ! તમે આમ બોલો છો કે - વકૃત્વે f = આમ પુરૂષો બોલે છે. મૌનવ્રતવાળા નથી. પરંતુ અનામપુરૂષોના વચનોથી તે આમપુરૂષોનાં વચનોનું વિવેકપૂર્વક અવધારણ કરવું (ભેદ કરવો) તે શક્ય નથી, વિવેકપૂર્વક ભેદ થઈ શકતો નથી માટે હે બૌદ્ધો ! તમે આવું બોલો છો ? કહો આ ચાર કારણોમાં કયા કારણે તમારું આવું બોલવું છે ? સર્વમખેત મ નીયમેવ = આ સર્વે વાતો (૧) આત નથી, (૨) આ જ આમ છે. એવા નિશ્ચયનો અભાવ, (૩) આપ્ત મૌનવ્રતધારી છે અને (૪) આમ-અનામના વચનોનો ભેદ કરવો અશક્ય છે. આ સઘળો બચાવ હે બૌદ્ધો ! તમારે કરવો જોઈએ નહીં કારણ કે ચાર્વાકાદિ (નાસ્તિકાદિ) અન્યદર્શનકારોની વાણીના વિસ્તારથી માતા-પિતા-પુત્ર-ભાઈ-ગુરૂ અને જુગત (બૌધ્ધભગવાન) ની વાણીમાં વિશેષતા તમે જ માનો છો. તમે પોતે જ ચાર્વાકાદિ અન્ય દર્શનકારોની વાણીને અપ્રમાણ કહો છો અને માતા-પિતાદિ અને ખાસ બૌદ્ધભગવાન્ આદિ ઉપકારીઓની વાણીને પ્રમાણ માનો છો. આ પ્રમાણે તમે પોતે જ બે વકતાની વાણીમાં પ્રમાણ-અપ્રમાણની વિશેષતા સ્વીકારો છો તેથી નકકી થાય છે કે તમે કોઈક આમ છે એમ પણ માન્યું જ છે. આત-અનાસનો નિર્ણય પણ જાણ્યો જ છે. આસોએ વાણી ઉચ્ચારી છે એ પણ તમે માન્યું જ છે. અને બન્નેના વચનોનો ભેદ પાગ વિવેકપૂર્વક અવધાર્યો જ છે. તો જ તમે ચાર્વાકાદિની વાણીને અપ્રમાણ અને બૌદ્ધભગવાન આદિની વાણીને પ્રમાણ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૬૧૯ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા એવી વિશેષતા કહી શકો. માટે ઉપરોક્ત સર્વ બચાવો કરવા તે ઉચિત નથી. તથા તમે ચાર્વાકાદિની વાણીમાં અને ઉપકારીઓની વાણીમાં વિશેષતા (પ્રમાણ-અપ્રમાણતાનો ભેદ) નથી સ્વીકાયો એમ નથી. પરંતુ સ્વીકાર્યો જ છે. જો આ બે વચ્ચેનો ભેદ તમે ન સ્વીકાર્યો હોત તો તત્પવિતાનુન = તે બૌદ્ધભગવાન તથા માતા-પિતાદિ ઉપકારીઓએ કહેલા અનુષ્ઠાનની જ આચરણા કરવામાં જે પ્રવૃત્તિ કરો છો તે પ્રવૃત્તિ નિષ્કારણ-પ્રયોજન વિનાની થઈ જાય. તથા ઉપકારીઓની જેમ ચાર્વાકાદિ ની વાણીમાં પણ પ્રવૃત્તિ કરવી જોઈએ, અથવા ચાર્વાકાદિની જેમ ઉપકારીઓની વાણીમાં પ્રવૃત્તિ ત્યજી દેવી જોઈએ. આવું તમે કરતા નથી. માટે તમે જ આત-અનાતનો ભેદ, અને આસોની જ વાણીની પ્રમાણતા સ્વીકારી જ છે. માટે ઉપરની સર્વ દલીલો કરવી તે અનુચિત છે. નિરર્થક જ છે. अथानुमानिक्येवाप्तशब्दादर्थप्रतीतिः - पादपार्थविवक्षावान्, पुरुषोऽयं प्रतीयते । वृक्षशब्दप्रयोक्तृत्वात् पूर्वावस्थास्वहं यथा ॥१॥ इति विवक्षामनुमाय “सत्या विवक्षेयम्, आप्तविवक्षात्वात् मद्विवक्षावत्' इति वस्तुनो निर्णयादिति ને ? तदचतुरस्त्रम्। अमूदृशव्यवस्थाया अनन्तरोक्तवैशेषिकपक्षप्रतिक्षेपेण कृतनिर्वचनत्वात् । किञ्च, शाखादिमति पदार्थे वृक्षशब्दसङ्केते सत्येतद्विवक्षाऽनुमानमातन्येत अन्यथा वा ? न तावदन्यथा, केनचित्कक्षे वृक्षशब्दं संकेत्य तदुच्चारणात्, उन्मत्तसुप्तशुकसारिकादिना गोत्रस्खलनवता चान्यथाऽपि तत्प्रतिपादनाच हेतोळभिचारापत्तेः । सङ्केतपक्षे तु यद्येष तपस्वी शब्दस्तद्वशाद् वस्त्वेव वदेत्, तदा किं नाम शूणं स्यात् । न खल्वेषोऽर्थाद् बिभेति । विशेषलाभश्चैवं सति यदेवंविधाननुभूयमानपारम्पर्यपरित्याग इति ॥ બૌદ્ધ - હે જૈન ! અમે આખપુરૂષને પણ માનીએ છીએ આમ પુરૂષો વાગીનું ઉચ્ચારણ કરે છે એમ પણ માનીએ છીએ અને આમપુરૂષની વાણીને પ્રમાણ પણ માનીએ છીએ પરંતુ આપ્તપુરૂષના શબ્દથી અર્થની જે પ્રતીતિ થાય છે તે અનુમાનથી થનારી છે. આગમથી થનારી નથી એમ અમે માનીએ છીએ, આમ શબ્દથી થતી અર્થપ્રતીતિ તે અનુમાનમાં જે અંતર્ગત થાય છે. આગમ પ્રમાણને માનવાની જરૂર નથી. તે આ પ્રમાણે - કોઈ આમપુરૂષે “આ વૃક્ષ છે” એવો શબ્દપ્રયોગ કર્યો ત્યારે વૃક્ષના અર્થની જે પ્રતીતિ થાળે છે. તે અમે અનુમાનથી કરીશું. આગમથી નહીં. તે અનુમાન આ પ્રમાણે છે. પુરુષોડ્યું = આ પુરૂષ (પક્ષ), પાર્થવિવેક્ષાવાન્ = વૃક્ષના અર્થની વિવક્ષાવાળો છે (સાધ્ય), વૃક્ષારીયો વીત્ = વૃક્ષ શબ્દનો પ્રયોગ કરનાર હોવાથી (હેતુ), પૂર્વાવસ્થાનું કહ્યું થી = જેમ મેં પૂર્વકાળમાં પાદપના અર્થમાં વૃક્ષ શબ્દનો પ્રયોગ કર્યો હતો તેમ (દષ્ટાન્ત). આ પ્રમાણે પ્રથમ વિવક્ષાનું અનુમાન કરીને આ અમારી વિવક્ષો સાચી જ છે એમ સમજાવવા હવે પછી બીજુ અનુમાન કરીશું. વિવોવમ્ = આ વિવક્ષા (પા), સત્યા સાચી જ છે (સાધ્ય), Page #285 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ ૬૨૦ આસવિવજ્ઞાાત્ આસપુરૂષની વાણી હોવાથી (હેતુ), મવિવક્ષાવત્ મારી વિવક્ષાની જેમ (ઉદાહરણ). આ પ્રમાણે આમોક્ત વચનોનો અનુમાનપ્રમાણ દ્વારા વસ્તુબોધ કરાવવાનો નિર્ણય હું માનીશ. અર્થાત્ અનુમાનપ્રમાણથી જ આમવચનોનો અર્થ સમજાઈ જાય છે. તે માટે આગમપ્રમાણ માનવાની જરૂર નથી. જૈન - તવવતુસ્રમ્ = બૌદ્ધની ઉપરોક્ત તે વાત ઉચિત નથી. કારણકે આવા પ્રકારની વ્યવસ્થાનો (એટલે કે શબ્દથી થતો અર્થબોધ અનુમાન દ્વારા થાય છે એવી બૌદ્ધ કલ્પિત વ્યવસ્થાનો) હમણાં જ કહેલા (આ ચોથા પરિચ્છેદના બીજાસૂત્રની ટીકામાં પૃષ્ઠ ૪૩૩માં મંત્રેવં વન્તિ જાIII: ઈત્યાદિ પંક્તિથી કહેલા) વૈશેષિકસંબંધી પક્ષના ખંડન દ્વારા ઉત્તર અપાઈ જ ચુક્યો છે. નિરૂત્તર કરાયો જ છે. સારાંશ કે શબ્દથી થતો અર્ધબોધ અનુમાન્યજન્ય નથી પરંતુ સ્વતંત્ર આગમપ્રમાણ જન્ય છે. આ અર્થ ત્યાં સમજાવેલો જ છે. માટે ત્યાંથી અક્ષરશઃ જોઈ લેવું. વળી હે બૌદ્ધો ! અમે તમને પુછીએ છીએ કે તમે આ વિવક્ષાનું જે અનુમાન કરો છો તે અનુમાન શાખાદિવાળા પદાર્થમાં વૃક્ષ શબ્દનો સંકેત કરાયે છતે કરો છો કે સંકેત કરાયા વિના જ આ અનુમાન કરો છો ? અર્થાત્ તમારા વડે વિવક્ષાનું જે આ અનુમાન કરાયું તે વૃક્ષ શબ્દનો શાખાદિવાળા પદાર્થમાં સંકેત કરીને કરાયું છે કે સંકેત કરાયા વિના કરાયું છે ? ન તાવન્યઃ = અન્યથા એટલે ‘“સંકેત કર્યા વિના'' આ બીજો પક્ષ તો બીલકુલ ઉચિત નથી. અર્થાત્ શાખાદિ પદાર્થમાં વૃક્ષ શબ્દનો સંકેત કર્યા વિના જ ો તમે વિવક્ષાનું આ અનુમાન કરશો તો તે બીલકુલ ઉચિત નથી. કારણ કે કોઈ પુરૂષ આ જ વૃક્ષશબ્દ ક્ષે તૃણ અર્થમાં મનથી ગોઠવીને ઉચ્ચારણ કરશે ત્યાં તમારો હેતુ સાધ્યાભાવવવૃત્તિ થવાથી વ્યભિચારને પામશે. તમારૂં સાધ્ય છે. ‘‘વાવિમાન પવાર્થ’' અને અન્ય કોઈ પુરૂષે આ વૃક્ષશબ્દનું ઉચ્ચારણ તૃળ અર્થમાં ગોઠવીને કર્યું. તે તૃણ શાખાદિના અભાવવાળો પદાર્થ છે. એટલે કે સાધ્યાભાવવાનુ છે. તેથી હેતુ વ્યભિચારી થશે તથા વળી કોઈએ આ જ વૃક્ષ શબ્દ મન ફાવે તેમ ઘટ-પટના અર્થમાં ગોઠવીને કર્યો તો તે ઘટ પટ પણ સાધ્યાભાવવાન્ છે આવા તૃણ-ઘટ-પટ આદિ રૂપ વિપક્ષમાં પણ વૃક્ષ શબ્દનું ઉચ્ચારણ થવા રૂપ હેતુ વર્તે છે. માટે આ હેતુ વિપક્ષવૃત્તિ થવાથી વ્યભિચારી બનશે. જો સંકેત નહી સ્વીકારો તો. તથા વળી ઉન્મત્ત = ઉન્માદી પુરૂષો-ગાંડા માણસો અથવા મદિરાપાનાદિથી મત્ત બનેલા પુરૂષો, સુતેલા-નિદ્રાધીન પુરૂષો, પોપટ અને સારિકા (મેના) આદિ વડે અન્યથા પણ (અભિધેય શૂન્ય પણ) પ્રતિપાદન થાય છે. અર્થાત્ જે કંઈ કહેવાનું હોય તેવા અભિધેયની વિવક્ષા વિના અસ્તવ્યસ્ત પણ શબ્દપ્રયોગ થાય છે. ત્યાં શાખાદિવાળા પદાર્થની વિવક્ષા રૂપ સાધ્ય નથી સાધ્યાભાવ છે છતાં શબ્દોચ્ચારણ હેતુ છે માટે પણ વ્યભિચારદોષ આવશે. તથા ગોત્રવનવતા = = ગોત્ર એટલે વાણી, વાણીની સ્કૂલના વાળા પુરૂષો વડે (એટલે કે કંઈ બોલવાનું હોય અને કંઈ બોલે એવા - વાણીની અનિયત સ્થિતિવાળા પુરૂષ વડે) બોલાયેલા = Page #286 -------------------------------------------------------------------------- ________________ ૬૨૧ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા શબ્દો અન્યથા પિ સાધ્ય શૂન્ય પણ હોય છે. માટે પણ હેતુ વ્યભિચારી બનશે, આ પ્રમાણે તૃણ-ઘટ-પટાદિ અર્થમાં કહેવાયેલા, ઉન્મત્ત-સુત-શુક અને સારિકાદિ વડે અભિધેય શૂન્યપણે કહેવાયેલા, તથા ગોત્રની (વાણીની) સ્ખલનાવાળા પુરૂષ વડે પણ જે અભિધેયશૂન્ય પણે કહેવાયેલા શબ્દોમાં હેતુ સાધ્યાભાવવદ્ વૃત્તિ હોવાથી વ્યભિચાર દોષ આવશે. માટે સંકેત વિના શબ્દ પ્રયોગ કરાય છે આ બીજો પક્ષ તો કોઈ પણ રીતે ઉચિત નથી. હવે સંકેત કરીને આ અનુમાનમાં શબ્દપ્રયોગ કરાય છે એમ જો પ્રથમપક્ષ કહેતા હો તો. આ બિચારો શબ્દ પોતે જ સંકેત દ્વારા તે તે પોતાની નિયત વાચ્ય વસ્તુને અનુમાન વિના જ જણાવે છે એમ માનવામાં શું દોષ દેખાય છે ? અર્થાત્ આ શબ્દ પોતે જ (અનુમાન વિના) વાચ્યને સંકેત દ્વારા જણાવે છે એમ કહેવામાં અને માનવામાં કોઈ દોષ નથી. આ શબ્દ કંઈ પદાર્થથી ડરતો નથી કે જેથી ‘શબ્દ અર્થ જણાવે છે.'' એમ કહેવામાં કે માનવામાં ભય લાગે, ઉલટું એમ સત્ય માનવામાં અને સ્વીકારવામાં આવા પ્રકારનો વિશેષલાભ થાય છે. તે વિશેષલાભ આ પ્રમાણે છે શબ્દથી અપોહ જણાય, અને અપોહથી અર્થબોધ થાય આવા પ્રકારની, તથા વારંવાર દરેક શબ્દે શબ્દે અનુમાન કરવા દ્વારા અર્થની વિવક્ષા જાણવી. આવા પ્રકારની નહી અનુભવાતી લાંબી લાંબી લંઘર જેવી પરંપરાની કલ્પનાનો ત્યાગ કરવા રૂપ વિશેષલાભ થાય છે. - સારાંશ કે - ગૌરવ ઘટે છે અને લાઘવ થાય છે. તથા જગતના જીવો વડે ન અનુભવાતી વાત સ્વીકારવામાં જે બાધા દોષ આવે તે પણ અટકી જશે. માટે હે બૌદ્ધો ! કંઈક સમજો કે શબ્દ પોતે જ સંકેત વડે પોતાનો નિયત વાચ્ય અર્થ જણાવે છે. આ જ વાત યુક્તિસિદ્ધ છે. यदकथि- परमार्थतः सर्वतो व्यावृत्तस्वरूपेषु स्वलक्षणेष्वेकार्थकारित्वेनेत्यादि - तदवद्यम् । यतोऽर्थस्य वाहदोहादेरेकत्वम्-अद्विरूपत्वं समानत्वं वा विवक्षितम् ? । न तावदाद्यः पक्षः, पण्डमुण्डादौ कुण्डकाण्डभाण्डादिवाहादेरर्थस्य भिन्नभिन्नस्यैव संदर्शनात् । द्वितीयपक्षेऽपि सदृशपरिणामास्पदत्वम्, अन्यव्यावृत्त्यधिष्ठितत्वं वा समानत्वं स्यात् । न प्राच्यः प्रकारः सदृशपरिणामस्य सौगतैरस्वीकृतत्वात् । न द्वितीयः, अन्यव्यावृत्तेरतात्त्विकत्वेन वान्ध्येयस्येव स्वलक्षणेऽधिष्ठानासम्भवात् । किञ्च, अन्यतः सामान्येन, विजातीयाद् वा व्यावृत्तिरन्यव्यावृत्तिर्भवेत् । प्रथमपक्षे न किञ्चिदसमानं स्यात्, सर्वस्यापि सर्वतो व्यावृत्तत्वात् । द्वितीये तु विजातीयत्वं वाजिकुञ्जरादिकार्याणां वाहादिसजातीयत्वे सिद्धे सति स्यात् । तच्चान्यव्यावृत्तिरूपमन्येषां विजातीयत्वे सिद्धे सति, इति स्पष्टं परस्पराश्रयत्वमिति । एवं च कारणैक्यं प्रत्यवमर्शैक्यं च विकल्प्य दूषणीयम् ॥ ટીકાનુવાદ તમે પૂર્વે (પૃષ્ઠ-૬૦૯ થી ૬૧૩માં) જે કહ્યું કે “સર્વતો વ્યાવૃત્તસ્વરૂપેણુ स्वलक्षणेष्वेकार्थकारित्वेन इत्यादि, = આ પંક્તિઓમાં તમે (બૌદ્ધોએ) એમ કહેલું કે વ્યાવૃત્ત સ્વરૂપવાળા અર્થાત્ સર્વથા ભિન્ન સ્વરૂપવાળા એવા સ્વલક્ષણોમાં (આગુરૂપ પદાર્થોમાં) ‘આ ઘટ છે’’ ‘‘આ પટ છે’’ જલાધાર રૂપ એક અર્થ ક્રિયા કરનાર છે. એવી એકાકાર રૂપ પદાર્થની પ્રતીતિ કરાવનાર તરીકે ઉત્પન્ન થનારો, એક કારગતાના લીધે ઉત્પન્ન થતો, બાહ્ય પદાર્થ તરીકે મનાતો, - Page #287 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ ६२२ અને બુદ્ધિમાં જાણે પ્રતિબિંબિત થતો એવો જે આકાર તે “અપોહ” કહેવાય છે. અને અપોહ એ જ શબ્દનો અર્થ છે, પરંતુ વસ્તુ એ શબ્દનો અર્થ નથી. ઈત્યાદિ જે તમે પૂર્વે કહ્યું છે. તમ્ = તે તમારું કહેવું મિથ્યા છે. કારણ કે જેમ ભિન્ન ભિન્ન આગુલક્ષણોમાં “ઘટપણે” એકાકારતાની પ્રતીતિ થવા માત્ર રૂપ વિકલ્પો ઉઠે છે તેમ જ વાહ-દોહાદિ અથૉમાં એકપાયું હોય તો, જે પ્રાણી ઉપર ભાર વહન કરાય તે બળદ વિગેરે વાહ, જેને દોહી શકાય, દુધ આપે તે ગાય વિગેરે દોહ. આ વાહ (બળદ) અને દોહ (ગાય) આદિ પદાર્થોમાં જો એકાકારતાની પ્રતીતિ માત્ર જ હોય તો અમે તમને પુછીએ છીએ કે તે એકાકારતા = એકત્વ” એટલે શું ? (૧) શું તેઓમાં ધિત્વપણું જ નથી ? = બે પશું જ નથી? અર્થાત્ બન્નેનો મળીને એક પદાર્થ જ બનેલો છે કે (૨) બન્ને પદાથોં છે ભિન્ન-ભિન્ન, પરંતુ તે બન્નેની વચ્ચે સમાનતા = સદશતા ભાસે છે ? જે પ્રથમપક્ષ કહો તો, એટલે કે વાહ = બળદ અને દોહ = ગાય આદિ પદાર્થો એકપદાર્થરૂપ છે એમ જો કહો તો તે ઉચિત નથી કારણ કે હું (ખંડિત શૃંગવાળા) અને મુન્હ (શંગ વિનાના) આદિ એકલા “બળદ” માત્રમાં પણ કોઈ બળદ કુંડવાહી (ઘડાદિને ઉપાડનાર), કોઈ બળદ કાંડવાડી (ઘાસના સમુહને ઉપાડનાર), અને કોઈ બળદ ભાંડવાડી (વાસણો ઉપાડનાર), પ્રત્યક્ષ નજરે દેખાય છે. તેવી જ રીતે ગાય-ગાય પણ ભિન્ન ભિન્ન પ્રત્યક્ષ જ જણાય છે. તેથી આવા બે-ચાર બળદોને એકબળદરૂપ માનવો, બે-ચાર ગાયોને એકગાય રૂ૫ માનવી, કે અનેક બળદ અને અનેક ગાયોને એક જ પ્રાણી છે. (અદ્ધિરૂપત્વ છે) એમ માનવું તે સર્વથા મિથ્યા છે. માટે આ પક્ષ અનુચિત છે. તેમ સ્વતઃ વ્યાવૃત્તિ સ્વરૂપવાળા સ્વલક્ષણોમાં (પરમાણુઓમાં) આ ઘટ છે. એવી એકાકરતા માનવી તે અનુચિત જ છે. હવે જો બીજો પક્ષ કહો તો એટલે કે અનેક વાહ અને દોહ વચ્ચે “સમાનત્વ” છે એ પક્ષ કહો તો “સમાનત્વ એટલે શું ? (૧) "આ આની સાથે સમાન = સદશ છે એમ સદશયાણાના પરિણામનું આધારત્વ છે? કે (૨) અન્ય (ઈતર) પદાથોંથી વ્યાવૃત્તિનું આધારત્વ છે ? ખરેખર બે વચ્ચે સદશતા છે ? કે ઈતરથી વિસદશતા છે ? કહો, આ બે પક્ષોમાં તમારે કયો પક્ષ માન્ય છે ? જો પ્રથમપક્ષ કહો તો ઉચિત નથી. કારણ કે બૌદ્ધદર્શનમાં સર્વવસ્તુઓ ક્ષણિક હોવાથી, અને પરસ્પર અત્યન્ત ભિન્ન હોવાથી તથા “અન્વયનો” અસ્વીકાર હોવાથી “સદશપરિણામતા' સ્વીકારાઈ જ નથી, કોઈ કોઈની સાથે સમાન છે જ નહીં. એક વાહ પોતે જ પોતાના સ્થાને જ થનારા બીજા સમયના તે વાહની સાથે સમાન નથી તો ઈતર વાહ કે ઈતર દોહાદિની સાથે તો સમાન સંભવે જ કેમ ? માટે કોઈની પણ કોઈની સાથે સમાનતા તમારા મતે ન સ્વીકારાઈ હોવાથી આ પક્ષ અનુચિત છે. હવે જો બીજો પક્ષ કહો તો, એટલે કે વિવક્ષિત વાહ ઈતર વાહાદિથી વ્યાવૃત્તિરૂપ (અભાવરૂપ) છે એવી સમાનતા કહો તો તે પક્ષ પાણ અનુચિત જ છે. કારણ કે અન્યની વ્યાવૃત્તિ એ વ્યાવૃત્તિરૂપ = અભાવરૂપ હોવાથી અને અભાવ એ શૂન્યાત્મક હોવાથી = તુચ્છરૂપ હોવાથી સ્વલક્ષણમાં Page #288 -------------------------------------------------------------------------- ________________ ૬૨૩ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા વધ્યાપુત્રની જેમ સંભવી શકે નહીં. જેમ વધ્યાપુત્ર તુચ્છરૂપ અભાવાત્મક હોવાથી એટલે “સતુ” રૂપ ન હોવાથી સ્વલક્ષણોમાં પ્રવેશ પામે નહીં તેમ અન્યની વ્યાવૃત્તિ પામ વ્યાવૃત્તિરૂપ = અભાવરૂપ = તુચ્છરૂપ= અસત્ રૂપ હોવાથી સ્વલક્ષણોમાં પ્રવેશ પામે નહીં માટે આ પક્ષ પણ અનુચિત જ છે. તથા વળી અમે તમને (બૌદ્ધોને પુછીએ છીએ કે ન્યતઃ = સામાન્ય વિજ્ઞાતીય વા વ્યવૃત્તિ વ્યવૃત્તિમવેત્ ? તમે જે વિવક્ષિત સમાનત્વનો અર્થ “અન્ય થકી વ્યાવૃત્તિ” એવો જે કરો છો ત્યાં અમે પુછીએ છીએ કે અન્યની વ્યાવૃત્તિ એટલે કોનાથી વ્યાવૃત્તિ ? (૧) શું સામાન્યથીસજાતીયથી વ્યાવૃત્તિ ? કે (૨) વિજાતીયથી વ્યાવૃત્તિ ? કહો કે આ બે પક્ષોમાં તમને કયો પક્ષ માન્ય છે? જો પ્રથમપક્ષ કહો તો ન શિશ્ચિમીનું સ્થાત્ = તો કોઈ પણ પદાર્થ કોઈપણ પદાર્થથી અસમાન = વ્યાવૃત્તિવાળો રહેશે જ નહીં. કારણ કે ઘટ એ સજાતીય એવા ઘટથી વ્યાવૃત્તિવાળો છે એનો અર્થ એ થાય છે કે તે વિજાતીય એવા પટની સાથે સમાન છે. અને તે ઘટ પટની સાથે સમાન થવાથી પટની સાથે જે વ્યાવૃત્તિ = અસમાનતા હતી તે રહેતી જ નથી. ઉડી જ જાય છે. તેવી જ રીતે પટ એ સજાતીય એવા પટથી વ્યાવૃત્ત માનવાથી ઈતર-વિજાતીય એવા ઘરની સાથે સમાન થવાથી ઘટથી જે વ્યાવૃત્તિ-અસમાનતા હતી તે ઘટતી નથી- ઉડી જ જાય છે. આ રીતે સર્વે પણ પદાથો સ્વજાતીય ઈતર-ઈતર સર્વપદાર્થોથી વ્યાવૃત્ત હોવાથી ઈતર એવા વિજાતીયની સાથે સમાન થવાના કારણે વિજાતીયની સાથેની તે અસમાનતા કોઈપણ રીતે સંભવશે નહીં. સમાન થઈ જશે. હવે જો હે બૌદ્ધો ! બીજો પક્ષ કહો તો એટલે કે અન્ય વ્યાવૃત્તિ = એટલે વિજાતીયથી વ્યાવૃત્તિ એવો અર્થ કહો તો “વહાદિની અપેક્ષાએ” બીજા વાહાદિમાં સજાતીયતા પ્રથમ સિદ્ધ થાય તો જ વાજિ (અશ્વ) અને કુંજર (હાથી) આદિ કાયોંમાં (પદાર્થોમાં) વિજાતીયતા સિદ્ધ થાય. કારણ કે આ બન્ને શબ્દો પરસ્પર સામ-સામા છે. વિજાતીય એ વિજાતીય ત્યારે જ કહેવાય કે કોઈ સજાતીય હોય, તે સજાતીય પાસે સમજાયો હોય, અને આ વિજાતીય પદાર્થ સજાતીયથી ભિન્ન છે એમ સમજાયો હોય તો જ વિજાતીય એ વિજાતીય છે એમ સિદ્ધ થાય, સાર એ છે કે સજાતીયતાની સિદ્ધિ વડે વિજાતીયતાની સિદ્ધિ થાય છે. તે = અને તે સજાતીયતા ૩ન્યાવૃત્તિરૂપમ્ = અન્ય એવી વિજાતીયતાથી વ્યાવૃત્તિ રૂપ જ છે. માટે ૩ષાં વિનાતીયત્વે સિદ્ધ સતિ ચાતુ = અન્ય પદાર્થોમાં વિજાતીયતા સિદ્ધ થયે છતે જ સજાતીયતાની સિદ્ધિ ઘટી શકે છે. સારાંશ કે - આ સજાતીયતા એ અન્યની વિજાતીયતા રૂપ હોવાથી અન્યોમાં વિજાતીયતા જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી સિદ્ધ થઈ શકે નહીં. આ રીતે વિજાતીયતાની સિદ્ધિ સજાતીયતાની સિદ્ધિ વિના અસંભવિત હોવાથી અને સજાતીયતાની સિદ્ધિ વિજાતીયતાની સિદ્ધિ વિના અસંભવિત હોવાથી તે બૌદ્ધો ! તમને “પરસ્પરાશ્રય” નામનો દોષ આવશે. આ રીતે પૃષ્ઠ (૬૦૯ થી ૬૧૩) માં બૌદ્ધના પૂર્વપક્ષમાં કહેલી પંક્તિમાં પ્રાર્થકારિત્વેન પદથી જે દલીલ છે તેનું ઉપરોક્ત વિકલ્પો પાડીને અમે જેમ ખંડન કર્યું. તે જ રીતે તે જ પૃષ્ઠમાં Page #289 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧ તે જ પંક્તિમાં પારણન વોપનીયમન ઈત્યાદિમાં કરેલી કાર = કારણએકત્વની દલીલ, તથા તે જ પંક્તિમાં પ્રશ્નપ્રતિવમરૂપવિન્યારો ઈત્યાદિમાં કરેલી પ્રત્યમવર્ષ = પ્રત્યવમર્શના એકત્વની દલીલ પાણ (અમારા ઉપર જણાવેલા ખંડનમાં પાડેલા પક્ષોની જેમ જ) વિકલ્પો પાડીને તે બન્ને દલીલોને દૂષિત કરવી. ખંડનની રીત સમાન હોવાથી પુનઃ પુનઃ અમે અહીં લખતા નથી. ___अपि च - यदि बुद्धिप्रतिबिम्बात्मा शब्दार्थ: स्यात्, तदा कथमतो बहिरर्थे प्रवृत्तिः स्यात् ? स्वप्रतिभासेऽनर्थेऽर्थाध्यवसायाचेत्, ननु कोऽयमर्थाध्यवसायो नाम, अर्थसमारोप इति चेत्, तर्हि सोऽयमर्थानर्थयोरग्निमाणवकयोरिव तद्विकल्पविषयभावे सत्येव समुत्पत्तुमर्हति । न च समारोपविकल्पस्य स्वलक्षणं कदाचन गोचरतामश्चति । यदि चानर्थेऽर्थसमारोप: स्यात्, तदा वाहदोहाद्यर्थक्रियार्थिनः सुतरां प्रवृत्तिर्न स्यात् । न हि दाहपाकाद्यर्थी समारोपितपावकत्वे माणवके कदाचित् प्रवर्तते । रजतरूपताऽवभासमानशुक्तिकायामिव रजतार्थिनो अर्थक्रियार्थिनो विकल्पात्तत्र प्रवृत्तिरिति चेत्, भ्रान्तिरूपस्त_यं समारोपः, तथा च कथं ततः प्रवृत्तोऽर्थक्रियार्थी कृतार्थः स्यात्, यथा शुक्तिकायां प्रवृत्तो रजतार्थक्रियार्थीति । જો શબ્દનો અર્થ બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલો મનનો જે વિકલ્પ, તે જ હોય અને ભૂમિગત ઘટપટાદિ અર્થ ન હોય તો તે શ્રોતાની ભૂમિગત બાહ્ય એવા ઘટપટાદિ (ના પ્રહાણ-મોચન અને આનયન) માં પ્રવૃત્તિ કેમ થાય છે ? શબ્દથી તો બુદ્ધિમાં જે પ્રતિબિંબિત રૂપ વિકલ્પ છે તે જ થાય છે. ભૂમિગત અર્થને તો કંઈ સંબંધ જ નથી. તો આ જીવની તેમાં થતી પ્રવૃત્તિ કેમ ઘટે ? બૌદ્ધ - સ્વપ્રતિભાસે = બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલો જે વિકલ્પ તે (ઘટપટાદિ પદાર્થરૂપ) અર્થ નથી જ. અર્થાત તે વિકલ્પ પદાર્થ રૂપ ન હોવાથી અનર્થરૂપ કહેવાય છે. તેવા પ્રકારના અનર્થરૂપ એવા બુદ્ધિમાં પ્રતિભાસિત આ વિકલ્પમાં ભૂમિગત વાસ્તવિક ઘટપટાદિ અર્થનો આ જીવ અધ્યવસાય કરે છે. તેથી પ્રવૃત્તિ ઘટે છે. જૈન = નવું ફોડવાન્ = હે બૌદ્ધ ! આ “અર્થોધ્યવાસાય” એ શું છે ? અર્થધ્યવસાયનો અર્થ (તું શું કરે છે ? બૌદ્ધ - “મર્થસમારો” તિ = અર્થનો ભ્રમ થવો તે, જેમ ઝાંઝવાનું જળ પદાર્થ નથી તેથી અનર્થરૂપ તે જલમાં અર્થ રૂપ જલનો ભ્રમ થાય છે. તથા જેમ છીપમાં રજતનો ભ્રમ થાય છે તેમ અનર્થ રૂપ એવા બુદ્ધિપ્રતિબિંબિત વિકલ્પમાં ભૂમિગત વાસ્તવિક અર્થનો જે ભ્રમ થાય છે તેને “અધ્યવસાય” કહેવાય છે. જૈન - તરું સૌ થમ્ = અર્થનો ભ્રમ થવો = સમારોપ થવો તેને અધ્યવસાય કહેવાય એમ જ કહેશો તો તે ભ્રમ, અર્થ રૂપ (ભૂમિગત ઘટપટાદિ) અને અનર્થરૂપ (બુદ્ધિપ્રતિબિંબિત) ઘટપટાદિ એમ બન્ને તે વિકલ્પનો વિષય થયે છતે જ ઘટી શકે, અન્યથા ન ઘટી શકે. જેમ વાસ્તવિક અગ્નિ, અને ક્રોધાવેશમાં આવેલો માણવક (મનુષ્ય) રૂ૫ ઉપચરિત અગ્નિ એમ બન્ને અર્થરૂપ અને અનર્થરૂપ અગ્નિ, અગ્નિના વિકલ્પનો વિષય બને છે તો જ અનર્થરૂપ અગ્નિમાં અગ્નિનો ઉપચાર ઘટે છે. તેમ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૬૨૫ શક્તિ અને સંકેત વડે શબ્દ અર્થબોધહેતુ છે તેની ચર્ચા રત્નાકરાવતારિકા અહીં પણ અર્થરૂપ ઘટપટાદ અને અનર્થરૂપ બુદ્ધિપ્રતિબિંબિત ઘટપટાદિ એમ બન્ને જો તે વિકલ્પની વિષયતાને પામતા હોય તો જ આ ભ્રમ ઘટી શકે છે અન્યથા નહીં. કારણ કે સ્વલક્ષણ (વાસ્તવિક અર્થ) કદાપિ ભ્રમાત્મકવિકલ્પની વિષયતાને પામતો નથી. અર્થાત્ અર્થરૂપ પદાર્થ અને અનર્થ રૂપ પ્રતિબિંબિત પદાર્થ, એમ બન્ને શબ્દના વિષય બને છે. પરંતુ શબ્દનો વિષય અનર્થરૂપ પ્રતિબિંબિત વિકલ્પાત્મક વિષય થતો હોય અને તે અનર્થાત્મક વિકલ્પનો વિષય અર્થરૂપ ભૂમિગત ઘટપટાદિ થતા હોય અને જો અનર્થ રૂપ એવા ભ્રમાત્મકવિકલ્પમાં વાસ્તવિક અર્થનો ભ્રમ થતો હોય તો વાહ-દોહાદિ અર્થક્રિયાના અર્થી જીવોની તેમાં તેમાં પ્રવૃત્તિ સારી રીતે થશે જ નહીં. કારણ કે જ્યારે જ્યારે તે પ્રવૃત્તિ કરવા જાય ત્યારે ત્યારે તેને તુરંત જ ખ્યાલ આવે આવાહ-દોહાદિ પ્રાણી તે ભારવાહકપ્રાણી નથી. માત્ર માટીના બનાવેલા પુતળારૂપી જ ભ્રમાત્મક વાહદોહાદિ છે. તેથી પ્રવૃત્તિ કરશે જ નહીં. જેમ દાહપાકાદિ ક્રિયાનો અર્ધી જીવ વાસ્તવિક અગ્નિમાં જેવી પ્રવૃત્તિ કરે છે. તેવી ક્રોધાવેશમાં આવેલા માણવકરૂપી ઉપચરિત અગ્નિમાં કદાપિ પ્રવૃત્તિ કરતો નથી. તેમ અહીં પણ જો અનર્થરૂપ વિકલ્પમાં અર્થનો આરોપ માત્ર હોય તો ઘટશબ્દ સાંભળીને ઘટના ગ્રહણમોચનમાં જીવ પ્રવૃત્તિવાળો બનશે નહીં. બૌદ્ધ - રત્નતપતા = હે જૈન ! તમારી આ વાત બરાબર નથી. કારણ કે રસ્તામાં પડેલી શુક્તિકામાં જેને રજત રૂપતાનો ભ્રમ થયો છે તે જીવ ‘આ રજત છે' એમ માનીને પ્રવૃત્તિ કરે જ છે. એટલે કે જેમ છીપ (રજત રૂપે અનર્થ સ્વરૂપ હોવા છતાં પણ તે) માં રજત (રૂપ અર્થ) નો ઉપચાર હોવા છતાં પણ રજતના અર્થીની પ્રવૃત્તિ થતી દેખાય જ છે. તેમ અહીં પણ થશે. જૈન પહેલાં તો એ જ મોટો દોષ છે કે શુક્તિકા ભલે રજતરૂપે ન હો, પરંતુ શુક્તિકા પણ એક પદાર્થ છે. એટલે અર્થ રૂપ છે. જે અર્થ રૂપ હોય છે તેમાં જ બીજા અર્થનો ઈન્દ્રિયોની અપટુતાથી ભ્રમ થાય છે. જ્યારે અહીં તો મનમાં થયેલ શબ્દાર્થ રૂપ વિકલ્પ તો અર્થ રૂપ (પદાર્થરૂપ) છે જ નહીં કે જેથી તેમાં બીજા અર્થનો સમારોપ સંભવી શકે. તથા વળી આ શુક્તિકામાં થતા રજતના સમારોપની જેમ આ સમારોપ છે એમ જો તમે કહેશો તો શુક્તિકાને રજત માનીને માણસ ભ્રમથી ભલે કદાચ પ્રવૃત્તિ કરે છે પરંતુ અંતે તે રજત રૂપ ફળ મેળવવામાં કૃતાર્થ (સફળ) થતો નથી તેમ વિકલ્પ રૂપ અનર્થમાં કદાચ ભૂમિગત ઘટપટાત્મક અર્થનો ઉપચાર કરીને જીવ પ્રવૃત્તિ કરશે એમ માની લઈએ તો પણ આ સમારોપ બ્રાન્તિરૂપ છે માટે ત્યાં પ્રવર્તેલો અક્રિયાનો અર્થી પુરૂષ કેવી રીતે કૃતાર્થતા (સફળતા) ને પામનાર બનશે ? તેથી શબ્દનો વાચ્ય અર્થ ખરેખર મનનો વિકલ્પ નથી, પરંતુ ભૂમિગતઘટપટાદિ અર્થ જ છે. - यदपि प्रोक्तम् - कार्यकारणभावस्यैव वाच्यवाचकतया व्यवस्थापितत्वादिति । तदप्ययुक्तम्, यतो यदि कार्यकारणभाव एव वाच्यवाचकभावः स्यात्, तदा श्रोत्रज्ञाने प्रतिभासमानः शब्दः स्वप्रतिभासस्य भवत्येव कारणमिति तस्याप्यसौ वाचकः स्यात् । यथा च विकल्पस्य शब्दः कारणम्, एवं परम्परया स्वलक्षणमपि, Page #291 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૨ अतस्तदपि वाचकं भवेदिति प्रतिनियतवाच्यवाचकभावव्यवस्थापनं प्रलयपद्धतिमनुधावेत् । ततः शन्दः सामान्यविशेषात्मकार्थावबोधनिबन्धमेवेति स्थितम् ॥४-११॥ વળી તમે પૂર્વે (પૃષ્ઠ ૬૦૦માં) જે કહ્યું છે કે શબ્દ અને મનમાં ઉઠતા વિકલ્પો વચ્ચે જ માત્ર કાર્યકારણભાવ છે. પરંતુ શબ્દ અને પદાર્થ વચ્ચે વાચવાચકભાવ જેવું કંઈ છે જ નહીં. તથા કાર્યકારાગભાવ એ જ વાઅવાચકભાવ તરીકે લોકોમાં વ્યવસ્થા પામેલ છે. ઈત્યાદિ તમે જે કહ્યું છે તે અયુક્ત જ છે. જે કાર્યકારાણભાવ એ જ વાઅવાચકભાવ હોય તો શ્રોત્રેન્દ્રિય દ્વારા થતા જ્ઞાનમાં પ્રતિભાસિત થતો (જણાતો) શબ્દ પણ પોતાના પ્રતિભાસમાં કારણ બને જ છે. તેથી આ શબ્દ પણ પોતાનાથી થતા તે જ્ઞાનનો પાણ વાચક બનશે. (અને મનમાં શ્રોત્ર દ્વારા થતું તે જ્ઞાન પણ વાચ્ય બનશે). અર્થાત્ શબ્દ એ શ્રોત્રજન્યજ્ઞાનનું કારાગ, અને શ્રોત્રજન્યજ્ઞાન એ શબ્દનું કાર્ય હોવાથી, શબ્દ એ વાચક અને શ્રોત્રજન્ય જ્ઞાન એ વાચ્ય બનવું જોઈએ, પરંતુ તે બન્ને વચ્ચે વાચ્યવાચકભાવ નથી. માટે આ તમારી વાત બરાબર નથી. તથા વળી મનમાં ઉઠેલા તે વિકલ્પનું જેમ શબ્દ કારણ છે. તે જ રીતે પરંપરાએ ભૂમિગત ઘટપટાદિ સ્વલક્ષણ = સ્વપદાર્થ પણ સમારોપિત થવા રૂપે કારણ છે એથી તે સ્વલક્ષણ = ભૂમિગતઘટપટાદિ પદાર્થ પણ (વાસ હોવા છતાં પણ) કારણ હોવાથી તમારા મતે વાચક બનશે. અને આમ થવાથી મનમાં ઉત્પન્ન થતા વિકલ્પમાં જેટલાં કારણો છે તે સર્વે વાચક થશે. જેથી પ્રતિનિયત વાગ્યવાચકભાવની જે વ્યવસ્થા છે તે તો પ્રલયમાર્ગને જ (વિનાશને જ) પામશે. ઘટશબ્દ અને ઘટપદાર્થ રૂપે જે પ્રતિનિયતવા-વાચકવ્યવસ્થા આ સંસારમાં સર્વપ્રાણીઓને અનુભવસિદ્ધ છે તે તો તુટી જ પડશે. માટે હે બૌદ્ધ ! હવે કંઈક સમજો કે શબ્દ એ વાચક જ છે અને સામાન્ય તથા વિશેષ એમ ઉભયધર્માત્મક પદાર્થ એ જ વાચ્ય છે. તથા શબ્દ એ પોતાનામાં રહેલી સ્વાભાવિક શકિત અને સંકેત આ બન્ને દ્વારા જ સામાન્ય-વિશેષ એમ ઉભયાત્મક સ્વભાવવાળા એવા અર્થના બોધનું કારણ છે. એમ નકકી થયું. I૪-૧૧, स्वाभाविकसामर्थ्यसमयाभ्यामर्थबोधनिबन्धनं शब्द इत्युक्तम् । अथ किमस्य शब्दस्य स्वाभाविक रूपं, किश्च परापेक्षमिति विवेचयन्ति - अर्थप्रकाशकत्वमस्य स्वाभाविकं (रूपं) प्रदीपवद् यथार्थायथार्थत्वे पुनः पुरुषगुणदोषावनुसरतः ॥४-१२॥ શબ્દમાં રહેલું સહજ એવું જે સામર્થ્ય અને સંકેત, આ બે વડે અર્થબોધ કરાવવામાં શબ્દ એ કારણ છે એમ પૂર્વસૂત્રમાં કહ્યું. હવે આ શબ્દનું સ્વાભાવિક સ્વરૂપ શું છે અને પરાપેક્ષિત સ્વરૂપ શું છે ? તે બન્ને હવે પછીના બારમા સૂત્રમાં જણાવે છે. અર્થનો પ્રકાશ કરવો એ શબ્દનું દીપકની જેમ સ્વાભાવિક સ્વરૂપ છે. પરંતુ કરાયેલો તે અર્થબોધ યર્થાથ છે કે અયથાર્થ છે તે વાત પુરૂષના ગુણદોષને અનુસરે છે. પ૪-૧૨ાા Page #292 -------------------------------------------------------------------------- ________________ ૬૨૭ સ્વ-પર અપેક્ષાએ શબ્દનું રૂપ રત્નાકરાવતારિકા દીપક જેમ સ્વતઃ જ પ્રકાશ કરે છે. પ્રકાશ કરવો એ દીપકનું સ્વાભાવિક સ્વરૂપ છે. તેમ અર્થબોધ કરાવવો એ શબ્દનો સ્વાભાવિક સ્વભાવ છે. પરંતુ દીપક સહજભાવે પ્રકાશ આપતો હોવા છતાં ચક્ષુના દોષવાળો પુરૂષ જોઈ શકતો નથી અથવા દોષની હાનિ-વૃદ્ધિ પ્રમાણે સ્પષ્ટ અસ્પષ્ટ જુએ છે અને ચક્ષુના ગુણવાળો પુરૂષ જોઈ શકે છે તેવી જ રીતે શબ્દ વડે કરાયેલો અર્થબોધ યથાર્થ છે કે અયથાર્થ છે તે વાત પુરૂષના ગુણ અને દોષ ઉપર અવલંબિત છે. ટીકા • મર્યપ્રકારત્વ, મર્યાવસામર્થ્ય મ0 રાષ્ટ્રી સ્વામિાવિ જરનલ કરવા થયા हि प्रदीपः प्रकाशमान: शुभमशुभं वा यथासन्निहितं भावमवभासयति, तथा शब्दोऽपि वक्त्रा प्रयुज्यमानः श्रुतिवर्तिनीमवतीर्णः सत्येऽनृते वा, समन्वितेऽसमन्विते वा, सफले निष्फले वा, सिद्धे साध्ये वा, वस्तुनि प्रतिपत्तिमुत्पादयतीति । तावदेवास्य स्वाभाविक रूपम् । अयं पुनः प्रदीपाच्छब्दस्य विशेषः - यदसौ सङ्केतव्युत्पत्तिमपेक्षमाणः पदार्थप्रतीतिमुपजनयति । प्रदीपस्तु तन्निरपेक्षः । यथार्थत्वायर्थार्थत्वे सत्यार्थत्वाऽसत्यार्थत्वे पुनः प्रतिपादकनराधिकरणशुद्धत्वाशुद्धत्वे अनुसरतः । पुरुषगुणदोषापेक्षे इत्यर्थः । तथाहि - सम्यग्दर्शिनि शुचौ पुरुषे वक्तरि यथार्था शाब्दी प्रतीतिरन्यथा तु मिथ्यार्थेति । स्वाभाविके तु याथार्थ्य मिथ्यार्थत्वे चास्याः स्वीक्रियमाणे विप्रतारकेतरपुरुषप्रयुक्तवाक्येषु व्यभिचाराव्यभिचारनियमो न भवेत् । ટીકાનુવાદ - અર્થપ્રકારત્વમ્ એટલે કે અર્થનો બોધ કરાવવાપણું એવું આ શબ્દનું જે સામર્થ તે અર્થપ્રકાશકત્વ કહેવાય છે. સ્વામવિલમ્ એટલે સહજ સ્વરૂપ છે અર્થાતુ પરથી નિરપેક્ષ છે. પ્રવીવત્ = દીપકની જેમ, જેમ દીપક પ્રકાશમાન થયો છતો અન્ય કોઈની પણ અપેક્ષા વિના પોતાના સહજ સ્વભાવથી જ સારી કે નરસી યથાયોગ્ય સન્નિહિત રહેલી વસ્તુને પ્રકાશિત કરે છે એ જ રીતે શબ્દ પાગ વક્તા વડે પ્રયોગ કરાતો છતો શ્રોતાના શુતિ = કાનની ર્તિની = વાટમાં-માર્ગમાં-કાર્ગદ્વારમાં આવતી પ્રવેશ્યો છતો સત્ય અથવા મિથ્યા, સંબંધવાળા અથવા સંબંધ વિનાના, સફળ અથવા નિષ્ફળ, સિદ્ધ થયેલી વસ્તુવિષયક, અથવા સાધ્યમાનવસ્તુવિષયક, એવા પદાર્થને વિષે પ્રતીતિ ઉત્પન્ન કરે છે. તે આ પ્રમાણે - (૧) સત્ય = રજનનો ટુકડો દેખી રાતમિ, સુવાર્ગનો ટુકડો દેખી સુવર્નમિત્રમ્ ઈત્યાદિ બોલાય ત્યારે નત અને સુવર્ણ શબ્દો સત્ય અર્થને જણાવે છે. (૨) અમૃત = છીપનો ટુકડો દેખી રબતમિમ, પીત્તળનો ટુકડો દેખી સુવમિમ ઈત્યાદિ ભ્રમથી અથવા ઠગબુદ્ધિથી બોલાય ત્યારે નત અને સુવર્ણ શબ્દો મિથ્યા અર્થને જણાવે છે. (૩) સંબંધવાળા અને સંબંધ વિનાના અર્થનો દાખલો - નવાં મા: સન્તિ તથા નાં ઘોષ મતિ આ બન્ને વાક્યોમાં નહી શબ્દ એક સ્થાને મત્સ્યની સાથે સંબંધવાળું પાણીનું પૂર અર્થ સમજાવે છે. અને બીજા સ્થાને આ જ નવી શબ્દનો જે વાચ્ય અર્થ પાણીનું પૂર છે તે ઘોષની સાથે અસંબંધિત અર્થ જણાવે છે. (૪) સફળ અથવા નિષ્ફળ • તળાવના જળને સમજાવવા નમિત્રમ્ બોલાય ત્યારે શબ્દ સફળ Page #293 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૨ ૬૨૮ અર્થ જણાવે છે. અને ઝાંઝવાના જળને સમજાવવા ગઈમમ્ શબ્દ જ્યારે વપરાય ત્યારે નિષ્ફળ જળ અર્થ સમજાવે છે. (૫) સિદ્ધ અને સાધ્યમાન = વહ્નિઃ 8િાન તિ, માં વપરાયેલો વહ્નિ શબ્દ સિદ્ધવહ્નિને સમજાવે છે. અને પર્વતો વહિમાનું ધૂમર્ માં વઢિ શબ્દ સાધ્યમાન વદ્ધિને જણાવે છે. દીપકની જેમ પોતાના નિશ્ચિત વાચ્ય અર્થને જણાવવો એ શબ્દનું સ્વાભાવિક સ્વરૂપ છે. ફક્ત પ્રદીપ કરતાં શબ્દમાં આટલી વિશેષતા છે કે જે આ શબ્દ સંકેતવ્યુત્પત્તિની એટલે સંકેતના જ્ઞાનની અપેક્ષા રાખતો છતો અર્થ બોધ કરાવે છે અને દીપક તેવા પ્રકારની કોઈ પણ અન્ય અપેક્ષા રહિતપણે પદાર્થનો પ્રકાશ કરે છે. જેમ કે એક ઓરડામાં ઘટ-પટ-મઠ આદિ સેંકડો વસ્તુઓ વિદ્યમાન હોય ત્યાં પ્રદીપ કરવામાં આવે તો તે પ્રદીપ સર્વ વસ્તુઓનો પ્રકાશ કરે. (એટલે સર્વ વસ્તુઓને જણાવે) પરંતુ તે જ ઓરડામાં ઘરમ્ એવો શબ્દ બોલાય તો તે ઘટશબ્દ વાચ એવા ઘટ પદાર્થમાં જ સંકેતિત હોવાથી માત્ર ઘટપદાર્થને જ જણાવે છે પરંતુ પટ-મઠાદિ અન્ય પદાથોને જણાવતો નથી. આટલી વિશેષતા દીપક અને શબ્દમાં છે. એટલે શબ્દ પોતાના નિયત વાચ્ય અર્થને જ જણાવે છે. તે નિયત વાચ્ચને જ જણાવવાની સ્વાભાવિક શક્તિ શબ્દમાં છે. અને સંકેત એ સહકારી સાધન પણ અંદર છે. - હવે શબ્દ જણાવેલો તે તે અર્થ યથાર્થ છે કે અયથાર્થ છે ? એટલે કે સત્ય અર્થ છે કે અસત્ય અર્થ છે. તે વાત પ્રતિપાદક (બોલનાર) પુરૂષ રૂ૫ અધિકરણમાં રહેલી શુદ્ધિ અને અશુદ્ધિને અનુસરે છે. એટલે પુરૂષગત જે ગુણ અને દોષ છે તેની અપેક્ષા રાખે છે. તે ગુણ-દોષની અપેક્ષાએ યથાર્થ-અયથાર્થ કહેવાય છે. તે આ પ્રમાણે - જો વક્તા પુરૂષ સાચી દષ્ટિવાળો હોય અને પવિત્રહૃદયવાળો હોય તો તેના વડે કરાતી શબ્દસંબંધી અર્થની પ્રતીતિ યથાર્થ છે અને અન્યથા તુ = અને જો વક્તા વિપરીતદષ્ટિવાળો હોય અથવા ઠગહૃદયવાળો હોય તો તેના દ્વારા કરાતી શબ્દસંબંધી અર્થની પ્રતીતિ તે મિથ્યા છે એમ જાણવું. તે આ પ્રમાણે - જે સાચીદષ્ટિવાળો અને પવિત્રહૃદયવાળો વક્તા હોય તે રજતને જોઈને તેને બરાબર ઓળખીને જ રજત જ જણાવવાના ભાવથી ખતમિત્રમ્ એમ બોલે છે. એ જ પ્રમાણે સુવનિમ્, સમ્, રોમ, ઈત્યાદિ વાક્યો પોતે વસ્તુને સાચી રીતે દેખીને પવિત્ર હૃદયથી જેમ છે તેમ જાગાવવા બોલે છે માટે યથાર્થ છે. પરંતુ અવળી દષ્ટિવાળો અને ઠગહૃદયવાળો પોતાને બરાબર ન દેખાયું- સમજાયું હોવાથી અથવા બરાબર દેખાયું હોવા છતાં ઠગવાની બુદ્ધિ હોવાથી છીપમાં રખતમિઢમ્ પીત્તળમાં સુવર્ષામિમ્, રાજુમાં સપડવમ્ ઈત્યાદિ બોલે છે આ રીતે પુરૂષગત ગુણ-દોષને આશ્રયી તે શબ્દ યથાર્થ-અયથાર્થ અર્થને જણાવનાર બને છે. પ્રશ્ન - શબ્દમાં અર્થબોધ કરાવવાની જે શક્તિ છે તે જેમ સ્વાભાવિક છે. પરાપેક્ષિત નથી. તે જ રીતે શબ્દોથી થતી આ અર્થની પ્રતીતિ યથાર્થ છે કે અયથાર્થ છે એ વાત પણ શબ્દોની સ્વાભાવિકશકિત રૂપ માનીએ તો શું દોષ ? વક્તાના ગુણદોષ આશ્રિત ન માનીએ તો શું દોષ? ઉત્તર - આ વાત બરાબર નથી. કારણ કે - ૩: પાથ મિથ્યાર્થત્વે સ્વમવિ ક્રિ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૬૨૯ સ્વ-પર અપેક્ષાએ શબ્દનું રૂપ રત્નાકરાવતારિકા યમાળ = શબ્દો દ્વારા થતી આ પ્રતીતિની યથાર્થતા (સત્યાર્થતા) અને મિથ્યાર્થતા (અસત્યાર્થતા) જો સ્વાભાવિક છે એમ સ્વીકારવામાં આવે તો વિપ્રતારક પુરૂષો વડે પ્રયોગ કરાયેલાં વાક્યોમાં વ્યભિચાર જ હોય અને ઈતર (અવિપ્રતારક) પુરૂષો વડે પ્રયોગ કરાયેલાં વાક્યોમાં અવ્યભિચાર જ હોય એવો જે નિયમ છે તે નિયમ રહેશે નહીં, કારણકે વાક્યોચ્ચારણ કરનાર પુરૂષ વિપ્રતારક હોય કે વિપ્રતારક (છેતરનાર) ન હોય તો પણ શબ્દની પોતાની શક્તિથી યથાર્થ - અયથાર્થતા જણાવાતી હોય તો સર્વત્ર બન્ને પુરૂષોના પ્રયોગકાળે શબ્દ પોતાની શકિતથી સરખો જ અર્થ બતાવે બન્ને સ્થાને શબ્દ યથાર્થ જ અર્થ બતાવે અથવા બન્ને સ્થાને અયથાર્થ જ અર્થ બતાવે, પરંતુ વિપ્રતારકનું વાક્ય અયથાર્થ અને અવિપ્રતારકનું વાક્ય યથાર્થ જ હોય છે. એવો નિયમ જગતમાં જે જણાય છે તે રહેશે નહીં. __पुरुषस्य च करुणादयो गुणा द्वेषादयो दोषा प्रतीता एव । तत्र यदि पुरुषगुणानां प्रामाण्यहेतुत्वं नाभिमन्यते जैमिनीयैः । तर्हि दोषाणामप्यप्रामाण्यनिमित्तता मा भूत् । दोषप्रशमनचरितार्था एव पुरुषगुणा: प्रामाण्यहेतवस्तु न भवन्तीत्यत्र च कोशपानमेव शरणं श्रोत्रियाणामिति ॥४-१२॥ પરનો ઉપકાર કરવાની જે બુદ્ધિ તે કરૂણા અને પરનો અપકાર કરવાની બુદ્ધિથી પર પ્રત્યેની જે દાઝ તે દ્વેષ, કરૂણા આદિ પુરૂષના ગુણો કહેવાય છે અને દ્વેષ આદિ પુરૂષના દોષો કહેવાય છે. આ ગુણ-દોષો જગતમાં સુપ્રસિદ્ધ છે. પુરૂષમાં જ્યારે સરળ અને ગુણીયલ બુદ્ધિ હોય ત્યારે તે શબ્દના અર્થો યથાર્થ કરે છે અને પુરૂષમાં જ્યારે શ્રેષાદિ દોષો હોય છે ત્યારે ઠગબુદ્ધિવાળો એવો તે પુરૂષ શબ્દના અથ અયથાર્થ કરે છે. માટે યથાર્થનું કારણ ગુણો અને અયથાર્થનું કારણ દોષો છે. અહીં જૈમિનીયદર્શનકારો (મીમાંસકો) શબ્દોના અર્થોની અયથાર્થતાનું કારણ દોષો માને છે. પરંતુ શબ્દોના અર્થોની યથાર્થતાનું કારણ ગુણો માનતા નથી. તેઓનું માનવું એવું છે કે દીપક જેમ સ્વાભાવિક શક્તિથી અર્થબોધ કરાવે છે તેવી જ રીતે શબ્દો પોતાની સ્વાભાવિક સહજશક્તિથી જ યથાર્થ જ અર્થ જણાવે છે. પરંતુ યથાર્થ અર્થ જણાવવામાં વક્તગત ગુણોની અપેક્ષા માનવાની જરૂર નથી. માત્ર સમજાવનારમાં ઠગ બુદ્ધિ અને અજ્ઞાનતા આદિ દોષો હોય તો જ દોષોના કારણે દોષવાળો પુરૂષ અયથાર્થ અર્થમાં શબ્દ પ્રયોગ કરે છે. માટે યથાર્થતા સ્વાભાવિકશક્તિ જન્ય છે અને અયથાર્થતા વિપ્રતારક પુરૂષગતદોષજન્ય છે. આવી જૈમિનીયોની માન્યતાનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - જે જૈમિનીઓ વડે પુરૂષમાં રહેલા ગુણોને પ્રમાણતા (યથાર્થતા)ની નિમિત્તતા ન સ્વીકારાતી હોય તો પુરૂષમાં રહેલા દોષોને અપ્રમાણતાની નિમિત્તતા પણ ન માનવી જોઈએ. કારણ કે જો ગુણો યથાર્થતાનું કારણ ન બને તો દોષો અયથાર્થતાનું કારણ કેમ બને ? ગુણો અને દોષો બન્ને પુરૂષગત જ છે. તેમાં એક કારણ બને અને બીજું કારણ ન બને એમ કેમ થાય ? માટે જૈમિનીયની આ વાત બરાબર નથી. જૈમિનીય - પુરૂષમાં રહેલા ગુણો તો દોષોને શાન્ત કરવા પુરતા જ છે. અર્થાત્ પુરૂષગત Page #295 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૩ ૬૩૦ કરૂણાદિ ગુણો પુરૂષમાં રહેલ દ્વેષાદિ દોષોને માત્ર દબાવે જ છે. શાન્ત જ કરે છે. એટલું જ કાર્ય કરવાની તે ગુણોની શક્તિ હોવાથી તેટલુ કાર્ય કરવા વડે જ તે ગુણો ચરિતાર્થ થઈ જાય છે. માટે પુરૂષગતગુણો એ પ્રમાણતાનો હેતુ બનતો નથી. જૈન - જે દોષો અયથાર્થનું નિમિત્ત બનતા હોય તો ગુણો યથાર્થતાનું નિમિત્ત કેમ ન બને? માટે હું જૈમિનિય ! ગુણો એ માત્ર દોષોપશમનનો જ હેતુ છે. પરંતુ પ્રમાણતાનો હેતુ નથી. એવું તમારૂં કથન યુક્તિરહિત હોવાથી સોગન આપીને અનિચ્છાએ લોકોને મનાવા જેવું છે. અર્થાત્ મિથ્યા છે. કારણ કે - ગુણો જેમ દોષોપશમનમાં જ હેતુ છે. પરંતુ યથાર્થતાનો હેતુ નથી એમ તમે માનો છો તેમ દોષો ગુણોના આવરણમાત્રમાં જ હેતુ છે પરંતુ અયથાર્થતાનો હેતુ નથી. એમ કેમ ન માની શકાય ? બન્ને બાજુ તર્ક તો સમાન જ છે. શા માટે એક તરફનો તર્ક સત્ય અને બીજી તરફનો તર્ક મિથ્યા કલ્પી શકાય ? માટે તમારી વાત બળજબરીથી ઠોકી બેસાડવા જેવી છે. ૫૪-૧૨૫ इह यथैवान्तर्बहिर्वा भावराशिः स्वरूपमाबिभर्ति, तथैव तं शब्देन प्रकाशयतां प्रयोक्तृणां प्रावीण्यमुपजायते । तं च तथाभूतं सप्तभङ्गीसमनुगत एव शब्दः प्रतिपादयितुं पटीयानित्याहुः सर्वत्रायं ध्वनिर्विधिप्रतिषेधाभ्यां स्वार्थमभिदधानः सप्तभङ्गीमनुगच्छति ॥४-१३॥ અહીં આ સંસારની અંતર્ગત પદાર્થરાશિ એટલે જે ચક્ષુ આદિ બાહ્ય ઈન્દ્રિયોથી અગમ્ય છે એવી આત્મા-કર્મ આદિ જે પદાર્થરાશિ તે અત્યંતર પદાર્થરાશિ, તથા બાહ્ય પદાર્થરાશિ એટલે જે ચક્ષુ આદિ બાહ્ય ઈન્દ્રિયોથી ગમ્ય છે તેવી ઘટ-પટ આદિ પદાર્થરાશિ, જેવા પ્રકારના (અસ્તિનાસ્તિ-સામાન્ય-વિશેષ-નિત્ય-અનિત્ય એમ ઉભયાત્મક) સ્વરૂપને ધારણ કરે છે. તથૈવ = તેવા પ્રકારના જ અનેકાન્તાત્મક સ્વરૂપવાળી એવી તેં તે ભાવરાશિને રાજ્વેન = શબ્દ દ્વારા પ્રકાશિત કરતા પ્રયોક્તાઓ યથાર્થવાદી થવાથી સંસારમાં પ્રવીણતાને-ચતુરાઈને-યશસ્વિતાને પામે છે. જે વસ્તુ જેમ હોય તે વસ્તુ તેમ કહેવી એ જ ઉત્તમ પુરૂષનું કામ છે. હવે જણાવાતી સમભંગીનું અનુસરણ કરનાર એવો શબ્દ જ તેં = તે ભાવરાશિને તથામૂર્ત તેવા પ્રકારના અનેકાન્તાત્મકપણે પ્રતિપાદન કરવાને પટુ (સમર્થ) બને છે. એ જ વાત ગુરૂજી સમજાવે છે. = . સર્વત્ર આ શબ્દ વિધિ અને પ્રતિષેધ દ્વારા પોતાના વાચ્ય અર્થને કહેતો છતો સમભંગીને’ (સાત ભાંગાઓને) અનુસરે છે. ૫૪-૧૩।। टी - सदसन्नित्यानित्यादिसकलैकान्तपक्षविलक्षणानेकान्तात्मके वस्तुनि विधिनिषेधविकल्पाभ्यां प्रवर्तमानः शब्दः सप्तभङ्गीमनुकुर्वाण एव प्रवर्तत इति भावः ॥४-१३॥ ટીકાનુવાદ - (૧) સર્વથા વસ્તુ એકાન્તે સત્ જ છે. અથવા (૨) સર્વથા વસ્તુ એકાન્તે અસત્ જ છે. (૩) સર્વથા એકાન્તે વસ્તુ નિત્ય જ છે. અથવા (૪) સર્વથા એકાન્તે વસ્તુ અનિત્ય જ છે. ઈત્યાદિ આવા પ્રકારના સર્વ એકાન્તપક્ષોથી તદ્દન વિલક્ષણ એવા અનેકાન્તમય વસ્તુને Page #296 -------------------------------------------------------------------------- ________________ ૬૩૧ સપ્તભંગીનું સ્વરૂપ રત્નાકરાવતારિકા સમજાવવામાં વિધિ અને પ્રતિષેધ વડે પ્રવર્તમાન એવો શબ્દ અવશ્ય હવે જણાવાતા સાત પ્રકારના વાક્યોચ્ચારણના ભાંગાને અનુસરણ કરતો છતો જ પ્રવર્તે છે. I૪-૧૩ अथ सप्तभङ्गीमेव स्वरूपतो निरूपयन्ति - एकत्र वस्तुन्येकैकधर्मपर्यनुयोगवशादविरोधेन व्यस्तयोः समस्तयोश्च विधिनिषेधयोः कल्पनया स्यात्काराङ्कितः सप्तधा वाक्यप्रयोगः सप्तभङ्गी ॥४-१४॥ હવે તે સમભંગીને જ સ્વરૂપથી ગ્રંથકારશ્રી સમજાવે છે - વિવક્ષિત એવી ઘટ-પટાદિ કોઈ પણ એક વસ્તુમાં (સત્ર-અસત આદિ સ્વરૂ૫) એકેક ધર્મસંબંધી પ્રશ્ન પુછવાના વશથી પરસ્પર અવિરોધપણે છુટા-છુટા અથવા સમુશ્ચિત રૂપે કરાયેલા વિધિ અને પ્રતિષેધની કલ્પના કરવા દ્વારા, તથા “સાત” એવા પદથી વાંછિત (યુકત) એવો જે સાત પ્રકારનો વાક્યપ્રયોગ તે સપ્તભંગી કહેવાય છે. ૧૪-૧૪. - एकत्र जीवादी बस्तुन्येकैकसत्त्वादिधर्मविषयप्रभवशादविरोधेन प्रत्यक्षादिवाधापरिहारेण पृथग्भूतयोः समुदितयोश्र विधिप्रतिषेधयोः पर्यालोचनया कृत्वा स्याच्छन्दलाञ्छितो वक्ष्यमाणैः सप्तभिः प्रकारैर्वचनविन्यासः सप्तभङ्गी विज्ञेया। भज्यन्ते भियन्तेऽर्था यस्ते भङ्गा वचनप्रकारास्ततः सप्त भङ्गाः समाहृताः सप्तभङ्गीति कथ्यते। नानावस्त्वाश्रयविधिनिषेधकल्पनया शतभङ्गीप्रसङ्गनिवर्तनाथमेकत्र वस्तुनीत्युपन्यस्तम् । एकत्रापि जीवादिवस्तुनि विधीयमाननिषिध्यमानानन्तधर्मपर्यालोचनयाऽनन्तभङ्गीप्रसक्तिव्यावर्तनार्थमेकैकधर्मपर्यनुयोगवशादित्युपात्तम्। ટીકાનુવાદ - જીવ-અજીવ (આત્મા-ઘટ-પટ-આકાશ) આદિ સંસારવર્તી પદાર્થો પૈકી કોઈ પણ એક પદાર્થની બાબતમાં આ પદાર્થ સંસારમાં છે કે નહીં ? એવો સત્વ (અસ્તિત્વ) આદિ (આદિશબ્દથી નાસ્તિત્વ-નિત્યત્વ અને અનિત્યત્વ ઈત્યાદિ) અનેક ધર્મ વિષયક જ્યારે જ્યારે એકેક પ્રશ્ન પુછવામાં આવે છે ત્યારે ત્યારે તે પ્રશ્નના વશથી (પ્રશ્નના ઉત્તર રૂપે) પ્રત્યક્ષ-અનુમાન આદિ કોઈ પણ પ્રમાણોથી વિરોધ (બધા) ન આવે તે રીતે સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ અસ્તિત્વનું વિધાન, પારદ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ નાસ્તિત્વનું વિધાન, આ પ્રમાણે પૃથભૂત એવી વિધિ અને નિષેધ દ્વારા, અથવા સ્વદ્રવ્યાદિ અને પરવ્યાદિની કમશઃ સાથે વિવક્ષા કરીને પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં સમુદિત રૂપે વિધિ-નિષેધની વિચારણા કરીને, એટલે કે વિધિ દ્વારા અને નિષેધ દ્વારા સાથે કલ્પના (પલોચના) કરીને “ ” શબ્દથી યુક્ત, એટલે અપેક્ષાપૂર્વક, કથંચિવિવક્ષાયુક્ત, બોલાતાં એવાં અને હવે જણાવાતાં એવાં સાત પ્રકારનાં વચનોની જે રચના = વચનોનું જે ઉચ્ચારણ, તેને “સમભંગી' કહેવાય છે એમ જાણવું. “ભેદાય - છુટા પડે અર્થો જેના વડે તે ભંગ” કહેવાય છે. જે જે વચનો બોલવા દ્વારા પદાર્થો જુદી-જુદી રીતે સમજાય, જુદી-જુદી રીતે છુટા પડે તેને ભંગ ભાંગા અથવા પ્રકાર કહેવાય છે. આવા પ્રકારના (શબ્દો) બોલવાના જે વચન પ્રકારો, એ જ સાત ભાંગા છે તેથી આવા પ્રકારના સાત ભાંગાઓનો જે સમુદાય તે સપ્તભંગી કહેવાય છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૪ ૬૩૨ હવે મૂલ સૂત્રમાં “સમભંગી’’ ની વ્યાખ્યા સમજાવતાં (૧) ત્ર વસ્તુનિ, (૨) ધર્મવર્યનુયોગવશાત્ અને (૩) અવિશેષેન ઈત્યાદિ જે જે પદો લખ્યાં છે તે તે પદો લખવાનું પ્રયોજન શું ? શા માટે આ પદો લખવાં પડ્યાં ? તે સમજાવતાં ગુરૂજી કહે છે કે - (૧) જો ઘટ-પટ આદિ કોઈ પણ વિવક્ષિત એકવસ્તુવિષયક વિધિ નિષેધના પ્રશ્નસંબંધી ઉત્તરની વાત ન કરીએ અને નાના વસ્તુ (ભિન્ન ભિન્ન અનેક વસ્તુ) ને આશ્રયી વિધિ-નિષેધના પ્રશ્નસંબંધી ઉત્તરની વાત જો કરીએ તો નાનાવસ્તુઓ સેંકડો હોવાથી તેના સંબંધી પ્રશ્નો અને ઉત્તરો પણ સેંકડો થવાથી સમભંગીને બદલે શતભંગી-સહસ્રભંગી લક્ષભંગી ઈત્યાદિ થઈ જવાનો પ્રસંગ આવે. તે ન આવે તેટલા માટે અર્થાત્ શતભંગી આદિના નિવર્તન માટે જ આ ‘‘સમભંગી’’ ની વ્યાખ્યામાં મૂળસૂત્રમાં ‘“ત્ર વસ્તુનિ' એવું જણાવ્યું છે. (૨) ધારો કે ઘટ-પટ આદિ વિક્ષિત પદાર્થ એક જ લઈએ. પરંતુ તે વિક્ષિત એક જ પદાર્થમાં પણ ‘“અસ્તિ-નાસ્તિ' અથવા નિત્ય-અનિત્ય એમ એકેક ધર્મવિષયક પ્રશ્નોના ઉત્તરોની વાત જે ન કરીએ તો તે જ વિવક્ષિત એક વસ્તુમાં પણ વિધાન કરાતા અને નિષેધ કરાતા એવા ‘‘અનંતધર્મો’’ છે. તેવા પ્રકારના અનંતધર્મો સંબંધી પ્રશ્નો અને ઉત્તરોની વાત જો કરીએ તો અનંતધર્મો હોવાથી ‘“અનંતભંગી'' થઈ જાય પરંતુ સપ્તભંગી રહે નહીં તેથી તેવા પ્રકારની તે અનંતભંગીના પ્રસંગનું વ્યાવર્તન (રૂકાવટ) કરવા માટે જ મૂલસૂત્રમાં ધર્મવંનુયોગવશાત્ આ પ્રમાણે કહેલું છે. अनन्तेष्वपि हि धर्मेषु प्रतिधर्मं पर्यनुयोगस्य सप्तधैव प्रवर्तमानत्वात् तत्प्रतिवचनस्यापि सप्तवि - धत्वमेवोपपन्नमित्येकैकस्मिन् धर्मे एकैकैव सप्तभङ्गी साधीयसी । एवं चानन्तधर्मापेक्षया सप्तभङ्गीनामानन्त्यं यदायाति, तदभिमतमेव । एतच्चाग्रे सूत्रत एव निर्णेष्यते । प्रत्यक्षादिविरुद्धसदाद्येकान्तविधिप्रतिषेधकल्पनयाऽपि प्रवृत्तस्य वचनप्रयोगस्य सप्तभङ्गीत्वानुषङ्गभङ्गार्थमविरोधेनेत्यभिहितम् । 'अवोचाम च या प्रश्नाद् विधिपर्युदासभिदया बाधच्युता सप्तधा । धर्मं धर्ममपेक्ष्य वाक्यरचनाऽनेकान्तात्मके वस्तुनि ॥ निर्दोषा निरदेशि देव ! भवता सा सप्तभङ्गी यया । जल्पन् जल्परणाङ्गणे विजयते वादी विपक्षं क्षणात् ||१|| इदं च सप्तभङ्गीलक्षणं प्रमाणनयसप्तभङ्ग्यो: साधारणमवधारणीयम् । विशेषलक्षणं पुनरनयोरग्रे वતે ॥૪-૨૪ા ૧ આ શ્લોક ટીકાકારશ્રી રત્નપ્રભસૂરિજીનો જ બનાવેલો છે. તે ગોવામ પદથી જણાય છે. પરંતુ તેમના બનાવેલા કયા ગ્રંથમાં આ શ્લોક છે. તે જાણવા પ્રયત્ન કરવા છતાં મળી શક્યું નથી. તેથી તથાવિધ ગુરૂગમથી જાણી લેવું. Page #298 -------------------------------------------------------------------------- ________________ સમભંગીનું સ્વરૂપ રત્નાકરાવતારિકા વસ્તુમાં રહેલા નિત્યાનિત્ય - સદસત્ સામાન્યવિશેષ ઈત્યાદિ અનન્ત ધર્મોમાં પણ પ્રત્યેક ધર્મવાર (નિત્યાનિત્ય સંબંધી એકેક જોડકા સંબંધી) પ્રશ્નોના સાત જ પ્રકાર સંભવતા હોવાથી તેના પ્રત્યુત્તર રૂપ વચનો પણ સાત પ્રકારનાં જ ઉચિત છે. આ પ્રમાણે એક એડકાવાળા નિત્યાનિત્યાદિ ધર્મમાં એક જ સપ્તભંગી માનવી એ જ શ્રેયસ્કર છે. પરંતુ આવા પ્રકારના જોડકાવાળા અનંત ધર્મો છે. તેથી તે અનંત જોડકાઓની અપેક્ષાએ સપ્તભંગીઓ પણ અનંતી જે થાય છે તે અમને માન્ય છે. ૬૩૩ સારાંશ કે એક ધર્મને આશ્રયીને શતભંગી-સહસ્રભંગી-લક્ષભંગી કે અનંતભંગી નથી. પરંતુ એકેક જોડકાવાર પ્રશ્નો સાત હોવાથી ઉત્તરો પણ સાત છે. માટે એકેક જોડકાવાર એકેક સમભંગી થાય છે. એવાં પરસ્પરવિરોધી ધર્મોનાં જોડકાં અનંત હોવાથી આવી સમભંગીઓ અનંતી થાય છે. એમ અમે જૈનો માનીએ છીએ. આ જ પરિચ્છેદના સૂત્ર ૩૭/૩૮ માં આગળ ઉપર મૂળસૂત્રથી જ આ વાતનો નિર્ણય જણાવશે. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ પણ દ્રવ્ય-ગુણપર્યાયના રાસમાં ઢાળ ચોથીમાં આ જ વાત સમજાવી છે. (૩) મૂળસૂત્રમાં વિરોધેન શબ્દ કેમ લખ્યો ? તે સમજાવે છે કે પ્રત્યક્ષ-અનુમાન આદિ પ્રમાણોથી વિરૂદ્ધ એવા અસ્તિત્વ કે નાસ્તિત્વના એકાન્તવાદોમાં એકાન્તે વિધિની અથવા એકાન્તે નિષેધની કલ્પના વડે પ્રવર્તમાન એવા વચનપ્રયોગોને ‘“સમભંગીપણાની પ્રાપ્તિ' આવી ન જાય (કારણકે એકાન્ત હોવાથી વિવક્ષિત એવા એક ભાંગામાં પ્રતિપક્ષ ભાંગાનો સમાવેશ થતો નથી માટે ત્યાં સમભંગી થતી જ નથી. તેથી) સમભંગીપણાના અનુષંગના (પ્રાપ્તિના) ભંગ માટે (નિષેધ માટે) અમે મૂલસૂત્રમાં ‘‘વિશેષેન’” લખ્યું છે. અન્યશાસ્ત્રોમાં અમે જ કહ્યું છે કે - ‘“અનંતધર્માત્મક એવી ઘટપટાદિ વસ્તુમાં એકેક ધર્મને આશ્રયી પ્રશ્નો (સમધા) થતા હોવાથી તેના ઉત્તર રૂપે વિધિ-નિષેધના ભેદથી અલ્પ પણ બાધા (દોષથી) રહિત એવી સાત પ્રકારની જે નિર્દોષ વાક્યરચના છે તે રૂપ આ સમભંગી હે વીતરાગદેવ ! તમારા વડે એવી બતાવાઈ છે કે જેના વડે વ્યૂહ રચી સમરાંગણમાં બોલતો વાદી ક્ષણમાત્રમાં જ વિપક્ષને (સામેના પ્રતિવાદીના પક્ષને) જીતી લે છે. સપ્તભંગીનું આ લક્ષણ પ્રમાણસમભંગી અને નયસભંગી એમ બન્નેમાં સંભવી શકે તેવું સાધારણલક્ષણ સમજવું. પરંતુ પ્રમાણસમભંગીનું કે નયસમભંગીનું એમ એકેકનું વિશેષલક્ષણ આ નથી. પ્રમાણસમભંગીનું કે નય સમભંગીનું વિશેષલક્ષણ જો જાણવું હોય તો તે વિશેષલક્ષણ આ બન્નેનું હમણાં જ આ જ પરિચ્છેદના સૂત્ર ૪૪/૪૫ માં જણાવાશે. ૫૪-૧૪ अथास्यां प्रथमभङ्गोल्लेखं तावद् दर्शयन्ति - तद्यथा આ સમભંગીમાં ‘‘અસ્તિ-નાસ્તિ” ને આશ્રયી પહેલા ભાંગાનો ઉલ્લેખ કરે છે તે આ પ્રમાણે છે. (૧) સર્વ ઘટ-પટ-આત્માદિ પદાર્થો (સ્વદ્રવ્ય-ક્ષેત્ર કાળ અને ભાવની) અપેક્ષાએ અસ્તિરૂપ - स्यादस्त्येव सर्वमिति विधिकल्पनया प्रथमो भङ्गः ॥४-१५ ॥ Page #299 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૫ ૬૩૪ જ છે. આવા પ્રકારની વિધાનાત્મક કલ્પના દ્વારા આ પહેલો ભાંગો છે. ૪-૧૫ ટીકા • સાહિત્યવ્યમનેન્તાવો થાત્ જયંજિત્ અધ્યક્ષેત્રમાળા સર્વ - म्भादि, न पुनः परद्रव्यक्षेत्रकालभावरूपेण । तथाहि - कुम्भो द्रव्यतः पार्थिवत्वेनास्ति, न जलादिरूपत्वेन, क्षेत्रतः पाटलिपुत्रकत्वेन, न कान्यकुब्जादित्वेन, कालतः शैशिरत्वेन, न वासन्तिकादित्वेन, भावतः श्यामत्वेन, न रक्तत्वादिना । अन्यथेतररूपापत्या स्वरूपहानिप्रसङ्ग इति । अवधारणं चात्र भङ्गेऽनभिमतार्थव्यावृत्त्यर्थमुपात्तम् । इतरथाऽनभिहिततुल्यतैवास्य वाक्यस्य प्रसज्येत, प्रतिनियतस्वार्थानभिधानात् । तदुक्तम् । वाक्येऽवधारणं तावदनिष्टार्थनिवृत्तये । कर्तव्यमन्यथाऽनुक्तसमत्वात् तस्य कुत्रचित् ॥१॥ ટીકાનુવાદ - “દ્િ ગતિ વ સર્વમ્” ઘટ-પટ આત્મા આદિ “સર્વમ્ = સર્વ વસ્તુઓ થાત્ • અપેક્ષાએ, અતિ વ = છે જ,” આ પ્રથમ ભાંગો છે. તે પ્રથમ ભાંગામાં મુકેલો થાત્ શબ્દ અવ્યય છે. અનેકાન્ત અર્થને જણાવનાર છે. થાત્ એટલે કથંચિત, કથંચિત્ એટલે અમુક અપેક્ષાએ, અર્થાત્ સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ કુંભાદિ સર્વ વસ્તુઓ “અસ્તિ જ' છે. પરંતુ પારદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ વસ્તુઓ “અસિ” નથી જ. અર્થાત્ પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિ જ છે. તે આ પ્રમાણે - માટી દ્રવ્યનો બનાવેલો, પાટલિપુત્ર ગામમાં બનાવેલો, શિશિર ઋતુમાં બનાવેલો, કાચો અથવા શ્યામરંગ વાળો બનાવેલો એવો એક ઘટ ધારો કે છે. હવે તે ઘટને આશ્રયી કોઈ પ્રશ્ન કરે કે શું આ ઘટ માટીનો છે ? તો આપણે હા એમ કહીશું. પરંતુ કોઈ એવો પ્રશ્ન કરે કે શું આ ઘટ જલ દ્રવ્ય-તેજદ્રવ્ય-કે વાયુદ્રવ્યનો (અથવા સુવાનો રૂપાનો કે ત્રાંબા દ્રવ્યનો) બનાવેલો છે તો આપણે જ કહીશું કે ના, તેથી તે ઘટ સ્વદ્રવ્ય (જે દ્રવ્યનો બનેલો છે તે માટી દ્રવ્ય)ને આશ્રયી અતિ જ છે પરંતુ જલાદિ અન્ય પરદ્રવ્યને આશ્રયી અસ્તિ નથી જ. નાસ્તિ જ છે. એ જ પ્રમાણે પાટલિપુત્રમાં બનાવેલો હોવાથી તે સ્વક્ષેત્રને આશ્રયી અતિ જ છે. પરંતુ તે નગરથી અન્ય નગર જે કાન્યકુબ્બાદિ, તેમાં ન બનાવેલો હોવાથી તદ્નગરજન્યને આશ્રયી અસ્તિપણું નથી જ. તથા શિશિર ઋતુમાં બનાવેલો હોવાથી શિશિરઋતુજન્ય રૂપ સ્વકાળને આશ્રયી અતિ જ છે. પરંતુ વસંત ઋતુ આદિ અન્ય ઋતુઓમાં ન બનાવેલો હોવાથી તે ઋતુજન્યત્વની અપેક્ષાએ અસ્તિ નથી જ તથા શ્યામ આદિ રૂપે અતિ જ છે પરંતુ તેનાથી અન્ય એવા રકત આદિ રૂપે અસ્તિ નથી જ. આ રીતે સર્વે પણ પદાથોં સ્વદ્રવ્યાદિને આશ્રયી જ અસ્તિ છે પરંતુ પરવ્યાદિને આશ્રયી અતિ નથી જ. અન્યથા = જો એમ ન માનીએ અને સ્વદ્રવ્યાદિની જેમ જ પરવ્યાદિથી પાણી અસ્તિસ્વરૂપ છે એમ માનીએ તો વિવક્ષિત એક ઘટમાં ઈતર રૂપના પણ અસ્તિત્વની આપત્તિ થવાથી પોતાના મૂલસ્વરૂપની હાનિ થવાનો પ્રસંગ આવશે. અર્થાત્ સુવા-રૂપ્રકાદિ ઈતરધાતુ રૂપે પાગ અસ્તિત્વ જ છે એમ વિચારતાં એક ઘટ સર્વસંસારમય (સંસારના સર્વપદાર્થ રૂ૫) થઈ જતાં Page #300 -------------------------------------------------------------------------- ________________ ૬૩૫ સપ્તભંગીનું સ્વરૂપ રત્નાકરાવતારિકા પોતાનું ઘટપણે નિયત સ્વરૂપ રહેશે નહીં. માટે “સર્વ પદાર્થો સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ જ અસ્તિ છે. આ પ્રથમ ભાંગાનો અર્થ સમજાવ્યો. હવે તે પ્રથમ ભાંગામાં વ શબ્દ તથા દ્િ શબ્દ કેમ કહ્યા છે ? તે બન્ને શબ્દોનાં કારણો સમજાવે છે. પ્રથમ ભાંગામાં મૂલસૂત્રની અંદર જે વેર છે તે અનભિમત (શાસ્ત્રકારને અમાન્ય) એવા અર્થને દૂર કરવા માટે છે. શાસ્ત્રકારને અભિમત શું છે ? અને અનભિમત શું છે ? તે સ્પષ્ટ કરે છે કે ઘટ-પટાદિ સર્વ પદાર્થો સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિ છે તે અભિમત છે કારણ કે પદાર્થો તેમ છે. પરંતુ તે જ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ તે જ વિવક્ષિત ઘટમાં અસ્તિની જેમ “નાસ્તિ પણ છે' તે અભિમત નથી. કારણ કે પદાર્થ તેવા સ્વરૂપે એટલે કે સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિ સ્વરૂપે નથી. તેથી જ અનભિમતના નિષેધ માટે મતિ પાસે વાર કહેલ છે. જો આ વાર ન કહેવામાં આવે અને માત્ર સ્થાપ્તિ એટલું જ કહેવામાં આવે તો સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ “અસ્તિ જ છે” એવો અર્થ થાય નહીં અને એમ નિર્ણયાત્મક ન કહેલું હોવાથી અસ્તિની જેમ નાસ્તિ પણ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ હશે એવી ઉત્પન્ન થતી સંભાવના રોકી શકાતી નથી. તે અનભિમત અર્થના (સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિની જેમ નાસ્તિ પણ અંદર આવી ન જાય તેથી તેના) નિષેધ માટે વાર કહ્યો છે. જો એમ ન કરીએ તો પ્રતિનિયતપણે = ચોક્કસપણે સ્વ=અર્થ ન કહેલો હોવાથી ગતિ સૂચવનારું આ વાક્ય અનભિમત એવા સ્વદ્રવ્યાદિની અપેક્ષાવાળા નાસ્તિની સાથે (સ્વદ્રવ્યાદિથી નાસ્તિ પાગ અંદર હશે જ એમ) તુલ્યતાને જ પામે. આ રીતે અનભિમત અર્થની સાથે (અભિમત અર્થની જેમ) તુલ્યતા જ થઈ જાય. અને જો સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ પતિ અને નાતિ એમ બન્ને છે. એમ કહીએ તો પરસ્પર વિરોધ આવે. તથા સ્વસ્વરૂપે નાસ્તિ માનવાથી પદાર્થનું સ્વરૂપ શૂન્યાત્મક થઈ જાય. તે ન થઈ જાય તેટલા માટે જ આવા ખોટા અર્થની નિવૃત્તિ સારૂં વાર કહેલ છે. તેથી સ્વદ્રવ્યાદિથી અસ્તિ જ સિદ્ધ થાય છે. પરંતુ સ્વદ્રવ્યાદિથી નાસ્તિ સિદ્ધ થતું નથી. એ જ વાર લખવાનું ફળ છે. માટે જ. શાસ્ત્રોમાં કહ્યું છે કે - “અનિષ્ટ અર્થની નિવૃત્તિ માટે વાક્યમાં અવધારણ તો કરવું જ જોઈએ, અન્યથા (જો અવધારણ કરવામાં ન આવે તો) એ વાક્ય કોઈક સ્થળે (ક્યારેક-કોઈક કાળે) અકથિતની સાથે સમાન થઈ જશે. એટલે કે અસ્તિને કહેનારું આ વાક્ય નહી કહેલા એવા નાસ્તિની સાથે પણ સમાન થઈ જશે. એમ થવાથી વસ્તુનું પ્રતિનિયત સ્વરૂપ ન રહેવાથી સ્વરૂ૫હાનિ જ થશે.” ___ तथाऽप्यस्त्येव कुम्भ इत्येतावन्मात्रोपादाने कुम्भस्य स्तम्भायस्तित्वेनापि सर्वप्रकारेणास्तित्वप्राप्तेः प्रतिनियतस्वरूपानुपपत्तिः स्यात् । तत्प्रतिपत्तये स्यादिति प्रयुज्यते, स्यात्कथञ्चित्स्वद्रव्यादिभिरेवायमस्ति, न परद्रव्यादिभिरपीत्यर्थः । यत्रापि चासौ न प्रयुज्यते, तत्रापि व्यवच्छेदफलैवकारवद् बुद्धिमद्भिः प्रतीयत एव । यदुक्तम् - सोऽप्रयुक्तोऽपि वा, तज्जैः सर्वत्रार्थात् प्रतीयते । Page #301 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૬ __ यथैवकारोऽयोगादि व्यवच्छेदप्रयोजनः ॥१॥ ॥४-१५॥ તથા વળી (અહીં ગ શબ્દનો અર્થ વળી કરવો). જો વર મુકીએ પરંતુ “ચા” શબ્દ ન મુકીએ, અને તેથી “નવ ” ઘટ છે જ એટલું જ માત્ર જો કહેવામાં આવે તો બધી રીતે “ઘટ છે જ' એમ અર્થ થશે તેથી ઘટ જેમ ઘટભાવે છે તેમ સ્તંભ-પટ-મઠાદિ અન્ય દ્રવ્યરૂપે પણ છે જ આવો અર્થ થવાથી એક ઘટમાં સંસારવત સર્વપદાર્થ રૂપે “અસ્તિત્વની” હોવાપણાની આપત્તિ આવશે. એમ થવાથી પ્રતિનિયત “આ ઘટ માત્ર છે” એવા સ્વસ્વરૂપની અનુપત્તિ થશે. હવે જો આ ઘટ એ ઘટમાત્ર છે. પરંતુ સ્તંભ-પટ-મઠ આદિ રૂપે નથી એમ સ્વીકારવું હોય તો તે સ્વીકારવા માટે “ ” એમ પ્રયોગ કરવો જ જોઈએ, થાત્ એટલે કથંચિ, કથંચિ એટલે અમુક અપેક્ષાએ જ આ ઘટ છે. સર્વ અપેક્ષાએ આ ઘટ નથી. એમ સમજવા માટે એટલે કે સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ જ આ ઘટ અસ્તિ છે. પરંતુ પરદ્રવ્ય-પરક્ષેત્રપરકાલ અને પરભાવની અપેક્ષાએ આ ઘટ અસ્તિ નથી. આ અર્થ સમજવો હોય તો “ ” મુકવું જોઈએ. કદાચ કોઈ કોઈ વાક્યોમાં પ્રયોગ કરનારા પુરૂષો વડે આ “વાર્” શબ્દ જ્યાં પણ બોલાયો ન હોય ત્યાં પણ વ્યવચ્છેદકફળવાળા એવકારની જેમ બુદ્ધિશાળી પુરૂષોએ સમજી લેવો જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે - અયોગાદિ (અયોગ-અન્યયોગ અને અત્યાયોગાદિ) ના વ્યવચ્છેદ ફળ વાળો વાર વાક્યમાં ન પ્રયોગાયો હોય તો પણ તેના જાણકાર પુરૂષો વડે જેમ વાર સમજી લેવાય છે તેમ પ્રવૃmist સો પ્રયોગ ન કરાયેલો એવો આ “a” શબ્દ પણ તેના જાણકાર પુરૂષો વડે સર્વ સ્થાને અર્થના વસથી સમજી લેવો જોઈએ. ૪-૧પ अथ द्वितीयभङ्गोल्लेखं ख्यापयन्ति - स्यानास्त्येव सर्वमिति निषेधकल्पनया द्वितीयः ॥४-१६॥ હવે ગુરૂજી બીજા ભાંગાનો ઉલ્લેખ સમજાવે છે - સર્વ ઘટ-પટ-આત્માદિ પદાર્થો (પર દ્રવ્ય-પરક્ષેત્ર-પરકાલ અને પરભાવ ની) અપેક્ષાએ નાસ્તિ રૂપ જ છે. આવા પ્રકારની નિષેધ કલ્પના વડે આ બીજો ભાંગો જાણવો. ૪-૧૬ - स्वद्रव्यादिभिरिव परद्रव्यादिभिरपि वस्तुनोऽसत्त्वानिष्टौ हि प्रतिनियतस्वरूपाभावाद् वस्तुप्रतिनियमविरोधः। न चास्तित्वैकान्तवादिभिरत्र नास्तित्वमसिद्धमित्यभिधानीयम् । कथञ्चित्तस्य वस्तुनि युक्तिसिद्धत्वात् साधनवत् । न हि कचिदनित्यत्वादौ साध्ये सत्त्वादिसाधनस्यास्तित्वं विपक्षे नास्तित्वमन्तरेणोपपन्नम्, तस्य साधनाभासत्वप्रसङ्गात् । ટીકાનુવાદ - ઘટ-પટ-આત્મા-આકાશ આદિ સર્વ પદાર્થો સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ જેમ અતિ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૬૩૭ સમભંગીનું સ્વરૂપ રત્નાકરાવતારિકા રૂપ છે તેમ પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિ રૂપ પણ છે. હવે જો તેમાં પરદ્રવ્યાદિની અપેક્ષાએ જે અસત્વ (નાસ્તિપણુ) અંદર રહેલું છે તે નિરો ન માનીએ તો, એટલે કે ઘટ-પટ આદિ પદાર્થોમાં જેમ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિપણું હોવાથી નાસ્તિપણું નથી એમ માનવામાં આવે છે તેની જેમ પરદ્રવ્યાદિની અપેક્ષાએ પણ તે પદાર્થોમાં નાસ્તિપણું નથી જ, એમ જો માનવામાં આવે તો ઘટપટાદિ પદાર્થો સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ પણ નાસ્તિ નથી અને પરદ્રવ્યાદિથી પણ નાસ્તિ નથી એમ થવાથી ઉભયરૂપે માત્ર અસ્તિત્વ જ સિદ્ધ થવાથી કોઈ ચોક્કસ પ્રતિનિયત સ્વરૂપ સિદ્ધ ન થવાથી આ ઘટ એ ઘટ જ છે પણ પટ નથી, અને આ પટ એ પટ જ છે, પરંતુ ઘટ નથી એમ અમુક ચોક્કસ જે સ્વરૂપ છે તે ઘટી શકશે નહીં. તેથી તે પ્રતિનિયત સ્વરૂપ માનવાનો વિરોધ આવશે. અહીં કેટલાક અસ્તિત્વના એકાન્તવાદીઓ (અદ્વૈતવાદી વેદાન્તિકો-વેદાન્તદર્શનકારો) કદાચ આવી શંકા કરે કે સંસારમાં સર્વ ઠેકાણે “તું” માત્ર જ છે સત્ સિવાય બીજું કંઈ છે જ નહીં. માત્ર “તું” એ જ એક (અદ્વૈત) જ જગતમાં છે. તેથી નાસ્તિત્વ પણ છે એવું જૈનોનું કથન બરાબર નથી. આવી શંકા અદ્વૈતવાદીઓ અહીં કરી શકે છે. તેને ગુરૂજી સમજાવતાં કહે છે કે - અસ્તિત્વના એકાન્તવાદિઓએ અહીં (આ ચર્ચામાં) નાસ્તિત્વ એ અસિદ્ધ છે (નાસ્તિત્વ જે જૈનોએ માનેલું છે તે ખોટું છે) એમ કહેવું નહીં કારણ કે વસ્તુનિ = સર્વ વસ્તુઓમાં તસ્ય = તે નાસ્તિત્વ પણ જયંત્િ - અપેક્ષાવિશેષે સાધવત્ = હેતુની જેમ પુસદ્ધવાન્ = યુક્તિસિદ્ધ છે. તે આ પ્રમાણે - એકાન્ત અસ્તિત્વવાદીઓનું આવું અનુમાન છે કે “ટપટરબ્રાયઃ પાથઃ નિત્યાઃ સર્વત્ આ અનુમાનમાં “જ્યાં જ્યાં સત્ત્વ છે ત્યાં ત્યાં અનિત્યત્વ છે એ અન્વયવ્યાપ્તિ અને જ્યાં જ્યાં અનિત્યત્વ ન હોય ત્યાં ત્યાં સત્ત્વનું ન હોવું તે વ્યતિરેકવ્યાપ્તિ છે. હવે અમે તમને પુછીએ છીએ કે તમારો આ સર્વ હેતુ સાધ્યાભાવમાં- વિપક્ષમાં છે કે નથી ? જો “છે” એમ કહેશો તો વિપક્ષમાં હેતુ વર્તતો હોવાથી વ્યભિચારી હેત્વાભાસ થશે. અને જો આ હેતુ વિપક્ષમાં નથી એમ કહેશો તો તમે પણ નાસ્તિત્વ સ્વીકાર્યું. માટે અનિત્યસ્વાદિ સાધ્ય સાધવામાં સત્ત્વાદિ હેતુનું અસ્તિત્વ, તે વિપક્ષમાં નાસ્તિત્વ માન્યા વિના સિદ્ધ થશે નહીં. અને જો વિપક્ષમાં નાસ્તિત્વ નહી માનો તો વિપક્ષમાં હેતુનું અસ્તિત્વ થવાથી તે “સત્વ” હેતુ વ્યભિચારી હેત્વાભાસ થવાનો પ્રસંગ આવશે. માટે “સત્વ”ની જેમ “અસત્વ” પણ વસ્તુનું સ્વરૂપ છે જ. ___अथ यदेव नियतं साध्यसद्भावेऽस्तित्वं तदेव साध्याभावे साधनस्य नास्तित्वमभिधीयते । तत्कथं प्रतिषेध्यम् ? स्वरूपस्य प्रतिषेध्यत्वानुपपत्तेः, साध्यसद्भावे नास्तित्वं तु यत् तत्प्रतिषेध्यम् । तेनाविनाभावित्वे साध्यसद्भावास्तित्वस्य व्याघातात् तेनैव स्वरूपेणास्ति नास्ति चेति प्रतीत्यभावादिति चेत् . तदसत् । एवं हेतोस्त्रिरूपत्वविरोधात्, विपक्षासत्त्वस्य तात्विकस्याभावात्, यदि चायं भावाभावयोरेकत्वमाचक्षीत, तदा सर्वदा न कचित् प्रवर्तेत, नापि कुतश्चिन्निवर्तेत, प्रवृत्तिनिवृत्तिविषयस्य भावस्या Page #303 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૬ ૬૩૮ भावपरिहारेणासम्भवात्, अभावस्य च भावपरिहारेणेति वस्तुनोऽस्तित्वनास्तित्वयो रूपान्तरत्वमेष्टव्यम् । तथा चास्तित्वं नास्तित्वेन प्रतिषेध्येनाबिनाभावि सिद्धम् । यथा च प्रतिषेध्यमस्तित्वस्य नास्तित्वं तथा प्रधानभावतः क्रमार्पितोभयत्वादिधर्मपञ्चकमपि वक्ष्यमाणं लक्षणीयम् ॥४-१६॥ એકાન્ત અસ્તિત્વવાદી (અદ્વૈતવાદી) આવી શંકા કરે છે કે નાસ્તિત્વ ન માનીએ તો પણ ઘટ-પટાદિનું અનિત્યત્વ સાધવામાં અમારો કહેલો “સવ'' હેતુ વ્યભિચારી હેત્વાભાસ થતો નથી. તે આ પ્રમાણે : હે જૈનો ! તમે સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વિધિકલ્પના દ્વારા અસ્તિત્વ અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ પ્રતિષેધકલ્પના દ્વારા નાસ્તિત્વ એમ બન્ને જુદાં જુદાં જે કહો છો તે બરાબર નથી. પરંતુ સાધ્ય હોતે છતે હેતુનું જે નિયત અસ્તિત્વ છે તે જ સાધ્યના અભાવમાં હેતુનું નાસ્તિપણું છે. જેમ સાકરમાં મધુરતાનું હોવું તે સાકરનું સ્વરૂપ છે. તે જ રીતે મધુરતાનું અસ્તિત્વ એ જ આસ્લાદિના નાસ્તિત્વ રૂપ છે માટે તે પણ સાકરનું સ્વરૂપ જ છે. એ જ રીતે ઘટના અનિત્યત્વને સાધવામાં સત્વ” હેતુનું જે નિયમપૂર્વક = નિશ્ચિત અસ્તિત્વ છે. તે જ અનિત્યત્વના અભાવરૂપ સાધ્યાભાવમાં સત્ત્વ” હેતુનું નાસ્તિત્વ છે. અર્થાત્ “સત્ત્વ” હેતુનું જે અસ્તિત્વ છે તે અસ્તિત્વ જ સાધ્યાભાવમાં નાસ્તિરૂપ છે. ભિન્ન એવું નાસ્તિત્વ હોતું નથી. વર્ષ નીવ: ચૈતન્યવેત્તાત્ = જીવસાધ્યના સદ્ભાવમાં નિયમપૂર્વક ચૈતન્યનું જે અસ્તિત્વ એ જ જીવાભાવ રૂપ સાધ્યાભાવમાં ચૈતન્યનું નાસ્તિત્વ છે. ભિન્ન નાસ્તિત્વ નથી. તેથી અસ્તિત્વ એ હેતુનું જેમ સ્વરૂપ છે તેમ નાસ્તિત્વ એ પણ હેતુનું પોતાનું સ્વરૂપ જ છે. તે સ્વરૂપને પ્રતિષેધ્ય કેમ કહેવાય ? જે સ્વરૂપ હોય તેમાં પ્રતિષેધ્યત્વ કદાપિ સંભવતું નથી. અસ્તિત્વ એ જેમ “સત્વ” હેતુનું સ્વરૂપ છે. તે જ રીતે સાધ્યાભાવમાં ન વર્તવા રૂપ નાસ્તિત્વ પણ “સત્ત્વ” હેતુનું સ્વરૂપ જ છે. માટે “સર્વ” હેતુમાં જેમ અસ્તિત્વ વર્તે છે તેમ નાસ્તિત્વ પાગ સત્વ હેતુનું સ્વરૂપ જ છે તેથી નાસ્તિત્વ પણ સત્વ હેતુમાં સાધ્યાભાવની અપેક્ષાએ વર્તે જ છે. અને વિદ્યમાન હોવાથી પ્રતિષેધને યોગ્ય નથી. તથા ચેતન હેતુનું અસ્તિત્વ જીવ નામના સાધ્યના સદ્ભાવમાં વિદ્યમાન છે માટે અસ્તિત્વ એ જેમ ચેતન હેતુનું સ્વરૂપ છે અને તેથી વિધેય છે પ્રતિષેધ્ય નથી. તેવી જ રીતે જીવાભાવરૂપ સાધ્યાભાવમાં ચેતનનું આ અસ્તિત્વ જ નાસ્તિત્વ રૂપ છે. માટે તે નાસ્તિત્વ પણ ચેતન હેતુનું અસ્તિત્વની જેમ સ્વરૂપ જ છે તેથી વિધેય જ છે પ્રતિષેધ્ય કેમ બને ? માટે સ્વરૂપમાં પ્રતિષેધ્યત્વની અનુપપત્તિ છે. આ પ્રમાણે જ્યાં જ્યાં સાધ્ય અને હેતુ “સમવ્યાપ્યવ્યાપક” છે ત્યાં ત્યાં હેતુનું અસ્તિત્વ એ જેમ હેતુનું સ્વરૂપ છે તેમ નાસ્તિત્વ એ પણ હેતુનું સ્વરૂપ જ હોવાથી પ્રતિષેધ્યરૂપ નથી. અને સાધ્યના સદ્ભાવમાં હેતુનું જે અસ્તિત્વ એ જ સાધ્યાભાવમાં હેતુનું નાસ્તિત્વ સ્વરૂપ છે. અલગ નાસ્તિત્વ નથી. એમ સમજવું જોઈએ. પરંતુ “ર્વતો મન ધૂમ” ઈત્યાદિ અનુમાનોમાં જ્યાં જ્યાં સાધ્ય અને હેતુ “સમવ્યાખ્યવ્યાપક” નથી પરંતુ વિષમ વ્યાખવ્યાપક છે ત્યાં ત્યાં સાધ્યના સર્ભાવમાં પાગ હેતુનું જે નાસ્તિત્વ છે તે પ્રતિષેધ્ય છે. જેમ કે આ અનુમાનમાં સાધ્ય વહ્નિ છે. તેનો રાષ્ટ્રભાવ મહાનસમાં Page #304 -------------------------------------------------------------------------- ________________ ૬૩૯ સપ્તભંગીનું સ્વરૂપ રત્નાકરાવતારિકા પણ છે અને અયોગોલકમાં પાણી છે. જ્યારે ધૂમહેતુનું અસ્તિત્વ માત્ર મહાનસમાં જ છે તેથી અયોગોલકમાં વહ્નિસાધ્યનો સદ્ભાવ હોવા છતાં પણ ધૂમહેતુનું જે નાસ્તિત્વ છે તે પ્રતિષેધ્ય (પ્રતિષેધને યોગ્ય છે. કારણ કે તેન = તે નાસ્તિત્વની સાથે સાથ્વસમાવાસ્તિત્વ = સાધ્યના સદ્ભાવમાં વર્તનારા હેતુના અસ્તિત્વનો વિનામાવત્વે = અવિનાભાવ માનવામાં ગાવાતાત્ = વ્યાઘાત આવે છે. હેતુનું સાધ્યની સાથે અવિનાભાવે વર્તવું એ લક્ષણ છે. પરંતુ ધૂમહેતુનું અસ્તિત્વ વહ્નિસાધ્યના સદ્ભાવમાં અવિનાભાવરૂપ પાગું નથી, તેથી અયોગોલકમાં સાધ્યવદ્ધિ હોવા છતાં સાધ્યના સર્ભાવમાં પણ જે નાસ્તિત્વ છે તે જ નાસ્તિત્વ (અસ્તિત્વની જેમ સ્વરૂપાત્મક ન હોવાથી) પ્રતિષેધ્ય છે. કારણ કે તેનૈવસ્વરૂપેગ = જે સ્વરૂપે હેતુનું અસ્તિત્વ છે તે જ સ્વરૂપે નાસ્તિપણાની પ્રતીતિ અભાવ છે. માટે તે જ નાસ્તિત્વ એકલું પ્રતિષેધ્ય છે. આખી વાતનો સારાંશ એ છે કે સાધ્યના ભાવમાં હેતુનું અવિનાભાવપણે નિયત જે અસ્તિત્વ છે તે અસ્તિત્વ જ સાધ્યાભાવમાં નાસ્તિત્વ રૂપ છે. માટે અસ્તિત્વની જેમ નાસ્તિત્વ એ પાગ વસ્તુનું સ્વરૂપ માત્ર જ છે. તેથી અસ્તિત્વ જેમ પ્રતિષેધ્ય નથી તેમ નાસ્તિત્વ પણ પ્રતિષેધ્ય કેમ હોય ? આ રીતે જે હેતુનું અસ્તિત્વ છે તે જ નાસ્તિત્વ છે. જૈન • ગ્રંથકારથી ઉત્તર આપે છે કે તત્ = તે ઉપરોકત વાત અસત છે મિથ્યા છે. આમ કરવાથી તમે હેતુનાં જે ત્રાણ રૂપ કહ્યાં છે (૧) પક્ષસત્ત્વ, (૨) સપક્ષસત્વ, અને (૩) વિપક્ષાસત્ત. એનો વિરોધ આવશે. કારણ કે સપક્ષમાં (સાધ્યના સદ્ભાવમાં) હતું જે અસ્તિત્વ છે તે જ સાધ્યાભાવમાં (વિપક્ષમાં) નાસ્તિત્વ માનવાથી વિપક્ષાસત્ત્વ એ ત્રીજું તાત્વિક રૂપ બનશે નહીં. બીજા રૂપને જ ત્રીજુ રૂપ માનવાથી વાસ્તવિક ત્રીજા રૂપનો અભાવ થશે. એક આ દોષ આવશે. તથા વળી બીજો દોષ પણ જે આવશે તે આ પ્રમાણે - ય િવાવે = આ અસ્તિવૈકાન્તવાદી ભાવ (અસ્તિત્વ) અને અભાવ (નાસ્તિત્વ) એમ બન્નેનું જ એકત્વ જ માને છે. એક જ છે એમ કહે છે તો તે વાદીને કોઈ પણ સ્થાને સર્વથા પ્રવૃત્તિ કે નિવૃત્તિ થશે નહીં કોઈ પણ કાર્યમાં પ્રવૃત્તિ કરાશે નહીં અને કોઈ પણ કાર્ય થકી નિવૃત્તિ કરાશે નહીં, જેમ કે “આ અમૃત છે” અહીં અમૃત છે એમ સમજીને પ્રવૃત્તિ કરવી જોઈએ પરંતુ અમૃતનું અસ્તિત્વ અમૃતના નાસ્તિત્વ રૂપ છે. એટલે પ્રવૃત્તિ કેમ થાય ? પ્રવૃત્તિ કરે તો પણ નાસ્તિ રૂપ પણ હોવાથી ફળ કયાંથી આવે ? તેવી જ રીતે “આ તળાવમાં જલ નથી” અહીં જલનું નાસ્તિત્વ જાણીને નિવૃત્તિ કરવી જોઈએ પરંતુ તે જલનું નાસ્તિત્વ પણ અસ્તિત્વ રૂપ હોવાથી નિવૃત્તિ કેમ થાય ? માટે આવા વાદીને કયાંય પાગ પ્રવૃત્તિ કે નિવૃત્તિ થશે નહીં. કારણ કે પ્રવૃત્તિવિષય માવસ્યામવપરામવત્ = પ્રવૃત્તિ કરાવવાના વિષયભૂત એવું અસ્તિત્વ (ભાવત્વ પદાર્થની વિદ્યમાનતા) એ અભાવ (નાસ્તિત્વ) વિનાનું સંભવતું જ નથી. નાસ્તિત્વવાળું જ સંભવે છે તેથી પ્રવૃત્તિ કરે કેવી રીતે? એ જ પ્રમાણે નિવૃત્તિવિષય ગમવેચ ર માવદિાળ (મસન્મવીત) નિવૃત્તિ કરાવવાના વિષયવાળું અભાવત્વ (નાસ્તિત્વ) એ ભાવત્વ (અ7િ) વિના અસંભવિત છે એટલે નિવૃત્તિ કરે કેવી રીતે? Page #305 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૭/૧૮ ૬૪૦ માટે હે સર્વેકાન્તવાદીઓ ! વસ્તુનું અસ્તિત્વ અને નાસ્તિત્વ એ બન્ને રૂપાન્તર (ભિન્ન ભિન્ન રૂ૫) છે એમ માનવું જ જોઈએ. જેમ એક પુરૂષમાં સ્વપિતાની અપેક્ષાએ પુત્રત્વ છે અને સ્વપુત્રની અપેક્ષાએ પિતૃત્વ છે. પરંતુ સ્વપિતાની અપેક્ષાએ જે પુત્રત્વ છે તે જ પિતૃત્વ નથી. રૂપાન્તર છે. તે જ પ્રમાણે સ્વદ્રવાદિની અપેક્ષાએ અસ્તિત્વ છે અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વ છે એમ બન્ને ધમોં એક પદાર્થવર્તી છે પરંતુ રૂપાન્તરરૂપ છે તેથી નકકી થાય છે કે અસ્તિત્વ એ પ્રતિષેધ્ય એવા નાસ્તિત્વની સાથે અવિનાભાવિ જ છે. જ્યાં જ્યાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વિધેય એવું અસ્તિત્વ હોય ત્યાં ત્યાં નિયમાં પરદ્રવ્યાદિની અપેક્ષાએ નિષેધ્ય એવું નાસ્તિત્વ હોય જ છે. અને જ્યાં જ્યાં પરદ્રવ્યાદિની અપેક્ષાએ નિષેધ્ય એવું નાસ્તિત્વ હોય છે ત્યાં ત્યાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વિધેય એવું અસ્તિત્વ પણ હોય જ છે. આ બન્ને અવિનાભાવિ જ છે. તેથી એક જગ્યાએ અવિનાભાવ છે અને બીજી જગ્યાએ અવિનાભાવમાં વ્યાઘાત છે આ વાત બરાબર નથી. થી ૨ પ્રતિષ્પ નાસ્તિત્વ અસ્તિત્વમ્ય (વિનામ વિ) ઉપર સમજાવ્યા પ્રમાણે જે રીતે પ્રતિષેધ્ય એવું નાસ્તિત્વ એ અસ્તિત્વની સાથે અવિનાભાવિ સંબંધવાળું છે. તે જ રીતે પ્રધાનભાવે વિવક્ષા કરવાથી ક્રમશ: = અનુક્રમે અર્પણ કરવાથી બનનારા ઉભયત્વાદિ ((૩) પતિનાતિ, (૪) વિતવ્ય, (૫) તિગવતગ, (૬) નાતિ , અને (૭) પતિનાતિ નવજીવ્ય) રૂપ ધર્મપંચક (પાંચ ભાગા) પણ પરસ્પર અવિનાભાવિ જ છે એમ સમજી લેવું. વિવેક્ષાભેદથી અવિનાભાવી છે. ૪-૧૬ अथ तृतीयं भङ्गमुल्लेखतो व्यक्तीकुर्वन्ति - स्यादस्त्येव स्यान्नास्त्येवेति क्रमतो विधिनिषेधकल्पनया तृतीयः ॥४-१७॥ હવે ત્રીજા ભાંગાનો ઉલ્લેખ કરીને તેને સ્પષ્ટ કરે છે - ઘટ-પટાદિ સમસ્ત વસ્તુઓ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિ જ છે અને પર દ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિ જ છે. એમ કમવિવક્ષાએ વિધિનિષેધની કલ્પના કરવાથી આ ત્રીજો ભાંગો થાય છે. ૪-૧૭ ટીકા - સમિતિ પૂર્વસૂત્રવિહોરાત્ર વનુવર્તનીયના તોમર્થ: માર્ષિતપ દ્વવ્યારિતુટયાપેક્ષવા क्रमाप्तिाभ्यामस्तित्वनास्तित्वाभ्यां विशेषितं सर्वं कुम्भादि वस्तु स्यादस्त्येव स्यान्नास्त्येवेत्युल्लेखेन वक्तव्यमिति ॥४-१७॥ ટીકાનુવાદ - “સર્વ” આવું પદ પૂર્વના (૧૫/૧૬) સૂત્રમાંથી અહીં અને હવે પછીનાં ઉત્તરસૂત્રોમાં પણ અનુવર્તનીય છે. તેથી સૂત્રનો અર્થ આ પ્રમાણે થાય છે. અનુક્રમે અર્પણા (વિવક્ષા) કરાયેલા એવા સ્વદ્રવ્યાદિ ચાર (સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને સ્વભાવ) તથા પરવ્યાદિ ચાર (પદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ અને પરભાવ)ની અપેક્ષાએ અનુક્રમે પ્રથમ અસ્તિત્વ અને પછી નાસ્તિત્વની વિવક્ષા કરવા દ્વારા વિશેષિત કરાયેલ કુંભાદિ સર્વ પદાર્થો કથંચિત્ અતિરૂપ જ અને કથંચિત્ નાસ્તિ રૂપ જ છે. આવા ઉલ્લેખે બોલાતો આ ત્રીજો ભાંગો જાણવો. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૬૪૧ સપ્તભંગીનું સ્વરૂપ રત્નાકરાવતારિકા સારાંશ કે કુંભાદિ પ્રત્યેક પદાથોમાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ જ છે અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વ જ છે આ બન્નેમાંથી ક્રમશ: એકેકની જ માત્ર પ્રધાનપણે અને બીજાની ગૌણપણે વિવક્ષા કરવાથી જેમ પહેલો અને બીજો ભાંગો બને છે તેવી જ રીતે આ બન્નેની ક્રમશ: સાથે વિવક્ષા કરવાથી આ ત્રીજો ભાંગો પણ બને છે. ૪-૧થા इदानी चतुर्थभङ्गोल्लेखमाविर्भावयन्ति - स्यादवक्तव्यमेवेति युगपद्विधिनिषेधकल्पनया चतुर्थः ॥४-१८॥ હવે ચોથા ભાંગાના ઉલ્લેખને પ્રગટ કરે છે - કુંભાદિ સર્વ વસ્તુઓ કથંચિત્ અવાય જ છે. જ્યારે એકીસાથે વિધિ નિષેધની કલ્પના કરીએ ત્યારે આ ચોથો ભાંગો બને છે. ૪-૧૮ ટીકા- દ્વાખ્યામસ્તિત્વનાસ્તિત્વાર્થધમ્યાં પુત્રધાનતાપિતામ્યાવાચકમિધિત્સાય તાદીस्य शब्दस्यासम्भवादवक्तव्यं जीवादि वस्तु इति । तथाहि - सदसत्त्वगुणद्वयं युगपदेकत्र सदित्यभिधानेन वक्तुमशक्यम् । तस्यासत्त्वप्रतिपादनासमर्थत्वात् । तथैवासदित्यभिधानेन न तद् वक्तुं शक्यम् । तस्य सत्त्वात्यायने सामर्थ्याभावात् । साङ्केतिकमेकं पदं तदभिधातुं समर्थमित्यपि न सत्यम् । तस्यापि क्रमेणार्थद्वयप्रत्यायने सामोपपत्तेः । “शतृशानची सद्" इति शतृशानचोःसङ्केतितसच्छब्दवत् । द्वन्द्ववृत्तिपदं तयोः सकृदभिधायकमित्यप्यनेनापास्तम् । सदसत्त्वे इत्यादि पदस्य क्रमेण धर्मद्वयप्रत्यायने समर्थत्वात् । कर्मधारयादिवृत्तिपदमपि न तयोरभिधायकं तत एव वाक्यं तयोरभिधायकमनेनैवापास्तमिति सकलवाचकरहितत्वादवक्तव्यं वस्तु युगपत् सदसत्त्वाभ्यां प्रधानभावाप्तिाभ्यामाक्रान्तं व्यवतिष्ठते । अयं च भङ्गः कैश्चित् तृतीयभङ्गस्थाने पठयते, तृतीयश्चैतस्य स्थाने, न चैवमपि कश्चिद्दोपः, अर्थविशेषस्याभावात् ॥४-१८॥ ટીકાનુવાદ - યુગપ પણે (એકી સાથે) પ્રધાન સ્વરૂપે અર્પણા (વિવક્ષા) કરાયેલા એવા અસ્તિત્વ અને નાસ્તિત્વ નામના બે ધમ વડે એક વસ્તુનું સ્વરૂપ કહેવાની (સમજાવવાની) ઈચ્છા હોય ત્યારે તેવા પ્રકારનો (પરસ્પર વિરોધી એવા બન્ને સ્વરૂપને સાથે સમજાવી શકે તેવો) કોઈ શબ્દ સંભવતો ન હોવાથી બન્નેની પ્રધાનવિવેક્ષા સાથે કરીએ ત્યારે જીવ-અજવાદિ સર્વ વસ્તુ અવક્તવ્ય બને છે. તે આ પ્રમાણે --- ઘટ-પટ-જીવ શરીર આદિ સંસારવર્તી સર્વ પદાર્થસાર્થમાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ એટલે “સતુ” પણ છે અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વ એટલે “અસ” પણ છે જ. પદાર્થમાં સત્ત્વ અને અસત્ત્વ આ બન્ને ગુગો (ધર્મો) રહેલા છે જ. પરંતુ સત્ત્વ અને અસત્ત્વ એવા આ બન્ને ગુણો (બન્ને ધમો) યુગ૫૬ = એકી સાથે એક પદાર્થમાં “તું” એવા શબ્દથી કહેવાને તે શક્ય નથી કારણ કે તે સત્ શબ્દ (માત્ર અસ્તિત્વ અર્થ જ જગાવતો હોવાથી) અસત્ત્વ અર્થનું પ્રતિપાદન કરવાનું તેનામાં સામર્થ્ય નથી. તેવી જ રીતે “સ” એવા પ્રકારના શબ્દ વડે પણ Page #307 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૮/૧૯ ૬૪૨ “સત્-સમ્” ઉભયાત્મક સ્વરૂપ કહી શકાતું નથી. કારણ કે તે શત્ શબ્દ સર્વ અર્થનું પ્રતિપાદન કરવાનું સામર્થ્ય ધરાવતો નથી. માટે યુગ૫ પાણે = એકીસાથે આ સત્વ-અસત્ત્વ સ્વરૂપ એક જ શબ્દથી કહેવું હોય તો તેવા પ્રકારનો કોઈ શબ્દ ન હોવાથી યુગ૫ર્ની વિવક્ષાએ વસ્તુનું સ્વરૂપ અવક્તવ્ય જ બને છે. આ ચોથો ભાંગો જાણવો. શંકા - સતિમે પટું તમે એમ કહો છો કે કોઈ એક પદ ઉભય અર્થને નથી જણાવતું પરંતુ તમારી આ વાત બરાબર નથી કે જે સાંકેતિકપદો છે તે તે સાંકેતિક પદો એક હોવા છતાં ઉભય અર્થને કહે જ છે. જેમ કે રાતૃરીનરી સત્ (પાણિનિવ્યાકરણ સૂત્ર ૩/૨/૧૨૪) અહીં વપરાયેલો “સ” શબ્દ એક જ પદ હોવા છતાં સાંકેતિક (સંકેત અર્થયુક્ત) હોવાથી શત્રુ અને શાન બન્ને પ્રત્યયને જણાવે છે. તથા ટ્રમ્પત એટલે સ્ત્રી અને પુરૂષ. અહીં પણ એકપદ હોવા છતાં બે અર્થને જણાવે જ છે. તથા “પિતરો” આ પણ એકશેષ થવાથી એક જ પદ હોવા છતાં પણ માતા અને પિતા એમ ઉભય અર્થને જણાવે જ છે. તથા વન્દ્રસમાસ થાય ત્યારે રામશ્નો છતઃ અહી રામજી એ સમાસ થયા પછી એક જ પદ હોવા છતાં રામ અને લક્ષ્મણ એવા બે અર્થને જણાવે જ છે. તેથી વળી કર્મધારય સમાસમાં પણ કૃષ્ણસ નચ્છતિ = કાળો એવો સાપ જાય છે ઈત્યાદિ વાક્યોમાં સર્વ સામાસિક એવું એક પદ હોવા છતાં પાગ કાળો એ વિશેષણ અને સર્પ એ વિશેષ્ય એમ ઉભય અર્થને સમજાવે જ છે. માટે (૧) સાંકેતિક પદો (જેમ કે સત્ - wતી અને શબ્દ) તથા (૨) દ્વન્દ સમાસ, તથા (૩) કર્મધારય સમાસ આ બધી જગ્યાએ પદ એક જ છે છતાં ઉભય અર્થ સમજાવે છે માટે તમે (જૈનો) એમ કેમ કહો છો કે ઉભય અર્થ સમજાવે એવા પ્રકારનો કોઈ શબ્દ જ સંભવતો નથી. જૈન - રૂ ન સત્યમ્ = પ્રશ્રકારની આ વાત પણ સાચી નથી. કારણ કે અમે જૈનો એમ કહેતા નથી કે “એકપદ ઉભય અર્થને ન સમજાવે” પરંતુ અમે એમ કહીએ છીએ કે “એકપદ યુગપપાસે ઉભય અર્થને ન સમજાવે” તમે ઉપર જે જે દષ્ટાન્તો આપ્યાં ત્યાં ત્યાં સર્વત્ર એકાદ ઉભયઅર્થને ચોક્કસ સમજાવે છે પરંતુ યુગ૫૬ પાણે (એકી સાથે) ઉભય અર્થને સમજાવતા નથી ક્રમશ: - ક્રમસર જ ઉભય અર્થને સમજાવે છે. એટલે કે તે શબ્દો પણ અનુક્રમે જ અર્થદ્રય સમજાવવામાં સામર્થ્ય ધરાવે છે તે આ પ્રમાણે - “તૂરીનરો સ” અહીં સાંકેતિક સત્ એવો શબ્દ રાત્રુ અને રાન એમ ઉભય અર્થને સમજાવે છે પરંતુ ક્રમશ: એક પછી એક અર્થને સમજાવે છે. તથા તે સત્ શબ્દની જેમ પતી શબ્દ પણ સ્ત્રી અને પુરૂષ બે અર્થને સમજાવે છે. કારણ કે નાવા નો આદેશ હમ્ બનેલો છે તેથી પ્રથમ સ્ત્રી અર્થ જણાવી પછી પુરૂષ અર્થ જણાવે છે માટે ક્રમશ: જ ઉભય અર્થ જણાવે છે. તથા પિતરો માં પણ માતૃ શબ્દ અંદર છે માત્ર તેનો એકશેષ થવાથી લોપ છે. તેથી જ કિવચન આવેલું છે તેથી ક્રમશ: જ માતા-પિતા અર્થ જણાવે છે. “ન્દ્રસમાસવાથી એક પદ” તે ઉભય અર્થનું વાચક છે એવું જે તમે કહો છો તે પણ આ સમજાવવાથી જ ખંડિત થયેલું સમજી લેવું. કારણ કે સમાસ થવાથી બનેલું એક પદ રામ અને લક્ષ્મણ એવા ઉભય અર્થને અવશ્ય સમજાવે છે પરંતુ તે ક્રમશ: જ સમજાવે છે યુગ૫ક્ષણે Page #308 -------------------------------------------------------------------------- ________________ ૬૪૩ સપ્તભંગીનું સ્વરૂપ રત્નાકરાવતારિકા નહીં. તેવી જ રીતે “સ” આ પણ ધન્દ્રસમાસવાચી એક જ પદ . પરંતુ તે એક પદ અનુક્રમે જ બે ધમોં સમજાવવામાં સમર્થ છે. કર્મધારય સમાસવાળું પદ પણ તે ઉભયનું યુગપપાણે વાચક નથી. પ્રથમ વિશેષણ અર્થ જણાવીને પછી જ વિશેષ્ય અર્થ જણાવે છે ઈત્યાદિ સ્વયં સમજી લેવું. પ્રશ્ન - એક પદ યુગ૫ક્ષણે ઉભય અર્થને કહેનારૂં ભલે ન હો. પરંતુ એક વાકય (પદોનો સમુહ તે વાકય) તો ઉભય અર્થને યુગપપાસે જણાવે છે એમ માનીએ તો શું દોષ ? ઉત્તર - આ વાત પણ ઉચિત નથી. જે એક પદ યુગ૫ક્ષણે ઉભય અર્થને ન જણાવી શકે તો વાકય તો ઘણાં પદોનું બનેલું છે તે તો યુગપપણે ઉભય અર્થને જણાવે જ કેમ ? અર્થાત્ ન જ જણાવે. એક પદ યુગ૫૫ણે ઉભય અર્થને જણાવતું નથી તત વ વાક્યમ્ = તે જ કારણથી વાય પણ તે ઉભયઅર્થનું (યુગ૫૫ણે) વાચક છે એ મતનું આ સમજાવવા વડે ખંડન થયેલું સમજી લેવું. આ પ્રમાણે એકી સાથે (યુગપપાણે) પ્રધાનભાવે અર્પણ કરાયેલા એવા અસ્તિત્વ અને નાસ્તિત્વ વડે આકાન્ત વસ્તુ સકલ વાચકરહિત હોવાથી “અવક્તવ્યભાવને” પામે છે. આ ચોથા ભાંગાને કોઈ કોઈ આચાર્યો (ગધહસ્તિકારાદિ આચાયો) ત્રીજા ભાંગાના સ્થાને જણાવે છે અને ત્રીજા ભાંગાને આ ચોથા ભાંગાની જગ્યાએ કહે છે. એમ કહેવામાં પણ કંઈ દોષ નથી. કારણ કે બન્ને વિચારોમાં કોઈ અર્થવિશેષ (અર્થભેદ) નથી. I૪-૧૮ अथ पञ्चमभङ्गोल्लेखमुपदर्शयन्ति . स्यादस्त्येव स्यादवक्तव्यमेवेति विधिकल्पनया युगपद्विधिनिषेधकल्पनया પમ: ૪-૨ll હવે પાંચમા ભાંગાના ઉલ્લેખને જણાવે છે – ઘટ-પટાદિ સમસ્ત વસ્તુ કથંચિવિવક્ષાએ અસ્તિ જ છે અને કથંચિત્ વિવક્ષાએ અવકતવ્ય જ છે એમ પ્રથમ વિધિકલ્પના દ્વારા અને પછી વિધિ નિષેધ ઉભયની સાથે કલ્પના કરવા દ્વારા આ પાંચમો ભાંગો થાય છે. ૪-૧૯ ટીકા - વ્યારિવાઈવાપેક્ષsસ્તિત્વે સત્યતિત્વનાસ્તિત્વમ્યાં સદ્ વસંતુમયં સર્વ વતુ ! ततः स्यादस्त्येव स्यादवक्तव्यमेवेत्येवं पञ्चमभङ्गेनोपदर्यत इति ॥४-१९॥ ટીકાનુવાદ - પ્રથમ સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને સ્વભાવ એમ સ્વદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ સર્વ વસ્તુઓ અસ્તિસ્વરૂપ છે એમ કહીને ત્યારબાદ અસ્તિત્વ અને નાસ્તિત્વ એમ ઉભયની સાથે વિવક્ષા કહેવાની ઈચ્છા થાય તો એક શબ્દ વડે યુગ૫૬ પાણે કહેવાને સર્વ વસ્તુ અશક્ય છે તેથી કથંચિત્ અતિ જ છે અને કથંચિત્ અવક્તવ્ય જ છે એમ પાંચમો ભાંગો જણાવાય છે. I૪-૧૯. अथ षष्ठभङ्गोल्लेखं प्रकटयन्ति - Page #309 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૨૦/૨૧ स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया ન લઇ ।।૪-૨૦ના હવે છઠ્ઠાભાંગાનો ઉલ્લેખ પ્રગટ કરે છે ઘટ-પટાદિ સમસ્ત વસ્તુ કથંચિદ્ વિવક્ષાએ નાસ્તિ જ છે તથા કથંચિદ્ વિક્ષાવશથી અવકતવ્ય જ છે એમ પ્રથમ નિષેધકલ્પના દ્વારા (નાસ્તિપણુ જણાવીને) પછી વિધિ-નિષેધ એમ ઉભયની કલ્પના કરવા વડે છઠ્ઠો ભાંગો થાય છે. ૫૪-૨૦ા ૬૪૪ टी31 - परद्रव्यादिचतुष्टयापेक्षया नास्तित्वे सत्यस्तित्वनास्तित्वाभ्यां यौगपद्येन प्रतिपादयितुमशक्यं समस्तं वस्तु । ततः स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेत्येवं षष्ठभङ्गेन प्रकाश्यते ॥४-२०॥ ટીકાનુવાદ પ્રથમ પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ અને પરભાવ આદિ પરદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ સર્વ વસ્તુઓ નાસ્તિસ્વરૂપ છે એમ જાણીને ત્યારબાદ અસ્તિત્વ અને નાસ્તિત્વ એમ આ બન્ને ધર્મ વડે એકી સાથે પ્રતિપાદન કરવાને સર્વ વસ્તુ અશક્ય છે તેથી પ્રથમ સ્યાદ્ નાસ્તિ જ છે અને પછી સ્યાદ્ અવક્તવ્ય જ છે. એમ ક્રમશ:ની અપેક્ષાએ આ છઠ્ઠાભાંગા દ્વારા વસ્તુ સ્યાદ્નાસ્તિ અને સ્યાદ્ અવક્તવ્ય જ કહેવાય છે. ૫૪-૨૦૦ सम्प्रति सप्तमभङ्गमुल्लिखन्ति - स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति क्रमतो विधिनिषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च सप्तम इति ॥४-२१॥ હવે સાતમા ભાંગાનો ઉલ્લેખ કરે છે ઘટ-પટાદિ સમસ્ત વસ્તુ સ્વદ્રવ્યાદિની વિવક્ષાએ અસ્તિ જ છે. પરથ્યાદિની વિવક્ષાએ નાસ્તિ જ છે. અને યુગપ ્ ઉભયવિવક્ષાએ અવક્તવ્ય જ છે. એમ પ્રથમ ક્રમવાર વિધિ-નિષેધ જણાવવા દ્વારા, અને પછી એકી સાથે વિધિનિષેધ જણાવવા દ્વારા આ સાતમો ભાંગો થાય 9.118-2911 ટીકા - તિરા: સપ્તમફીસમાર્થ:। સ્વપરદ્રવ્ય વિચતુષ્ટયાપેક્ષયાઽસ્તિત્ત્વનાસ્તિત્વયોઃ સંતોरस्तित्वनास्तित्वाभ्यां समसमयमभिधातुमशक्यमखिलं वस्तु तत एवमनेन भङ्गेनोपदर्श्यते ॥४-२१॥ ટીકાનુવાદ ઈતિશબ્દ સમભંગીની સમાપ્તિ માટે છે. પ્રથમ સ્વદ્રવ્યાદિ અને પરદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ ક્રમશ: અસ્તિત્વ અને નાસ્તિત્વની વિવક્ષા કરાયે છતે ત્યારબાદ અસ્તિત્વ અને નાસ્તિત્વ સમસમયે એકી સાથે કહેવાની ઈચ્છા થયે છતે કહેવાને અશક્ય સકળ વસ્તુ છે. તેથી જ આ સાતમા ભાંગા વડે આ પ્રમાણે જ સર્વ વસ્તુ સાદસ્તિ, સ્યાદ્માસ્તિ, અને સ્યાદવક્તવ્ય જણાય છે. = ઘટ-પટ-આત્મા અને આકાશ આદિ સંસારવર્તી સર્વે પણ પદાર્થો સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને Page #310 -------------------------------------------------------------------------- ________________ ૬૪૫ પ્રથમ ભાંગાના એકાન્તવાદનું નિરસન રત્નાકરાવતારિકા સ્વભાવ આશ્રયી ‘“અસ્તિ’” ધર્મવાળા છે. અને પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ અને પરભાવને આશ્રયી ‘‘નાસ્તિ’’ધર્મવાળા છે. એ જ પ્રમાણે પ્રત્યેકપદાર્થો દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય છે. અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ‘‘અનિત્ય’’ છે. સંગ્રહનયની અપેક્ષાએ ‘‘સામાન્ય’’ રૂપ છે અને વ્યવહાર તથા ઋજુસૂત્ર નયની અપેક્ષાએ ‘‘વિશેષ’’ સ્વરૂપ છે. આ પ્રમાણે પરસ્પર વિરોધી દેખાતા બે ધર્મોનું યુગલ એકે એક પદાર્થોમાં નયભેદે છે જ. આવા પ્રકારના આ બે ધર્મોમાંથી કોઈપણ એકધર્મને પ્રધાનપણે અને બીજા ધર્મને ગૌણપણે કહેવાથી પ્રથમ બે ભાંગા બને છે. આ બે ભાંગા જ સાત ભાંગાનું (સમભંગીનું) મૂલકારણ બને છે. જેમ કે “અસ્તિ અને નાસ્તિ' આ બે ધર્મો છે. તેમાં અસ્તિની પ્રધાનતાએ અને નાસ્તિની ગૌણતાએ વિવક્ષા કરવાથી ‘“સ્યાદસ્તિ’” નામનો પ્રથમભાંગો બને છે. તથા નાસ્તિની પ્રધાનપણે અને અસ્તિની ગૌણ પણે વિવક્ષા કરવાથી ‘“સ્યાન્નાસ્તિ’” નામનો બીજો ભાંગો બને છે. આવી જ રીતે સ્થાન્નિત્ય” અને “સ્યાનિત્ય' એમ નિત્યાનિત્યના પ્રથમ બે ભાંગા બને છે. તથા ‘“સ્વાત્મામાન’” અને ‘“સ્યાવિશેષ’” એમ પણ બે ભાંગા બને છે. આ રીતે પરસ્પર વિરોધી દેખાતા (અને ભિન્ન ભિન્ન નય લગાડવાથી વાસ્તવિક અવિરોધી) એવા બે બે ધર્મોનાં અનંત જોડકાં (અનંત યુગલો) સર્વ પદાર્થોમાં છે. તે કારણથી જેમ એક યુગલધર્મમાંથી વિવક્ષાએ એકસમભંગી થાય છે. એવી જ રીતે અનંતયુગલધર્મમાંથી અનંત સમભંગીઓ એકેક પદાર્થમાં હોય છે. પરંતુ અનંતભંગીઓ થતી નથી. કારણ કે પ્રત્યેક યુગલધર્મ ઉપરથી ભાંગા સાત જ થતા હોવાથી ‘“સમભંગી’’ જ બને છે. પ્રથમના બે ભાંગા થયા બાદ બાકીના પાંચ ભાંગાઓ સંચારણથી થાય છે. બે બેના મીલનથી થાય છે જેમ પચ્ચક્ખાણોમાં “મન-વચન-કાયાના’’ તથા ‘“કરવું-કરાવવું અને અનુમોદવું” એના એકસંયોગી (૩), દ્વિસંયોગી (૩) અને ત્રિસંયોગી (૧) એમ સાતભાંગાઓ થાય છે. એ જ રીતે આ યુગલ ધર્મોમાં પણ એકસંયોગી-દ્વિસંયોગી અને ત્રિસંયોગીની અપેક્ષાએ સાત ભાંગાઓ સર્વત્ર સમજવા. જેમ કે (૧) મન (૨) વચન (૩) કાયા કરવું કરાવવું અનુમોદવું કર-કરા અસ્તિ નાસ્તિ અવક્તવ્ય (૪) મનવચન અસ્તિ-નાસ્તિ (૫) મન-કાયા કર-અનુ. અસ્તિ-અવકત. (૬) વચન-કાયા કરા. અનુ. નાસ્તિ-અવક્ત. અસ્તિ-નાસ્તિ.અવ નિ. અનિ. અવ. (૭) મન-વચન-કાયા કર-કરા.અનુ. આવી અનંત સમભંગીઓ થાય છે. સમભંગી કરવાનો આશય એ છે કે કોઈપણ એકાન્તરૂપે વસ્તુનું સ્વરૂપ નથી. જે જે દર્શનવાદીઓ વસ્તુનું એકાન્તસ્વરૂપ માને છે તેના નિરસન માટે આ સમભંગી સમજાવાય છે. જેમ કે સર્વથા શૂન્યવાદી બૌદ્ધો ‘કંઈ જ નથી' એમ માને છે. તેઓ નિત્ય અનિત્ય અવક્તવ્ય નિ. અનિ. નિ.અવ. અનિ.અવ. Page #311 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૨૨/૨૩/૨૪/૨૫/૨૬ ૪૬ સર્વથા નાસ્તિ જ છે એમ માનનારા હોવાથી તેના નિરસન માટે સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ ‘“સ્યાદસ્તિ’’ એવો પ્રથમભાંગો કહ્યો છે. તથા સર્વથા અદ્વૈતવાદી મીમાંસકો “સર્વ વસ્તુઓ સત્ રૂપે એક જ છે.' એમ માને છે તેઓ સર્વથા અસ્તિવાદી જ છે. તેના નિરસન માટે પર દ્રવ્યાદિની અપેક્ષાએ ‘સ્યાન્નાસ્તિ” એવો બીજો ભાંગો છે. એ જ રીતે સર્વ વસ્તુ પ્રતિક્ષણે ક્ષણિકમાત્ર જ છે એમ માનનારા બૌદ્ધોના નિરસન માટે “સ્યાન્નિત્ય’' સ્વરૂપ સમજાવેલ છે. તથા આત્માદિ પદાર્થો સર્વથા નિત્ય જ છે એમ માનનારા સાંખ્ય-નૈયાયિક અને વૈશેષિકોના નિરસન માટે “સ્થાનિત્ય” સ્વરૂપ સમજાવેલ છે. આ રીતે અન્ય સર્વદર્શનો એકાંતવાદી છે અને જૈનદર્શન જ માત્ર અનેકાન્તવાદી અને યથાર્થવાદી છે. 118-2911 अथास्यामेव सप्तभङ्गयामेकान्तविकल्पान्निराचिकीर्षवः सूत्राण्याहुः - - विधिप्रधान एव ध्वनिरिति न साधु ॥४-२२॥ निषेधस्य तस्मादप्रतिपत्तिप्रसक्तेः ॥४-२३॥ હવે આજ સમભંગીમાં એકાન્તમતના જે જે વિકલ્પો છે તે તે વિકલ્પોને દૂર કરવાની ઈચ્છાવાળા ગ્રંથકારશ્રી તે સંબંધી સૂત્રો જણાવે છે ધ્વનિ - (શબ્દ) વિધિપ્રધાન જ છે માત્ર અસ્તિત્વવાચી જ છે એવું માનવું સારૂં નથી. તેનું કારણ પણ જણાવે છે કે જો શબ્દ વિધિ જ જણાવતો હોય તો તે શબ્દથી નિષેધ ન જ જણાવવાનો પ્રસંગ આવે. “આ ઘટ છે” એમ કહેવાથી જો શબ્દ ઘટનું વિધાન જ કરતો હોય તો તેનાથી આ ઘટ છે. પણ પટ નથી એમ નિષેધ જે સમજાય છે તે ન સમજાવો જોઈએ. ૫૪-૨૨/૨૩૫ ટીકા- પ્રાધાન્યન વિધિમેત્ર રાજ્યોઽમિયત્તે રૂતિ ન યુક્તમ્ । તસ્માહિતિ રાન્દ્રાત્ ॥૪-૨૨/૨૩॥ ટીકાનુવાદ શબ્દ સદાકાળ વિધિ જ (અસ્તિત્વને જ) જણાવે છે આ વાત ઉચિત નથી. કારણ કે જો એમ જ હોય તો તસ્માત્ = તે શબ્દથી નિષેધ ન જ સમજાવો જોઈએ. પરંતુ જેમ વિધિ સમજાય છે તેમ નિષેધ પણ સમજાય જ છે. કારણ કે “આ ઘટ છે” એમ વાકય બોલતાં જેમ આ ઘટ છે. એમ તે વાકય અસ્તિ જણાવે છે. તેમ તે જ વાક્ય આ ઘટ એ પટ નથી એમ નિષેધને પણ જણાવે જ છે. માટે શબ્દ એ વિધિ જ જણાવે છે આ વાત વ્યાજબી નથી. ૪-૨૨/૨૩ - आशङ्कान्तरं निरस्यन्ति अप्राधान्येनैव ध्वनिस्तमभिधत्ते इत्यप्यसारम् ॥४-२४॥ अत्र हेतुमाचक्ष — Page #312 -------------------------------------------------------------------------- ________________ ૬૪૭ બીજા-ત્રીજા અને ચોથા ભાંગાના એકાન્તવાદનું નિરસન રત્નાકરાવતારિકા क्वचित् कदाचित् कथञ्चित् प्राधान्येनाप्रतिप्रन्नस्य तस्याप्राधान्यानुपपत्तेः ॥४-२५॥ આ પ્રથમ ભાંગાના એકાન્તવાદનું જે ઉપર ખંડન કરવામાં આવ્યું. તેમાં કદાચ કોઈ આવી શંકા કરે તો તે શંકા જણાવીને તે શંકા દૂર કરે છે. શંકા - કોઈ પણ શબ્દ સદાકાળ પ્રધાનપણે વિધિ જ (અસ્તિ જ) જણાવે છે અને સદાકાળ તે શબ્દ નાસ્તિને અપ્રધાનપણે જ જણાવે છે. પ્રક્ષકારનો આશય એવો છે કે શબ્દ કેવળ અસ્તિને જ જણાવે છે એમ અમે હવે કહેતા નથી. કારણ કે નાસ્તિ વિના અસ્તિનો અસંભવ જ છે. પરંતુ હવે અમે એમ કહીએ છીએ કે શબ્દ સદા કાળ વિધિને જ પ્રધાનપણે જણાવે છે અને નિષેધને (નાસ્તિને અવશ્ય સદા ગૌણપણે જ જણાવે છે. એમ માનીશું. ઉત્તર - આવું કહેવું તે પણ અસાર છે - તુચ્છ છે. યુકિતરહિત છે તેનું કારણ જણાવે છે કે તે નાસ્તિત્વ કયાંય પણ કયારેય પણ કોઈપણ રીતે પ્રધાનપણે બન્યુ જ ન હોય તો તેમાં અપ્રધાનતા પણ ઘટી શકતી નથી. ૫૪-૨૪-૨૫ ___ - तमिति निषेधम् ॥ न खलु मुख्यतः स्वरूपेणाप्रतिपन्नं वस्तु क्वचिदप्रधानभावमनुभवतीति ૪-૨૪-રવા ટીકાનુવાદ = ચોવીસમા સૂત્રમાં જે તમ્ શબ્દ છે તેનો અર્થ “તે નિષેધ' એવો કરવો. એટલે કે કોઈપણ શબ્દ વિધિને પ્રધાનપણે જ કહે છે. અને તે = તે નિષેધને અપ્રધાનપણે જ કહે છે. આવું કથન કરવું ઉચિત નથી. કારણ કે જે વસ્તુ (પ્રધાનપણે) મુખ્ય સ્વરૂપે પ્રાપ્ત ન થઈ હોય તે કદાપિ અપ્રધાનભાવને પામતી નથી. જેમ કે – (૧) તળાવ-નદી અને સમુદ્રાદિમાં જલ પ્રધાનપણે છે. તો જ ઝાંઝવાના જલમાં અપ્રધાનપણે જલ કહી શકાય છે. એટલે કે જલનો ઉપચાર થાય છે. (૨) પ્રધાનપણે સમુદ્ર છે તો જ તોફાની બનેલી નદીને સમુદ્ર કહી ઉપચાર થઈ શકે છે. (૩) આકાશમાં મુખ્ય ચંદ્ર છે તો જ જલગતચંદ્રને અને આહલાદક મુખને પણ ચંદ્ર કહી શકાય છે. (૪) પ્રધાનપણે સિંહ અરણ્યમાં છે તો જ બલવાનું પુરૂષમાં સિંહત્વનો ઉપચાર કરાય છે. આ રીતે જે વસ્તુ કયાંય પણ પ્રધાનપણે બની હોય, બનતી હોય. તે જ વસ્તુ અન્યત્ર ગૌણ-અપ્રધાન બની શકે છે. તેમ નાસ્તિત્વ જો કયાંય પણ પ્રધાનપણે કહેવાતું જ ન હોય તો પ્રધાનપણે અજ્ઞાત એવું નાસ્તિત્વ અપ્રધાનભાવને કદાપિ પામતું નથી. માટે શબ્દ સદાકાળ નાસ્તિપણાને અપ્રધાનપણે જ જણાવે અને અસ્તિત્વને પ્રધાનપણે જ જણાવે આવા પ્રકારનો એકાન્તવાદ ઉચિત નથી. ૪-૨૪/૨પા इत्थं प्रथमभङ्गैकान्तं निरस्येदानीं द्वितीयभङ्गैकान्तनिरासमतिदिशन्ति - निषेधप्रधान एव शब्द इत्यपि प्रागुक्तन्यायादपास्तम् ॥४-२६॥ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૨૭/૨૮/૨૯/૩૦/૩૧ ટીકા = ચત્તમ્ II૪-રદ્દા આ પ્રમાણે પ્રથમ ભાંગાના એકાન્તવાદનું ખંડન કરીને હવે બીજા ભાંગાના એકાન્તવાદનું ખંડના જણાવે છે કે - ' શબ્દ નિષેધ પ્રધાન જ છે એમ માનવું તે પણ પૂર્વે કહેલા ન્યાયથી ખંડિત થયેલું જાણવું. (૪-૨૬ાા શબ્દ સદાકાળ નિષેધ જ જણાવે છે એમ કહીએ તે પણ ઉચિત નથી કારણ કે જો શબ્દ સદાકાળ નિષેધ જ પ્રધાનપણે જણાવતો હોય તો તે જ શબ્દથી વિધિ જે સમજાય છે તે ન સમજાવી જોઈએ. અને વિધિ પણ સમજાય તો છે જ. માટે આ એકાન્ત બરાબર નથી. તથા સદાકાળ નિષેધ જ પ્રધાનપણે સમજાય અને વિધિ અપ્રધાનપણે જ સમજાય. આ વાત પણ ઉચિત નથી. કારણ કે જો વિધિ કયાંય પ્રધાનપણે જણાઈ જ ન હોય તો તે અપ્રધાનપણે પણ જાણી શકાતી નથી ઈત્યાદિ યુક્તિ પૂર્વની જેમ જાણવી. સ્પષ્ટ હોવાથી ટીકા નથી. I૪-૨૬ાા अथ तृतीयभङ्गैकान्तं पराकुर्वन्ति .. क्रमादुभयप्रधान एवायमित्यपि न साधीयः ॥४-२७॥ ટીકા - સમિતિ રાષ્ટ્ર: ૪-રબા હવે ત્રીજા ભાંગાના એકાન્તવાદને દૂર કરે છે. અનુક્રમે ઉભયની પ્રધાનતાવાળો જ આ શબ્દ છે એમ કહેવું તે પણ શ્રેયસ્કર નથી. ૪-૨૭ અહીં મૂળસૂત્રમાં મામ્ પદથી “શબ્દ” એવો અર્થ લેવાનો છે. ભાવાર્થ એવો છે કે અનુક્રમે બન્નેને (વિધિ-નિષેધને) પ્રધાનપણે જ શબ્દ જણાવે છે આ એકાન્ત પણ વ્યાજબી નથી. તેનું કારણ હવે પછીના સૂત્રમાં નીચે જણાવે છે. એટલે અહીં વધુ વિવરણ લખતા નથી. ૪-૨૭ एतदुपपादयन्ति - __ अस्य विधिनिषेधान्यतप्रधानत्वानुभवस्याप्यबाध्यमानत्वात् ॥४-२८॥ ટીકા • પ્રથમ દ્વિતીયમના પ્રધાનત્વ તીરથવધિવત્રીને તૃતીયમાનામ્યુપામ: શ્રેયાનું ૪-૨૮. આ જ વાત યુક્તિપૂર્વક સમજાવે છે કે - કેવલ એકલા વિધિની પ્રધાનતાવાળો અથવા કેવળ એકલા નિષેધની પ્રધાનતાવાળો એવો થતો આ અનુભવ પણ પ્રમાણોથી અબાધિત જ છે. I૪-૨૮ પહેલો ભાગો જે વિધિની પ્રધાનતા જણાવનારો, અને બીજો ભાગો જે નિષેધની પ્રધાનતા જણાવનારો છે. એમ એકેકની પ્રધાનતાને જણાવનારી જે પ્રતીતિ થાય છે તે પાણ અબાધિત(યથાર્થ) હોવાથી ત્રીજા ભાંગાનો એકાન્ત સ્વીકાર શ્રેયસ્કર નથી. Page #314 -------------------------------------------------------------------------- ________________ બીજા-ત્રીજા અને ચોથા ભાંગાના એકાન્તવાદનું નિરસન રત્નાકરાવતારિકા જો શબ્દ વિધિ-નિષેધ એમ બન્નેને પ્રધાનપણે જ જગાવતો હોય તો કેવળવિધિની પ્રધાનતા જણાવનારો પ્રથમભંગ અને કેવળ નિષેધની પ્રધાનતા જગાવનારો દ્વિતીયભંગ મિથ્યા થાય. પરંતુ તે મિથ્યા નથી કારણ કે (૧) “આ ઘટ છે” એમ બોલવાથી કોઈક વખત વિધિ જ પ્રધાનપાણે જણાવે છે અને નિષેધ ગૌણપણે પણ જણાય જ છે. ઘટ છે પરંતુ પટાદિ નથી. (૨) આ ભૂતલ ઉપર ઘટ નથી” આ વાકય નિષેધન (ઘટ નથી તેને) પ્રધાન પણે સમજાવે છે અને ગૌણપણે ઘટ વિનાનું પણ ભૂતલ છે એમ વિધિ પણ સમજાવે જ છે. હવે જો વિધિ-નિષેધ બન્ને પ્રધાનપણે જ જણાતાં હોય તો આ પ્રથમ અને દ્વિતીય ભંગથી થતો અનુભવ બાધિત જ થાય. અને તે બાધિત નથી. માટે આ ત્રીજા ભાંગાનો એકાન્તવાદ ઉચિત નથી. ૪-૨૮ अथ चतुर्थभङ्गैकान्तपराभवाय प्राहुः । युगपद्विधिनिषेधात्मनोऽर्थस्यावाचक एवासाविति च न चतुरस्रम् ॥४-२९॥ ટીકા = દ્વિવેત્તરામેતિ રામાન્તો ન બેનિઈ ૪-૨૧ कुत इत्याहुः . __ तस्यावक्तव्यशब्देनाप्यवाच्यत्वप्रसङ्गात् ॥४-३०॥ હવે ચોથા ભાંગાના એકાન્તવાદનો પરાભવ કરતાં ગુરૂજી કહે છે - એક સાથે (યુગ૫૬ પણે) વિધિ અને નિષેધાત્મક એવા પદાર્થનો અવાચક જ આ શબ્દ છે. આવો ચોથા ભાંગાનો આ એકાન્ત પણ યુકિતયુકત નથી. કારણ કે જો એકાન્ત અવાચ્ય હોય તો “અવા” શબ્દથી પણ ન કહી શકાય. N૪-૨૯/૩૦ ટીકાનુવાદ = “સ્યાદવક્તવ્ય જ છે'' આ ચોથો ભાંગી પણ એકાન્ત માનવો ઉચિત નથી. કારણ કે જે યુગ૫ક્ષણે શબ્દ એકાન્ત અવાચક જ હોય તો તે “ગવત” અથવા વાપ્ય એવા શબ્દથી પણ અવાગ્યે જ બનવાનો પ્રસંગ આવે. સારાંશ એ છે કે બન્નેની એકી સાથે પ્રધાનતા કરીએ તો તે બન્નેને જગાવનારો કોઈ શબ્દ ન હોવાથી અવાચક જરૂર છે. પરંતુ સાથે સાથે એવી શબ્દથી બન્નેની પ્રધાનતા કહી પણ શકાય છે માટે સર્વથા અવાચ્ય જ છે એમ નહીં. ૪-૨૯/૩૦ अथ पञ्चमभङ्गैकान्तमपास्यन्ति - विध्यात्मनोऽर्थस्य वाचकः सन्नुभयात्मनो युगपदवाचक एव स ચેન્તિોષ ન વાન્તઃ ૪-રૂશા अत्र निमित्तमाहुः - निषेधात्मनः सह द्वयात्मनश्वार्थस्य वाचकत्वावचकत्वाभ्यामपि शब्दस्य Page #315 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૩૨/૩૩/૩૪/૩૫/૩૬/૩૭ પ્રતીયમાનત્ત્વાત્ ॥૪-રૂા ટીકા निषेधात्मनोऽर्थस्य वाचकत्वेन सह विधिनिषेधात्मनोऽर्थस्यावाचकत्वेन च शब्दः षष्ठभ प्रतीयते ततः पञ्चमभङ्गैकान्तोऽपि न श्रेयान् ॥४-३१/३२॥ હવે પાંચમા ભાંગાના એકાન્તવાદનું ખંડન કરે છે - તે શબ્દ વિધિ આત્મક (વિધિસ્વરૂપ) પદાર્થનો વાચક થયો છતો ઉભયાત્મક અર્થનો યુગપણે અવાચક જ છે આવો એકાન્ત પણ મનોહર નથી તેનું કારણ જણાવે છે કે નિષેધાત્મક અર્થનો વાચક થયો છતો તેની સાથે યાત્મક (ઉભયાત્મક) અર્થનો અવાચક પણ શબ્દ જણાય જ છે. ૫૪-૩૧/૩૨ નિષેધાત્મક પદાર્થના વાચકત્વની સાથે વિધિ-નિષેધ એમ ઉભયાત્મક અર્થના અવાચકપણે પણ શબ્દ છઠ્ઠાભાંગા પણે પ્રતીત થાય છે તેથી પાંચમા ભાંગાનો એકાન્ત મનોહર નથી. સારાંશ એમ છે કે જે પાંચમા ભાંગાનો એકાન્ત હોત તો છઠ્ઠો ભાંગો તેનાથી વિપરીત હોવાથી સંભવત જ નહીં અને છઠ્ઠો ભાંગો પણ સંભવે તો છે જ માટે પાંચમા ભાંગાનો એકાન્ત મનોહર નથી. જો વિધ્યાત્મકનો વાચક અને ઉભયાત્મકનો અવાચક આ ભાંગો એકાન્ત શબ્દમાં હોત તો નિષેધાત્મકનો વાચક અને ઉભયાત્મકનો અવાચક એવો છઠ્ઠો ભાંગો થાત જ નહીં અને થાય તો છે કારણ કે તેવો પણ અનુભવ થાય છે માટે પાંચમા ભાંગાનો એકાન્ત વ્યાજબી નથી. ૫૪૩૧/૩૨।। રત્નાકરાવતારિકા षष्ठभङ्गैकान्तमपाकुर्वन्ति निषेधात्मनोऽर्थस्य वाचकः सन्नुभयात्मनो युगपदवाचक एवायमित्यप्यवधारणं ન રમળીયમ્ ॥૪-રૂફા - ૬૫૦ अत्र हेतुमुपदर्शयन्ति તથાપિ સંવૈવનાત્ ॥૪-રૂકા ટીકા - આવમજ્ઞાતિષુ વિધ્યાવિપ્રધાનતયાઽપિ રાન્દ્રસ્ય પ્રતીયમાનત્ત્રાવિત્યર્થ: ॥૪-૨૨/૨૪૫ હવે છઠ્ઠા ભાંગાના એકાન્તવાદનું ખંડન કરે છે નિષેધાત્મક અર્થનો વાચક થયો છતો ઉભયાત્મક અર્થનો યુગપદ્ પણે આ શબ્દ અવાચક જ છે આવું ‘“અવધારણ’’ પણ રમણીય નથી. તેનું કારણ જણાવે છે કે અન્યથા પણ પદાર્થના વાચક તરીકે શબ્દ જણાય છે. ૫૪-૩૩/૩૪૫ - - પ્રથમના ભાંગાઓમાં (પ્રથમના સમજાવાયેલા પાંચ ભાંગાઓમાં) છઠ્ઠા ભાંગાના એકાન્ત કરતાં અન્યથા પણ પદાર્થનો વાચક શબ્દ અનુભવાય છે કારણ કે પ્રથમભાંગામાં કેવલ વિધાનાત્મકતાની પ્રધાનતાએ પદાર્થનો વાચક શબ્દ જણાય છે. બીજા ભાંગામાં કેવલ નિષેધાત્મકતાની પ્રધાનતાએ પદાર્થનો વાચક શબ્દ છે ત્રીજા ભાંગામાં ક્રમશઃ કેવળ વિધિ નિષેધનો વાચક શબ્દ જણાય છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૬૫૧ ૫-૬ અને ૭ ભાંગાના એકાન્તવાદનું નિરસન રત્નાકરાવતારિકા ચોથા ભાંગામાં કેવળ અવકતવ્યતાની પ્રધાનતાવાળો પણ શબ્દ છે. તથા પાંચમા ભાંગામાં વિધિપાગે અને અવક્તવ્યપાણે પાણ શબ્દ પદાર્થનો વાચક છે, જો આ છઠ્ઠા ભાંગાનો એકાન્ત લઈએ તો પ્રથમના પાંચે ભાંગામાં જુદી જુદી પ્રધાનતાપાણે પદાર્થના વાચક તરીકે શબ્દ જે અનુભવાય છે તે અનુભવાત નહીં માટે આ એકાન્ત પણ મનોહર નથી. ૪-૩૩/૩૪ अत्र सप्तमभङ्गैकान्तमपाकुर्वन्ति - क्रमाक्रमाभ्यामुभयस्वभावस्य भावस्य वाचकश्चावाचकश्च ध्वनिर्नान्यथेत्यपि મિથ્યા ૪-રૂપા अत्र बीजमाख्यान्ति . विधिमात्रादिप्रधानतयाऽपि तस्य प्रसिद्धेः ॥४-३६॥ અહીં સાતમા ભાંગાના એકાન્તવાદને દૂર કરે છે. અનુક્રમે ઉભાયાત્મક ભાવની (પ્રથમ વિધિનો, પછી નિષેધનો) વાચક બન્યો છતો આ શબ્દ અમે એટલે યુગપપણે ઉભયાત્મકભાવનો અવાચક જ શબ્દ છે. તેનાથી અન્યથા વાચક નથી જ એવા પ્રકારનું અવધારણ પણ મિથ્યા જ છે. અહીં તેનું કારણ સમજાવે છે કે માત્ર એટલે કે કેવળ વિધિ આદિની પ્રધાનતાએ પણ તે શબ્દ વાચક તરીકે પ્રસિદ્ધ છે. આ૪-૩૫/૩૬ આ સાતમો ભાંગો સાદસ્તિ, સ્ટાન્નાસ્તિ, સ્યાદવક્તવ્ય એમ ત્રણના સંયોગવાળો ત્રિસંયોગી ભાંગો છે. હવે જો આ એકાન્ત હોય એટલે કે કોઈપણ શબ્દ પ્રથમ અનુક્રમે અતિ-નાસ્તિ પ્રધાનપણે કહીને પછી યુગ૫૫ણે ઉભયનો અવાચક એમ ત્રિધર્મ યુક્ત જ હોય તો પ્રથમ ભાંગામાં માત્ર એકલી વિધિની પ્રધાનતાનો પણ શબ્દ વાચક છે એમ જે કહ્યું છે તે મિથ્યા થાય, તેવી જ રીતે એકલા નિષેધની પ્રધાનતાનો પણ શબ્દ વાચક છે એમ જે બીજા ભાંગામાં કહ્યું તે પણ મિથ્યા થાય, આ રીતે પ્રથમના બે અને ચોથા ભાંગામાં એકેકની પ્રધાનતાવાળા એકસંયોગી ૩ ભાંગા, અને ત્રીજો પાંચમો તથા છઠ્ઠો જે ભાંગા છે તે બે બેની પ્રધાનતાવાળા દિસંયોગી ૩ ભાંગા એમ છ ભાંગાઓનો અનુભવ પણ પ્રસિદ્ધ છે. તે અનુભવોની સાથે આ સાતમા ભાંગાના એકાન્તનો વિરોધ આવે છે. માટે સાતમો ભાંગો એકાન્ત માનવો તે ઉચિત નથી. Ir૪-૩૫/૩૬ नन्वेकस्मिन् जीवादी वस्तुन्यनन्तानां विधीयमाननिषिध्यमानानां धर्माणामङ्गीकरणादनन्ता एव वचनमार्गाः स्याद्वादिनां भवेयुः, वाच्येयत्ताऽऽयत्तत्वाद् वाचकेयत्तायाः, ततो विरुद्धैव सप्तभङ्गी इति ब्रुवाणं નિવન્તિ – एकत्र वस्तुनि विधीयमाननिषिध्यमानानन्तधर्माभ्युपगमेनानन्तभङ्गी प्रसङ्गादसङ्गतैव सप्तभङ्गीति न चेतसि निधेयम् ॥४-३७॥ મત્ર દેતુમાદુ – Page #317 -------------------------------------------------------------------------- ________________ ૬૫૨ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૩૮/ ૩૯૪૦/૪૧ विधिनिषेधप्रकारापेक्षया प्रतिपर्यायं वस्तुन्यनन्तानामपि सप्तभङ्गीनामेव સમવત્િ ૧૪/૩૮ના ટીકા - મિશ્રિત્ય વનિ વિધિનિષેધવિત્પમ્મિાં વ્યસ્ત સમતાભ્યાં સક્ષેત્ર માં સમન્તિ, न पुनरनन्ताः । तत्कथमनन्तभङ्गीप्रसङ्गादसङ्गतत्वं सप्तभङग्याः समुद्भाव्यते ॥४-३७/३८॥ જીવ - અજીવ આદિ એકેક પદાર્થમાં વિધાન કરાતા અને નિષેધ કરાતા એવા અનાધમોં જૈનોએ અંગીકાર કરેલા હોવાથી તે અનંત ધમોને કહેનારા વચનમાગ પણ (શબ્દો પાણ) સ્યાદ્વાદિઓને (જૈનોને) અનંત જ થશે. કારણકે વાચકની (શબ્દોની) ઈયત્તા (મર્યાદા) વાની (પદાર્થની) ઈયત્તાને (મર્યાદાને) આધીન છે. એટલે કે જેટલા વાગ્યે ધર્મો હોય તેટલા તેના વાચક શબ્દો હોય. તેથી અનંત વચન માગોં થવાથી અનંતભંગી જ થશે, માટે આ “સપ્તભંગી" નું જે કથન છે તે વિરૂદ્ધ જ છે અર્થાત્ ન્યાયસંગત નથી. આવું બોલતા વાદીને દૂર કરવા માટે ગુરૂજી જણાવે છે કે – એક વસ્તુમાં વિધાન કરાતા અને નિષેધ કરાતા એવા અનંત ધર્મો (જેનોએ) સ્વીકારેલા હોવાથી “અનંતભંગી"નો પ્રસંગ આવશે માટે આ કહેલી સપ્તભંગી અસંગત જ છે આવું મનમાં વિચારવું નહીં, મનમાં આવો વિચાર લાવવો પણ નહીં. તેનું કારણ એ છે કે – એકેક પર્યાય (ધર્મ)ને આશ્રયી વિધાન અને નિષેધના પ્રકારની અપેક્ષાએ અમે ઉપર જણાવી ગયા તેમ વસ્તુમાં અનંતી પણ સમભંગીઓ જ સંભવે છે. ૪-૩૭/૩૮ ટીકાનુવાદ - એકેક વસ્તુમાં અનંત પર્યાયો (અનંત ધમ) અવશ્ય છે જ. તેમાંના એકેક પર્યાયને આશ્રયી વિધિ અને નિષેધના ઉપર જણાવ્યા પ્રમાણે પ્રથમ વ્યસ્ત છુટા-છુટા એકેક) અને પછી સમસ્ત (બન્ને સાથે) વિકલ્પો પાડવા દ્વારા સાત જ ભાંગા સંભવે છે, પરંતુ અનંતા ભાંગાઓ સંભવતા નથી. કહેવાનો આશય એ છે કે પરસ્પર વિરોધી બે બે ધર્મોનાં અનંત જેડકાં છે તેમાંના એકેક જોડકાને આશ્રયી વિધિ-નિષેધના વિકલ્પની અપેક્ષાએ સાતભાંગા જ (સપ્તભંગી જ) થાય છે. જેમ કે નિત્યાનિત્ય, ભિન્નભિન્ન, સામાન્યવિશેષ, એવાં પરસ્પર વિરોધી ધર્મોનાં જોડકાં અનંત હોવાથી સપ્તભંગીઓ અનંતી થાય છે પરંતુ અનંતભંગી કે અનંતભંગીઓ થતી નથી. તેથી અનંતભંગી થઈ જવાનો પ્રસંગ જ નથી તો સભંગીનું અસંગતપણું કેમ કહેવાય ? અર્થાત્ સભંગીનું અસંગતપણું કહેવું ઉચિત નથી. ૪-૩૭/૩૮u कुतः सप्तैव भङ्गाः सम्भवन्तीत्याहुः - प्रतिपर्यायं प्रतिपाद्यपर्यनुयोगानां सप्तानामेव सम्भवात् ॥४-३९॥ સાતિ, સામાપ્તિ ઈત્યાદિ ભાંગાઓ સાત જ કેમ થાય છે ? તેનું કારણ સમજાવે છે કે પ્રત્યેક પર્યાયની અપેક્ષાએ પ્રતિપાર્ચ = શ્રોતાઓના ર્થનુયોગ = પ્રશ્નો સાત જ સંભવે છે માટે ભાગા સાત જ થાય છે. ૪-૩૦ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૬૫૩ સમભંગીમાં સાત જ ભાંગા કેમ ? તેની વિચારણા રત્નાકરાવતારિકા જેમ કે જીવદ્રવ્યમાં નિત્યાનિત્યવિષયક પ્રશ્નો નીચે મુજબ સાત જ થાય છે. (૧) શું જીવ નિત્ય છે ? હા - વ્યાર્થિકનયની અપેક્ષાએ સ્થાનિત્ય છે. (૨) શું જીવ અનિત્ય છે ? હા. પર્યાયાર્થિકનયની અપેક્ષાએ સ્થાનિત્ય પણ છે. (૩) શું જીવ નિત્ય-અનિત્ય બન્ને છે ? હા- કમશ: બન્ને નયો લગાડતાં આ જીવ સ્વામિત્વ પાગ છે અને સ્થાનિય પણ છે. (૪) બન્ને હોવાથી શું સાથે બોલી શકાય છે ? ના - એકી સાથે એક જ શબ્દથી બન્ને ધ સાથે બોલી શકાતા નથી માટે સર્વતન્ય પણ છે. આ પ્રમાણે બાકીના ભાંગાઓ તો માત્ર સંયોગથી સમજી લેવા. એટલે શ્રોતાના મનમાં પ્રશ્નો સાત જ થતા હોવાથી તેના ઉત્તર રૂપે આ ભાંગા પાણ સાત જ છે. ૪-૩૯ ત િત ત્યાદુ: – तेषामपि सप्तत्वं सप्तविधतज्जिज्ञासानियमात् ॥४-४०॥ આ બાબતમાં કોઈને એવો પ્રશ્ન થાય કે સાતભાંગાઓનું કારણ શ્રોતાઓને પ્રો સાત જ ઉઠે છે એમ તમે જે કહો છો ત્યાં અમને પ્રશ્ન થાય છે કે અતપિ શ્રોતાઓના આ પ્રશ્રો પાગ સાત જ થાય એમ કેમ ? તેનો ઉત્તર આ સૂત્રમાં આપે છે કે – તેષામપિ = શ્રોતાઓના તે પ્રશ્નોનું પણ જે સમવિધત્વ છે તેનું કારણ એ છે કે શ્રોતાઓના હૃદયમાં તે જાણવાની જિજ્ઞાસા પણ સાત જ પ્રકારની ઉઠે છે. એવો નિયમ છે.u૪-૪૦મા સાત પ્રકારની જિજ્ઞાસા ઉઠે છે તેથી સાત પ્રશ્નો પુછે છે અને તેના સાત ઉત્તરો મળતાં શ્રોતાઓનાં હૈયાં શાન્ત થઈ જાય છે. જિજ્ઞાસા સંતોષાઈ જાય છે. આ પ્રમાણે જિજ્ઞાસાના સમવિધત્વના નિયમથી પ્રશ્નોનું સમવિધત્વ છે અને પ્રશ્નોના સવિધત્વના નિયમથી ઉત્તર રૂપે ભાંગાઓનું પણ સમવિધત્વ જ છે. ૪-૪૦ના अथ सप्तविधतज्जिज्ञासानियमे निमित्तमाहुः - तस्या अपि सप्तविधत्वं सप्तधैव तत्सन्देहसमुत्पादात् ॥४-४१॥ टीका - तस्या अपि इति प्रतिपाद्यजिज्ञासायाः तत्सन्देहसमुत्पादादिति प्रतिपाद्यसंशयसमुत्पत्तेः II૪-કશા હવે અહીં કોઈને એવી શંકા થાય કે શ્રોતાઓના હૃદયમાં તે જિજ્ઞાસા પાણ સાત જ પ્રકારની ઉઠે છે. તેનું કારણ શું છે ? તેનો ઉત્તર આ સૂત્રમાં ગુરૂજી આપે છે કે - તથા ગપ = તે જિજ્ઞાસાઓનું પણ સવિધત્વ એટલા માટે છે કે તે શ્રોતાઓના હૃદયમાં સાત પ્રકારના જ સંદેહો (શંકાઓ) ઉત્પન્ન થાય છે. ૧૪-૪૧ ટીકાનુવાદ - તસ્યા મા એવું જે મૂલસૂત્રમાં પદ છે તેનો અર્થ શ્રોતાઓની તે જિજ્ઞાસા પાગ સહવિધ છે એમ કરવો. અને તત્સમુદ્ધિાત્ નો અર્થ શ્રોતાના હૃદયમાં સંદેહની ઉત્પત્તિ Page #319 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા પણ સમધા જ છે. એમ અર્થ કરવો. સારાંશ કે શ્રોતાના હૃદયમાં સંદેહો (શંકાઓ) સમવિધ હોવાથી જિજ્ઞાસા પણ સાત જ ઉઠે છે. જિજ્ઞાસા સાત થવાથી પ્રશ્નો પણ સાત જ થાય છે અને પ્રશ્નો સાત હોવાથી તેના ઉત્તર રૂપે ભાંગા પણ સાત જ છે. ૪-૪૧૫ = ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૪૨/૪૩/૪૪ सन्देहस्यापि सप्तधात्वे कारणमाहुः तस्यापि सप्तप्रकारत्वनियमः स्वगोचरवस्तुधर्माणां सप्तविधत्वस्यैवोपपत्तेः ||४-४२॥ टीका - तस्य प्रतिपाद्यगतसन्देहस्य स्वगोचरवस्तुधर्माणां सन्देहविषयीकृतानामस्तित्वादिवस्तुपर्यायाગામ્ ॥૪-જીરા સંદેહ પણ સાત જ પ્રકારનો થાય છે તેનું કારણ શું ? તેનો ઉત્તર આ સૂત્રમાં આપે છે કે તે સંદેહ પણ સાત પ્રકારનો જ થાય છે એવો નિયમ છે કારણ કે સ્વ સંદેહના ગોવર પદાર્થના ધર્મો પણ સાત પ્રકારના જ સંભવે છે. ૫૪ વિષયભૂત એવા વસ્તુધર્માંળાં ૪૫ = - ટીકાનુવાદ - મૂલસૂત્રમાં તસ્ય એવો જે શબ્દ છે તેનો અર્થ શ્રોતાના હૃદયમાં રહેલો સંદેહ એવો અર્થ કરવો. અને સ્વશોધવસ્તુધર્માંળામ્ સંદેહના વિષય ભૂત એવા અસ્તિત્વ આદિ વસ્તુના પર્યાયો પણ સાત જ છે એવો અર્થ કરવો. તેથી (૧) અસ્તિત્વ, (૨) નાસ્તિત્વ, (૩) ક્રમશ: અસ્તિત્વ-નાસ્તિત્વ, (૪) અવાચ્યત્વ, (૫) અસ્તિ અવાચ્યત્વ, (૬) નાસ્તિ અવાચ્યત્વ, અને (૭) અસ્તિ-નાસ્તિ-અવાચ્યત્વ એમ વસ્તુના ધર્મો વસ્તુમાં સાત જ છે માટે સંદેહો પણ સાત જ ઉઠે છે તેથી શ્રોતાને તૃપ્તિ થઈ જાય છે. આ પ્રમાણે (૧) વસ્તુધર્મો સાત હોવાથી સંદેહ સાત થાય છે અને (૨) સંદેહ સાત થવાથી જિજ્ઞાસા સાત ઉઠે છે (૩) જિજ્ઞાસા સાત ઉઠતી હોવાથી પ્રશ્નો સાત પુછે છે અને (૪) પ્રશ્નો સાત હોવાથી તેના ઉત્તરરૂપે ભાંગા પણ સાત જ છે એમ સિદ્ધ થયું. ૫૪-૪૨ા इयं सप्तभङ्गी किं सकलादेशस्वभावा विकलादेशस्वभावा वेत्यारेकां पराकुर्वन्ति - इयं सप्तभङ्गी प्रतिभङ्गं सकलादेशस्वभावा विकलादेशस्वभावा च ॥४-४३॥ टीका - एकैको भङ्गोऽस्याः सम्बन्धी सकलादेशस्वभावः विकलादेशस्वभावश्चेत्यर्थः ॥ ४-४३॥ આ સમભંગી શું સકલાદેશસ્વભાવવાળી છે ? કે શું વિકલાદેશ સ્વભાવવાળી છે ? આવી શંકાને દૂર કરતાં ગુરૂજી કહે છે કે - આ સમભંગી ભાંગે-ભાંગે સકલાદેશસ્વભાવવાળી પણ છે અને વિકલાદેશ સ્વભાવવાળી પણ છે. ૫૪-૪૩મા = ૬૫૪ = ટીકાનુવાદ - અસ્યા: = આ સમભંગી સંબંધી એકેક ભાંગો (સાતે ભાંગા) સકલાદેશસ્વભાવવાળા પણ છે અને વિકલાદેશ સ્વભાવવાળા પણ છે. સકલાદેશ અને વિકલાદેશ કોને કહેવાય છે ? Page #320 -------------------------------------------------------------------------- ________________ ૬૫૫ સકલાદેશ-વિકલાદેશનું સ્વરૂપ રત્નાકરાવતારિકા તે વાત હવે પછીના સૂત્રમાં આવે જ છે એટલે અહીં તેનું વિવેચન કરતા નથી. ૪-૪૩ના अथ सकलादेशं लक्षयन्ति - प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकवस्तुनः कालादिभिरभेदवृत्तिप्राधान्यादभे दोपचाराद्वा यौगपद्येन प्रतिपादकं वचः सकलादेशः ॥४-४४॥ હવે સકલાદેશ કોને કહેવાય ? તે સમજાવે છે કે - પ્રત્યક્ષાદિ પ્રમાણોથી જાગેલા એવા અનંત ધર્મવાળી વસ્તુનું કાલાદિ (આઠ) તારો વડે અભેદવૃત્તિની પ્રધાનતા દ્વારા અથવા અભેદ ઉપચાર દ્વારા એકી સાથે પ્રતિપાદન કરનારું છે વચન તે સકલાદેશ કહેવાય છે. ૪-૪૪ ટીકા - િિમિરછામિ ની વૃધર્મધર્મિોરપૃથભાની પ્રથાનં તમતુ, માણાિિમ. भिन्नात्मनामपि धर्मधर्मिणामभेदाध्यारोपाद् वा समकालमभिधायकं वाक्यं सकलादेशः प्रमाणवाक्यमित्यर्थः। अयमर्थः - योगपद्यनाशेषधर्मात्मकं वस्तु कालादिभिरभेदवृत्त्या, अभेदोपचारेण वा प्रतिपादयति सकलादेशः, तस्य प्रमाणाधीनत्वात् । विकलादेशस्तु क्रमेण भेदोपचाराद् भेदप्राधान्याद् वा तदभिधत्ते, तस्य नयायत्तत्वात् । ટીકાનુવાદ - પ્રથમ ભાવાર્થ સમજીએ (ટીકાના પદોનો અર્થ પછી વિચારીશું)- સંસારવત ઘટ-પટ-જીવ-પુદ્ગલ આદિ કોઈપણ વસ્તુ “અનંતધર્માત્મક” છે. તેમાં પણ પરસ્પર વિરોધી દેખાતા અને અપેક્ષાવિશેષથી અવિરોધીપણે રહેનારા બે બે ધમોંનાં અનંત જોડકાં છે. જેમ કે “નિત્યાનિત્ય, ભિન્નભિન્ન, અસ્તિ-નાસ્તિ, સામાન્ય-વિશેષ, વાચ્ય-અવા' ઈત્યાદિ બે બે ધમોંનાં જોડકાં નયવિશેષથી એકે વસ્તુમાં અનંતા છે. આ સર્વ ધર્મો છે. ગુણો છે અને વસ્તુ-પદાર્થ એ ધર્મી છે ગુણી છે. વસ્તુ એક છે અને તેમાં ધમ (ગુણો) અનંત છે. એમ એકેક વસ્તુમાં અનંત ધમાં રહેલા છે. આ અનંતધમ અને તેના આધારભૂત ધર્મી વસ્તુ કથંચિત્ ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન પણ છે. જો ધર્મ અને ધર્મી ભિન્ન ન હોત (અને એકાન્ત અભિન્ન જ હોત, તો “આ ધર્મ અને આ ધર્મી” એવો ભેદ ન થાત, આધાર.આથમણ પાવા ન ઇટધર્મ અનંત અને ધમ એક એમ સંખ્યાલ ન ઘટત માટે કથંચિત્ ભેદ અવશ્ય છે જ, એવી જ રીતે જો ધર્મ અને ધર્મી અભિન્ન પણ ન હોત (અને એકાન્ત ભિન્ન જ હોત, તો વિવક્ષિત તે ગુણો અન્યગુણીથી જેમ ભિન્ન છે તેમ તેના આધારભૂત સ્વગુણીથી પણ એકાન્ત ભિન્ન જ હોવાથી આ તેના ગુણો છે અને આ ગુણોનો આ જ ગુણી છે એવો ગુણ-ગુણી વ્યવહાર ઘટત નહીં. જેમ ઘટના સ્થામાદિ ગુણો પટથી ભિન્ન છે માટે તે શ્યામાદિ ગુણો અને પટ ગુણ-ગુણી કહેવાતા નથી તે જ રીતે ઘટ અને ઘટના ગુણો પાણ એકાન્ત ભિન્ન જ થવાથી ગુણ-ગુણીભાવ સંભવશે નહીં. માટે ધર્મ અને ધર્મી ભિન્ન જરૂર છે પરંતુ સર્વથા ભિન્ન નથી, કથંચિત્ ભિન્ન છે. આ રીતે ધર્મ અને ધર્મી કથંચિ ભિન્ન પણ છે Page #321 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા અને કથંચિદ્ અભિન્ન પણ છે. ઢાળ-૨-૩-૪) આ પ્રમાણે ધર્મ-ધર્મી વચ્ચે ભેદ અને અભેદ બન્ને છે. તેમાં જે અભેદ છે તેની જ્યારે પ્રધાનતા કરીએ ત્યારે ‘ઝમેવૃત્તિપ્રધાનતા'' કહેવાય છે. કારણ કે અમેટ્ અભેદ, વૃત્તિ = અંદર જે વર્તે છે. તેની જ પ્રધાનતા = મુખ્યતા કરવામાં આવી હોય તો તે અભેદવૃત્તિપ્રધાનતા કહેવાય છે. એવી જ રીતે ધર્મ અને ધર્મી વચ્ચે ભેદ પણ છે. તે ભેદ નજર સમક્ષ દેખાવા છતાં તે ભેદ જે નયની અપેક્ષાએ છે તેના તરફ ગનિમિલિકા (આંખ મીચાંમણાં-ઉપેક્ષાવૃત્તિ)નો આશ્રય કરીને છતા ભેદની અવિવક્ષા કરી તેમાં અભેદનો આરોપ (ઉપચાર) કરવામાં આવે તે અભેદોપચાર કહેવાય છે. ૬૫૬ ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૪૪ આ જ જગતનું સાચું સ્વરૂપ છે. (જુઓ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ પ્રમાણે ધર્મ-ધર્મી વચ્ચે જે ભેદ છે તેની જ્યારે પ્રધાનતા કરીએ ત્યારે મેવવૃત્તિપ્રધાનતા કહેવાય છે. કારણ કે મેટ્ ધર્મ-ધર્મીનો ભેદ, વૃત્તિ અંદર વર્તે છે તેની જ, પ્રધાનતા મુખ્યતા કરવામાં આવી છે ત્યારે તે ભેદવૃત્તિપ્રધાનતા કહેવાય છે અને ધર્મ-ધર્મી વચ્ચે અભેદ પણ છે. તે અભેદ નજર સમક્ષ દેખાતો હોવા છતાં જે નયની અપેક્ષાએ તે અભેદ છે તે નય તરફ ગનિમિલિકા (આંખમીચાંમણાં - ઉપેક્ષાવૃત્તિ)નો આશ્રય કરીને અભેદની અવિવક્ષા કરી તેમાં ભેદનો આરોપ (ઉપચાર) કરવામાં આવે તે ભેદોપચાર કહેવાય છે. આ વાત વધુ સ્પષ્ટ સમજાવવા માટે જ ટીકામાં કાલાદિ આઠ દ્વારો સમજાવવામાં આવ્યાં છે. તે કાલાદિ આઠ દ્વારો વડે અભેદવૃત્તિની પ્રધાનતા કરવા દ્વારા અથવા અભેદોપચાર કરવા દ્વારા યુગપણે અનંતધર્મોને સમજાવનારૂં જે વાકય તે સકલાદેશ છે અને ભેદવૃત્તિની પ્રધાનતા કરવા દ્વારા અથવા ભેદોપચાર કરવા દ્વારા યુગપત્ને બદલે ક્રમશ: ધર્મોને પ્રતિપાદન કરનારૂં જે વચન તે વિકલાદેશ છે. સકલાદેશ એટલે પ્રમાણવાકય અને વિકલાદેશ એટલે નયવાકય કહેવાય છે, સકલાદેશ પ્રમાણને આધીન છે અને વિકલાદેશ નયને આધીન છે. ઉપરોકત વાતનો સાર આ પ્રમાણે છે. (૧) પદાર્થોને ધર્મી કહેવાય છે. એકેક પદાર્થમાં અનંત-અનંત ધર્મો છે. અને પરસ્પર વિરૂદ્ધ દેખાતાં, અને ભિન્ન-ભિન્ન નયની અપેક્ષાએ અવિરૂદ્ધપણે સંભવતાં બે બે ધર્મોનાં અનંત જોડકાં છે. = - (૨) અનંત જોડકાં (યુગલ) રૂપે જે બે બે ધર્મો છે તેને સમજાવનારા સાત-સાત ભાંગા હોવાથી અનંતી સસભંગીઓ છે. પરંતુ અનંતભંગીઓ નથી. (૩) ધર્મ અને ધર્મી વચ્ચે ભેદ તથા અભેદ બન્ને છે. છતાં જ્યારે પ્રયોજનવશથી કાલાદિ આઠ દ્વારો વડે અભેદની પ્રધાનતા કરાય અથવા દેખાતા ભેદની ઉપેક્ષા કરી અભેદનો ઉપચાર કરાય અને તે રીતે અનંતધર્મોનું યુગપણે પ્રતિપાદન થાય તે સકલાદેશ કહેવાય છે. (૪) ધર્મ અને ધર્મો વચ્ચે ભેદ તથા અભેદ બન્ને છે છતાં જ્યારે પ્રયોજનવશથી કાલાદિ - Page #322 -------------------------------------------------------------------------- ________________ ૬૫૭ કાલાદિ આઠ ધારોનું વર્ણન રત્નાકરાવતારિકા આઠ દ્વારો વડે ભેદની પ્રધાનતા કરાય અથવા દેખાતા અભેદની ઉપેક્ષા કરી ભેદનો ઉપચાર કરાય અને તે રીતે અનંતધર્મોનું ક્રમશ: પણે જે પ્રતિપાદન કરાય તેને વિકલાદેશ કહેવાય છે. (૫) સકલાદેશ એ સર્વ દષ્ટિઓના સંગ્રહાત્મક હોવાથી પ્રમાણવાક્ય કહેવાય છે. (૬) વિકલાદેશ એ એકેક દૃષ્ટિઓની વિવક્ષાની મુખ્યતા રૂપ હોવાથી નયવાક્ય કહેવાય છે. (૭) સમભંગીના સાતે ભાંગાઓમાંના એકેક ભાંગાની સકલાદેશ રૂપે વિવક્ષા કરો તો તે પ્રમાણસમભંગી કહેવાય છે અને (૮) તે જ સાતે ભાંગાઓમાંના એકેક ભાંગાની વિકલાદેશ રૂપે વિવક્ષા કરો તો તે નયસભંગી પણ કહેવાય છે. આ પ્રમાણે સમભંગીના સાતે ભાંગા પ્રમાણસમભંગી પણ બને છે અને સાતે ભાંગા નયસસભંગી પણ બને છે. હવે આપણે ટીકાના પદોનો શબ્દાર્થ વિચારીએ. કાલાદિ આઠ કારો વડે કરીને ધર્મ અને ધર્મીની વચ્ચે જે અપૃથક્ભાવ એટલે કે અભેદવૃત્તિ છે. તેની પ્રધાનતાએ સમકાલમાં પ્રતિપાદન કરનારૂં જે વાકય તે સકલાદેશ. અથવા કાલાદિ આ જ આઠ દ્વારો વડે ભિન્ન છે સ્વરૂપ જેનું એવા ધર્મ-ધર્મી વચ્ચે ભેદ હોવા છતાં અભેદનો આરોપ કરીને સમકાલમાં સમજાવનારૂં વાકય તે સકલાદેશ. સકલાદેશ એ જ પ્રમાણવાકય કહેવાય છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે કે કાલાદિ આઠ દ્વારો વડે અભેદવૃત્તિની પ્રધાનતા દ્વારા અથવા અભેદોપચાર દ્વારા યુગપણે અશેષધર્માત્મક વસ્તુને જણાવનારૂં જે વાકય તે સકલાદેશ. આ સકલાદેશ પ્રમાણને આધીન છે અને ભેદોપચાર દ્વારા અથવા ભેદવૃત્તિની પ્રધાનતા દ્વારા ક્રમશ: અશેષ ધર્માત્મક વસ્તુને જણાવનારૂં જે વાકય તે વિકલાદેશ છે આ વિકલાદેશ નયને આધીન છે. પ્રશ્ન :- ક્રમ એટલે શું ? યુગપદ્ એટલે શું ? અને કાલાદિ આઠ દ્વારો કયાં કયાં ? તે દ્વારોને આશ્રયી અભેદવૃત્તિ પ્રધાનતા અને અભેદોપચાર, તથા ભેદવૃત્તિપ્રધાનતા અને ભેદોપચાર કેવી રીતે ? તે બરાબર સમજાવો. તે હવે વિચારીએ. कः पुनः क्रमः ? किं वा यौगपद्यम् ? यदाऽस्तित्वादिधर्माणां कालादिभिर्भेदविवक्षा, तदैकस्य शब्दस्यानेकार्थप्रत्यायने शक्त्यभावात् क्रमः, यदा तु तेषामेव धर्माणां कालादिभिरभेदेन वृत्तमात्मरूपमुच्यते, तदैकेनापि शब्देनैकधर्मप्रत्यायनमुखेन तदात्मकतामापन्नस्यानेकाशेषरूपस्य वस्तुनः प्रतिपादनसम्भवाद्योगપદ્યમ્ । ક્રમ એટલે શું ? અને યૌગપદ્ય એટલે શું ? આ વાત પ્રથમ સમજાવે છે. (૧) ઘટ-પટજીવ-અજીવાદિ સર્વ પદાર્થોમાં રહેલા અસ્તિત્વ આદિ અનંત ધર્મોની ભેદ વિવક્ષા કરવામાં આવે, ત્યારે વિવક્ષિત એક શબ્દ અનેક અર્થને સમજાવવામાં શક્તિવાળો ન હોવાથી અર્થાત્ એક શબ્દથી અનેક ધર્મોનું કથન, અને તે દ્વારા તેનું જ્ઞાન થઈ શકતું ન હોવાથી એકેક ધર્મનું ક્રમશ: એકેક શબ્દ દ્વારા જે જ્ઞાન કરાવવામાં આવે તે ક્રમ કહેવાય છે. અસ્તિ-નાસ્તિ આદિ લાઈનશર શબ્દપ્રયોગ Page #323 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૪૪ ૬૫૮ અને તે દ્વારા લાઈનસર જ્ઞાન થાય તે ક્રમ કહેવાય છે. તુ = પરંતુ જ્યારે તે જ અસ્તિત્વાદિ ધર્મોનું કાલાદિ આઠ દ્વારા વડે અભેદપણે બનેલું જે સ્વરૂપ છે તે સ્વરૂપ જ્યારે એક શબ્દ વડે કહેવાય ત્યારે તે એક શબ્દ વડે એક ધર્મને સમજાવવા દ્વારા તેની સાથે તાદાત્મભાવને (અભેદભાવને) પામેલા એવા અનેક અશેષ જે ધર્મો છે તે અનેકધર્મવાળી વસ્તુનું પ્રતિપાદન પણ સંભવી શકે છે તેને યૌગપદ્ય કહેવાય છે. અતિ આદિ કોઈ પણ વિવક્ષિત એક શબ્દપ્રયોગ કાળે પણ તેની સાથે તાદાત્મ પણે રહેલા શેષ અનંતધમનું પણ જ્ઞાન કરવું તે યૌગપદ્ય કહેવાય છે. સારાંશ કે જ્યારે ભેદથી કથન કરાય ત્યારે એક શબ્દ એક ધર્મને જ કહેનાર છે. એટલે ધર્મો ધર્મે શબ્દ જુદો જુદો વાપરવાનો હોવાથી કોઈ પણ સ્વરૂપ ક્રમથી જ કહી શકાય છે. જેમ કે આ ચા કડવી છે. તીખી છે, મીઠી છે. અને સફેદ છે. અહીં ચા નામના એક દ્રવ્યમાં અનુભવાતા આ ચારે પર્યાયો ભેદની પ્રધાનતાએ બોલાયા છે એટલે એક શબ્દ એક જ અર્થને કહેનાર છે તેથી ચાર પર્યાયો સમજાવવા ક્રમશઃ ચાર શબ્દોનો પ્રયોગ કર્યો છે. કડવાશ ભુકકી રૂપ ચાથી થયેલી છે. તીખાશ મશાલાથી થયેલી છે. મીઠાશ ખાંડથી થયેલી છે. અને સફેદાઈ દુધથી થયેલી છે. ભેદસૂચક શબ્દો ભિન્ન ભિન્ન હોવાથી આ ક્રમ છે. અને જ્યારે અભેદથી કથન કરાય ત્યારે એક શબ્દ જ તાદાત્મભાવવાળા અનેક ધમોને જણાવી શકે છે તેને યુગપદ્ કહેવાય છે. જેમ કે આ ચા સુંદર છે એટલે “સુંદર” શબ્દ પ્રમાણોપેત કડવાશ-તીખાશ-મીઠાશ અને ચેતતા એમ ચારે પર્યાયને એક સાથે જણાવે છે, એક શબ્દ હોવા છતાં પણ અનેક અર્થ સમજાવવામાં સમર્થ છે આ યુગ૫દ્ કહેવાય છે. આ પ્રમાણે ક્રમ અને યુગપદ્ આ બે શબ્દોના અર્થ જાણીને હવે આપણે કાલાદિ આઠ દ્વારા સમજીએ. પુનઃ જાય? (૨) શાસ્ત્ર (૨) માત્મઉં, () મર્ય, (૪) સન્યા , (૬) ૩૫ . (૬) મુક્લેિશ, (૭) સંસf, (૮) રાઃ રૂછી તત્ર યાર્નીવાદ્રિ વર્તુત્યેવેન્યત્ર યાત્રમસ્તિત્વ તારા शेषानन्तधर्मा वस्तुन्येकडेति तेषां कालेनाभेदवृत्तिः (१),.यदेव चास्तित्वस्य तद्गुणत्वमात्मरूपम्, तदेव चान्यानन्तगुणानामपीत्यात्मरूपेणाभेदवृत्तिः (२), य एव चाधारोऽर्थो द्रव्याख्योऽस्तित्वस्य, स एवान्यपर्यायाणामित्यर्थेनाभेदवृत्तिः (३), य एव चाविष्वग्भाव कथञ्चित्तादात्म्यलक्षण: सम्बन्धोऽस्तित्वस्य स एवाशेषविशेषाणामिति सम्बन्धेनाभेदवृत्तिः (४), કાલાદિ આઠ દ્વારો કયાં કયાં ? અને તેની અપેક્ષાએ અભેદ તથા ભેદ કેવી રીતે ? ત્યાં પ્રથમ આઠ વારો આ પ્રમાણે છે. (૧) કાલદ્દાર (૨) આત્મરૂપ = સ્વરૂપ ધાર, (૩) અર્થદ્વાર - આધાર ધાર, (૪) સંબંધદ્વાર, (૫) ઉપકારદ્વાર, (૬) ગુણીદેશ દ્વાર, (૭) સંસર્ગદ્વાર, અને (૮) શબ્દદ્વાર. હવે આ આઠે વારોના અર્થો તથા તેની અપેક્ષાએ પ્રથમ અભેદ વિચારીએ અને પછી ભેદ વિચારીએ. Page #324 -------------------------------------------------------------------------- ________________ કાલાદિ આઠ દ્વ્રારોનું વર્ણન રત્નાકરાવતારિકા (૧) નીવાવિ વસ્તુ સ્વાસ્યેવ - જીવ-અજીવાદિ સર્વ વસ્તુઓ કથંચિદ્ અસ્તિ છે. અહીં વસ્તુમાં જે કાળે અસ્તિત્વ ધર્મ છે તે જ કાલે શેષ અનંતધર્મો પણ આ એક વસ્તુમાં છે. એટલે અસ્તિત્વધર્મ શેષ અનંત ધર્મોની સાથે એક વસ્તુમાં એકકાલે સાથે વર્તે છે. કારણ કે અત્તિ છે ત્યારે જ બીજા ધર્મો પણ ત્યાં છે જ, આ રીતે અસ્તિત્વધર્મની અને શેષ ધર્મોની કાળની અપેક્ષાએ અભેદવૃત્તિ થઈ. આ પ્રથમદ્વાર થયું. (૧) ૬૫૯ (૨) અસ્તિત્વ ધર્મ એ જીવાદિ તે તે વસ્તુનો ગુણ છે. એટલે તનુનત્વમ્ તે તે જીવાદિ દ્રવ્યોના ગુણપણું એ જેમ અસ્તિત્વધર્મનું જ્ઞાત્મપમ્ સ્વરૂપ છે. તેવી જ રીતે અન્યગુણોનું સ્વરૂપ પણ તે જ (તત્તુળત્વ) છે. આ રીતે તળુળાત્મ તે તે દ્રવ્યોના ગુણમયપણાનું સ્વરૂપ (ઞાત્મપત્વ) અસ્તિત્વનું અને અન્યગુણોનું સરખું છે. આ આત્મપેજ આત્મરૂપ વડે અભેદવૃત્તિ સમજવી. આ બીજુ દ્વાર થયું. = (૩) ર્થં એટલે આધાર, અસ્તિત્વ નામના ધર્મનો જીવ-ઘટ-પટ આદિ દ્રવ્યાત્મક પદાર્થ જે આધાર છે. તે જ પદાર્થ અન્ય પર્યાયોનો (ગુણધર્મોનો) પણ આધાર છે. જે જીવ અસ્તિત્વનો આધાર છે તે જ જીવ અન્ય અનંત પર્યાયોનો પણ આધાર છે આ રીતે ર્થ વડે (આધાર વડે) અભેદવૃત્તિ થઈ. આ ત્રીજું દ્વાર જાણવું. (૪) સમ્બન્ધ: અહીં અવિષ્વભાવ સંબંધ સમજવો, અવિષ્વભાવ એટલે તાદાત્મ્યસંબંધએકમેકસંબંધ અસ્તિત્વ ધર્મનો ઘટ-પટાદિધર્મીની સાથે કથંચિત્તાદાત્મ્ય સ્વરૂપ જે અવિષ્વભાવ (અભેદ) સંબંધ છે તે જ કચિત્તાદાત્મ્ય (અભેદ) સંબંધ બાકીના અનંતધર્મોનો પણ ધર્મીની સાથે છે, આ રીતે અવિશ્વભાવ નામના સંબંધની અપેક્ષાએ પણ અસ્તિત્વની અને શેષ અનંત ધર્મોની અભેદવૃત્તિ થઈ. આ ચોથું દ્વાર જાણવું. य एव चोपकारोऽस्तित्वेन स्वानुरक्तत्वकरणम्, स एव शेषैरपि गुणैरित्युपकारेणाभेदवृत्ति: (५), य गुणिनः सम्बन्धी देशः क्षेत्रलक्षणोऽस्तित्वस्य, स एवान्यगुणानामिति गुणिदेशेनाभेदवृत्तिः (६), य एव चैकबस्त्वात्मनाऽस्तित्वस्य संसर्गः, स एवाशेषधर्माणामिति संसर्गेणाभेदवृत्तिः, ननु प्रागुक्तसम्बन्धादस्य कः प्रतिविशेषः ?। उच्यते, अभेदप्राधान्येन भेदगुणभावेन च प्रागुक्तः सम्बन्धः, भेदप्राधान्येनाभेदगुणभावेन चैष संसर्ग इति ( ७ ), य एवास्तीति शब्दोऽस्तित्वधर्मात्मकस्य वस्तुनो वाचकः, स एव शेषानन्तधर्मात्मकस्यापीति शब्देनाभेदवृत्तिः (८), पर्यायार्थिकनयगुणभावे द्रव्यार्थिकनयप्राधान्यादुपपद्यते । - = = (૫) ઘટ-પટ-જીવાદિ દ્રવ્યોનો અસ્તિત્વધર્મ વડે સ્વાનુરક્તત્વ કરવા રૂપ જે ઉપકાર કરાય છે તે જ ઉપકાર શેષ ગુણધર્મો વડે પણ કરાય છે એટલે કે “અસ્તિત્વ’’ ધર્મ ઘટ-પટ-જીવાદિ દ્રવ્યોનું હોવાપણુ જણાવવા રૂપ એટલે કે સ્વ અસ્તિત્વ-હોવાપણા રૂપ ધર્મ વડે અનુત્ત્તત્વ અનુરંજિત કરવા સ્વરૂપ, હોવાપણું બતાવવા વડે જેમ દ્રવ્યનો ઉપકાર કરે છે. વસ્તુનું છતાપણું બતાવે છે તેમ શેષગુણધર્મો પણ પોતપોતાનો નિયત કરેલો ભાવ જણાવવા દ્વારા દ્રવ્યનો રૂપે ઉપકાર કરે છે. આ રીતે ઉપકાર વડે અભેદવૃત્તિ થઈ. આ પાંચમું દ્વાર સમજવું. તે = = Page #325 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૪૪ () અસ્તિત્વ નામના ગુણનાં ગુણી એવાં જે ઘટ-પટ-જીવાદિ દ્રવ્યો છે. તે ઘટ-પટ જીવાદિ ગુણીદ્રવ્યો સંબંધી જે ક્ષેત્ર સ્વરૂપ દેશ અસ્તિત્વ ધર્મનો છે તે જ ક્ષેત્ર સ્વરૂપ દેશ અન્યગુણોનો પણ છે. અર્થાત્ દ્રવ્યની સાથે સંબંધ રાખનારા અસ્તિત્વગુણનું જે ક્ષેત્ર છે તે જ ક્ષેત્ર અન્યગુણોનું પણ છે. માટે અસ્તિત્વ અને અન્યગુણો એમ બન્ને ગુણી સંબંધી એક જ દેશમાં વર્તતા હોવાથી ગુણિદેશવડે પણ અભેદવૃત્તિ જાણવી. (૭) વ વર્તાત્મના = અસ્તિત્વધર્મના આધારભૂત એવી જે વસ્તુ છે. તે વસ્તુસ્વરૂપની સાથે અસ્તિત્વધર્મનો જે સંસર્ગ (સંપર્ક) છે. તે જ સંપર્ક શેષ ધમનો પાગ તે એક વસ્તુ સ્વરૂપની સાથે છે. જેમ અસ્તિત્વનો સંસર્ગ ઘટમાં છે તેમ શેષધર્મોનો પણ સંસર્ગ ઘટમાં છે આ સંસર્ગવડે અભેદવૃત્તિ થઈ. પ્રશ્ન - પૂર્વે (ચોથા દ્વારમાં) કહેલા સંબંધ નામના દ્વારથી વરસ્ય = આ સંસર્ગદ્વારની અંદર શું વિશેષતા છે ? એટલે કે જે ચોથું દ્વાર છે તે પણ સંબંધરૂપ છે અને આ સંસર્ગદ્વાર પણ એકજાતના સંબંધરૂપ જ છે. તો આ બન્નેમાં વિશેષતા શું ? ઉત્તર - સંબંધપણે બન્ને સમાન હોવા છતાં કંઈક વિશેષતા છે. જ્યાં અભેદની પ્રધાનતા હોય અને ભેદની ગૌણતા હોય ત્યાં તાદાત્મ (અર્થાત્ અવિષ્યભાવ નામનો) સંબંધ કહેવાય. આ અર્થ ચોથા દ્વારમાં જાણવો. જેમ કે (૧) ગોળ ગળ્યો છે. ઘડો લાલ છે. આ મહાત્મા જ્ઞાની છે. ઈત્યાદિ. પરંતુ જ્યાં ભેદની પ્રધાનતા અને અભેદની ગૌણતા હોય ત્યાં આ સાતમા ધારવાળો સંસર્ગસંપર્ક રૂપ સંબંધ સમજવો. જેમ કે ગોળમાં ગળપણ છે. ઘડાનો રંગ લાલ છે. આ મહાત્મામાં મહાજ્ઞાન છે. ઈત્યાદિ. તાદાત્મ જેવો જે સંબંધ તે ચોથું સંબંધદ્વારા જાણવું અને સંયોગ જેવો જે સંબંધ તે સાતમું સંસર્ગદ્વાર જાણવું. પ્રશ્ન - ગુણ-ગુણી વચ્ચે સદા તાદમ્ય જ સંબંધ હોય છે. સંપર્કપ સંયોગસંબંધ કેવી રીતે હોય ? તે તો દ્રવ્ય-દ્રવ્યનો હોય છે ? તથા વળી અત્યારે અમેદવૃત્તિપ્રાધાન્યથી આ આઠ દ્વાર સમજાવાય છે ત્યાં અભેદની પ્રધાનતા વાળું “સંબંધ” નામનું ચોથું દ્વાર સંભવી શકે પરંતુ ભેદની પ્રધાનતાવાળું આ સાતમું દ્વાર કેમ સંભવી શકે ? ઉત્તર - તમારો પ્રશ્ન સત્ય છે. “સંયોગ” સંબંધ દ્રવ્ય-દ્રવ્યનો જ હોય, ગુણ-ગુણીનો હોતો નથી, તથા ગુણ-ગુણીનો સદા તાદાત્મસંબંધ જ હોય છે. આ રીતે તાદાભ્યસંબંધ” વાસ્તવિક હોવા છતાં વ્યવહારનયની પ્રધાનતા કરીને જાણે ગુણ-ગુણી વચ્ચે ભેદ હોઈ નહી શું ? તેમ “ગોળમાં ગળપણ ઘણું છે” ઈત્યાદિની જેમ કલ્પનાકૃત ભેદની પ્રધાનતા છે. આ વાસ્તવિક ભેદની વિરક્ષા નથી. વાસ્તવિક ભેદની વિવક્ષા ભેદપ્રધાનતા વખતે આવશે. તેથી જ આ “અભેદ પ્રધાનતાના કથન” પ્રસંગે ઔપચારિક રીતે ભેદની પ્રધાનતા જ્યારે વિચારાય ત્યારે આ સાતમું દ્વાર કહેવાય. માટે જ આ “સંયોગ” સંબંધ નથી. પરંતુ સંયોગના જેવો જે સંબંધ ભાસે તે સંસર્ગ. એમ વિચક્ષા કરી છે. (૮) તથા “અસ્તિત્વ” ધર્માત્મક વસ્તુનો વાચક “અસ્તિ” શબ્દ જેમ છે. તે જ પ્રમાણે Page #326 -------------------------------------------------------------------------- ________________ કાલાદિ આઠ દ્વારોનું વર્ણન રત્નાકરાવતારિકા શેષ અનન્ત ધર્માત્મક વસ્તુના પણ તેવા તેવા વાચક શબ્દો છે. કારણ કે ઘટ-પટાદિ પદાર્થોમાં જેમ “મતિ” ધર્મ છે અને તેને વાચક પ્તિ શબ્દ પણ છે તે જ રીતે શેષ અનન્ત ધમાં પણ તેની અંદર “છે” અને તે તે ધર્મોના તેવા તેવા વાચક શબ્દો પણ છે. એટલે “શબ્દ”ની અપેક્ષાએ અસ્તિ ધર્મની સાથે અભેદવૃત્તિ થઈ. આ પ્રમાણે પર્યાયાર્થિકનયની ગૌણતા જ્યારે કરાય અને દ્રવ્યાર્થિકનયની પ્રધાનતા જ્યારે કરાય ત્યારે આ સર્વ ઘટી શકે છે. द्रव्यार्थिकगुणभावेन पर्यायार्थिकप्राधान्ये तु न गुणानामभेदवृत्तिः सम्भवति, समकालमेकत्र नानागुणानामसम्भवात्, सम्भवे वा तदाश्रयस्य तावद् वा भेदप्रसङ्गात् (१), नानागुणानां सम्बन्धिन आत्मरूपस्य च भिन्नत्वात्, आत्मरूपाभेदे तेषां भेदस्य विरोधात् (२), स्वाश्रयस्यार्थस्यापि नानात्वात्, अन्यथा नानागुणाश्रयत्वविरोधात् । (३), सम्बन्धस्य च सम्बन्धिभेदेन भेददर्शनात् नानासम्बन्धिभिरेकत्रैकसम्बन्धाघटनात् (४), तैः क्रियमाणस्योपकारस्य च प्रतिनियतरूपस्यानेकत्वात्, अनेकैरुपकारिभिः क्रियमाणस्योपकारस्यैकस्य विरोधात् (५), गुणिदेशस्य च प्रतिगुणं भेदात्, तदभेदे भिन्नार्थगुणानामपि गुणिदेशाभेदप्रसङ्गात् (६), संसर्गस्य च प्रतिसंसर्गिभेदात्, तदभेदे संसर्गिभेदविरोधात् (७), शब्दस्य च प्रतिविषयं नानात्वात्, सर्वगुणानामेकशब्दवाच्यतायां सर्वार्थानामेकशब्दवाच्यताऽऽपत्तेः शब्दान्तरवैफल्यापत्तेः (८), तत्त्वतोऽस्तित्वादीनामेकत्र वस्तुन्येवमभेदवृत्तेरसम्भवे कालादिभिर्भिन्नात्मनामभेदोपचारः क्रियते । तदेताभ्यामभेदवृत्त्यभेदोपचाराभ्यां कृत्वा प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकस्य वस्तुनः समसमयं यदभिधायकं वाक्यं सः सकलादेश: प्रमाणवाक्यापरपर्याय इति स्थितम् । कालात्मरूपसम्बन्धाः संसर्गोपक्रिये तथा । गुणिदेशार्थशब्दाश्चेत्यष्टौ कालादयः स्मृताः ॥१॥४-४४॥ આ “સકલાદેશ” પ્રમાણાધીન હોવાથી અનંતધર્મોના સ્વરૂપને એકીસાથે “યુગ૫” પાસે કહેનાર હોય છે. અને “વિકલાદેશ” નયાધીન હોવાથી તે જ અનંતધર્મોના સ્વરૂપને ક્રમશઃ કહે છે. આ બન્નેમાં માત્ર એટલો જ તફાવત છે. સકલાદેશ એ જાગે અવયવી હોય અને વિકલાદેશ એ જાણે અવયવ હોય. સકલાદેશ એ જાણે પટ હોય અને વિકલાદેશ એ જાણે તન્તુ હોય તેમ બન્ને આદેશો અપેક્ષાવિશેષ માત્ર છે. - તે બેમાંથી “સકલાદેશ” અભેદવૃત્તિની પ્રધાનતાથી જણાય છે. અથવા ભેદવૃત્તિની પ્રધાનતામાં અભેદ ઉપચાર કરવાથી પાગ જાણાય છે એમ બે રીતે સકલાદેશ જાણી શકાય છે. આ બે પ્રકારમાંથી પ્રથમ અભેદવૃત્તિની પ્રધાનતાએ સકલાદેશનું જ સ્વરૂપ છે તે કાલાદિ આઠ દ્વારો વડે જણાવ્યું. હવે આ બે પ્રકારમાંથી બીજો જે પ્રકાર છે કે ભેદવૃત્તિની પ્રધાનતા હોવા છતાં તેની તરફ ઉપેક્ષા કરી તેમાં અભેદ પાણાનો ઉપચાર કરવાથી પણ સકલાદેશ જાણી શકાય છે. તે હવે સમજાવાય છે. આ સકલાદેશ પૂર્ણ થયા પછી વિકલાદેશ સમજાવાશે. અભેદોપચારથી સકલાદેશ આ પ્રમાણે છે - Page #327 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૪૪ જ્યારે જ્યારે દ્રવ્યાર્થિકનયને ગૌણ કરવામાં આવે અને પર્યાયાર્થિકનયની પ્રધાનતા કરવામાં આવે ત્યારે ત્યારે એક જ વસ્તુમાં રહેલા અનંત ધર્મોનો આ જ કાલાદિ આઠ દ્વારો વડે મુખ્યતાએ ભેદ જે જણાય છે. અભેદ જણાતો નથી. કારણ કે પર્યાયાર્થિક નયનો વિષય ભેદ જણાવવાનો છે. તેથી પ્રધાનપણે જણાતા તે ભેદમાં જો અભેદ જાણવો હોય તો અભેદને આરોપ કરવો પડે, આ પ્રમાણે અભેદનો જે આરોપ કરવો- અભેદનો ઉપચાર કરવો તે અભેદોપચારથી સકલાદેશ કહેવાય છે. અભેદોપચારથી આ સકલાદેશ સમજાવવા માટે પ્રથમ પર્યાયથિકનયની મુખ્યતાવાળો ભેદ સમજાવાય છે. અને અંતે કહેવાશે કે આવા ભેદમાં અભેદનો ઉપચાર કરવો તે પણ સકલાદેશ છે. હવે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ભેદવૃત્તિ પ્રધાનતાથી કાલાદિ આઠ દ્વારા આ પ્રમાણે છે. - (૧) સામેત્ર = એક જ વસ્તુમાં એક જ કાલે ભિન્ન ભિન્ન અનેક ગુણો સંભવી શકતા નથી. અને જો ભિન્ન ભિન્ન ગુણો સંભવે એમ માનીએ તો આય એવા ગુણો અનંત હોવાથી તાશ્રયસ્થ તે અનંત ગુણોના આધારભૂત એવા ગુણીપદાર્થના પણ તાવમે તેટલા જ ભેદ (અનંત ભેદ) માનવાનો પ્રસંગ આવે માટે એક કાળે નાનાગુણો ગુણીની અંદર અસંભવિત છે. એમ કાળાશ્રયી ભેદ સમજાવ્યો. (૨) અસ્તિત્વાદિ જે જે ભિન્નભિન્ન ગુણો છે. તે તે ગુણો સંબંધી તેઓનું આત્મરૂપ (પોતાનું સ્વરૂપ) ભિન્ન ભિન્ન જ છે, જેમ કે અસ્તિત્વધર્મ વસ્તુના હોવાપણાને બતાવવાના સ્વરૂપવાળો છે. નાસ્તિત્વધર્મ વસ્તુના ન હોવાપણાને જગાવવાના સ્વરૂપવાળો છે. સામાન્યધર્મ વસ્તુની સમાનતા જણાવનાર છે અને વિશેષ ધર્મ વસ્તુના વિશેષ સ્વરૂપને જણાવનાર છે. એમ પ્રત્યેક ગુણો સંબંધી આત્મરૂપ (સ્વરૂપ) ભિન્ન ભિન્ન છે જો તે ગુણોનું આત્મરૂપ (સ્વરૂપ) અભિન્ન છે (એક છે) એમ માનીએ તો તે ગુણોમાં પરસ્પર જે ભેદ છે તેનો વિરોધ આવે. સ્વરૂપના ભેદ વિના સ્વરૂપવાનનો ભેદ ન સંભવી શકે. માટે દરેક ગુણોનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. એમ સમજવું. તે આત્મરૂપથી ભેદ નામનું બીજું દ્વાર થયું. (૩) સ્વાશ્રયસ્થ મર્થસ્થ = તે તે ગુણો ભિન્ન ભિન્ન હોવાથી તેના પોતાના આધારભૂત એવો પદાર્થ પણ ભિન્ન ભિન્ન ગણાય છે. અન્યથા = જો એમ ન માનીએ તો રાધારમેન્ટે ડાયમેઃ આવો ન્યાય લાગવાથી આધારદ્રવ્ય એક માનવાથી તેમાં વર્તનારા અસ્તિત્વાદિ ધ પાગ એકરૂપ થઈ જવાથી આ દ્રવ્ય નાનાગુણોના આશ્રયવાળું છે = તે નાનાગુ વત્વ માનવાનો વિરોધ આવે. માટે આધેય અનેક હોવાથી આશ્રય = આધાર પણ ભિન્ન ભિન્ન હોવો જોઈએ. આ અર્થ = આધાર નામનું ત્રીજું કાર. (૪) સબ્ધ ર = જેમ પુરૂષ એક જ હોય છે. પરંતુ સ્વપિતા અને સ્વપુત્ર, સ્વપત્ની, સ્વસ્વસુ આદિ ભિન્ન ભિન્ન સંબંધીની સાથે અનુક્રમે પુત્ર, પિતા, પતિ અને ભાઈ ઈત્યાદિ અનેક સંબંધવાળો હોય છે. જુદા જુદા સંબંધિઓની સાથે એકપુરૂષમાં એકસંબંધ અઘટિત છે. તે જ ન્યા અસ્તિત્વ આદિ ધર્મો અનેક હોવાથી તાદાભ્ય નામનો સંબંધ પાગ તે પ્રત્યેક ધર્મોની સાથે ભિન્ન ભિન્ન જ દેખાય છે. જે એમ ન માનીએ તો નાનાસંબંધીઓની સાથે એક વસ્તુમાં એકસંબંધ Page #328 -------------------------------------------------------------------------- ________________ કાલાદિ આઠ દ્વારોનું વર્ણન રત્નાકરાવતારિકા માનવો તે અઘટિત છે. કારણ કે જો સંબંધ એક જ હોય તો તેનાથી સંબંધિત થયેલા અસ્તિત્વાદિ અનેકગણો એકરૂપ જ થઈ જાય માટે તાદાત્મરૂપ સંબંધ ભિન્ન ભિન્ન હોવાથી તેને આશ્રયી ગુણગુગીનો, ધર્મ-ધર્મીનો ભેદ છે. (૫) તૈ: ક્રિીમાળ) = અસ્તિત્વ આદિ તે તે ધમોં વડે કરાતો ઉપકાર પોતપોતાના ચોક્કસ સ્વરૂપવાળો હોવાથી અનેક પ્રકારનો છે. જેમ અસ્તિત્વધર્મ વસ્તુને અસ્તિસ્વરૂપ બતાવવાનો ઉપકાર કરે છે. અને નાસ્તિત્વધર્મ તે જ વસ્તુને નાસ્તિસ્વરૂપ બતાવવાનો ઉપકાર કરે છે ઈત્યાદિ અનેક ગુણો અનેકવિધ ઉપકાર કરે છે. કારણ કે ઉપકારી એવા અસ્તિત્વાદિ અનેક ગુણો વડે કરાતો ઉપકાર એક છે એમ માનવામાં (ઉપકારીઓનું અનેકત્વ ઉડી જવા રૂ૫) વિરોધ આવે. કારણ કે જે ઉપકારક્રિયા એક જ કરાતી હોય તો ઉપકારી ગુણોનો ભેદ સંભવી શકે નહીં અને તેથી અનંત ગુણો છે એમ કહેવાશે નહીં. માટે ઉપકારભેદ છે. આ પાંચમું દ્વાર થયું. (૬) ગુજરાચ્છ 9 = આધારભૂત એવા ગુણિપદાર્થનું ક્ષેત્ર પણ પ્રત્યેકગણવાર (અપેક્ષાવિશેષથી) ભિન્ન ભિન્ન છે. જો એમ ન માનીએ અને તમેટું = તે ગુણિદેશ (ભિન્નભિન્ન ગુણોનો પાણ) એક જ છે એમ જો માનીએ તો (ભિન્ન ભિન્ન ગુણોનો પણ એક જ ગુણિદેશ હોવાથી) ભિન્ન ભિન્ન પદાર્થમાં વર્તનારા (ઘટ-અને પટમાં વર્તનારા) ગુણોનો પણ ગુણિદેશ એક થઈ જવાનો પ્રસંગ આવશે. તેથી જેમ ઘટ-પટમાં ગુણો ભિન્ન ભિન્ન હોવાથી ગુણિદેશ ભિન્ન છે. તે જ રીતે એક ઘટમાં વર્તનારા અનેકગુણો પણ ભિન્ન ભિન્ન હોવાથી તેનો પણ ગુણિદેશ ભિન્ન ભિન્ન જ હોવો જોઈએ. આ છઠું ગુણિદેશ દ્વાર થયું. (૭) સં સ્ય ૨ ઉપર સમજાવ્યા મુજબ જ સંસર્ગિનો ભેદ હોતે છતે (એટલે સંસર્ગવાળા અસ્તિત્વાદિ ધર્મોનો ભેદ હોતે છતે) તેઓનો અને પદાર્થનો સંસર્ગ પણ ભિન્ન ભિન્ન જ હોય છે. જો એમ ન માનીએ તો તમેટું = તે સંસર્ગનો અભેદ હોવાના કારણે સંસર્ગિ એવા અસ્તિત્વાદિ ધમનો પણ અભેદ થવાથી ભેદ માનવામાં વિરોધ આવે. આ સાતમું સંસર્ગ દ્વારા થયું. (૮) રસ્ય ૨ પ્રતિવિષ નાનીવીતું = અસ્તિત્વાદિ ધમને કહેનારા શબ્દો પણ વિષયવાર જુદા જુદા હોય છે. અસ્તિત્વ ધર્મને કહેનારો “અસ્તિ” શબ્દ જેમ છે. એ જ શબ્દ નાસ્તિધર્મ જણાવતો નથી પરંતુ નાસ્તિત્વધર્મને કહેનારો “નાસ્તિ” શબ્દ જુદો છે. એમ વિષયવાર શબ્દ પણ ભિન્ન ભિન્ન છે. જો એમ ન માનીએ અને અસ્તિ-નાસ્તિ આદિ અનંત (સર્વ) ધમોને એક જ શબ્દથી વાચ્ય માનવામાં આવે તો તેની જેમ જ ઘટ-પટ-મઠ આદિ સંસારવત સર્વપદાર્થો પાણ એક જ શબ્દથી વાચ્ય બનવાની આપત્તિ આવે. અને જો આ રીતે સર્વપદાથો અને સર્વગુણો એક જ શબ્દથી જણાવી શકાતા હોય તો ઘટ-પટ-મઠ આદિ શબ્દાન્તરો = ભિન્નભિન્ન શબ્દો નિષ્ફળ થવાની આપત્તિ પણ આવે. માટે વાચ્ય ભિન્ન ભિન્ન હોતે છતે વાચક શબ્દ પણ ભિન્નભિન્ન હોવો જોઈએ. ઉપર સમજાવ્યા પ્રમાણે જ્યારે વ્યાર્થિક (અભેદવાચી) નય ગૌણ કરવામાં આવે અને પર્યાયાર્થિકનય (ભેદવાચીનય) જ્યારે મુખ્ય કરવામાં આવે ત્યારે ઉપરોકત કાળ-આત્મરૂપ-અર્થ ઈત્યાદિ Page #329 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૪૫ ૬૬૪ આઠ દ્વારો વડે ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા અસ્તિત્વાદિ અનંત ધર્મોનું એક વસ્તુમાં આ રીતે તત્ત્વથી (વાસ્તવિકપણે) અભેદવૃત્તિનો અસંભવ હોતે છતે અને ભેદવૃત્તિ સ્પષ્ટ જણાયે છતે જો ત્યાં અભેદ જાણવો હોય તો અભેદનો ઉપચાર કરવો પડે છે. જેમ કોઈ એક પુરૂષમાં સિંહની જેમ ચારપગ, કેશવાળી, નખ, હિંસકવૃત્તિ આદિ ધમ ન જણાવાથી આ પુરૂષ સિંહથી ભિન્ન છે એમ સ્પષ્ટ જણાવા છતાં જો તે પુરૂષને “આ સિંહ છે” એમ કહેવું હોય તો (વીરતાની અપેક્ષાએ) સિંહપાણાનો ઉપચાર કરાય છે. તેમ અહીં પણ અભેદપણાનો ઉપચાર જાણવો. જ્યારે વ્યાર્થિકના મુખ્ય હોય અને પર્યાયાર્થિક નય ગૌણ હોય ત્યારે અભેદ મુખ્ય છે માટે તે “અભેદવૃત્તિપ્રધાનતા” કહેવાય છે અને જ્યારે દ્રવ્યાર્થિકનય ગૌણ હોય અને પર્યાયાર્થિકનયા મુખ્ય હોય ત્યારે ભેદમુખ્ય હોવાથી જો અભેદ જાગવો હોય તો અભેદનો ઉપચાર કરવો પડે છે તેને અભેદોપચાર કહેવાય છે. તામ્યમ્ = તેથી આ અભેદવૃત્તિ પ્રધાનતા અને અભેદોપચાર એમ બે વડે કરીને પ્રમાણથી સ્વીકૃત એવા અનંતધર્માત્મક વસ્તુને એક જ સમયે (યુગપપાગે) કહેનારૂં જે વાક્ય તે સકલાદેશ કહેવાય છે. તેનું જ બીજુનામ પ્રમાગવાક્ય છે. આ રીતે સકલાદેશ છે. એમ સિદ્ધ થાય છે. (૧) કાળ, (૨) આત્મરૂપ, (૩) અર્થ, (૪) સંબંધ, (૫) ઉપકાર, (૬) ગુણિદેશ, (૭) સંસર્ગ અને (૮) શબ્દ એમ કાળાદિ આઠ દ્વારા શાસ્ત્રોમાં જણાવેલાં છે. આ વાતનો સારાંશ એ છે કે સંસારવર્તી ઘટ-પટ-જીવ આદિ સર્વ વસ્તુઓ અસ્તિત્વ-નાસ્તિત્વ, ભિન્ન-અભિન્નત્વ, સમાન-અસમાનત્વ, વાચ્ય-અવાચ્યત્વ, ઈત્યાદિ અનંતધમાંથી ભરેલી છે. આ વાત સાક્ષાત્ અનુભવસિદ્ધ છે. સર્વકાળે અખંડિત છે. માટે જ પ્રમાણસિદ્ધ છે. કેવલીભગવંતોએ જગતનું સ્વરૂપ કેવલજ્ઞાનથી આવું જોયું છે અને જોઈને પ્રકાશ્ય છે. હવે એક વસ્તુમાં રહેલા તે અસ્તિત્વાદિ અનંત ધર્મોનો ભેદ પણ છે અને અભેદ પાગ છે. તે બેમાંથી જો અભેદ જાણવો હોય તો તે અભેદ બે પ્રકારે જણાય છે. (૧) અભેદવૃત્તિ પ્રધાનતાથી અને અભેદોપચારથી. જ્યારે વ્યાર્થિકનય પ્રધાન કરીએ અને પર્યાયાર્થિનય ગૌણ કરીએ તો અમેદવૃત્તિપ્રધાનતાથી અભેદ જણાય છે. જેમ કે ઘટાદિ એક પદાર્થમાં જે કાળે અસ્તિત્વ છે તે જ કાળે નાસ્તિત્વાદિ અનંત ધમાં પાણી સાથે જ છે. માટે કાળથી અભિન્ન છે એમ આત્મરૂપાદિ શેષ સાત દ્વારોથી પણ અનંતધનો અભેદ મુખ્યપણે જાણી શકાય છે. આ અભેદ વૃત્તિપ્રધાનતાથી અભેદ જાગ્યો કહેવાય. તથા જ્યારે દ્રવ્યાર્થિકનય ગૌણ કરવામાં આવે અને પર્યાયાર્થિકનય મુખ્ય કરવામાં આવે ત્યારે મુખ્યતાએ જણાય છે ભેદ, જેમકે જે અસ્તિશબ્દ જેવો અસ્તિત્વધર્મનો વાચક છે તેવો નાસ્તિત્વાદિ ધમનો વાચક નથી. તે નાસ્તિત્વાદિ ધમોંના વાચક શબ્દો નાસ્તિ વિગેરે ભિન્ન ભિન્ન છે, એમ શબ્દથી ભેદ જણાયો. એ જ રીતે શેષ સાત દ્વારોથી પગ ભેદ જણાય છે. પરંતુ તે ભેદમાં હવે જો અભેદ જાણવો હોય તો અભેદનો ઉપચાર કરવો પડે છે કે અસ્તિત્વધર્મનો વાચક ભલે “અસ્તિ” શબ્દ અને નાસ્તિત્વધર્મનો વાચક ભલે “નાસ્તિ” શબ્દ હોય તો પણ તે બન્ને આખર Page #330 -------------------------------------------------------------------------- ________________ ૬૬૫ કાલાદિ આઠ દ્વારો વડે વિકલાદેશનું વર્ણન રત્નાકરાવતારિકા છે તો ‘‘શબ્દ જ’’ માટે શબ્દપણે બન્નેનો અભેદ સમજોને. આ રીતે અભેદવૃત્તિ પ્રધાનતા અને અભેદોપચાર વડે અભેદ જણાય છે. તેને જ સકલાદેશ અથવા પ્રમાણવાક્ય કહેવાય છે. અને તેનાથી વિપરીતને વિકલાદેશ અથવા નયવાક્ય કહેવાય છે જે હવે પછીના સૂત્રમાં સમજાવવામાં આવશે. જ્યારે વ્યાર્થિકનય ગૌણ કરવામાં આવે અને પર્યાર્થિકનય મુખ્ય કરવામાં આવે ત્યારે ભેદ મુખ્યપણે જણાય છે તેને ભેદવૃત્તિપ્રધાનતા કહેવાય છે અને જ્યારે વ્યાર્થિકનય મુખ્ય હોય તથા પર્યાયાર્થિક નય ગૌણ હોય ત્યારે અભેદ મુખ્ય હોવાથી જો ભેદ જાણવો હોય તો અભેદમાં ભેદનો ઉપચાર કરવો જ પડે છે તેને ભેદોપચાર કહેવાય છે આ પ્રમાણે ભેદવૃત્તિપ્રધાનતા અને ભેદોપચાર દ્વારા ક્રમશઃ વસ્તુનું સ્વરૂપ સમજાવનારાં જે વાક્યો તેને વિકલાદેશ કહેવાય છે. તેનું જ બીજું નામ નયવાક્ય છે. આ જ વાત હવે પછી આવનારા સૂત્રમાં જણાવે છે. ૪-૪૪॥ अधुना नयवाक्यस्वभावत्वेन नयविचारावसरलक्षणीयस्वरूपमपि विकलादेशं सकलादेशस्वरूपनिरूपणप्रसङ्गेनात्रैव लक्षयन्ति तद्विपरीतस्तु विकलादेशः ॥४-४५ ॥ टी। - नयविषयीकृतस्य वस्तुधर्मस्य भेदवृत्तिप्राधान्याद् भेदोपचाराद् वा क्रमेण यदभिधायकं वाक्यम्, स विकलादेशः । एतदुल्लेखस्तु नयस्वरूपानभिज्ञश्रोतॄणां दुरवगाह इति नयविचारावसर एवं प्रदर्शयिष्यते ૫૪-૪ા હવે વિકલાદેશ સમજાવવો છે, અને તે નયવાક્યના સ્વભાવાત્મક તેથી એટલે કે નયવાક્યાત્મક હોવાથી ખરેખર જ્યારે નયોના વિચારો સમજાવવાના હોય ત્યારે જ લક્ષણીય (જણાવવા લાયક) સ્વરૂપવાળો આ વિકલાદેશ છે. તો પણ લાઘવતા માટે અહીં જ સકલાદેશના સ્વરૂપનું નિરૂપણ ચાલે છે તે જ પ્રસંગે કંઈક સમજાવાય છે. સકલાદેશ એ પ્રમાણવાક્યાત્મક છે. અને ૧ થી ૪ પરિચ્છેદમાં પ્રત્યક્ષ-પરોક્ષ, તથા સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ, ઈત્યાદિ પ્રમાણો સમજાવાય છે તે કારણથી સકલાદેશ અહીં સમજાવાય બરાબર ઉચિત છે. પરંતુ વિકલાદેશ નયવાક્યાત્મક છે અને નયોનું પ્રકરણ આગળ સાતમા પરિચ્છેદમાં આવવાનું છે એટલે આ વિકલાદેશ પણ ખરેખર સાતમા પરિચ્છેદપ્રસંગે સમજાવવો જોઈએ. પરંતુ સકલાદેશ અને વિકલાદેશ પરસ્પર પ્રતિસ્પર્ધી સ્વરૂપવાળા હોવાથી સકલાદેશ સમજાયે છતે વિકલાદેશ સમજવો સુકર બને છે તેથી સમજાવવામાં લાઘવતા થાય છે માટે સકલાદેશનું સ્વરૂપ સમજાવવાના પ્રસંગે જ વિકલાદેશ પણ ગુરૂજી કંઈક સમજાવે છે. તે (સકલાદેશ) થી જે વિપરીત આદેશ તે વિકલાદેશ કહેવાય છે. ૫૪-૪૫।। ટીકાનુવાદ ભેદવૃત્તિની પ્રધાનતાથી અથવા ભેદોપચારથી નયના વિષયભૂત બનેલા એવા વસ્તુધર્મને અનુક્રમે કહેનારૂં જે વાક્ય તે વિકલાદેશ કહેવાય છે. આ વિકલાદેશનો બોધ નયના - Page #331 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૪૬/૪૭ વિષયને નહીં જાણનારા એવા શ્રોતાઓને દુઃખે સમજાય તેમ છે તેથી નયોના વિચારો જ્યારે (સાતમાં પરિચ્છેદમાં) જણાવીશું તે જ અવસરે આ વિકલાદેશ સમજાવીશું. જો કે પૂર્વ સૂત્રના વિવેચનમાં જ કંઈક અંશે આ વિકલાદેશ સમજાવાયો છે તથા સકલાદેશ સમજવાથી વિપરીત પણે આ વિકલાદેશ કંઈક અંશે સમજાઈ પણ જાય છે. તેથી અમે અહીં તેનું વધારે વિવેચન આપતા નથી. I૪-૪પા प्रमाणं निर्णीयाथ यत: कारणात् प्रतिनियतमर्थमेतद् व्यवस्थापयति, तत् कथयन्ति - तद् द्विभेदमपि प्रमाणमात्मीयप्रतिबन्धकापगमविशेषस्वरूपसामर्थ्यतः પ્રતિનિયતીર્થમવથતાંતિ ૪-કદ્દા ટીકા - પ્રત્યક્ષ-પરોક્ષરૂતિયા ત્રિપુરમરિ પ્રમુપતિસ્વરૂપ પ્રમi સ્વીયજ્ઞાનાવર - दृष्टविशेषक्षयक्षयोपशमलक्षणयोग्यतावशात् प्रतिनियतं नीलादिकमर्थं व्यवस्थापयति ॥४-४६॥ પ્રમાણને યથાર્થ સમજાવીને હવે જે કારણથી આ જ્ઞાન અમુક ચોકકસ પદાર્થને જ જણાવે છે. તે સમજાવે છે. તે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારનું પાણ (જ્ઞાનાત્મક) પ્રમાણ પોતપોતાના પ્રતિબંધક એવા જ્ઞાનાવરણીય કર્મનો અપગમવિશેષ થવા રૂ૫ સામર્થ્યથી પ્રતિનિયત અર્થને જ જણાવે છે. ૪-૪૬ો ટીકાનુવાદ - પ્રત્યક્ષ અને પરોક્ષરૂપપણા વડે બન્ને પ્રકારનું અને પૂર્વે જાગાવેલા સ્વરૂપવાળું એવું આ પ્રમાણ પોત-પોતાના જ્ઞાનાવરણીયકર્મ વિગેરે અષ્ટવિશેષના ક્ષય અથવા ક્ષયોપશમ રૂપ યોગ્યતાના વશથી અમુક ચોકકસ નીલ-પીતાદિ પદાર્થને જણાવે છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે જે સ્પષ્ટજ્ઞાન તે પ્રત્યક્ષ, અને જે અસ્પષ્ટ જ્ઞાન તે પરોક્ષ, પ્રત્યક્ષના ઈન્દ્રિય પ્રત્યક્ષ અને પરમાર્થપ્રત્યક્ષ તથા પરોક્ષના સ્મૃતિ-પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન, આગમ ઈત્યાદિ પ્રમાણોના ભેદ-પ્રતિભેદો સમજાવ્યા. તે સર્વે પ્રમાણજ્ઞાન ઉપર તે તે જ્ઞાનનું પ્રતિબંધ કરનારૂં જ્ઞાનાવરણીયકર્મ સર્વજીવોને છે. પ્રતિબંધ કરવા યોગ્ય એવા જ્ઞાનના ભેદોને અનુસાર તેનો પ્રતિબંધ કરનારા એવા જ્ઞાનાવરણીયકર્મના પણ તે તે નામવાળા ભેદો પડે છે. જેમકે પ્રત્યક્ષજ્ઞાનનું આવરણ કરનાર પ્રત્યક્ષ જ્ઞાનાવરાગીય, પરોક્ષજ્ઞાનનું આવરણ કરનાર કર્મ તે પરોક્ષજ્ઞાનાવરણીય કર્મ ઈત્યાદિ. આ પ્રમાણે તે તે પ્રમાણ (જ્ઞાનો) નું આવરણ કરનારા એવા તે તે જ્ઞાનાવરણીય કર્મ સ્વરૂપ અદષ્ટ (ભાગ્ય-કર્મ-નસીબ) નો ક્ષય થવાથી અથવા ક્ષયોપશમ (તીવ્ર હોય તે મંદ) થવાથી અમુક ચોકકસ તે તે પદાર્થ દેખાય છે. કોઈ એક રૂમમાં પડેલા અનેક પદાથોંમાંથી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને લીધે ઘટ-પટ જણાય છે અને બીજી વસ્તુ નથી પણ જાગાતી. એક વસ્તુ સમજાય અને બીજી વસ્તુ ન પણ સમજાય. આ બધામાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય અને ક્ષયોપશમ એ જ મુખ્ય અને અત્યંતર કારણ છે તથા આદિ શબ્દથી ઈન્દ્રિય-પ્રકાશ-આદિ પાગ (બાહ્ય) કારણો છે. આ પ્રમાણે સમજવું. પરંતુ જે દર્શનકારો જ્ઞાનાવરણીય કર્મના ક્ષય અને ક્ષયોપશમને કારણ માન્યા વિના “તદુત્પત્તિ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૬૬૭ તદુત્પત્તિ અને તદાકારતા એ અર્થબોધનું કારણ નથી રત્નાકરાવતારિકા અને તદાકારતા'' માત્રને જ કારણ માને છે તે બરાબર નથી. તેનું ખંડન હવે પછીના સૂત્રમાં હમણાં જ કરવામાં આવશે. આ સૂત્ર મંડનાત્મક છે. અને સુડતાલીસમું સૂત્ર અન્ય દર્શનકારોની માન્યતાના ખંડનાત્મક છે. ૫૪-૪૬ા एतद् व्यवच्छेद्यमाचक्षते - न तदुत्पत्तितदाकारताभ्याम्, तयोः पार्थक्येन सामस्त्येन च व्यभिचारोपलम्भात् ॥४-४७॥ ઉપરના ૪૬ મા સૂત્રમાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષય અને ક્ષયોપશમથી પ્રતિનિયત અર્થ જણાય છે. એમ જે કહ્યું. એનાથી ઈતર દર્શનકારોની જે માન્યતાનું ખંડન થાય છે તે ખંડન યોગ્ય વિષયને ગુરૂજી જણાવે છે. (જ્ઞાનાવરણીય કર્મના ક્ષય અથવા ક્ષયોપશમથી જ પ્રતિનિયત અર્થ જણાય છે. પરંતુ) તદુત્પત્તિ કે તદાકારતા વડે અમુક ચોક્કસ પ્રતિનિયત અર્થ જણાતો નથી. કારણ કે તે બન્ને પૃથક્-પૃથગ્ હોય ત્યારે અથવા તે બન્ને સમુચ્ચિત હોય ત્યારે વ્યભિચાર દેખાતો હોવાથી આ કારણો માનવા ઉચિત નથી. ૪-૪૭૫ 2- तथाहि ज्ञानस्य तदुत्पत्तितदाकारताभ्यां व्यस्ताभ्यां समस्ताभ्यां वा प्रतिनियतार्थव्यवस्थापकत्वं स्यात् । यदि प्राच्यः पक्षः, तदा कपालक्षणः कलशान्त्यक्षणस्य व्यवस्थापकः स्यात् । तदुत्पत्तेः केवलायाः सद्भावात् । स्तम्भः स्तम्भान्तरस्य च व्यवस्थापकः स्यात् । तदाकारतायास्तदुत्पत्तिरहिताया: सम्भवात् । अथ द्वितीयः, तदा कलशस्योत्तरक्षणः पूर्वक्षणस्य व्यवस्थापको भवेत्, समुदितयोस्तदुत्पत्तितदाकारतयोर्विद्यमानत्वात्, अथ विद्यमानयोरप्यनयोर्ज्ञानमेवार्थस्य व्यवस्थापकम्, नार्थः, तस्य जडत्वादिति मतम् । तदपि न न्यायानुगतम्, समानार्थसमनन्तरप्रत्ययोत्पन्नज्ञानैर्व्यभिचारात्, तानि हि यथोक्तार्थव्यवस्थापकत्वलक्षणस्य समग्रस्य सद्भावेऽपि प्राच्यं जनकज्ञानक्षणं न गृहणन्ति । ટીકાનુવાદ - અન્યદર્શનકારો તદુત્પત્તિ અને તદાકારતા વડે જ્ઞાન પ્રતિનિયત અર્થને જણાવનારૂં બને છે એમ માને છે. તેઓનું કહેવું એવું છે કે મનમાં ‘‘ટોયમ્'' આ ઘટ છે એવા પ્રકારનું જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાન ભૂમિ ઉપર સામે પડેલા જ્ઞેય એવા ઘટથી ઉત્પન્ન થયું છે એટલે તદુત્પત્તિ શેય દ્વારા જ્ઞાનની ઉત્પત્તિ છે માટે તે જ્ઞાન પ્રતિનિયત અમુક ચોક્કસ એવા ઘટને જણાવે છે. તથા તે જ્ઞાન સામે પડેલા ઘટના આકારે પરિણામ પામ્યું છે. જ્ઞાનમાં ઘટાકારતા આવી છે એટલે પણ તે જ્ઞાન પ્રતિનિયત એવા ઘટને જણાવે છે. આ પ્રમાણે તદુત્પત્તિ અને તદાકારતા વડે જ્ઞાન પ્રતિનિયત અર્થનું બોધક છે એમ માને છે. તેની સામે જૈનદર્શનકારો પોત-પોતાના પ્રતિબંધક એવા જ્ઞાનાવરણીયકર્મના ક્ષય અને ક્ષયોપશમથી જ્ઞાન પ્રતિનિયત અર્થને જણાવે છે. પરંતુ તદુત્પત્તિ અને તદાકારતા વડે જણાવતું નથી એમ માને છે. તેથી અન્ય દર્શનકારના મતનું ખંડન કરતાં ગુરૂજી જણાવે છે કે – = Page #333 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૪૭ જો તદુત્પત્તિ અને તદાકારતા દ્વારા જ્ઞાન પ્રતિનિયત વિષયનું બોધક થતું હોય તો અમે (જૈનો) તમને પુછીએ છીએ કે આ તદુત્પત્તિ અને તદાકારતા વ્યસ્ત (એકેક ભિન્ન ભિન્ન) હોય ત્યારે વિષયનાં બોધક થાય છે કે સમસ્ત (બન્ને સાથે) હોય ત્યારે પ્રતિનિયત અર્થનાં બોધક થાય છે ? કહો તમોને આ બે પક્ષમાંથી કયો પક્ષ માન્ય છે ? જો પ્રથમ પક્ષ કહો તો એટલે કે કેવળ એકલી તદુત્પત્તિ હોય અથવા કેવળ એકલી તદાકારતા હોય તો જ્ઞાન પ્રતિનિયત અર્થને જાગાવનાર છે. એમ જ કહો તો કપાલની પ્રથમક્ષાગ (ઠીકરાંનો પ્રથમક્ષાગ) ઘટના અન્યક્ષણનો વ્યવસ્થાપક (બોધ કરાવનાર) બનવો જોઈએ. કારાગ કે કેવલ એકલી તદુત્પત્તિનો ત્યાં સંભવ છે. ઘટના ક્ષયથી જ કલાપની ઉત્પત્તિ થાય છે. કપાલનો (ઠીકરાંનો) પ્રથમક્ષાણ એ ઘટના અત્યક્ષાણથી જ ઉત્પન્ન થયેલો છે. જો કેવલ તદુત્પત્તિ કારણ હોય તો અહીં પાગ કપાલક્ષાગ કલશના અન્યક્ષાગનો બોધક થવો જોઈએ. પરંતુ થતો નથી. માટે આ કેવલ તદુત્પત્તિપક્ષ ન્યાયસંગત નથી. તથા કેવલ એકલી તદાકારતાને જો પ્રતિનિયત અર્થની વ્યવસ્થાપક કહો તો એક સ્તંભ (પત્થરનો સ્તંભ) તેના જેવી જ આકૃતિવાળા તંભાન્તર (બીજા પત્થરના સ્તંભ) નો બોધક થવો જોઈએ, કારાગ કે તદુત્પત્તિ રહિત કેવલ એકલી તદાકારતા બીજા સ્તંભમાં છે. પરંતુ બીજો સ્તંભ પ્રથમ સ્તંભનો (તદાકારતા હોવા છતાં પાગ) બોધક થતો નથી. માટે કેવલ તદાકારતા પાળ બોધક નથી. કેવલ તદાકારતાને બોધક માનવી એ પક્ષ પાગ ન્યાયસંગત નથી. હવે જો બીજો પક્ષ કહો તો એટલે તદુત્પત્તિ અને તદાકારતા બન્ને સાથે હોય ત્યારે જ પ્રતિનિયત અર્થના બોધક છે એમ જ કહો તો ઘટની ઉત્પત્તિની બીજીક્ષણ (ઉત્તરક્ષણ) તે જ ઘટની પૂર્વાણની વ્યવસ્થાપક (બોધક) બનવી જોઈએ, કારણ કે ઘટનો તે ઉત્તરક્ષણ ઘટના પૂર્વેક્ષણથી ઉત્પન્ન થયેલો છે. માટે તદુત્પત્તિ પણ છે અને પ્રથમ સમયમાં જે ઘટાકારતા છે તે જ (તેવી જ) ઘટાકારતા દ્વિતીયક્ષગમાં પણ છે જ તેથી તદાકારતા પાગ છે. આમ સમુદિત સાથે મળેલાં એવાં) તદુત્પત્તિ અને તદાકારતા બન્ને ત્યાં વિદ્યમાન છે. માટે બોધ થવો જોઈએ અને બોધ થતો નથી. માટે સમુદિત એવાં તદુત્પત્તિ-તદાકારતા પણ વિષયનાં બોધક છે આ વાત યુક્તિયુકત નથી. પ્રશ્ન - ૩ય વિદ્યમાન = હવે કદાચ તમે (ઈતરદર્શનકારો) આવો પ્રશ્ન કરો કે અમે એકલી તદુત્પત્તિ કે તદાકારતા, કે સમુશ્ચિત તદુત્પત્તિ અને તદાકારતા માત્રને જ પ્રતિનિયત અર્થનાં બોધક કહેતા નથી. પરંતુ “જ્ઞાનમેવ'' તદુત્પત્તિ અને તદાકારતાવાળું એવું જે જ્ઞાન છે તે જ્ઞાન જ પ્રતિનિયત અર્થનું બોધક છે. કેવલ એકલી તદુત્પત્તિ-તદાકારતા હોય તો પાગ તે જડ હોવાથી બોધક નથી. અને તદુત્પત્તિ-તદાકારતા વિનાનું કેવલ મ્ ક્રિશ્ચિત્ ઈત્યાદિ અર્થાવગ્રહ રૂપ જ્ઞાન પણ વિષયનું બોધક નથી. પરંતુ આ બન્ને તદુત્પત્તિ અને તદાકારતા વિદ્યમાન હોતે છતે જે જ્ઞાન સ્વરૂપ છે તે જ અર્થનું વ્યવસ્થાપક છે. એમ અમે માનીએ છીએ. પરંતુ જડ પદાર્થ એ વિષયનો બોધક નથી. કારણ કે તે પદાર્થ તો જડ છે. કપાલક્ષણ, સ્તંભ, અને ઘટનો ઉત્તરક્ષણ આ ત્રણે તદુત્પત્તિવાળા તદાકારતાવાળા અને ઉભયવાળા છે પરંતુ જ્ઞાનાત્મક નથી. માટે જડ હોવાથી બોધક નથી. Page #334 -------------------------------------------------------------------------- ________________ તદુત્પત્તિ અને તદાકારતા એ અર્થબોધનું કારણ નથી રત્નાકરાવતારિકા અન્યદર્શનકારોની ઉપર મુજબની વાત વાસ્તવિક ન્યાયયુક્ત ઉત્તર तदपि न न्यायानुगतम् નથી. સમાન વિષયવાળા એવા ‘“સમનન્તર પ્રત્યક્ષથી'' ઉત્પન્ન થનારા જ્ઞાનોની સાથે વ્યભિચાર દોષ આવે છે. તે આ પ્રમાણે ૬૬૯ - ઘટ-પટ આદિ કોઈ પણ એક જ વિષયને જણાવનારાં સમયે સમયે જે ધારાવાહી જ્ઞાનો ઉત્પન્ન થાય છે તે “સમનન્તર પ્રત્યયોત્પન્નજ્ઞાન'' કહેવાય છે. જેમકે ઘટને જાણવા માટે આપણે પ્રવર્ત્ય, પ્રથમ સમયથી અન્તર્મુહૂર્ત સુધી સતત તેના જ ઉપયોગમાં (તેનું જ જ્ઞાન મેળવવામાં) વ્યસ્ત રહ્યા. ત્યાં પ્રથમ સમયે ઘટનું જે જ્ઞાન મળ્યું. તેનાથી જ બીજા સમયનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેનાથી જ (અધિકપણે) ત્રીજા સમયનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ રીતે પ્રત્યેક સમયોમાં પૂર્વ પૂર્વ જ્ઞાનથી ઉત્તર ઉત્તર સમયવર્તી જ્ઞાનોમાં ‘‘તદ્યુત્પત્તિ’” પણ છે. ‘‘તાજારતા’’ પણ છે. અને જ્ઞાનત્વ પણ છે માટે સમાન વિષયવાળાં સમનન્તર પ્રત્યયથી ઉત્પન્ન થયેલાં એવાં દ્વિતીયક્ષણાદિવર્તી જે જ્ઞાનો છે તેમાં વ્યભિચારદોષ આવશે. કારણ કે તે જ્ઞાનો (૧) તદુત્પત્તિ, (૨) તદાકારતા, અને (૩) જ્ઞાનત્વ એમ ત્રણે ધર્મયુક્ત હોવાથી યથોક્ત (પૂર્વે કહેલું) એવું અર્થવ્યવસ્થાપકત્વનું સમગ્ર લક્ષણ ત્યાં હોવા છતાં પણ તે તે ઉત્તરક્ષણવર્તી જ્ઞાનો પોત પોતાના જનક એવાં પૂર્વસમયવર્તી જ્ઞાનોને જણાવતાં નથી. પરંતુ ઘટ-પટ આદિ જ્ઞેયવિષયને જ જણાવે છે. માટે તમારી આ વાત પણ યુક્તિયુક્ત નથી. अपि च, किमिदमर्थाकारत्वं वेदनानाम्, यद्वशात् प्रतिनियतार्थपरिच्छेदः स्यात्, किमर्थाकारोलेखित्वम् ? अर्थाकारधारित्वं वा ? प्रथमप्रकारे अर्थाकारोल्लेखोऽर्थाकारपरिच्छेद एव ततश्च ज्ञानं प्रतिनियतार्थपरिच्छेदात् प्रतिनियतमर्थमवद्योतयतीति साध्याविशिष्टत्वं स्पष्टमुपढौकते । द्वितीयप्रकारे पुनरर्थाकारधारित्वं ज्ञानस्य सर्वात्मना, देशेन वा ? प्रथमपक्षे, जडत्वादर्थस्य ज्ञानमपि जडं भवेत्, उत्तरार्थक्षणवत् । प्रमाणरूपत्वाभावश्चोत्तरार्थक्षणवदेवास्य प्रसज्येत, सर्वात्मना प्रमेयरूपताऽनुकरणात्, अथ देशेन नीलत्वादिनाऽर्थाकारधारित्वमिष्यते ज्ञानस्य, तर्हि तेनाजडाकारेण जडताप्रतिपत्तेरसम्भवात् कथं तद्विशिष्टत्वमर्थस्य प्रतीयेत ? न हि रूपज्ञानेनाप्रतिपन्नरसेन तद्विशिष्टता सहकारफलादौ प्रतीयते । किञ्च देशेनार्थाकारधारित्वान्नीलार्थबन्निःशेषार्थानामपि ज्ञानेन ग्रहणापत्तिः, सत्त्वादिमात्रेण तस्य सर्वत्रार्थाकारधारित्वाविशेषात् । તથા વળી, આ તદુત્પત્તિ અને તદાકારતા માનનારા દર્શનકારોને અમે (જૈનો) પુછીએ છીએ वेदनानाम् જ્ઞાનોમાં જે આ ‘અર્થાકારતા’” તમે કહો છો તે અર્થકારતા શું છે ? કે જે અર્થાકારતાના વશથી આ જ્ઞાન અમુક ચોક્કસ પ્રતિનિયત અર્થનો જ પરિચ્છેદ કરાવે છે. અર્થાકારતા એટલે શું ? તે તમે જરા વધારે સ્પષ્ટ કરો. (૧) અર્થાકારતા એટલે અર્થમાં જે આકાર છે તેનો ઉલ્લેખ કરવો, તેને જણાવવું, તેનો બોધ કરાવવો, તેને સમજાવવું, તેને તમે તદાકારતા-અર્થકારતા કહો છો કે (૨) ઘટ-પટ આદિ પદાર્થોમાં જે જે આકારો છે તે તે આકારો (ઉડીને) જ્ઞાનમાં આવી જાય છે અને તે જ્ઞાન તે તે અર્થના આકારને પોતાનામાં ધારી લે છે તેને અર્થાકારતા કહો છે. આ બે પક્ષોમાંથી કહો કે તદાકારતા એટલે શું ? હવે જો પ્રથમપ્રકાર કહો તો એટલે કે અર્થાકારતાનો અર્થ અર્થાકારનો ઉલ્લેખ એમ જો કહો Page #335 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૪૭ ૬૭૦ તો પદાર્થના આકારનો ઉલ્લેખ કરવો એટલે કે પદાર્થના આકારનો પરિચ્છેદ (બોધ-જ્ઞાન) કરવો એ જ અર્થ થાય છે. તેથી તમને ‘‘સાધ્યાવિશિષ્ટત્વ' નામનો અનુમાનનો દોષ સ્પષ્ટ લાગશે. કારણ કે અનુમાનમાં એવો નિયમ છે કે સાધ્યને સાધવા જે હેતુ મુકાય છે તે બન્ને સમાન ન હોવાં જોઈએ, તે બન્ને વચ્ચે અવિનાભાવ સંબંધ ભલે હો, પરંતુ વહ્રિ-ધૂમની જેમ અસમાન જોઈએ, કારણ કે સાધ્ય અસિદ્ધ છે. અર્થાત્ હજુ સાધવાનું છે અને હેતુ સિદ્ધ હોય છે. સાધ્ય અજ્ઞાત છે અને હેતુ જ્ઞાત હોય છે. એમ બન્ને વચ્ચે અસમાનતા હોવી જોઈએ. જ્યારે તમારા અનુમાનમાં બન્ને સમાન થઈ જાય છે. માટે આ દોષ સ્પષ્ટ આવે છે. તમારૂં તે અનુમાન આવા પ્રકારનું થાય છે. જ્ઞાનં (પક્ષ), પ્રતિનિયતમર્થમવદ્યોતયંતિ (સાધ્ય), પ્રતિનિયતાર્થપરિચ્છેવાત્ (હેતુ) જ્ઞાન એ પ્રતિનિયત અર્ધબોધ કરાવનાર હોવાથી પ્રતિનિયત અર્થને જણાવે છે. અહીં સાધ્ય પણ પ્રતિનિયતઅર્થનો બોધ અને હેતુ પણ પ્રતિનિયત અર્થનો બોધ થાય છે માટે બન્ને સમાન થવાથી ‘‘સાધ્યાવિશિષ્ટત્વ’’ નામનો અનુમાનદોષ તમને સ્પષ્ટ લાગે જ છે. હવે જો બીજો પ્રકાર કહો તો ‘અર્થાકારધારિત્વ” એટલે કે ઘટ-પટ આદિ પદાર્થમાં જે આકાર છે તે આકાર ઉડીને જ્ઞાનમાં આવે એટલે જ્ઞાન પોતે જ અર્થના આકારને ધારણ કરી લે છે આમ જો કહેશો તો અમે તમને પુછીએ છીએ કે આ જ્ઞાન અર્થના આકારને શું સર્વથા પોતાનામાં ધારણ કરે છે કે એકદેશથી અર્થનો આકાર પોતે ધારણ કરે છે ? જો પ્રથમ પક્ષ કહેશો તો એટલે જ્ઞાન પોતે અર્થનો આકાર સર્વથા પોતાનામાં ધારણ કરે છે એમ જો માનશો તો પદાર્થ ઘટ-પટ આદિ જડ હોવાથી અને તેનો સર્વ આકાર જ્ઞાનમાં આવવાથી જ્ઞાન પણ જડ જ બની જશે. જેમ પ્રથમક્ષણવર્તી ઘટાકારને ઉત્તરક્ષણવર્તી ઘટ સર્વથા ધારણ કરે છે અને તેથી જડસ્વભાવાત્મક તે ઉત્તરક્ષણ છે તેની જેમ આ જ્ઞાન પણ ઘટાકારતાને પોતાનામાં સર્વથા ધારણ કરતો હોવાથી જ્ઞાન પણ જડતાને જ પામશે. અને તેથી ઉત્તરક્ષણવર્તી અર્થક્ષણ જેમ પ્રમાણરૂપ નથી, જ્ઞાન સ્વરૂપ નથી તેની જેમ જ આ જ્ઞાનમાં પણ પ્રમાણસ્વરૂપતાનો (જ્ઞાનસ્વભાવતાનો) અભાવ જ પ્રાપ્ત થશે. એટલે કે જ્ઞાન પણ પ્રમાણના અભાવાત્મક (જડસ્વરૂપ) બની જશે. કારણ કે તે જ્ઞાને જડ એવા જે જ્ઞેય પદાર્થો છે તેની રૂપતાનું સર્વથા અનુકરણ કર્યું છે. માટે જ્ઞાન જડ થઈ જશે. अथ देशेन હવે જો તમે એમ કહેશો કે આ જ્ઞાન ઘટ-પટ આદિ જ્ઞેય પદાર્થોમાં રહેલા નીલત્વ આદિ અમુક જ ધર્મોને ધારણ કરે છે એટલે જ્ઞાન સર્વથા ઘટાકાર બની જતું નથી પરંતુ ઘટગતનીલત્વાદિ અમુક ધર્મોને જ જ્ઞાન પોતાનામાં ધારણ કરે છે અને તેથી દેશ રૂપ અર્થાકારધારિત્વ હોવાથી આ જ્ઞાન ઘટગતનીલાદિ ધર્મોને જાણી શકે છે. એમ જો કહેશો તો તે વાત પણ ઉચિત નથી. કારણ કે “અજડાકાર’’ વાળા એવા તે જ્ઞાન વડે ‘‘જડતા' ની પ્રાપ્તિનો અસંભવ હોવાથી પદાર્થનું તદ્વિશિષ્ટત્વ (જડતાવિશિષ્ટત્વ અથવા નીલત્વાદિધર્મવિશિષ્ટત્વ) કેવી રીતે જાણશે ? ભાવાર્થ એવો છે કે જ્ઞાન જો જ્ઞેયના એકદેશભૂત આકારને ધારણ કરતું હોય તો, અને તેથી ઘટ-પટાદિ જ્ઞેયપદાર્થોમાં રહેલા નીલત્વાદિ અમુક ધર્મોને જ જ્ઞાન પોતાનામાં આકારરૂપે ધારણ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૬૭૧ તદુત્પત્તિ અને તદાકારતા એ અર્થબોધનું કારણ નથી રત્નાકરાવતારિકા કરતું હોય તો ઘટ-પટાદિ જોયગત જે જડતા રૂપ આકારતા છે તે જ્ઞાનમાં આવતી નથી. કારણ કે જ્ઞાન એકદેશ રૂપ નીલવાદિ આકારને જ પોતાનામાં ધારણ કરે છે તેથી શેયગતજડાકારતા જ્ઞાનમાં ન આવવાથી જ્ઞાન જડાકાર બનતું નથી. માટે અભડાકાર રૂપ જે જ્ઞાન છે. તેમાં નીલવાદિધર્મનો આકાર આવવા છતાં પાગ ઘટપટાદિયગત જડાકારતા ન આવવાથી આ ઘટપટાદિ પદાર્થો જડતાવાળા” છે જડત્વસ્વભાવવાળા છે એવું કેવી રીતે જાણશે ? કારણ કે જે ધમોં જ્ઞાન જણાવે તેમાં તદાકારતા તમે કારણ માનો છો તેથી ઘટપટાદિગત જડતા જાણવી હોય તો તર્ગત જડતાને જ્ઞાને ધારણ કરવી જોઈએ. જ્ઞાનમાં ઘટાદિગત જડતા આકાર રૂપે પરિણામ પામે તો જ જ્ઞાન જડતાને જણાવી શકે પરંતુ એકદેશથી તદાકારધારિત તમે લીધું છે અને તે નીલાદિધર્મવિષયક તદાકારતા જ્ઞાને ધારાગ કરી છે. જડાકારતા ધારણ કરી નથી માટે તે જડવિષયક આકારતા જ્ઞાનમાં આવ્યા વિના આ જ્ઞાન તે ઘટ-પટ આદિવિષયક જડાકારતા કેમ જણાવી શકે. આ અર્થ પૂજ્ય શ્રી જ્ઞાનચંદ્ર સૂરિકૃત ટિપ્પણીના આધારે કરેલ છે. તે ટિપ્પાણીમાં તાિરાષ્ટત્વમ્ પદનો અર્થ જડતાવિશિષ્ટતા કરેલ છે. એટલે અર્થસંબંધી જડતા રૂપ વિશિષ્ટતાને આ જ્ઞાન કેમ જણાવી શકે ? પરંતુ પૂ. રાજશેખરસૂરિજીકૃત પંજિકામાં વિશિષ્ટમ્ આ પદનો અર્થ જડતાવિશિષ્ટત્વ ન કરતાં નીલત્વાદિધર્મવિશિષ્ટત્વ એવો કરેલ છે. તેથી ત્યાં આ પંક્તિનો અર્થ આ પ્રમાણે જાગવો - જો જ્ઞાન શેય એવા ઘટ-પટાદિના નીલત્વાદિ દેશમાત્ર આકારને ધારણ કરતું હોય તો શેષજડત્વ” રૂપ બીજી દેશીકારતા ધારાગ ન કરવાથી જોયગત દેશીકારતા ન ધારણ કરવાપણું પણ છે માટે તેવા જ્ઞાન વડે (કે જે જ્ઞાન શેયગત દેશીકારતાનું (જડતાને આશ્રયી) અધારક પણ છે તેવા જ્ઞાન વડે) નીલત્વાદિ ધર્મ વિશિષ્ટતા પણ કેમ જાણી શકાય ? આવો અર્થ સંભવી શકે છે. પરંતુ પૂર્વાપરના લખાણને જોતાં ટિપ્પણીકારનો અર્થ વધારે સંગત હોય એમ લાગે છે. તથા ગુજરાતી અર્થમાં પૂ. મલયવિજયજી મ.શ્રીએ પણ ટિપ્પણીકારનો જ અર્થ સ્વીકાર્યો છે. (તત્ત્વ કેવલિગમ જાગવું) તથા વળી ગ્રંથકારે પાછળ આપેલું સહકારના ફળનું દૃષ્ટાન્ત પાગ ટિપ્પણીકારના અર્થને વધારે સંગત કરતું જણાય છે. જે પુરૂષે આમ્રફળમાં રહેલા રસનું જ્ઞાન મેળવ્યું નથી. આ કેરી ખાટી છે કે મીઠી ? એમ કેરીનો રસ જેણે ચાખ્યો નથી. તેવો પુરૂષ કેરીના રૂપજ્ઞાન માત્ર દ્વારા કેરી ઉપરના નીલ-પીત આદિ રૂપમાત્ર જોવા વડે) આ આમ્રફલ મધુર હશે કે આમ્સ ? તેવું તવિશિષ્ટત્વ (રસવિશિષ્ટતા) આમ્રફલાદિ માં જાણી શકતો નથી. અર્થાત્ આમ્રફલમાં રૂપ અને રસ એમ બન્ને ધમોં છે જે જ્ઞાનમાં રૂપની આકારતા આવી છે તે જ્ઞાનમાં રસની આકારતા ન આવવાથી રૂપની આકારતા દ્વારા થયેલા રૂપજ્ઞાન વડે જેમ રસજ્ઞાન મેળવી શકાતું નથી. તેવી જ રીતે ઘટ-પટાદિ યમાં નીલાદિ અને જડતાદિ બન્ને ધમોં છે. તેમાંથી એકદેશરૂપ નીલાદિ ધમનો આકાર જો જ્ઞાન ધારણ કરે તો પણ જડતારૂપ અન્ય આકાર ધારણ ન કરવાથી ઘટપટ પદાર્થગત જડતાદિ અન્ય ધર્મને આ જ્ઞાન કેવી રીતે જાણી શકે ? અને “જડતા” આકારને જો જ્ઞાન ધારણ કરે તો નીલાદિ Page #337 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૪૭ ૬૭૨ ધર્મને તે જ્ઞાન કેમ જાણી શકે ? અને જે બન્ને આકારને ધારણ કરે તો દેશકારધારિત્વ કહેવાય નહીં. અને જ્ઞાન પોતે પણ જડ બની જાય. તે કેવી રીતે અર્થબોધ કરાવે ? - જિગ્ન, ટેરોનાથારપારિત્વીત્ = તથા વળી જ્ઞાન જો જોયગત દેશ આકારતાને ધારાગ કરતું હોય અને જે દેશરૂપાકારતાને ધારણ કરે તે ધર્મ વિશિષ્ટ અર્થને ગ્રહણ કરતું હોય (જણાવી શકતું હોય) તો દેશથી જેમ અર્થગત નીલાકારને ધારણ કરે છે એટલે નીલ-અર્થ જણાવે છે તેની જેમ સર્વ પદાથોને પણ જ્ઞાનવડે ગ્રહણની (જણાવવાની) આપત્તિ આવશે. કારણ કે તે ઘટ પટાદિ શેયગત નીલાકારતા જ્ઞાનમાં પડે તો નીલતાનો જેમ બોધ થાય છે તેમ તે જ ઘટપટાદિ યગત સક્રિય એટલે અસ્તિત્વાદિ ધમોને પણ આ જ્ઞાન ધારણ કરશે અને તે અસ્તિત્વાદિ ધમાં સર્વત્ર = સંસારવર્તી સર્વપદાર્થોમાં અવિશેષ હોવાથી અસ્તિત્વરૂપ દેશભૂતધર્મનું અર્થાકારધારિત્વ અવિશેષ હોવાથી આ જ્ઞાન અસ્તિત્વ ધર્મને પોતે ધારણ કરતું હોવાથી અને તે ધર્મવાળા સંસારવર્તી સર્વ પદાર્થો સરખા હોવાથી સર્વપદાર્થોનું જ્ઞાન થવાનો પણ પ્રસંગ આવશે. अथ तदविशेषेऽपि नीलाद्याकारदैलक्षण्यानिखिलार्थानामग्रहणम्, तर्हि समानाकाराणां समस्तानां ग्रहणापत्तिः । अथ यत एव ज्ञानमुत्पद्यते तस्यैवाकारानुकरणद्वारेण ग्राहकम् । हन्त ? एवमपि समानार्थसमनन्तरप्रत्ययस्य तद्ग्राहकं स्यादित्युक्तम् । ततो न तदुत्पत्ति- तदाकारताभ्यां प्रतिनियतार्थावभासः, किन्तु प्रतिबन्धकापगमविशेषादिति सिद्धम् ॥४-४७॥ હવે કદાચ ઈતરદર્શનકારો અહીં પોતાના તરફથી જો આવો બચાવ કરે કે ઘટપટાદિ શેયગત અસ્તિત્વાદિ સામાન્ય ધર્મની આકારતા જ્ઞાનમાં આવવા છતાં, અને તેના દ્વારા સર્વ પદાર્થો સમાન હોવાથી સર્વપદાથનો બોધ થવાની શક્યતા હોવા છતાં પાગ નીલાદિ આકારોને પણ આ જ્ઞાને ધારણ કર્યા છે અને આ નીલાદિ આકારો વૈલક્ષણ્યાત્મક છે. એટલે વિશિષ્ટ છે. અર્થાત્ સર્વ દ્રવ્યવ્યાપી નથી. અમુક જ દ્રવ્યવ્યાપી છે માટે જ વિશિષ્ટ છે એટલે કે વૈલક્ષણ્યાત્મક છે અને આવા વૈલક્ષયાત્મક નીલાદિ આકારોનું ધારિત્વ હોવાથી અને તે ધર્મો સર્વગત ન હોવાથી સર્વ પદાર્થોને ગ્રહણ કરવાની આપત્તિ અમને આવતી નથી. આવું જો ઈતરદર્શનકારો કહે તો સમાનારાનાં સમરતાનાં = સમાન આકાર વાળા એવા સમસ્ત પદાર્થોનો તો બોધ થવો જ જોઈએ એવી આપત્તિ આવશે એટલે કે સંસારવર્તી અસ્તિત્વધવાળા સર્વપદાથોને ગ્રહણ કરવાની આપત્તિ વિશિષ્ટધર્મનીલાદિનો આકાર હોવાથી ભલે ન આવો પરંતુ નીલધર્મ વાળા આ સંસારમાં જેટલા જેટલા પદાર્થો હોય તે તે સર્વ-સમા દાથ નીલાદિ આકારની અપેક્ષાએ સમાન આકારવાળા છે તે તો સર્વે જગાઈ જ જશે એવી આપત્તિ તો તમને અવશ્ય આવશે જ. - ઈતરદર્શનકાર - ૩પથ લત પર્વ જ્ઞાનમુદ્યતે = હવે કદાચ અન્ય દર્શનકારો આવો બચાવ કરે કે કેવળ એકલી જોયગત દેશીકારતાને ધારણ કરવા રૂપ તદાકારતા જ વિષયનો બોધ કરાવે છે એમ નહીં (જો એમ હોત તો એક ઘટગત નીલાકારતાને ધારણ કરવાથી સર્વનીલાકારયુક્ત પદાર્થોનો બોધ થઈ જવાની આપત્તિ અમને ચોકકસ આવત.) પરંતુ અમે એમ કહીએ છીએ કે દેશથી તદાકારતા Page #338 -------------------------------------------------------------------------- ________________ ૬૭૩ તદુત્પત્તિ અને તદાકારતા એ અર્થબોધનો હેતુ નથી = = રત્નાકરાવતારિકા હોવા ઉપરાંત જે જ્ઞાન જે પદાર્થથી ઉત્પન્ન થાય છે તે જ્ઞાન તે જ જ્ઞેયગત જે આકાર (નીલાદિ આકાર), તેનુ અનુકરણ કરે છે અર્થાત્ તે જ જ્ઞેયગત નીલાદિ આકારને ધારણ કરે છે માટે તે જ નીલાદિ ઘટ-પટ માત્રને જ જણાવે છે. પરંતુ સમસ્તનીલાદિ પદાર્થને આ જ્ઞાન જણાવતું નથી. જેથી અમને સમાન આકારવાળા સમસ્ત પદાર્થોને જણાવવાની આપત્તિ પણ આવશે નહીં. આવું જો કોઈ અન્યદર્શનકાર કહે તો ફ્રન્ત, एवमपि ખરેખર આ વાત પણ સત્ય નથી. આ રીતે તદુત્પત્તિ અને (દેશથી) તદાકારતાવાળું જ્ઞાન જ્ઞેયનું ગ્રાહક થતું નથી આ વાત અમે પ્રથમ સમજાવી ગયા છીએ. તથા વળી જ્ઞાન કદાપિ જ્ઞેયથી ઉત્પન્ન થતું જ નથી જો જ્ઞેયથી જ્ઞાન ઉત્પન્ન થતું હોય તો અતીત અને અનાગત ભાવો જે નષ્ટ અને અનુત્પન્ન છે તેનું પણ યોગી મહાત્માઓને જે જ્ઞાન થાય છે તે ઘટશે નહીં કારણ કે અતીતવિષય નષ્ટ હોવાથી ને અનાગત વિષય અનુત્પન્ન હોવાથી શેયથી જ્ઞાનની ઉત્પત્તિ કેમ થાય ? માટે તદુત્પત્તિ છે જ નહીં. આ વાત સમજાવેલી છે. છતાં પણ ધારો કે વપ એમ હોય એટલે કે તદુત્પત્તિ અને તદાકારતાવાળું જ્ઞાન જેનાથી ઉત્પન્ન થયું તેનું ગ્રાહક હોય અને તે કારણથી નીલાદિ સમાન આકારવાળા સર્વનીલ ઘટનું આ જ્ઞાન ભલે અગ્રાહક બનતું હોય तो ५। समानार्थसमनन्तरप्रत्ययस्य तद् ग्राहकं स्याद् = પ્રથમ સમયે જે નીલઘટનું જ્ઞાન થયું તે જ પદાર્થનું તેના બીજા ક્ષણે જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે દ્વિતીયક્ષણવર્તી જ્ઞાન પ્રથમ સમયના વિષયવાળા જ્ઞાનની સાથે સમાનાર્થક છે. અને તેના પછીના તુરત સમયમાં તેનાથી જ ઉત્પન્ન થયું છે. માટે તદુત્પત્તિ અને (દેશેન) તદાકારતા પણ છે. માટે ત= તે દ્વિતીય સમયવર્તી જ્ઞાન સમાનાર્થ તે જ વિષયને જગાવનારા, સમનન્તર અનન્તર પૂર્વના સમયમાં થયેલા પ્રત્યયસ્વ જ્ઞાનનું પ્રા બનવું જોઈએ. પરંતુ ઘટ-પટાદિ પદાર્થનું ગ્રાહક બને છે પૂર્વસમયવર્તી જ્ઞાનનું ગ્રાહક આ દ્વિતીયસમયવર્તી જ્ઞાન બનતું નથી. તેથી આખી વાતનો સાર એ છે કે તદુત્પત્તિ અને તદાકારતા આ બે વડે જ્ઞાન અમુક ચોક્કસ પ્રતિનિયત અર્થનું બોધક છે. આ વાત કોઈ પણ રીતે ન્યાય સંગત નથી. ન્તુિ પરંતુ જ્ઞાન ઉપરનું પ્રતિબંધક આવરણ કરનારૂં જે જ્ઞાનાવરણીયકર્મ, તેના અપગવિશેષથી જ અમુક ચોક્કસ પ્રતિનિયત અર્થને જણાવનાર બને છે. એમ સિદ્ધ થયું ૪-૪૭ણા इति प्रमाणनयतत्त्वालोके श्रीरत्नप्रभाचार्यविरचितायां = ગ્રાહક = = रत्नाकरावतारिकाख्यलघुटीकायामागम स्वरूपनिर्णयो नाम चतुर्थः परिच्छेदः समाप्तः આ પ્રમાણે પૂ. આચાર્યદેવ શ્રી વાદિદેવસૂરીશ્વરજી કૃત પ્રમાણ નયતત્ત્વાલોક નામના આ ગ્રંથ ઉપર શ્રી રત્નપ્રભાચાર્ય વડે રચાયેલી રત્નાકરાવતારિકા નામની લઘુ ટીકામાં આગમ નામના પરોક્ષપ્રમાણના પાંચમા ભેદના સ્વરૂપને સમજાવનારો આ ચોથો પરિચ્છેદ સમાપ્ત થયો. તથા તેનું ગુજરાતી ભાષાન્તર પણ સમાપ્ત થયું. = Page #339 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ६७४ प्रमाणनयतत्त्वालोकस्य पञ्चमपरिच्छेदे (मङ्गलाचरणम्) वन्दामि पार्श्वनाथं तं, कल्पतरुसमं कलौ । शवेश्वराख्यतीर्थस्थं, परमवाञ्छितप्रदम् ॥१॥ स्मरामि श्रुतदेवीं तां, श्रुतज्ञानोपकारिकाम् । मरावजारिराजीष्ठां, श्रीहेमचन्द्रकारिताम् ॥२॥ आगमाख्यं परोक्षस्य पञ्चमभेदवर्णकम् । परिच्छेदं चतुर्थं हि, समाप्य वादवारिधिम् ॥३॥ प्रमेयमथ सामान्य-विशेषात्मकमुच्यते । पञ्चमे हि परिच्छेदे, वादबाहुल्यगुम्फिते ॥४॥ सामान्यं द्विविधं प्रोक्तं, तिर्यगुर्वाभिधानतः । एवं विशेषमप्युक्तं, गुणपर्यायभेदतः ॥५॥ भिन्नव्यक्तिषु तुल्या या, परिणतिस्तु दृश्यते । तिर्यक्सामान्यमुक्तं तत्, गौौरिति मतिर्यथा ॥६॥ पूर्वापरेषु पर्याये, - प्वेकत्वमुर्ध्वताभिधम् । स्यात्सामान्यं महाहार, मौलिषु काश्चनं यथा ॥७॥ सहभावी गुणः प्रोक्तः, क्रमभावी च पर्ययः । एतत्सर्वप्रमेयानां, स्वरुपं कथ्यतेऽधुना ॥८॥ बौद्धः क्षणिकवादित्वात्, सामान्यदर्शनेऽन्धधी:। यौग साङख्यादयो नित्य-त्वादन्यत्र पराङमुखः ॥९॥ परिच्छेदेऽत्र सर्वत्र, बौद्धयोगादिवादिनाम् । भज्यन्ते हि मता: सर्वे, ह्याजौ वाजिगजा: यथा ॥१०॥ तथ्यवाश्रवणे ज्ञानात, तीव्राज्ञानकदाग्रही। नश्येते क्षणमात्रं हि, रविकरात्तमो यथा ॥११॥ सर्वज्ञोक्तातिनिर्दोषाऽ नेकान्तवादपीयुषम् । पीत्वा हि वचनातीतं, स्याद्धर्षो वागगोचरः॥१२॥ तेनैवोत्साहितोऽत्राहं, ग्रन्थस्यास्य विवेचने । करोमि यत्नमेवात्रा, - शिषं वर्षन्तु सज्जना: ॥१३॥ ग्रन्थे काठिन्यबाहुल्ये, विविधवादवारिधौ। विघ्नवातं विनाश्यान्तं, यान्तु धैर्य धना जनाः ॥१४॥ छाझस्थ्यानुपयोगादि - भिरत्र क्षतिसम्भवः । क्षाम्यन्तु तं कृपां कृत्वा, परोपकारमज्जनाः ॥१५॥ अनुवादेन चानेन, प्राप्तप्रपुण्यसञ्चयात् । अस्तु तेषां हितं येषां, चित्तं मुक्तौ भवे तनुः ॥१६॥ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૬૭૫ રત્નાકરાવતારિકા પંચમ પરિચ્છેદ સૂત્ર-૧ श्रीवादिदेवसूरिविरचितस्य प्रमाणनयतत्त्वालोकस्य श्री रत्नप्रभाचार्यविरचिता लध्वी टीका રાવતારિણ पञ्चमः परिच्छेदः इत्थं प्रमाणस्य स्वरुपसख्ये समाख्याय विषयमाचक्षते - तस्य विषय: सामान्यविशेषाद्यनेकान्तात्मकं वस्तु ॥५-१॥ આ પ્રમાણે “પ્રમાણ" નું સ્વરૂપ (લક્ષગ) તથા ભેદોની સંખ્યા, તથા તે સંબધી પ્રસંગે પ્રસંગે આવતી અન્યદર્શનકારોની જુદી જુદી દોષિત એવી અનેક માન્યતાઓની વિશાલ ચર્ચા કરીને હવે પ્રમાણના વિષયને (પ્રમાણથી જાણવા લાયક જે શેય પદાર્થ છે. તે પ્રમેય વિષયને) ગ્રંથકારશ્રી પાંચમા પરિચ્છેદમાં જણાવે છે. સૂત્રાર્થ = સામાન્ય અને વિશેષાદિ અનેક (અનંત) ધર્માત્મક એવી જે વસ્તુ, તે પ્રમાણને વિષય છે. પ-૧ ટીકા - તસ્ય પ્રમાણજી, વિસીયન્ને નેવદત્તે વિપરિમિનિતિ વિષયો જેવઃ પરિમિર્તિ यावत् । सामान्यविशेषौ वक्ष्यमाणलक्षणा वादिर्यस्य सदसदाद्यनेकान्तस्य तत्तदात्मकं तत्स्वरुपं वस्त्विति। एवं च केवलस्य सामान्यस्य, विशेषस्य, तदुभयस्य वा स्वतन्त्रम्य प्रमाणविषयत्वं प्रतिक्षिप्तं भवति । ટીકાનુવાદ = પ્રથમના ૧ થી ૪ પરિચ્છેદમાં જણાવેલું જે પ્રમાણ, સ્વનો (જ્ઞાનનો પોતાનો) અને પરનો (જ્ઞયવિષયનો) વ્યવસાય (નિર્ણય) કરાવનારૂં જે જ્ઞાન તે પ્રમાણ કહેવાય છે. તેવા જ્ઞાનાત્મક પ્રમાણનો વિષય “સામાન્ય અને વિશેષાદિ અનેક ધર્મમય” જે વસ્તુ છે તે છે. શેય એવો જે પદાર્થ છે તે વિષય કહેવાય છે. અને તે પદાર્થને જણાવના જે જ્ઞાન તે વિષયી કહેવાય છે. વિ ઉપસર્ગ અને સિ ધાતુ ઉપરથી આ વિષય શબ્દ બને છે. વિલીયન્ત = (જ્ઞાન) બંધાય જેમાં તે વિષય, કોણ બંધાય ? તો વિષય એવાં પ્રમાણો (જ્ઞાનો), તે પ્રતિબંધિત થાય જે પદથમાં, તે પદાર્થ વિષય કહેવાય છે. તે તે પ્રમાણજ્ઞાનો વિવક્ષિત એવા તે તે વિષયને જણાવતાં છતાં (જ્ઞાપકભાવે) તે તે જ્ઞાનો તે તે વિષયમાં પ્રતિબંધિત થયેલાં (જોડાયેલાં) કહેવાય છે. આ પ્રમાણે પ્રમાણાત્મક જ્ઞાન એ વિષય છે. અને તેનાથી જણાતી વસ્તુ તે વિષય છે. તેને જ જ્ઞાનથી ગોચર પણ કહેવાય છે. અને પરિચ્છેદ્ય પણ કહેવાય છે. પ્રશ્ન = પ્રમાણાત્મક એવા જ્ઞાનનો જે વિષય છે. તે વિષે કેવો છે ? કેટલા ધર્મ વાળો છે ? કયા કયા ધર્મવાળો છે. ? તે ધમોં પરસ્પર કેવા છે ? Page #341 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા પ્રમેય પદાર્થનું વર્ણન ઉત્તર - જ્ઞાનનો વિષય જે વસ્તુ છે તે વસ્તુ અનેક ધર્માત્મક છે. અર્થાત્ અનંતધમોંધી યુકત એવો તે પદાર્થ છે. પ્રમેય પદાર્થ કંઈ એક - બે - ત્રણ ધર્મવાળો નથી, પરંતુ અનંત - અનંત ધર્મથી ભરેલો છે. અનુગતાકારની (એકાકારતાની) પ્રતીતિનો જે હેતુ તે સામાન્ય, અને વિશેષાકારની (પૃથગાકારતાની) પ્રતીતિનો જે હેતુ તે વિશેષ, આવું લક્ષણ જેનું હમણાં જ કહેવાશે (પરિચ્છેદ ૫, સૂત્ર ૨,) તે સામાન્ય અને વિશેષ એવા ધમાં છે આદિમાં જેને તે “સામાન્યવિરોષદ્રિ', અહીં આદિ શબ્દથી અસ્તિ • નાસ્તિ, નિત્ય - અનિત્ય, ભિન્ન - અભિન્ન, વાચ્ય - અવાચ્ય, અભિલાખ - અનભિલાપ્ય ઇત્યાદિ અનંત ધમની અનેક જોડી (યુગલ) સમજવી. આ પ્રમાણે સામાન્ય અને વિશેષ છે આદિમાં જે (અનેકાન્તામક)ને, તે અનેકાન્તાત્મક સ્વરૂપ છે જે પદાર્થનું તે પદાર્થ (અર્થાત્ સામાન્ય - વિશેષ આદિ અનેક ધર્મમય સ્વરૂપ છે જે પદથનું તે પદાર્થ (અર્થાત્ સામાન્ય - વિશેષ આદિ અનેક ધર્મમય સ્વરૂપ વાળો પદાર્થ) જ જ્ઞાનનો વિષય (પ્રમેય) બને છે. ગ્રંથકારશ્રી “સામાન્ય - વિશેષ એમ ઉભય ધર્માત્મક વસ્તુને જ્ઞાનનો વિષય (પ્રમેય) જણાવે છે તેથી કેવલ એકલા સામાન્ય ધર્મવાળી જ વસ્તુ પ્રમેય છે. એમ માનનારા વેદાન્ત અને મીમાંસક દર્શનનું (અદ્વૈતવાદનું) ખંડન થાય છે. તથા એકલા વિશેષ ધર્મવાળી જ વસ્તુ પ્રમેય છે એમ માનનારા બૌધ્ધદર્શનનું (ક્ષણિકવાદીનું) ખંડન થાય છે. તથા સ્વતંત્રપણે (એકાન્ત ભિન્નપાણે) રહેલા એવા સામાન્ય અને વિશેષને માનનારા નિયાયિક અને વૈશેષિકનું (સ્વતંત્ર સામાન્ય વિશેષવાદીનું) પાણ ખંડન થાય છે. કારણકે જ્ઞાનના વિષયભૂત પ્રત્યેક પદાર્થો સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક જ છે. ઉભયસ્વરૂપ જ છે. તેથી કેવલ સામાન્ય, કેવલ વિશેષ, અથવા સ્વતન્ત્ર ઉભયધર્મમાં પ્રમાણનું વિષયપણું આપો આપ ખંડિત થાય છે. ____ अथैतदाकर्ण्य कर्णानेडपीडिता इब यौगा: संगिरन्ते । नन्वहो जैना: । केनेदं सुहृदा कर्णपुट विटङिकतमकारि युष्माकम्-स्वतन्त्रौ सामान्यविशेषौ न प्रमाणभूमिरिति । सर्वगतं हि सामान्यं गोत्वादि, तविपरीतास्तु शवलशाबलेयबाहुलेयादयो विशेषाः, ततः कथमेषामैक्यमाकर्णयितुमपि सकर्णेः शक्यम् ? तथा च सामान्यविशेषावत्यन्तभिन्नौ, विरुद्धधर्माध्यस्तत्वात्, यावेवं तावेवम्, यथा पाथःपावकी, तथा चैतौ, तस्मात्तथा, ततो न सामान्यविशेषात्मकत्वं घटादेघुटते । - ઉપરોકત અમારી સૂત્રરચના “સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે” આ સાંભળીને કાન મરડવાથી જાણે અતિશય પીડાયા હોય તેમ યૌગિકો (નૈયાયિકો) આ પ્રમાણે કહે છે - હે જેનીઓ! તમારા કયા હિતેચ્છુ મિત્રે તમારા કર્ણપટને (બન્ને કન) વિશેષ ટંકિત કર્યા છે. (તમારા કાર્ણયુગલમાં આવ્યું મિથ્યા શલ્ય કયા મિત્રે રહ્યું છે - ખોટુ સમજાવ્યું છે) કે સ્વતંત્ર એવા (અતિશય ભિન્ન એવા) સામાન્ય અને વિશેષ પ્રમાણનો વિષય થતા નથી. કંઈક વિચાર તો કરો કે આ બન્ને અતિશય વિરૂધ્ધ = પરસ્પર વિરોધી ધર્મો હોવાથી કયાંય પણ સાથે રહી શકે ખરા ? ગોત્ર વિગેરે જે સામાન્ય છે. તે સર્વગત (અર્થાત્ સર્વ ગાયવ્યકિતમાં રહેનાર) છે. જયારે (૧) શબલ, (૨) શાબલેય, (૩) બાહુલેય વિગેરે જે વિશેષ છે તે તો માત્ર તે તે એક વ્યકિતમાં જ રહેનાર છે તેથી તે Page #342 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ સૂત્ર-૧ ૬૭૭ રત્નાકરાવતારિકા વિશેષ સામાન્યથી વિપરીત સ્વભાવવાળા છે. સામાન્ય એ સર્વવ્યાપી છે અને વિશેષ એ વ્યકિતમાત્ર વ્યાપી છે આ પ્રમાણે વિરૂધ્ધ ધર્મવાળા હોવાથી વામ્ = આ ધર્મોનું છેત્યમ્ = એકપણું સૌં: વિદ્ધાનો વડે આયિતુપિ સાંભળવાને પણ યં રાજ્યનું = કેમ સમર્થ થવાય ? આવી હડહડતી જુટ્ઠી વાત પંડિત પુરૂષો કેમ સાંભળી શકે ? તથા કેમ સહી શકે ? તે બન્નેનું અત્યન્ત ભિન્નપણું “અનુમાન પ્રમાણથી'' આ રીતે સમજી શકાય જ છે. સામાન્ય અને વિશેષ આ બન્ને ધર્મો અત્યન્ત ભિન્ન જ છે. (પક્ષ), પરસ્પર વિરૂધ્ધ ધર્મ યુકત હોવાથી (હેતુ), જે આવા વિરૂધ્ધધર્મથી યુકત હોય છે તે તેવા અત્યન્ત ભિન્ન જ હોય છે (અન્વયવ્યાપ્તિ), જેમ કે પાણી અને અગ્નિ (અન્વય ઉદાહરણ), જેમ પાણી અને અગ્નિ શીતળતા અને દાહકતા રૂપ વિરૂધ્ધ ધર્મના આશ્રય હોવાથી અત્યન્ત ભિન્ન છે. તેવી જ રીતે આ સામાન્ય અને વિશેષ પણ સર્વવ્યાપી અને વ્યકિતવ્યાપીપણે વિરૂધ્ધ ધર્મથી આશ્રિત જ છે. તેથી તે સામાન્ય અને વિશેષ પણ તેવા જ છે અર્થાત્ અત્યન્ત ભિન્ન જ છે. તેથી ઘટ પટ આદિ સર્વ પદાર્થોનું સામાન્ય-વિશેષ એમ ઉભયાત્મકપણું જૈનો જે કહે છે તે કોઈપણ રીતે ઘટતું નથી. યુકિતસિધ્ધ થતું નથી. = - . तदेतत्परमप्रणयपरायणप्रणयिनीप्रियालापप्रायं वासवेश्मान्तरेव राजते । तथाहि - यदिदं सर्वगतत्वं सामान्यस्य न्यरुपि, तत् किं व्यक्तिसर्वगतत्वम् सर्वसर्वगतत्वं वा स्वीकृत्य ? यदि प्राक्तनम्, तदा तर्णकोत्पाददेशे तदविद्यमानं वर्णनीयम्, अन्यथा व्यक्तिसर्वगतत्वव्याघातात् । तत्रोत्पन्नायां च व्यक्तौ कुतस्तत् तत्र भवेत् ? किं व्यक्त्या सहैवोत्पद्यते, व्यक्त्यन्तराद् वा समागच्छेत् ? नाद्यः पक्षः, नित्यत्वेनास्य स्वीकृतत्वात् । द्वितीयपक्षे तु ततस्तदागच्छत् पूर्वव्यक्तिं परित्यज्यागच्छेत्, अपरित्यज्य वा ? प्राचिकविकल्पे प्राक्तनव्यक्तेर्निःसामान्यतापत्तिः । द्वितीयपक्षे तु किं व्यक्त्या सहैवागच्छत्, केनचिदंशेन वा ? आये (पक्षे ) शाबलेयेऽपि बाहुलेयोऽयमिति प्रतीतिः स्यात् । द्वितीयपक्षे तु सामान्यस्य सांशतापत्तिः सांशत्वे चास्य व्यक्तिवदनित्यत्वप्राप्तिः । = જૈન ઉપર કહેલી તૈયાયિકની વાતનું નિરસન કરતાં ટીકાકારશ્રી જણાવે છે કે “તે આ નૈયાયિકનું કથન અતિશય પ્રેમમાં પરાયણ (અર્થાત્ આસકત = ગાઢ રાગ વાળી) એવી પત્નીના પ્રિય આલાપ તુલ્ય છે. અને તે તેના વાસઘરની (શયનખંડની) અંદર જ શોભાપાત્ર છે. પંડિતોની સભામાં જરા પણ શોભે તેમ નથી. વાસઘરમાં અતિશય રાગ વાળી પત્ની પતિ પ્રત્યે ગમે તેવાં વાકયો બોલે તો પણ તે યુકિતયુકત ન હોવા છતાં રાગપ્રધાન હોવાથી હાસ્ય વિનોદનું અને માનપાનનું કારણ બને તેમ નૈયાયિકનાં ઉપરોકત વાકયો પણ તેઓના ઘરમાં જ (તેઓના અનુયાયી વર્ગમાં જ ) બોલાતાં યુક્તિરહિત હોવા છતાં અનુયાયીઓને તેમના પ્રત્યે અતિશય અનુરાગ હોવાથી ત્યાં શોભાસ્પદ કદાચ બને પરંતુ વિદ્વાન્ એવા વાદી-પ્રતિવાદીઓની સભામાં જરા પણ શોભતાં નથી. યુક્તિ વિનાનાં હોવાથી બધી રીતે દોષિત માત્ર જ છે. તે આ પ્રમાણે - સામાન્યનું જે આ સર્વવ્યાપિત્વ કહેવાયું છે. તે કેવું કહેવાયું છે.? કંઈક વધારે સ્પષ્ટ તો કરો. શું તે તે સામાન્ય - Page #343 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા પ્રમેય પદાર્થનું વર્ણન ६७८ તે તે વ્યકિત માત્રમાં સર્વવ્યાપી છે. એટલે કે ગોત્વ નામનું સામાન્ય એક એક ગાયવ્યકિતઓમાં સર્વત્ર વ્યાપક છે ? કે સર્વત્ર સર્વવ્યાપક છે. અર્થાત્ સમસ્તલોકમાં તે ગોવાદિ ઈચ્છો છો ? યદ્દેિ પ્રારૂનમ્ = જો પહેલો પક્ષ કહેશો તો ગાયના ગર્ભભાગમાં જયાં ત = વાછરડાનું ઉદિરો = ઉત્પત્તિ સ્થાન છે. તે ભાગમાં તત્ = તે ગોવાદિ સામાન્ય વિદ્યમાનં = અવિદ્યમાન જ છે. અર્થાત્ નથી, એમ જ તમારે વનીયમ્ = કહેવું પડશે. જો એમ નહીં કહો અને વાછરડાના ઉત્પત્તિક્ષેત્રવાળા ગર્ભભાગમાં પણ ગોવાદ્રિ સામાન્ય છે એમ જ કહેશો તો ગોવાઃિ સામાન્યનું તમે માનેલું વ્યક્તિની સાથેનું સર્વવ્યાપકત્વ ઘટશે નહીં. કારણ કે વિવક્ષિત એવી આ ગાય વ્યકિત કે જે માતા બને છે તેનો આત્મા તે ગર્ભભાગમાં પોલાણ હોવાથી અને વાછરડાનો (અન્ય જીવનો) ઉત્પાદ હોવાથી ત્યાં નથી અને ગર્વ છે. એટલે માત્ર એ ગાય વ્યકિતને છોડીને અન્યત્ર સ્વતંત્ર એકલું પણ રહેનારું થયું. તેથી ગાય વ્યકિતની સાથે વ્યાપકતા રહેતી નથી. પરંતુ વ્યભિચારિતા થાય છે. તથા બીજો એ પણ દોષ આવે છે કે તે ગર્ભભાગમાં વાછરડું પહેલાં ન હતું. પછી ઉત્પન્ન થયું છે. તેથી ઉત્પન્ન થયેલા એવા તે વાછરડા રૂપ વ્યકિતમાં તે ગર્વ છે કે નહીં ? “નથી” એમ તો કહી શકશો જ નહીં કારણ કે વ્યક્તિમાં સર્વગતત્વ તમે માન્યું છે અને વાછરડું એ પણ નવી એવી એક વ્યકિત છે તેથી વ્યકિત સર્વગતત્વ ગોત્વનું માનવાથી ત્યાં અવશ્ય નોતું હોવું જ જોઈએ, માટે “નથી” એમ કહી શકશો નહીં. હવે “છે” એમ જ કહેશો તો તત્ર તત્ તઃ મવેત્ = તે વાછરડામાં માનેલું તે નોર્વ સામાન્ય કયાંથી થયું ? અર્થાતુ કયાંથી આવ્યું ? (૧) શું વાછરડા નામની જે આ વ્યકિત ગર્ભભાગમાં ઉત્પન્ન થઈ છે. તે વ્યકિતની સાથે જ નવું નવું ઉત્પન્ન થયું છે કે (૨) વ્યકત્યન્તરથી (પોતાને જન્મ આપનાર માતા સ્વરૂપ ગાય વ્યકિતથી) તે વાછરડામાં આવેલું છે ? આ બે પક્ષોમાંથી કહો તમે કયો પક્ષ સ્વીકારશો ? નાયઃ પક્ષ = પ્રથમ પક્ષ બરાબર નથી. એટલે કે ઉત્પન્ન થતા એવા વાછરડા નામની નવી વ્યકિતની સાથે જ ઉત્પન્ન થયું છે. આ પ્રથમપક્ષ જો કહો તો તે બરાબર નથી.કારાગકે ૩૩ નિત્યત્વેના સ્વીતવા = આ સામાન્ય તમે નિત્ય તરીકે જ સ્વીકાર્યું છે. અને જે નિત્ય હોય તેની ઉત્પતિ કે અંત સંભવતો જ નથી. માટે આ ગોવાદિ સામાન્ય તર્ગકની સાથે ઉત્પન્ન થાય છે એ પક્ષ ઉચિત નથી. દ્વિતીયપક્ષે તુ = હવે જો બીજો પક્ષ કહેશો તો એટલે કે માતાભૂત ગાય વ્યકિતમાંથી વાછરડામાં ગોત્ર આવે છે એમ જ કહેશો તો તતઃ = તે માતાભૂત ગાયમાંથી મા-છત્ તત્ = આવતું એવું તે નોત માતાભૂત પૂર્વવ્યકિતને ત્યજીને તાર્ગમાં આવે છે કે પૂર્વવ્યકિતને ત્યજ્યા વિના તાર્ણકમાં આવે છે ? પ્રાવિવિપે-જો પ્રથમ વિકલ્પ કહો તો માતાભૂત પૂર્વવ્યક્તિને છોડીને નોર્વ આ તાર્ણકમાં આવે છે. એમ જો કહો તો માતાભૂત પૂર્વવ્યક્તિ રૂપ જે ગાય છે તે ગાયને સામાન્ય વિનાની (ગોત્વવિનાની) માનવાની તમને આપત્તિ આવશે. હવે જો બીજો પક્ષ કહેશો તો એટલે કે પૂર્વવ્યકિતને ત્યજ્યા વિના આ ગોત્વ તર્ગકમાં આવે છે. એમ જ કહેશો તો તે ત્વ પૂર્વવ્યકિતને સાથે લઈને આ તર્ણકમાં દાખલ થાય છે કે ગોત્વ એક અંશથી પૂર્વવ્યક્તિમાં રહે છે અને બીજા એક અંશથી તર્ણકમાં આવે છે ? આ બે પક્ષમાંથી કહો કયો પક્ષ સ્વીકારશો ? મા = પ્રથમપક્ષ કહો તો Page #344 -------------------------------------------------------------------------- ________________ ૬૭૯ પંચમ પરિચ્છેદ સૂત્ર-૧ રત્નાકરાવતારિકા એટલે કે આ ગોત્વ પૂર્વવ્યકિતની સાથે આ તર્ણકમાં દાખલ થાય છે એમ જો કહો તો તર્ણકમાં (શાબલેયમાં) પણ પૂર્વવ્યકિતની (બાહુલેયની) પ્રતીતિ થવાનો પ્રસંગ આવશે, અર્થાત્ માતામાં રહેલું ગોત્વ માતાભૂત ગાય સાથે જો તાર્ણકમાં આવે તો તર્ગક જ ગાય માતા છે એવી પ્રતીતિ થવી જોઈએ. ધારો કે તર્ગકનું નામ શાબલેય હોય અને માતાભૂતગાયનું નામ બાહુલેય હોય તો શાબલેયમાં પણ બાહુલેયની પ્રતીતિ થવાનો પ્રસંગ આવશે. હવે જો બીજો પક્ષ કહેશો તો સામાન્ય એવી ગોત્રી જાતિ ઉભયમાં અંશથી વર્તનાર થવાથી સામાન્યને “સાંશ” માનવું પડશે. અને સાંશ માનવાથી વ્યકિતની જેમ ગણ્ય = આ સામાન્યને પણ અનિત્યતા માનવાની આપત્તિ આવશે. જે જે સાંશ હોય, એટલે અવયવી હોય તે તે વસ્તુ અવયવોથી - અંશોથી ઉત્પન્ન થાય છે. જેમ કપાલય સંયોગથી ઘટ, તત્ત્વસંયોગથી પટ, તેમ આ ગોત્વ પણ સાંશ થવાથી અવયવજન્ય બનવાથી ઉત્પતિવાળું થશે. અને તેથી અનિત્ય માનવું પડશે. શાસ્ત્રમાં સામાન્યને નિત્ય માનેલું છે. નિત્યમે મનેર્તિ સામાન્યમ્ એ પ્રમાણે કહેલું છે. માટે ઉપરની દલીલોથી સમજાય છે કે આ સામાન્ય વ્યકિતમાં સર્વવ્યાપી કોઈ પણ રીતે ઘટી શકતું નથી. अथ विचित्रा वस्तुनां शक्तिः । यथा मन्त्रादिसंस्कृतमस्त्रमुदरस्थं व्याधिविशेषं छिनत्ति, नोदरम्, तद्वदिहापि सामान्यस्येदृशी शक्ति: यया स्वहेतुभ्यः समुत्पद्यमानेऽर्थे पूर्वस्थानादचलदेव तत्र वर्तत इति વેત્ ? स्यादेतदेवम्, यद्येकान्तेनैक्यं सामान्यस्य प्रमाणेन प्रसिद्धं स्यात्, न चैवम्, तस्यैव तत्त्वतो विचारयितुमुपक्रान्तत्वात् । तथाहि - यद्यस्यैकान्तैक्यं कीर्त्यते, तदा भिन्नदेशकालासु व्यक्तिषु वृत्तिर्न स्यादिति । यदि तु स्वभाववादालम्बनमात्रेणैवेयमुपपाद्यते तदा किममुना सामान्येन ? किन्तरां वाऽन्येनापि भुयसा वस्तुना परिकल्पितेन ? एकैव काचिद् पद्मनिधीयमाना व्यक्तिरभ्युपगम्यताम् । सा हि तथास्वभावत्वात् तथा तथा प्रथिष्यत इति लाभाभिलाषुकस्य मूलोच्छेदः । तन्न व्यक्तिसर्वगतत्वमेतस्य सङ्गतिगोचरीभावम હવે અહી તૈયાયિકો કદાચ એવો સ્વબચાવ કરે કે “વસ્તુઓની શકિત ચિત્ર-વિચિત્ર હોય છે” જેમ કે મન્ટોથી મંત્રિત કરેલું (સંસ્કારાયેલું) એવું શસ્ત્ર ઉદરગત વ્યાધિવિશેષનો નાશ કરે છે પરંતુ ઉદરનો નાશ કરતું નથી તેની જેમ અહીં સામાન્યની પણ એવા પ્રકારની શકિત જ છે કે જે શકિત વડે તે આ સામાન્ય પૂર્વ સ્થાન (માતાભૂત ગાય આદિ)થી ચલિત ન થયું છતું જ પોત-પોતાના (જનક એવા) કારાગોથી ઉત્પન્ન થતા એવા તર્ણકાદિ પદાર્થોમાં પણ ત્યાં વર્તે છે. સારાંશ એવો છે કે જેમ મંત્રિત એવું શસ્ત્ર જે રોગનાશના ઉદ્દેશથી છોડાયું હોય તે રોગનો જ નાશ કરે છે પરંતુ તે રોગના આધારભૂત ઉદરનો નાશ કરતું નથી. આવી બાબતમાં બુદ્ધિગમ્ય કોઈ તર્કનું સ્થાન જ નથી. માત્ર મંત્રિત શસ્ત્રની તેવા પ્રકારની શકિતવિશેષ જ માનવી પડે છે. તેવી જ રીતે અમે માનેલા સામાન્ય નામના પદાર્થની તેવા પ્રકારની શકિતવિશેષ જ છે કે જે શકિતના બળે તે સામાન્ય પૂર્વવ્યકિતમાં જે છે તે તો તેમને તેમ જ રહે છે ત્યાંથી અલ્પ પાગ Page #345 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા પ્રમેય પદાર્થનુ વર્ણન ૬૮૦ ચલિત થતું નથી. પરંતુ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં અને ભિન્ન ભિન્ન કાળમાં પોતપોતાના ઉત્પાદક કારણોથી ઉત્પન્ન થતા એવા નવા નવા પદાર્થોમાં પણ તે સામાન્ય વર્તે છે. માતાભૂત ગાયમાં રહેલું ગોત્વ જ તે ગાયમાં રહ્યું છતું જ ભિન્ન ભિન્ન ક્ષેત્રકાળે જન્મ પામનાર તર્ણકાદિમાં પણ વર્તે છે. આમ માનવાથી નોાવિ સામાન્યનું ગાય માત્ર વ્યક્તિમાં જે સર્વવ્યાપિત્વ અમે માન્યું છે તે પણ રહેશે અને નવા ઉત્પન્ન થતા તર્ણકાદિમાં પણ તેનું હોવાપણું પણ ઘટશે. જેથી અમને કોઈ દોષ આવશે નહીં. જૈન - સ્વાવેતરેવન્ ઉપરોકત તમારી તેવા પ્રકારની કલ્પેલી આ કલ્પના તો ઘટી શકે કે જો સામાન્યનું એકાન્તે ‘‘એકત્વ’” પ્રમાણથી સિધ્ધ હોય તો. પરંતુ વાસ્તવિક તે એકત્વ જ નથી. સામાન્યના તે એકત્વનો જ તત્ત્વથી આ વિચાર કરવાનો પ્રારંભ કરેલો છે. ભાવાર્થ એવો છે કે માતાભૂતગાયમાં અને તર્ણકાદિમાં રહેલું ોત્વ સામાન્ય જો સર્વથા (એકાન્તે) એકરૂપ જ હોય તો જ તે એક શોત્વ ગાયમાં રહ્યુ છતું તર્ણકમાં પણ વર્તે, પરંતુ બન્નેમાં વર્તનારૂં આ શોત્વ સામાન્ય એક છે કે ભિન્ન ભિન્ન છે તે જ વિચારાઈ રહ્યું છે. સર્વથા એકાન્તે એક નથી. કારણ કે આશ્રયભેદે આશ્રયિનો પણ સદા ભેદ હોય છે. તેથી વ્યકિતભેદે શોત્વ પણ ભિન્ન ભિન્ન જ છે. સર્વથા એકાન્તે એક નથી. વદ્યસ્થાન્તનાં હ્રીત્યંતે જો આ સામાન્યનું એકાન્તે એકત્વ તમારા વડે કહેવાશે તો ભિન્ન ભિન્ન ક્ષેત્રે અને ભિન્ન ભિન્ન કાળે ઉત્પન્ન થતી તર્ણકાદિ વ્યકિતઓમાં આ શોત્વ સામાન્યની વૃત્તિ ઘટશે નહીં. કારણકે સામાન્ય એકાન્તે એક જ છે એમ તમે માન્યુ છે અને તે એક જ હોવાથી એક પદાર્થરૂપ આધારમાં જ વર્તી શકે અન્ય આધારમાં વર્તી શકે નહીં, અન્ય આધારભૂત પદાર્થમાં તેની વૃત્તિ માનવાથી તેનું એકાન્તે માનેલું એકત્વ રહેતું નથી.દ્દયાશ્રયવૃતિ થવાથી આશ્રયભેદે આશ્રયનો પણ ભેદ થવાથી એકાન્તે એકત્વ ટકતું નથી. = ભિન્ન = હવે જો તમે એમ કહો કે સામાન્યનું એકાન્તે એકત્વ જ છે પરંતુ તેનો તેવો તેવો સ્વભાવ જ છે કે જે સ્વભાવને લીધે પોતે એક હોવા છતાં અનેક આશ્રયમાં વર્તી શકે છે. આ પ્રમાણે સ્વભાવવાદનું જ માત્ર આલંબન સ્વીકારી સામાન્યનું એકાન્તે એકત્વ માની લઈ પમ્ ભિન્ન દેશ અને ભિન્ન ભિન્ન કાળમાં ઉત્પન્ન થનારી અનેક વસ્તુમાં જો આ સામાન્યની વૃત્તિ સત્તા સ્વીકારાય તો આવા પ્રકારના સામાન્યને પણ માનવાની શું જરૂર છે ? તથા બીજા પણ અનેક પદાર્થોની કલ્પના કરવાની પણ શું જરૂર છે ? પમિનિધ તુલ્ય કુબેરાદિની તુલ્ય કોઈ એક અવ્યકત વ્યકિત માત્ર જ માની લો કે જે પોતાના તેવા તેવા સ્વભાવને લીધે તે તે સ્વરૂપે પ્રસિધ્ધ થશે. અર્થાત્ એવી અલૌકિક કોઈ એક વ્યકિત છે કે જે પોતાના તથાસ્વભાવના કારણે તેવી તેવી બને છે આ પ્રમાણેજ માની લો તો પણ શું દોષ છે ? કારણ ‘“સ્વભાવવાદ' હંમેશા અપ્રષ્ટવ્ય જ હોય છે. તેમ માનવામાં કંઈ પુછવાનું કે કહેવાનું હોતું જ નથી. એમ માનવાથી સામાન્યની એકાન્તે એકતાની વાત તો બાજુ ઉપર રહી. પરંતુ મૂલ સામાન્ય તત્વ જ માનવાનું ઉડી જશે. જેથી એકતા સિધ્ધ કરવા જતાં મૂલ પદાર્થ જ ઉડી જવાથી લાભને ઇચ્છતા એવા તમને મૂલ સામાન્ય સ્વીકારવાની માન્યતાનો જ ઉચ્છેદ થવાનો પ્રસંગ આવશે. તેથી આ સામાન્યનું = Page #346 -------------------------------------------------------------------------- ________________ ૬૮૧ પંચમ પરિચ્છેદ સૂત્ર-૧ રત્નાકરાવતારિકા એક વ્યકિતમાં સર્વવ્યાપિત્વ કોઈપણ રીતે યુકિતની સંગતિને પામતું નથી. नापि सर्वसर्वगतत्वम्, खण्डमुण्डादिव्यक्त्यन्तरालेऽपि तदुपलम्भप्रसङगात् । अव्यक्तत्वात्तत्र तस्यानुपलम्भ इति चेत्, व्यक्तिस्वात्मनोऽप्यनुपलम्भोऽत एव तत्रास्तु । अन्तराले व्यक्त्यात्मनः सद्भावावेदकप्रमाणाभावादसत्त्वादेवानुपलम्भे सामान्यस्यापि सोऽसत्त्वादेव तत्रास्तु, विशेषाभावात् । किञ्च, प्रथमव्यक्तिसमाकलनवेलायां तदभिव्यक्तस्य सामान्यस्य सर्वात्मनाऽभिव्यक्तिर्जातैव, अन्यथा व्यक्ताव्यक्तस्वभावभेदेनानेकत्वानुषङ्गादसामान्यस्वरुपताऽऽपत्तिः । तस्मादुपलब्धिलक्षणप्राप्तस्य स्वव्यक्त्यन्तराले सामान्यस्यानुपलम्भादसत्त्वम्, व्यक्तिस्वात्मवत् । હવે અહીં નૈયાયિક કદાચ પોતાનો બચાવ એવા પ્રકારનો કરે કે ગોત્ર વિગેરે સામાન્ય “વ્યકિતમાં સર્વગત” હોય તેવું અમે કહેતા નથી પરંતુ તે નોર્વ વિગેરે સામાન્ય “સર્વમાં સર્વગત” છે એમ અમે કહીએ છીએ. એટલે કે આ નીત્વ વિગેરે સામાન્ય સર્વ જગતમાં સર્વવ્યાપી છે. જેમ આકાશ સર્વ જગતમાં સર્વવ્યાપી છે. તેમ આ સામાન્ય પાણ નિત્ય હોવાથી એક હોવાથી અને વ્યાપક હોવાથી સર્વત્ર સર્વવ્યાપી છે. એમ અમે માનીશું જેથી તમે જૈનોએ જે ઉપરોકત દોષો અમને આપ્યા તે આવશે નહીં. આવા પ્રકારનો તૈયાયિક જો બચાવ કરે તો તે ગોત્યાદ્રિ સામાન્યનું સર્વત્ર સર્વ વ્યાપીપણું માનવું પણ ઉચિત નથી. કારણ કે તે માન્યતામાં પણ દોષ જ આવે છે તે આ પ્રમાણે - જો ગોત્ર સર્વત્ર સર્વવ્યાપી હોય તો ખંડ ગાય (એક વિવક્ષિતગાય) અને મુંડગાય (બીજી વિવક્ષિત ગાય) ની વચ્ચેના આંતરામાં રહેલું જે આકાશ છે તે અંતરાલવત આકાશમાં પણ તે ગોત્વાદ્રિ સામાન્યનો ઉપલંભ થવાનો પ્રસંગ આવશે. અર્થાત્ કોઈપણ બે ગાયોની વચ્ચેના ખુલ્લા આકાશમાં પણ ગોવાદ્રિ સામાન્ય દેખાવું જોઈએ. પરંતુ તે ત્યાં દેખાતું નથી માટે તે ગોવાદ્રિ સર્વત્ર સર્વવ્યાપી નથી. (અહીં રવષ્ય નો અર્થ અને મુખ્ય નો અર્થ એવો પણ થાય છે.) અહીં તૈયાયિક પોતાના પક્ષનો હવે એવો બચાવ કરે કે બે ગાયોની વચ્ચેના તે આકાશમાં વારિ” સામાન્ય સર્વવ્યાપી હોવાથી છે જ, પરંતુ ભૂતપ્રેત-પિશાચાદિની જેમ અવ્યકત હોવાથી સત્ એવા પણ તે ગોવાઢિ નો ઉપલંભ ત્યાં થતો નથી. અર્થાત વચ્ચેના આકાશમાં ગોવાદ્રિ સામાન્ય સર્વત્ર સર્વવ્યાપી હોવાથી ત્યાં પણ વિદ્યમાન જ છે. પરંતુ ભૂતાદિની જેમ અવ્યકત હોવાથી ઉપલબ્ધ થતું નથી. તો અમે જૈનો કહીએ છીએ કે જો ન દેખાતું હોવા છતાં સામાન્ય ત્યાં છે. અને અવ્યકત હોવાથી તે સામાન્ય દષ્ટિ ગોચર થતું નથી એમ જો કહો છો તો ખંડ મુંડ આદિ ગાય વ્યકિતના પોતાના આત્માનો પણ અર્થાત આવા જ પ્રકારની કોઈ ત્રીજી ગાય વ્યકિતના સ્વરૂપનો અનુપલંભ પગ ત્યાં અવ્યકત હોવાથી જ હો એમ માનવાનો પ્રસંગ આવશે. એટલે કે “અનુપલંભ” બે પ્રકારનો હોય છે. એક તો વસ્તુ હોય જ નહીં એટલે ન દેખાય તે સર્વ હોવાથી અનુપલંભ કહેવાય છે. અને જે વસ્તુ હોય પરંતુ ભૂત-પ્રેત-પિશાચની જેમ છતી વસ્તુ ન દેખાય તે ૩૧ હોવાથી અનુપલંભ કહેવાય છે તેથી બે ગાયોની વચ્ચેના આકાશમાં ત્રીજી ગાય પણ ભૂત-પ્રેતાદિની જેમ Page #347 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા પ્રમેય પદાર્થનું વર્ણન ૬૮૨ . હોવા છતાં અવ્યક્ત હોવાથી તેનો અનુપલંભ થતો હોય એમ કેમ ન બને ? તમે જેમ “ત્વ સામાન્ય ત્યાં અંતરાલમાં હોવા છતાં પાગ અવ્યક્ત હોવાથી તેનો અનુપલંભ છે એમ કહો છો તેની જેમ ત્રીજી ગાય આદિ વ્યક્તિનો પણ ત્યાં સદ્ભાવ હોવા છતાં અવ્યક્ત હોવાથી અનુપલંભ હોય એમ કેમ ન માની શકાય ? અહીં નૈયાયિક હવે એવો બચાવ કરે છે કે ત્રીજી ગાય આદિ “ચાત્મનઃ સમાવેમાવેવમાન-ગમવત્ = વ્યકિતના સ્વરૂપના સભાવને (છતા પણાને) જાગાવનારું કોઈ પ્રબળ પ્રમાણ ન હોવાથી તે અંતરાલક્ષેત્રમાં ત્રીજી ગાય આદિ વ્યક્તિનો સત્તાવાનુપમે = અસત્ત્વતાના લીધે જ અનુપલંભ છે. પરંતુ અવ્યક્તતાના કારણે અનુપલંભ નથી. આવો બચાવ તૈયાયિક જો કરે તો અમે તેઓને કહીએ છીએ કે સામાન્યથાપિ સૌ = ગોવાદ્રિ સામાન્યનો પાગ તે અનુપલંભ Tોત્વાદ્રિ ત્યાં અસતું હોવાથી જ છે. એમ સ્વીકારી લો ને ? એવો ખોટો બચાવ શા માટે કરો છો કે આપ આદિ વ્યક્તિનો ત્યાં અસત્ હોવાથી અનુપલંભ છે અને ગોવાઃિ સામાન્ય ત્યાં અસત્ નથી પરંતુ સત્ છે. છતાં અવ્યક્ત હોવાથી તેનો અનુપલંભ છે. આમ ભિન્ન ભિન્ન માનવામાં શું પ્રમાણ છે ? અર્થાત્ તમારી આ કલ્પના તદ્દન યુક્તિ વિનાની છે. જો વ્યકિત ત્યાં અસત્ હોવાથી અનુપલંભવાળી છે તો સામાન્ય પણ અસત્ હોવાથી જ અનુપલંભ વાળુ હો, અને જો સામાન્ય ત્યાં અવ્યક્ત હોવાથી તું છતાં અનુપલંભ વાળુ હોય તો ગાય આદિ વ્યકિત પણ ત્યાં સત્ હોવા છતાં અવ્યક્ત હોવાથી જ અનુપલંભવાળી છે એમ જ માનવું જોઈએ. બન્નેની માન્યતામાં કોઈપણ પ્રકારની વિશેષતાનો અભાવ જ છે. તથા વળી પ્રથમ ગાય વ્યક્તિને જાણવાના સમયે વિવક્ષિત એવી તે (ગાયાદિ) વ્યક્તિ જ્યારે અભિવ્યક્ત થઈ ત્યારે જ ગોત્યાદ્રિ સામાન્યની પણ સંપૂર્ણપણે અભિવ્યકિત થયેલી જ છે. સારાંશ ગાય વિગેરે વ્યક્તિ જ્યારે અભિવ્યક્ત થાય છે ત્યારે ગોવાઢિ સામાન્ય પણ અભિવ્યક્ત થાય જ છે. અને તમારા મતે અભિવ્યક્ત થયેલી તે ગોવાદ્રિ સામાન્ય સર્વત્ર સર્વ વ્યાપી હોવાથી વિવક્ષિત બે ગાયોની વચ્ચેના અંતરાલમાં પણ અભિવ્યક્ત જ છે. માટે ત્યાં તેનો ઉપલંભ થવો જ જોઈએ. કન્યથા = જો તમે એમ નહી માનો તો એટલે કે જે ગાય આદિ વ્યક્તિ અભિવ્યક્ત છે. ત્યાં જ વર્તમાન ગોત્સારિ સામાન્ય અભિવ્યકત બને છે. અને અંતરાલક્ષેત્રવર્તી આકાશમાં ગાય ન હોવાથી તે ગાયની અભિવ્યક્તિ નથી અને તેથી જોવાદ્રિ સામાન્યની પણ ત્યાં અભિવ્યક્તિ નથી. પરંતુ અનભિવ્યક્તિ છે. આમ જો કહેશો તો ગોવાદ્રિ સામાન્ય ગાયવાળા ક્ષેત્રમાં અભિવ્યક્ત અને અંતરાલ વર્તી ક્ષેત્રમાં અનભિવ્યક્ત, એમ વ્યક્ત અને અવ્યક્ત એવા બે ભિન્ન ભિન્ન સ્વભાવભેદના કારણે સામાન્યમાં પણ “અનેકત્વ” આવી જવાથી તે સામાન્યને “અસામાન્ય” માનવાની આપત્તિ તમને આવશે કારણ કે સામાન્ય હંમેશાં એક જ હોય છે. અને જે એક ન હોય અર્થાતુ અનેક હોય તે સામાન્ય કહેવાય નહીં એટલે સામાન્યને પણ અસામાન્ય = વિશેષ” કહેવાશે. તેથી હવે હે નૈયાયિકો કંઈક સમજો કે ૩પત્રષેિત્રુક્ષUILTH = જેમ ગાય આદિ વ્યક્તિ ઉપલબ્ધિપાણાને પામી છતી દ્રષ્ટિગોચર થાય જ છે, માટે જ્યાં ગાયવ્યક્તિ છે ત્યાં તે ગાય સત્ છે અને અંતરાલવર્તી Page #348 -------------------------------------------------------------------------- ________________ ૬૮૩ પંચમ પરિચ્છેદ સૂત્ર-1 રત્નાકરાવતારિકા ક્ષેત્રમાં તે જ ગાય વ્યક્તિ છે જ નહીં. તેથી સત્ હોવાથી તેની અનુપલબ્ધિ છે. તેવી જ રીતે ગોત્વ પણ ત્યાં હોત તો દેખાત જ એવા ઉપલબ્ધિ લક્ષાણને (દશ્યપણાના સ્વરૂપને) પામેલું આ સામાન્ય બે ગાયોના અંતરાલમાં ન દેખાતું હોવાથી સત્ જ છે. અર્થાત્ નથી જ. માટે તે સામાન્યનું સર્વત્ર સર્વવ્યાપીપણું પાગ સંભવતું નથી જ. अपि च, अव्यक्तत्वात् तत्र तस्यानुपलम्भस्तदा सिध्येद्, यदि व्यक्त्यभिव्यङ्ग्यता सामान्यस्य सिद्धा स्यात्, न चैवम्, नित्यैकरूपस्यास्याभिव्यक्तेरेवानुपपत्तेः । तथाहि - व्यक्तिरुपकारं कश्चित् कुर्वती सामान्यमभिव्यञ्जयेत्, इतरथा वा ? कुर्वती चेत्, कोऽनया तस्योपकारः क्रियते ? तज्ज्ञानोत्पादनयोग्यता चेत्, सा ततो भिन्ना, अभिन्ना वा विधीयते ? भिन्ना चेत्, तत्करणे सामान्यस्य न किञ्चित्कृतमिति तदवस्थाऽस्यानभिव्यक्तिः । अभिन्ना चेत्, तत्करणे सामान्यमेव कृतं स्यात् तथा चानित्यत्वप्राप्तिः । तज्ज्ञानं चेदुपकारः, तर्हि कथं सामान्यस्य सिद्धिः, अनुगतज्ञानस्य व्यक्तिभ्य एव प्रादुर्भावात् । तत्सहायस्यास्यैवात्र व्यापार इत्यपि श्रद्धामात्रम् । यतो यदि घटोत्पत्तौ दण्डाद्युपेतकुम्भकारवद् व्यक्त्युपेतं सामान्यमनुगतज्ञानोत्पत्ती व्याप्रियमाणं प्रतीयेत, तदा स्यादेतत् । तच्च नास्त्येव, न किञ्चित् कुर्वत्याश्च व्यञ्जकत्वे विजातीयव्यक्तेरपि व्यञ्जकत्वप्रसङ्गः। तन्नाव्यक्तत्वात् तत्र तस्यानुपलम्भः, किन्त्वसत्वादेव इति न सर्वसर्वगतमप्येतद् भवितुमर्हति, किन्तु प्रतिव्यक्ति कथञ्चिविभिन्नम्, कथश्चित्तदात्मकत्वाद् विसदृशपरिणामवत् । यथैव हि काचिद् व्यक्तिरुपलभ्यमानाद व्यक्त्यन्तराद् विशिष्टा विसदृशपरिणामदर्शनादवतिष्ठते, तथा सदृशपरिणामात्मकसामान्यदर्शनात् समानेति, तेनायं समानो गौः सो ऽनेन समान इति प्रतीतेः । न च व्यक्तिस्वरूपादभिन्नत्वात् सामान्यरूपताव्याघातोऽस्य, रूपादेरप्यत एव गुणरूपताव्याघातप्रसङ्गात् । कथश्चिदव्यतिरेकस्तु रूपादेरिव सदृशपरिणामस्याप्यस्त्येव । તથી વળી તમે નોત્વાદ્રિ સામાન્યને સર્વત્ર સર્વવ્યાપી માનીને બે ગાયોના અંતરાલમાં ગોવાદ્રિ હોવા છતાં અવ્યકત હોવાથી ત્યાં તે ગોવાદ્રિ ની અનુપલબ્ધિ થાય છે. એમ જે કહો છો તે ત્યારે જ સિદ્ધ થાય કે તે ગોત્યાદિ સામાન્ય જયાં ગવાદિ વ્યકિત હોય ત્યાં તે ગવાદિ વ્યકિત વડે અભિવ્યડુગ્ય થતું હોય તો જ અંતરાલમાં ગવાદિ વ્યકિત ન હોવાથી અવ્યકત રહે છે આ વાત સિધ્ધ થાય. અર્થાત ગોવાદિ સામાન્ય સર્વત્ર એકસરખું સર્વવ્યાપી હોવા છતાં ગવાદિ હોય ત્યાં વ્યકત અને ગવાદિ વ્યકિત ન હોય ત્યાં અંતરાલમાં અવ્યકત ત્યારે જ કહી શકાય કે જો તે ગવાદિ વ્યકિત ગોવાદિ સામાન્યને વ્યકત કરતુ હોય તો, પરંતુ ન વિમ્ = એમ બનતું નથી. ગવાદિ વ્યકિત ગોવાદિ સામાન્ય વ્યકત કરતું હોય આ વાત યુકિતથી સંભવતી જ નથી કારણકે ગોવાઃિ આ સામાન્ય નિત્ય છે. એક જ સ્વરૂપ વાળું છે માટે તેની અભિવ્યકિત થતી હોય આ વાત સંભવતી નથી. જો તમે તેની અભિવ્યકિત થઈ એમ માનો તો તે અભિવ્યકિત થતા પૂર્વે અનભિવ્યકિત હતી એવો અર્થ થાય, તેમ થવાથી પ્રથમ અનભિવ્યકિત અને પછી અભિવ્યકિત થવાથી નિત્ય રહેશે નહીં તથા એકરૂપતા પણ રહેશે નહીં. માટે અભિવ્યકિત ઘટતી જ નથી. Page #349 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા પ્રમેય પદાર્થનુ વર્ણન ૬૮૪ તથા વળી તે ગવાદિ વ્યકિત જો ગોત્વાદિ સામાન્યને અભિવ્યકત કરતું હોય એમ માનો તો અમે તમને પુછીએ છીએ કે વ્યક્ત્તિપારં શ્ચિત્ અંતી = તે ગવાદિ વ્યકિત કંઈ પણ ઉપકાર કરતી છતી ગૌત્સાહ સામાન્યને અભિવ્યક્ત કરે છે ? તરથા = ઉપકાર કર્યા વિના જ સામાન્યને અભિવ્યકત કરે છે ? જવાબ આપો કે ગવાદિ વ્યકિત ગોત્વાદિ સામાન્યને શું કંઈ ઉપકાર કરતી છતી ગોત્યાદ્દિ ને અભિવ્યક્ત કરે છે કે ઉપકાર ન કરતી છતી શેત્વાદ્દિ ને અભિવ્યક્ત કરે છે ? વંતી ચૈત્ = જો તે ગવાદિ વ્યકિત ગોત્યાદિ સામાન્યને કંઈને કંઈ ઉપકાર કરતી હોય તો જોનયા तस्योपकारः क्रियते = આ ગવાદિ વ્યકિત વડે તે ગોત્વાદિ સામાન્યનો શું ઉપકાર કરાય છે ? तज्ज्ञानोत्पादनयोग्यता चेत् જો તમે એમ કહો કે તે ગવાદિ વ્યકિત તે ગોત્વાવિ સામાન્યનું જ્ઞાન ઉત્પન્ન કરવાની યોગ્યતા રૂપ ઉપકાર કરે છે. એટલે કે અન્તરાલવર્તી ગોત્વ અવ્યકત હોવાથી તેનું જ્ઞાન થતું ન હતું. તેથી તે જાણવા માટે “અયોગ્ય’’ હતું પરંતુ ત્યાં ગવાદિ વ્યકિત લાવવામાં આવી કે તુરત જ તે લવાયેલી ગવાદિ વ્યકિત ત્યાં અવ્યકતપણે રહેલા ગોત્વાદિને જાણવાની ‘‘યોગ્યતા’” વાળું બનાવી દે છે. આ રીતે તે ગોસ્વાદિના જ્ઞાનની (જાણવાપણાની) ઉત્પત્તિની યોગ્યતા રૂપ ઉપકાર કરે છે. એમ જો તમે કહો તો અમે પૂછીએ છીએ કે તે જ્ઞાનોત્પાદન યોગ્યતા ततो તે ગોત્યાદિ સામાન્યથી ભિન્ન કરાય છે ? કે અભિન્ન કરાય છે ? મિન્ના શ્વેત્ = જો તે કરાતો ઉપકાર ગોત્યાદ્રિ સામાન્યથી ભિન્ન જ હોય તો તે યોગ્યતા સ્વરૂપ ઉપકાર કરવા છતાં પણ શોત્વાતિ સામાન્યનું કંઈ પણ કરાયું નથી કારણકે કરાયેલો આ ઉપકાર ગોત્યાદ્રિ સામાન્યથી તદ્દન ભિન્ન છે તેથી સામાન્યને શું લાભ ? તેથી આ સામાન્યની તો પૂર્વકાલની જેમજ અનભિવ્યકિત જ રહેશે. જેમ ઉપકાર કરાયા પહેલાં સામાન્ય અવ્યક્ત હતું તે જ રીતે ઉપકાર કરાવા છતાં પણ તે ઉપકાર ભિન્ન હોવાથી સામાન્ય તો તેવું ને તેવું અવ્યકત જ રહેશે. સારાંશ એ છે કે મિન્ના चेत् જો આ ઉપકાર સામાન્યથી ભિન્ન કરાય છે તો તરને = તે ઉપકાર કરાવા છતાં પણ સામાન્યસ્થ ન નિશ્ચિતમ્ = સામાન્યનું કંઈ પણ કાર્ય કરાયું નથી ત તવસ્થા સસ્ય ગનમિષ્યત્તિ તેથી આ પ્રમાણે આ સામાન્યની તો તેવી ને તેવી જ અવસ્થા વાળી અનભિવ્યકિત જ રહી. = = આવો દોષ આવશે. = = સામાન્ય अभिन्ना चेत् હવે જો તે જ્ઞાનોત્પાદનયોગ્યતા રૂપ ઉપકાર સામાન્યથી અભિન્ન કરાય છે. એવો પક્ષ જે કહેશો તો તરણે તે ઉપકાર કરાયે છતે સામાન્યમેવ તું સ્વાત્ જ કરાયેલું થશે અને સામાન્ય આ પ્રમાણે કરાયેલું થવાથી તથા ૬ સભ્ય અનિત્યત્વપ્રાપ્તિઃ = આ સામાન્યને ઉપર પ્રમાણે કૃત્રિમતા આવવાથી અનિત્ય માનવાની આપત્તિ આવશે. = = હવે જો એમ કહો કે “તજ્ઞાનું ચેવુવાર: અન્તરાલવર્તી સામાન્ય થમપિ તૈ: પવિ ગૌ:'' એવા પ્રકારનું તુલ્યાકારતાનુ જ્ઞાન પહેલાં કરાવતું ન હતું. પરંતુ જ્યારે ગાયવ્યકિત ત્યાં આવે છે ત્યારે તે આવા પ્રકારનું તુલ્યાકારતા-સમાનતાનું જ્ઞાન કરાવવા રૂપ ઉપકાર સામાન્યનો કરે છે. તર્રિયં સામાન્યસ્ય સિદ્ધિઃ એમ જો કહો તો સામાન્યની સિધ્ધિ કેમ થશે ? અર્થાત્ સામાન્ય છે એમ માનવાની શી જરૂર ? કારણ કે જે આ સામાન્ય છે. તે એકાકારતા-તુલ્યાકારતાને જણાવે = Page #350 -------------------------------------------------------------------------- ________________ ૬૮૫ પંચમ પરિચ્છેદ સુત્ર-૧ રત્નાકરાવતારિકા છે તે કારણથી જ સામાન્ય માનવાનું હોય છે. પરંતુ તે તુલ્યાકારતા-અનુગતાકારતાનું જ્ઞાન ગવાદિ વ્યકિતથી જ પ્રગટ થઈ જાય છે. તેથી હવે સામાન્ય માનવાનું રહેતું જ નથી. સારાંશ કે સામાન્યનું જે અનુગતાકારતાનું જ્ઞાન કરાવવાનું કાર્ય હતું તે જ કાર્ય ગવાદિ વ્યકિતમાંથી જ થઈ જાય છે. એટલે અનુગતાકારતાને જણાવનારૂં સામાન્ય છે એમ માનવાનું રહેતું જ નથી. તેથી સામાન્યની સિધ્ધિ કેમ થશે ? તત્સચૈિવીત્ર પર: રૂલ્યા શ્રદ્ધામાત્રમ્ = હવે કદાચ તમે એવો બચાવ કરો કે અનુગતાકારતાનું જ્ઞાન ગવાદિવ્યકિત કરાવતું નથી જો ગવાદિવ્યક્તિ જ અનુગતાકારતાનું જ્ઞાન કરાવતું હોય તો તો સામાન્યને માનવાની આવશ્યકતા રહેતી નથી પરંતુ તત્ = તે ગવાદિવ્યક્તિની સીયસ્થ = સહાયતા વાળા એવા હવે જ સમસ્ય = આ સામાન્યનો ૩ત્ર આ અનુગતાકારતાનું જ્ઞાન કરાવવામાં વ્યાપાર: = ફાળો છે. ભાવાર્થ એવો છે કે ગવાદિ વ્યકિતથી અનુગતાકારતાનું જ્ઞાન થતું નથી કે જેથી સામાન્યની સિધ્ધ ન થાય, પરંતુ ગવાદિવ્યકિતની સહાયતાવાળા એવા આ સામાન્યથી જ આ અનુગતાકારતાનું જ્ઞાન થાય છે. માટે સામાન્યની સિદ્ધિ થશે જ. આવું જો કહો તો તે આ કથન પણ શ્રધ્ધામાત્ર રૂપ જ છે અર્થાત્ યુકિયુકત નથી. તમારા પોતાના બચાવ માટે કહેવા પુરતુ જ છે. પરંતુ સત્ય નથી. તો = કારણકે ઘટ બનાવવામાં કુંભકાર કર્તા રૂપે કારણ છે છતાં જો દંડાદિની સહાય તેને ન હોય તો કર્તા એવો પણ કુંભકાર ઘટ કરી શકતો નથી. પરંતુ દંડાદિ (સહકારી કારણો) થી યુકત એવો જ કુંભકાર ઘટ કરી શકે છે. તેવી જ રીતે એકલું સામાન્ય જો અનુગતાકારતાનું જ્ઞાન ન કરાવી શકતું હોત અને ગવાદિ વ્યકિતથી યુકત એવું જ સામાન્ય અનુગતાકારતાના જ્ઞાનની ઉત્પત્તિમાં વપરાતું પ્રતીત થતું હોત ત તત્ તો તમારી આ કલ્પના સફળ થાય. જેમ દંડાદિથી યુકત જ કુંભકાર ઘટની ઉત્પત્તિમાં કર્તા બને છે તેમ વ્યકિતથી ઉપેત જ સામાન્ય જો અનુગતાકારતાની જ્ઞાનોત્પત્તિમાં વપરાતું પ્રતીત થતું હોત તો જ તમારી આ કલ્પના યુકિતયુક્ત બનત, પરંતુ ત૨ નાસ્તેવ = તેવી પ્રતીતિ થતી નથી જ. એકલું સામાન્ય અનુગતાકારતાનું જ્ઞાન ન કરાવે અને વ્યકિતયુકત એવું સામાન્ય અનુગતાકારતાનું જ્ઞાન કરાવે આવી પ્રતીતિ કોઈને ક્યાંય થતી નથી. માટે તમારી આ વાત યુકિતસંગત નથી. આ રીતે ગવાદિ વ્યકિતવિશેષ સામાન્યને કોઈપણ જાતનો ઉપકાર કરતું હોય અને તેના દ્વારા સામાન્ય વ્યક્ત થતું હોય તથા અંતરાલવર્તી ક્ષેત્રમાં ગવાદિવ્યક્તિ વિશેષ ન હોવાથી સામાન્ય હોવા છતાં અવ્યકત રહેતું હોય આ બધી તૈયાયિકની વાત યુકિતસંગત નથી. તથા ન ઋશ્ચિત્ ર્વાશ્ચ = કોઈ પણ જાતનો કંઈ પણ ઉપકાર ન કરતી એવી ગવાદિવ્યકિત સામાન્યની વ્યંજક છે. એવો બીજો પક્ષ માનવો તે પણ ઉચિત નથી. કારણ કે કંઈ પણ લાભ ન કરાવતી વ્યકિતને જો વ્યંજક માનવામાં આવે તો ગોવાદ્રિ સામાન્યની ગવાદિસજાતીય વ્યકિત જેમ વ્યંજક બને તેમ મહિષાદિ વિજાતીય વ્યકિતને પણ ગોવાદ્રિ સામાન્યની વ્યંજક માનવાની આપત્તિ આવશે. કારણ કે કંઈપણ ઉપકાર ન કરવાપણું સજાતીય ગવાદિમાં અને વિજાતીય મહિલાદિમાં સમાન જ છે. આ રીતે ગવાદિવ્યકિત ગોવાદિ સામાન્યને ઉપકાર કરે છે એમ માનો તો પાગ દોષ જ છે. અને ઉપકાર નથી કરતી એમ માનો તો પણ દોષ જ છે. તદ્ ન ૩hત્વનું તત્ર તસ્યાનુપમ = તેથી ખંડ અને મુંડ એવી બે Page #351 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા પ્રમેય પદાર્થનું વર્ણન ગવાદિના વચ્ચેના તે અંતરાલક્ષેત્રમાં “સામાન્ય છે પણ અવ્યક્ત હોવાથી તેનો અનુપલંભ છે આ વાત યોગ્ય નથી, કિન્તુ સત્તાવ = પરંતુ અંતરાલક્ષેત્રમાં નારિ સામાન્ય અસત્ હોવાથી જ તેનો અનુપલંભ છે. જો અંતરાલક્ષેત્રમાં જોવાદ્રિ વિદ્યમાન હોત અને અવ્યક્ત હોવાથી તેનો અનુપલંભ થતો હોત તો તો તે ગોવાદ્રિ સર્વત્ર સર્વવ્યાપક છે. એમ સિદ્ધ થાત, પરંતુ તે અંતરાલક્ષેત્રમાં ગોવાદ્રિ સામાન્ય છે જ નહીં અસતુ જ છે તેથી જ તેનો અનુપલંભ છે. માટે આ ગોવાદિ સામાન્ય સર્વત્ર સર્વવ્યાપી થવાને યોગ્ય નથી. વિન્નુ પ્રતિષિત થચિત્ fમમ્, પરંતુ ગોત્વાદ્રિ આ સામાન્ય ગવાદિ પ્રત્યેક વ્યકિતઓથી ભિન્ન અવશ્ય છે પરંતુ કથંચિત્ ભિન્ન છે. એકાન્ત ભિન્ન નથી. કારણ કે કથંચિદ તાદાત્મક પાણ (અભિન્ન પણ) છે. વિસદશપરિણામની જેમ, ચર્થવ દિ સાવિત્ = જેમ કોઈ એક સ્કૂલ ગવાદિ વ્યકિત, સામે દેખાતી બીજી તનુતરશરીરવાળી ગવાદિ વ્યત્યન્તરથી સ્થૂલ અને તનુતર એવા વિસદશપરિગામના દર્શનથી વિશિષ્ટ = ભિન્ન જણાય છે. તથા = તેવી જ રીતે આ પાણ ગાય છે અને તે પાગ ગાય છે એવા સદશ પરિગામાત્મક સામાન્યના દર્શનથી સમાન પણ છે જ. તેનાથં સમાન : = તે કારાગથી જ આ ગાય (બળદ) તે ગાયની (બળદની) સાથે સમાન છે અને તે ગાય (બળદ) આ ગાયની (બળદની) સાથે સમાન છે. તેવી પ્રતીતિ જગતમાં સર્વને થાય છે. (અહીં ગો શબ્દ સ્ત્રીલીંગ પુલિંગ બન્ને છે. તેથી સ્ત્રીલિંગમાં ગાયવાચક જેમ બને છે તેમ પુલ્ડિંગમાં બળદવાચી પણ બને છે. માટે ટીકામાં પુસ્વિંગ પણે આ શબ્દનો પ્રયોગ કરેલ છે) પ્રશ્ન - ને જે વ્યક્ટ્રિપઃિ મિત્વીતુ સામાન્યક્ષતાવ્યીવાતો, અહીં કદાચ તૈયાયિક એવો પ્રશ્ન કરે કે પ્રત્યેક ગાયવ્યકિત ભિન્ન ભિન્ન હોવાથી વિશેષાત્મક છે અને આ વારિ એ સામાન્યાત્મક છે. છતાં જૈનો માને છે તે રીતે માનવા જતાં ગવાદિ વ્યકિત વિશેષના સ્વરૂપથી આ ગોવાદિ સામાન્યને અભિન્ન (તાદાત્મક) માનવાથી જેવી ગવાદિ વ્યકિતઓ “વિશેષાત્મક છે તેવું જ સામાન્ય પાગ વિશેષાત્મક જ બની જશે, અભિન્ન માનવાથી જેમ વ્યકિત એ વિશેષ છે તેમ સામાન્ય પાગ વિશેષાત્મક થશે. અને તેમ થવાથી ઉર્ય = આ સામાન્યમાં જે સામાન્યરૂપતા છે તેનો વ્યાઘાત થશે. સામાન્ય પાણ વિશેષાત્મક જ થવાથી તેમાં સામાન્યરૂપતા રહેશે નહીં અર્થાત્ સામાન્યરૂપતા ઉડી જશે. ઉત્તર - Yરતિ વ = ઉપરનો પ્રશ્ન બરાબર નથી. કારાગ કે આ એકાન્ત અભિવ્ર માનવામાં આવ્યું નથી. જો એકાન્ત અભિન્ન માનવામાં આવે તો જ એક સ્વરૂપ થવાથી સામાન્ય એ વિશેષ બની જાય પરંતુ આ કથંચિદ અભિન્ન માનવામાં આવ્યું છે જો કથંચિત્ અભિન્ન માનવા માત્રથી તરૂપતા આવી જતી હોય તો દ્રવ્ય અને રૂપ -રસ-ગંધ-સ્પર્શાદિ ગુણોનો પગ કથંચિત્ અભેદ મનાયેલો હોવાથી રૂપાદિ ચારે ગુણોમાં દ્રવ્યરૂપતા આવી જવાથી ગુણરૂપતા માનવામાં વ્યાધાત થવાનો પ્રસંગ આવશે. પરંતુ તેમ બનતું નથી અર્થાત્ કથંચિદ અભેદ હોવા છતાં પાગ દ્રવ્ય એ દ્રવ્ય જ છે અને રૂપાદિ ગુણો એ ગાગો જ છે. તેમાં ગુણ સ્વરૂપતા રહે જ છે તેવી જ રીતે Page #352 -------------------------------------------------------------------------- ________________ ૬૮૭ પંચમ પરિચ્છેદ સૂત્ર-૧ રત્નાકરાવતારિકા આ રૂપાદિગુણોની જેમ જ સદશ પરિણામમાં પણ વ્યકિતના સ્વરૂપથી કથંચિત્ જ અભેદ માનવામાં આવ્યો છે એકાન્ત અભેદ માનવામાં આવ્યો નથી. માટે તરૂપતા થઈ જતી નથી. આ રીતે કથંચિદ અભેદ છે જ. પરંતુ અભેદ નથી એમ પણ નહી અને સર્વથા અભેદ જ છે એમ પણ નહીં. ननु प्रथमव्यक्तिदर्शनवेलायां कथं न समानप्रत्ययोत्पत्तिः ?, तत्र सदृशपरिणामस्य भावादिति चेत्, तवापि विशिष्टप्रत्ययोत्पत्तिस्तदानीं कस्मान्न स्याद्, वैसदृश्यस्यापि भावात् ? परापेक्षत्वात् तस्याप्रसङ्गोऽन्यत्रापि तुल्यः । समानप्रत्ययोऽपि हि परापेक्षः, परापेक्षामन्तरेण कचित् कदाचिदप्यभावात्, अणुमहत्त्वादिप्रत्ययवत् । પ્રશ્ન: અહીં કોઈ નૈયાયિક જૈનદર્શનની સામે એવો પ્રશ્ન કરે છે કે જો સામાન્ય એ વ્યક્તિવિશેષથી (કથંચિપાણ) અભિન્ન છે તો કોઈપણ એક જ ગવાદિ વ્યકિતવિશેષનું જ્યારે પ્રથમદર્શન થાય છે. તે જ વેળાએ તે ગવાદિવ્યકિત વિશેષમાં રહેલા સદશપરિણામની (એટલે કે સમાન પરિણામનીસામાન્યના બોધની) ઉત્પતિ કેમ થતી નથી જો સામાન્ય એ વ્યકિતવિશેષથી અભિન્ન હોય તો વ્યકિતવિશેષને જોતાંની સાથે જ સદશતાનો બોધ પરિણામ થવો જોઈએ. કારણકે ત્યાં સદશપરિણામ છે જ. ઉત્તર - ત તું, તવાપિ = જો આ પ્રમાણે તૈયાયિક પ્રશ્ન કરે તો અમે જૈનો તેને પુછીએ છીએ કે તને પાગ વિશિષ્ટના પ્રત્યયની ઉત્પત્તિ તે વખતે (પ્રથમદર્શનકાલે) કેમ થતી નથી ? આ ઉત્તર કાફવાન્યાયથી આપ્યો છે. જૈનદર્શનકારનો કહેવાનો આશય એવો છે કે અમે સામાન્યને વ્યકિતવિશેષથી કથંચિ અભિન્ન માન્યો એટલે તમે અમને વ્યક્તિ દેખતાંની સાથે જ સામાન્યનો પરિણામ થવો જોઈએ આવો પ્રશ્ન કરો છો પરંતુ ‘‘વિસદશતા” અર્થાત્ વિશેષતા પણ તે જ કાલે (પ્રથમદર્શનકાલે) તે વ્યકિતવિશેષમાં છે જ, તો તમને તે કાલે વિસદશતાનો બોધ કેમ થતો નથી ! તે પ્રથમ દર્શનકાલે તે ગવાદિવ્યકિતમાં વિવાદશતા નથી એમ નહીં પરંતુ છે જ. તો કેમ દેખાતી નથી ? (આ પ્રશ્નનો જે ઉત્તર તમે આપશો તે જ ઉત્તર તમે પુછેલા પ્રશ્નનો અમારા તરફથી છે એમ જણાવવા આ રીતે જૈન દર્શનકારે તૈયાયિકને પ્રશ્ન કરેલ છે) TRIક્ષતુ તાપ્રસન્ન = હવે જો નૈયાયિક એમ કહે કે આ વિરાદશતા વ્યકિતવિશેષમાં અવશ્ય છે. પરંતુ તેનો પ્રત્યય (તેનો બોધ) પરની અપેક્ષા વાળો છે. એટલે જ્યાં સુધી પરગવાદિવ્યકિત (બીજી ગાય વ્યકિત) ન લાવવામાં આવે ત્યાં સુધી અંદર રહેલી વિદેશતા જણાતી નથી. સારાંશ કે વિસદશતાનો બોધ પરની અપેક્ષા વાળો હોવાથી પર ન આવે ત્યાં સુધી તેનો પ્રત્યય (બોધ) થવાનો પ્રસંગ આવતો નથી કારણ કે એક ગાય હોતે છતે બીજી ગાય લાવવામાં આવે ત્યારે જ બન્નેને જોઈને જ આ ગાયથી પેલી ગાય વિસદશ છે. એવો વિસદશ પરિણામ થાય છે. માટે તે પરાપેક્ષિત છે. તે આ જ ઉત્તર ૩ ત્રા િતુ: બીજી જગ્યાએ પાગ સમાન જ છે. અર્થાત વિસદશતા પરાપેક્ષિત હોવાથી પ્રથમ ગવાદિદર્શનકાલ પર વ્યકિત ન હોવાથી જેમ તે જણાતી નથી. તેવી જ રીતે “દિશા” પણ પરાપેક્ષિત હોવાથી પ્રથમગવાદિ દર્શનકાલ પર વ્યકિત ન હોવાથી જાગતી Page #353 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા પ્રમેય પદાર્થનુ વર્ણન ૬૮૮ નથી. જેમ અણુમાં રહેલું આણુત્વ અને આકાશાદિમાં રહેલું મહત્ત્વ પોતપોતાનો ગુણ હોવા છતાં પર પદાર્થ હાજર ન હોય ત્યારે પરાપેક્ષિત હોવાથી જણાતા નથી તેમ સમાનપણાનો બોધ પણ પરની અપેક્ષા વાળો છે. તેથી પરની અપેક્ષા વિના કોઈ પણ સ્થાને ક્યારે પણ તે સમાનપ્રત્યય જણાતો નથી. આ પ્રમાણે સામાન્યનું વ્યકિત સર્વવ્યાપિત્વ કે સર્વસર્વવ્યાપિત્વ ન સંભવતું હોવાથી સ્વતંત્ર (એકાન્તે વિશેષથી ભિન્ન) એવું સામાન્ય નથી. પરંતુ પદાર્થ પોતે સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક જ છે. આ પ્રમાણે સ્વતંત્ર સામાન્ય નથી. એ સિધ્ધ કરીને હવે સ્વતંત્ર વિશેષો પણ નથી તે વાતનું ખંડન ટીકાકારથી કરે છે विशेषा अपि नैकान्तेन सामान्याद् विपरीतधर्माणो भवितुमर्हन्ति । यतो यदि सामान्यं सर्वगतं सिद्धं भवेत्, तदा तेषामव्यापफत्वेन ततो विरुद्धधर्माध्यासः स्यात् । न चैवम् सामान्यस्य विशेषाणां च कथञ्चित्परस्पराव्यतिरेकेणैकानेकरूपतयावस्थितत्वात् । विशेषेभ्योऽ व्यतिरिक्तत्वाद्धि सामान्यमप्यनेकमिष्यते, सामान्यात्तु विशेषाणामव्यतिरेकात्तेऽप्येकरूपा इति । एकत्वं च सामान्यस्य संग्रहनयार्पणात् सर्वत्र विज्ञेयम्। प्रमाणार्पणात् तस्य सदृशपरिणामरूपस्य विसदृशपरिणामवत् प्रतिव्यक्तिभेदात् । एवं चासिद्धं सर्वथा विरुद्ध धर्माध्यस्तत्वं सामान्यविशेषयोः । यदि पुनः कथञ्चिदेव विरुद्धधर्माध्यस्तत्वं हेतुश्चिकीर्षितम्, तदा विरुद्धमेव, कथञ्चिद्विरुद्धधर्माध्यासस्य कथञ्चिद्भेदेनैवाविनाभूतत्वात् । ‘‘વિશેષો’” પણ એકાન્તે સામાન્યથી વિરૂધ્ધધર્મવાળા થવાને યોગ્ય નથી. તેથી વિશેષો પણ સામાન્યથી અત્યન્તભિન્ન નથી, તે આ પ્રમાણે- તમારા દ્વારા ઉપર જણાવાયેલું સામાન્યનું ‘સર્વવ્યાપકત્વ' જો સિધ્ધ થયું હોત તો વિશેષો વ્યકિતમાત્રમાં જ રહેનાર હોવાથી અવ્યાપક છે. અને સામાન્ય સર્વવ્યાપક હોય તેથી વિશેષો એ સામાન્યથી વિરૂધ્ધધર્મથી યુકત સિધ્ધ થાય, કારણ કે વિશેષો અવ્યાપક અને સામાન્ય સર્વવ્યાપક એટલે વિરૂધ્ધધર્માંધ્યાસ થાય, મૈં ચૈવમ્ પરંતુ એમ નથી. અમે જણાવેલી ચર્ચા પ્રમાણે સામાન્યનું ‘“સર્વવ્યાપકત્વ’’ સિધ્ધ થતું જ નથી. તેથી સામાન્ય પણ વ્યકિતમાત્ર વ્યાપી છે. આ રીતે સામાન્યસ્ય વિશેષાનાં ૨ થંચિત્ પરસ્પરાજ્યતિરેòોળાનેરૂપતાવસ્થિતત્વત્ સામાન્ય અને વિશેષો કથંચિત્ પરસ્પર અભેદભાવે એક અને અનેક રૂપપણા વડે પદાર્થોમાં રહેલા છે. જયાં જયાં સામાન્ય છે ત્યાં ત્યાં વિશેષો પણ છે અને જયાં જયાં વિશેષો છે ત્યાં ત્યાં સામાન્ય પણ છે જ. કોઈ પણ પદાર્થોને એકરૂપપણા વડે (સદશતાના પરિણામથી) જોઈએ તો સામાન્ય જણાય છે જેમ કે આ પણ ગાય, અને પેલી પણ ગાય, તથા તે જ પદાર્થોને અનેકરૂપપણા વડે (વિસદશતાના પરિણામથી) જોઈએ તો વિશેષ પણ જણાય છે જેમકે આ ગાય શાબલેય છે અને પેલી ગાય બાહુલેય છે. ઇત્યાદિ. સામાન્ય (સદશતા) એ એક અને વિશેષો(વિસદશતા) એ અનેક હોવા છતાં, સામાન્ય પણ વિશેષોની સાથે અવ્યતિરિકત હોવાથી અનેકરૂપે પણ ઇચ્છાય છે અને વિશેષો પણ સામાન્યની સાથે અવ્યતિરિકત હોવાથી તે વિશેષો એક રૂપ પણ ઇચ્છાય છે. સામાન્યનું જે એકપણું ગણાય છે તે સંગ્રહનયની પ્રધાનતાથી સર્વ ઠેકાણે જાણવું. પરંતુ જો પ્રમાણની અર્પણા (વ્યવહારનયની = Page #354 -------------------------------------------------------------------------- ________________ ૬૮૯ પંચમ પરિચ્છેદ સૂત્ર-૧ રત્નાકરાવતારિકા અર્પણા) કરવામાં આવે તો જેમ વ્યક્તિએ વ્યક્તિએ વિસદશતા ભિન્ન ભિન્ન છે તે જ રીતે તે સદશપરિણામ સ્વરૂપ સામાન્ય પણ પ્રત્યેક વ્યકિતવાર ભિન્ન ભિન્ન જ છે. માટે અનેકપણે પણ અપેક્ષાવિશેષે છે જ. જેમ શાબલેય-બાહુલેય આદિ વિશેષો (વિસદશપરિણામો) અનેક છે તેમ પ્રત્યેક ગાયોમાં રહેલું ગોત્વ પણ વ્યક્તિવાર વિચારીએ તો વ્યક્તિ અનેક હોવાથી ગોત્વ પણ અનેક છે જ. અને તેને જ સંગ્રહનયની પ્રધાનતાએ આ પણ ગોત્વ અને તે પણ ગોત્વ, બન્ને સમાન જ છે એમ વિચારીએ તો એક પાગ છે જ. આ પ્રમાણે સામાન્ય પાગ એક અને અનેકરૂપ છે તથા વિશેષો પાણ એક અને અનેક રૂપ છે માટે સામાન્ય અને વિશેષ એ બન્ને વચ્ચે પરસ્પર વિરૂધ્ધધર્મવાળાપણું અસિધ્ધ છે. આ પ્રમાણે હે નાયિકો ! તમે આ ચર્ચાના પ્રારંભમાં જે અનુમાન અમારી (જેનોની) સામે રજુ કરેલું કે “સામાન્યવિરોષ' પક્ષ, ““અત્યન્તમિસ્ત્રી'' સાધ્ય, “વિરૂદ્ધધર્મધ્યાસત્યા' હેતુ, યથા પાથ:પવિૌ ઉદાહરાગ, તમારા બતાવેલા આ અનુમાનમાં જે વિરૂધ્ધધર્માધ્યાસત્વ હેતુ કહેવામાં આવ્યો છે તે જો “સર્વથા' લેવામાં આવે તો તમારો આ હેતુ “અસિધ્ધહેવાભાસ' થાય છે. કારણ કે અમે જણાવેલી ઉપરોકત ચર્ચા પ્રમાણે સામાન્ય અને વિશેષની વચ્ચે અત્યન્ત વિરૂધ્ધધર્માધ્યાસત્વ સંભવતું જ નથી. માટે આ હેતુ પક્ષમાં ન વર્તતો હોવાથી અસિધ્ધ હેત્વાભાસ થાય છે અને જો તમે “થગ્નિતુ” જ વિરૂધ્ધધર્માધ્યાત્વ હેતુ કહેવાને ઇચ્છતા હો તો તે હેતુ અમને માન્ય પાગ છે અને પક્ષમાં વર્તે પાગ છે તેથી અસિધ્ધહેત્વાભાસ નથી. પરંતુ સાધ્યના અભાવમાં જ તે હેતુ વર્તતો હોવાથી વિરૂધ્ધ હેત્વાભાસ જ થાય છે. કારણકે તમારૂં સાધ્ય છે અત્યન્નભિન્નત્વ, તેના અભાવ રૂપ જે કથંચિભિન્નત્વ, ત્યાં જ આ કથંચિદ્વિરૂધ્ધધર્માધ્યાસત્વ હેતુ વર્તે છે. એટલે કે કથંચિ વિરૂધ્ધધર્માધ્યાસત્વ હેતુ કથંચિભેદ (સ્વરૂપ સાધ્યાભાવ)ની સાથે જ અવિનાભાવી છે. (પરંતુ સાધ્યની સાથે નથી) માટે તમારો આ હેતુ વિરૂધ્ધ હેત્વાભાસ બને છે. તેથી તમારી વાત બરાબર નથી. पाथ:पावकस्वरूपो दृष्टान्तोऽप्युभयविफलः, तयोरपि कथञ्चिदेव विरुध्धधर्माध्यस्तत्वेन भिन्नत्वेन च स्वीकरणात् । पयस्त्वपावकत्वादिना हि तयोविरुद्धधर्माध्यासो भेदश्व, द्रव्यत्वादिना पुनस्तद्वैपरीत्यमिति, तथा च कथं न सामान्यविशेषात्मकत्वं घटादेर्घटते इति ॥५-१॥ તથા તમારા અનુમાનમાં જણાવેલું જલ અને અગ્નિ સ્વરૂપ જે ઉદાહરણ છે તે પણ સાધ્ય અને સાધન એમ બન્નેથી રહિત છે. અન્વયવ્યાપ્તિમાં જણાવાતું ઉદાહરણ સદા સાધ્ય - સાધન યુકત જ હોવું જોઈએ જેમ કે યત્ર ધૂમતંત્ર દિન: યથા માનસમ્, પરંતુ તમારું આ જલવાહિનનું ઉદાહરાગ સાધ્ય અને સાધન એમ ઉભયથી વિકસે છે. કારણ કે તે જલ અને વહ્નિ પાણ કથંચિત્ જ વિરૂધ્ધધર્મથી યુકત છે અને કથંચિત્ જ ભિન્ન મનાયેલાં છે. સર્વથા વિરૂધ્ધ ધર્મયુક્તત્વ અને સર્વથા ભિન્નત્વ ત્યાં નથી. જલમાં પયસ્વ જે છે તે વહ્નિમાં નથી અને વહ્નિમાં જે પાવકત્વ છે તે જલમાં નથી માટે પર્વ અને પાવકત્વ ધર્મની અપેક્ષાએ તે જલ અને વલિની અંદર અવશ્ય Page #355 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સામાન્યના પ્રતિભેદોનું વર્ણન ૬૯૦ વિરૂધ્ધ ધર્માંધ્યારાત્વ છે જ. તથા દ્રવ્યત્વાદિ ધર્મો વડે (દ્રવ્યત્વ - પદાર્થત્વ - ગુણવત્વ જ્ઞેયત્વ પ્રમેયત્વ ઈત્યાદિ ધર્મો વડે) તેનાથી વિપરીતતા એટલે કે અવિરૂધ્ધ ધર્માંધ્યાસતા પણ છે જ. આ પ્રમાણે જલ અને વહ્નિ પણ પયસ્ત્ય અને પાવકત્વ ધર્મની અપેક્ષાએ વિરૂધ્ધધર્માંધ્યાસતા અને દ્રવ્યત્વાદિની અપેક્ષાએ અવિરૂધ્ધધર્માંધ્યાસતા હોવાથી કથંચિવિરૂધ્ધધર્માંધ્યાસતા અને કથંચિદ્ જ ભેદ સિધ્ધ થાય છે. પરંતુ અત્યન્તભેદ કે સર્વથા વિરૂધ્ધધર્માંધ્યાસતા સિધ્ધ થતી નથી. માટે તમારૂં ઉદાહરણ ઉભયવિકલ છે. આવો દૃષ્ટાન્તદોષપણ છે. આ પ્રમાણે તમારા અનુમાનનો હેતુ અસિધ્ધ અથવા વિરૂધ્ધ હેત્વાભાસ થવાથી અને ઉદાહરણ ઉભયવિકલ થવાથી તમારૂં સાધ્ય સિધ્ધ થતું નથી તેથી ઘટ- પટ આદિ વિશ્વવર્તી સમસ્ત પદાર્થોનું ‘‘સામાન્યવિશેષાત્મકપણું” કેમ ન ઘટી શકે ? અર્થાત્ સર્વે પદાર્થો ઉભયાત્મક છે જ. એમ અમારો જૈનદર્શનનો મત સર્વથા નિર્દોષ સિધ્ધ થાય છે. ૫-૧૫ - अधुना सामान्यविशेषस्वरूपाने कान्तात्मक वस्तुसमर्थनार्थं साक्षाद्धेतुद्वयमभिदधानाः सदसदाद्यनेकान्तात्मकवस्तुप्रसाधकहेतून् सूचयन्ति - अनुगतविशिष्टाकारप्रतीतिविषयत्वाद् प्राचीनोत्तराकारपरित्यागोपादाना वस्थानस्वरूपपरिणत्याऽर्थक्रियासामर्थ्यघटनाच्च ॥५- २॥ હવે સામાન્ય અને વિશેષ એમ ઉભયસ્વરૂપ અનેકાન્તાત્મક જ સર્વે વસ્તુ છે આ વાતનું સમર્થન કરવા માટે સાક્ષાત્પણે (હવે પછી મૂલસૂત્રમાં જ) બે હેતુઓ કહેતા એવા ગ્રંથકારશ્રી ‘‘સત્ અને અસત્’’ આદિ અનેક રીતે અનેકાત્મક વસ્તુ છે એ વાતને સિધ્ધ કરનારા બીજા અનેક હેતુઓને સૂચવતાં જણાવે છે “સર્વે વસ્તુઓ સામાન્ય અને વિશેષ આદિ રૂપે અનેકાન્તાત્મક છે” આ અનુમાન પ્રથમ સૂત્રમાં છે. તેના બે હેતુઓ આ સૂત્રમાં જણાવે છે. (૧) અનુગત આકાર અને વિશિષ્ટ આકારની પ્રતીતિનો વિષય હોવાથી. ટીકા (૨) પ્રાચીન આકારનો પરિત્યાગ, અને ઉત્તર આકારનું ઉપાદાન, તથા દ્રવ્યપણે અવસ્થાન (ધ્રૌવ્ય) સ્વરૂપની પરિણિત દ્વારા જ અર્થક્રિયા કરવાનું સામર્થ્ય સંભવતું હોવાથી. ૫-૨ अनुगताकाराऽनुवृत्तस्वभावा गौर्गौरित्यादिप्रतीतिः, विशिष्टाकारा व्यावृत्तरूपा, शवलः श्यामल इत्यादिप्रतीतिस्तद्गोचरत्वात् - इति तिर्यक्सामान्यगुणाख्यविशेषलक्षणानेकान्तात्मकवस्तुसिद्धौ हेतुः । प्राचीनोत्तराकारयोः यथासङख्येन ये परित्यागापादाने, ताभ्यां यदवस्थानम्, तत्स्वरूपपरिणामेनार्थक्रियासामर्थ्यघटनात्, कार्यकरणोपपत्तेः - इत्युर्ध्वतासामान्यपर्यायाख्यविशेषस्वरूपानेकान्तात्मकवस्तुसिद्धौ हेतुः । चकारात् सदसदाद्यनेकान्तसमर्थक हेतवः सदसदाकारप्रतीतिविषयत्वादयो द्रष्टव्या: ॥५- २॥ - ટીકાનુવાદ - આ પાંચમા પરિચ્છેદના પ્રથમ મૂલસૂત્રમાં ગ્રંથકારશ્રીએ ‘‘વસ્તુ સામાન્યવિશેષાદિ અનેકાત્મક છે” એમ જે પ્રતીજ્ઞા કરી છે તેને સિધ્ધ કરવા માટે આ સૂત્રમાં બે હેતુઓ આપ્યા Page #356 -------------------------------------------------------------------------- ________________ ૬૯૧ પંચમ પરિચ્છેદ સૂત્ર-૨ રત્નાકરાવતારિકા છે ઘટ-પટ આદિ સંસારવર્તી સમસ્ત વસ્તુઓ સામાન્યાત્મક અને વિશેષાત્મક એમ ઉભયાત્મક હોવાથી અનેકાન્તાત્મક છે તે આ પ્રમાણે - અનુગત આકારવાળી જે પ્રતીતિ એટલે કે એક વ્યકિતમાં જે સ્વરૂપ હોય તે જ સ્વરૂપ બીજી વ્યકિતમાં પણ અનુવર્તે છે એવી અનુવૃત્ત સ્વભાવ વાળી જે પ્રતીતિ થાય છે. જેમ કે આ પણ ગાય છે. તે પણ ગાય છે ઇત્યાદિ સ્વરૂપે જે સમાન પ્રતીતિ, સદશતાની પ્રતીતિ થાય છે. તે તિર્યકત્સામાન્ય છે. તથા તે જ બે વ્યક્તિમાં જે સ્વરૂપ એક વ્યકિતમાં છે. તે સ્વરૂપ બીજી વ્યકિતમાં નથી. અને જે સ્વરૂપ બીજી વ્યકિતમાં છે તે સ્વરૂપ પ્રથમ વ્યકિતમાં નથી એવી જે વિશિષ્ટ આકારવાળી પ્રતીતિ છે. એટલે કે વ્યાવૃત સ્વભાવવાળી પ્રતીતિ છે જેમ કે આ ગાય શબલ ગુણ વાળી છે. અને તે ગાય શ્યામલ ગુણ વાળી છે ઇત્યાદિ જે પ્રતીતિ થાય છે તે ગુણાખ (ગુણ નામનું) વિશેષ સ્વરૂપ છે આ પ્રમાણે પ્રત્યેક પદાર્થો અનુગત આકારની પ્રતીતિનો વિષય હોવાથી તથા વિશિષ્ટ આકારની પ્રતીતિનો વિષય હોવાથી તિર્યસામાન્ય અને ગુણ નામના વિશેષ સ્વરૂપ વાળી એમ અનેકાન્તાત્મક જ વસ્તુ છે. તેની સિધ્ધિમાં આવી ઉભયાકારની પ્રતીતિના વિષયપણું એ હેતુ છે. સર્વ વસ્તુઓ ઉભયાકારની પ્રતીતિનો વિષય હોવાથી અનેકાન્તાત્મક છે. આ પ્રમાણે અનુગતાકાર અને વિશિષ્ટ કારની પ્રતીતિનો વિષય હોવાથી સર્વ વસ્તુઓ સામાન્ય અને વિશેષાત્મક પણે અનેકાન્તમય છે. એમ સિદ્ધ થાય છે. અહીં સામાન્યના બે ભેદ છે એક તિર્યસામાન્ય અને બીજું ઉર્ધ્વતા સામાન્ય, તથા વિશેષના પાણ બે ભેદ છે ગુણ અને પર્યાય. એમ કુલ બે બે ભેદોમાંથી આ રીતે તિર્યસામાન્ય અને ગુણાત્મક વિશેષ આવી પ્રતીતિ થી સિદ્ધ થાય છે. હવે ઉર્ધ્વતા સામાન્ય અને પર્યાયાત્મક વિશેષ કેવી પ્રતીતિથી સિદ્ધ થાય છે ? તે સમજાવવા બીજો હેતુ આપે છે. પ્રાચીન આકાર અને ઉત્તર આકારનો અનુક્રમે જે પરિત્યાગ અને ગ્રહણ, એટલે કે પ્રાચીન આકારનો પરિત્યાગ, અને ઉત્તર આકારનો જે સ્વીકાર, તથા તે બન્નેની સાથે વસ્તુનું દ્રવ્યપણે જે અવસ્થાન (ધ્રુવપણે રહેવું) તેવા પ્રકારનું ત્રિપદીમય વસ્તુનું સ્વરૂપ માનીએ તો જ કાર્ય કરવાપણું ઘટી શકતું હોવાથી પદાર્થ ત્રિપદીમય છે અને સામાન્યવિશેષાત્મક છે. આ પ્રમાણે ઉર્ધ્વતા સામાન્ય અને પર્યાય નામના વિશેષ સ્વરૂપવાળી એમ અનેકાત્મક જ વસ્તુ છે તેની સિધ્ધિમાં આવી પ્રાચીનાકારનો પરિત્યાગ, ઉત્તરાકારનો સ્વીકાર, અને દ્રવ્યપણે અવસ્થાન એવા પ્રકારની ત્રિપદીમય પ્રતીતિના વિષયપણું એ જ હેતુ છે. સંસારની સર્વ વસ્તુઓ ઉત્પાદ-વ્યય-અને ધ્રુવ સ્વભાવની પ્રતીતિનો વિષય હોવાથી ઉર્ધ્વતાસામાન્યરૂપ અને પર્યાય નામના વિશેષ રૂપ વાળી છે એમ અનેકાત્મક ઉપર સમજાવાયેલી ચર્ચાનો સાર એ છે કે પ્રથમ સૂત્રમાં વસ્તુને સામાન્ય અને વિશેષ એમ ઉભયરૂપે અનેકાત્મક કહેવામાં આવી છે. તેમાં સામાન્ય એ તિર્થક અને ઉર્ધ્વતા એમ બે પ્રકારનું છે તથા વિશેષ પણ ગુણ અને પર્યાય એમ બે પ્રકારનું છે. જયારે અનુગતાકારે પ્રતીતિ થાય છે ત્યારે તિર્યક્સામાન્યરૂપે વસ્તુ ભાસે છે અને જયારે વિશિષ્ટ કારે પ્રતીતિ થાય છે ત્યારે ગુણ નામના | વિશેષ રૂપે વસ્તુ ભાસે છે તેવી જ રીતે પ્રાચીન આકારના પરિત્યાગ રૂપે અને ઉત્તર આકારના Page #357 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સામાન્યના પ્રતિભેદોનું વર્ણન ૬૯૨ સ્વીકાર રૂપે વસ્તુ વિચારીએ છીએ ત્યારે પર્યાય નામના વિશેષ રૂપે વસ્તુ ભાસે છે અને પૂર્વોત્તરપર્યાયોમાં વસ્તુ તેની તેજ અવસ્થાન રૂપે છે. એમ વિચારીએ ત્યારે ઉર્ધ્વતાસામાન્યરૂપે ભાસે છે. એમ આ બન્ને હેતુઓથી વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભયરૂપે અનેકાન્તાત્મક સિધ્ધ થાય છે. સર્વ વસ્તુઓ સામાન્ય વિશેષ આદિ અનેકાન્તાત્મક છે. આ પ્રમાણે પ્રથમ સૂત્રમાં જે વિ શબ્દ છે. તેથી ‘“સત્ - અસત્આપે’’ પણ અનેકાન્તાત્મક છે. ‘ભિન્ન-અભિન્નરૂપે” પણ અનેકાન્તાત્મક છે. ‘‘વાચ્ય-અવાચ્યરૂપે’” પણ અનેકાન્તાત્મક છે. તથા ‘નિત્ય-અનિત્યરૂપે” પણ અનેકાન્તાત્મક છે ઇત્યાદિ અનેક રીતે અનેકાન્તાત્મક છે. તેમાંથી ‘“સત્-અસપે” જે અનેકાન્તાત્મકતા છે તે સમજાવે છે. સર્વ વસ્તુઓ ‘‘સત્-અસત્આપે'' પણ અનેકાન્તાત્મક છે કારણ કે પ્રત્યેક વસ્તુઓ સ્વદ્રવ્યસ્વક્ષેત્ર-સ્વકાલ અને સ્વભાવની અપેક્ષાએ ‘‘સત્’’ રૂપે, અને પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાલ અને પરભાવની અપેક્ષાએ ‘‘અસત્’’ રૂપે પ્રતિભાસિત થાય છે. તથા આદિશબ્દથી સર્વ વસ્તુઓ ‘‘નિત્ય-અનિત્ય’’ રૂપે પણ અનેકાન્તાત્મક છે. વ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય અને પર્યાયાર્ટિકનયની અપેક્ષાએ અનિત્ય છે. તથા સર્વવસ્તુઓ ‘‘ભેદ-અભેદ” રૂપે પણ અનેકાન્તાત્મક છે. વ્યવહારનયથી ભેદરૂપે અને સંગ્રહનયની અપેક્ષાએ અભેદરૂપે જણાય છે. આ પ્રમાણે ‘“સત્-અસત્’ આદિ અનેકાન્તાત્મકતાનું સમર્થન કરનારા સત્ અને અસત્ આકારે પ્રતીતિનું વિષયત્વ વિગેરે હેતુઓ મૂલ બીજા સૂત્રમાં કહેલા ચાર થી જાણી લેવા. આ પ્રમાણે સર્વ વસ્તુઓ અનેક રીતે અનેકાન્તાત્મક છે. આ વાત સંપૂર્ણ પણે નિર્દોષ છે. ૫-૨ इदानीं सामान्यं प्रकारतः प्ररूपयन्ति - सामान्यं द्विप़कारं तिर्यक्सामान्यमूर्ध्वतासामान्यं च ॥५-३॥ હવે સામાન્યને ભેદથી સમજાવે છે તિર્યક્સામાન્ય અને ઉર્ધ્વતાસામાન્ય એમ સામાન્ય બે પ્રકારનું છે. ૫-૩ टीst - तिर्यगुल्लेखिनाऽनुवृत्ताकारप्रत्ययेन गृह्यमाणं तिर्यक्सामान्यम् उर्ध्वमुलेखिनाऽनुगताकारप्रत्ययेन परिच्छिद्यमानमुर्ध्वतासामान्यं चेति । ॥५-३।। સામાન્ય બે પ્રકારનું છે. (૧)તિર્યક્સામાન્ય, અને (૨) ઉર્ધ્વતા સામાન્ય, તીછો છે. ઉલ્લેખ જેમાં એવા “અનુવૃત્તાકાર” વાળા જ્ઞાન દ્વારા જણાતું જે સામાન્ય તિર્યક્સામાન્ય, અને ઉર્ધ્વ છે ઉલ્લેખ જેમાં એવા ‘‘અનુગતાકાર’” વાળા જ્ઞાન દ્વારા જણાતું જે સામાન્ય તે ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે આ બન્નેનો ભાવાર્થ હવે પછીના સૂત્રમાં દૃષ્ટાન્ત આવતું હોવાથી ત્યાં જ સમજાવીશું. અહીં તો વાકયાર્થ માત્ર આપ્યો છે. ૫-૩ तत्राद्यभेदस्य स्वरुपं सोदाहरणमुपदर्शयन्ति . प्रतिव्यक्ति तुल्या परिणतिस्तिर्यक्सामान्यम्, Page #358 -------------------------------------------------------------------------- ________________ ૬૯૩ પંચમ પરિચ્છેદ સૂત્ર-૩-૪ રત્નાકરાવારિકા शबलशाबलेयादिपिण्डेषु गोत्वं यथा ॥५-४॥ તે બે પ્રકારના સામાન્યમાંથી પ્રથમભેદ જે તિર્યક્ષામાન્ય છે તેનું સ્વરૂપ ઉદાહરણ સહિત સમજાવે છે. પ્રત્યેક વ્યકિતમાં (બીજી વ્યકિતઓની સાથે) જે તુલ્ય પરિણામ છે તેને તિર્યસામાન્ય કહેવાય છે. જેમ કે શબલ અને શાબલેય આદિ ગાયોના સમુહમાં વર્તતું ગોત્ર = ગાયપણું = ગાય પણે સમાનપરિણતિ ૫-૪ કોઈ પણ એક વ્યકિત બીજી અન્ય વ્યકિતની સાથે જે પરિણતિ દ્વારા સમાન છે. તે પરિગતિને તિર્યસામાન્ય કહેવાય છે. જેમ કે કોઈ પણ વિવક્ષિત શબલ નામવાળી એક ગાય શાબલેય નામવાળી બીજી ગાયની સાથે “ગાય પાળે” સમાન છે. માટે બન્ને ગાયોમાં રહેલું ગાયપણું એ તિર્થક્સામાન્ય કહેવાય છે. એ જ રીતે ગાય-મહિષ-અશ્વ-આદિ પશુઓ વચ્ચે રહેલી પશુપણાની સમાન પરિણતિ તે તિર્યકસામાન્ય કહેવાય છે. ‘‘તિર્થ'' નામ રાખવાનું કારણ એ છે કે આ સામાન્ય સમજતી વખતે સમજનારની દષ્ટિ તિછ ફરે છે. શબલ-શાબલેય -બાહુલેય આદિ ગાયો જાણે સામે ઉભી છે. તેમાં ગાયપણાની સમાનતા જોવા માટે જોનાર પુરૂષની દષ્ટિ પ્રથમ શબલ ગાય ઉપર, ત્યારબાદ શાબલેય ગાય ઉપર, ત્યારબાદ બાહુલેય ગાય ઉપર એમ એકેક ગાય વ્યક્તિ ઉપર જોનારની દષ્ટિ તિર્થી જાણે ફરતી ફરતી જતી હોય એવો ભાવ છે. તેથી આ સામાન્યને તિર્યસામાન્ય કહેવાય છે આ તિર્થક્સામાન્ય અને પાંચમા સૂત્રમાં સમજાવાતા ઉર્ધ્વતા સામાન્યની વચ્ચે પરસ્પર શું તફાવત છે તે હકિકત ત્યાં પાંચમા સૂત્રમાં જ સમજાવીશું. ટીકા :- વ્યક્તિ વિતમવિચિત્ય સમાન પરિતિતિર્થસામાન્ય વિષેયમ્ | મત્ર સીતા સકિरन्ते-गौौरित्याद्यनुगताकारप्रतिपत्तेरन्यव्यावृत्तिमात्रैव व्यक्तिषु प्रसिद्धेरनवसर एव सदृशपरिणामस्वरूपसामान्यस्वीकारः । सर्वतो व्यावृत्तानि हि स्वलक्षणानि न मनागप्यात्मानमन्येन मिश्रयन्तीति । तदेतन्मरुमरीचिकाचक्रोदकाऽऽचान्तयेऽञ्जलिपुटप्रसारणम् । यत इयमन्यव्यावृत्तिर्बहिः, अन्तर्वा भवेत् ? तत्र खण्डमुण्डादि विशेषप्रतिष्ठकान्यव्यावृत्तेर्वहिः सद्भावे सामान्यरूपता दुर्निवारा । आन्तरत्वे तु तस्याः कथं बहिराभिमुख्येनोल्लेख: स्यात् ? नान्त: बहिर्वा, सेत्यपि स्वाभिप्रायप्रकटनमात्रम् । ટીકાનુવાદ - સામાન્યને સર્વથા ન સ્વીકારનાર અને એકાન્ત માત્ર વિશેષો જ છે એવું માનનાર સૌગતો (બૌધ્ધો) જૈન દર્શનકારની સામે પ્રશ્ન કરે છે કે “આ ગાય છે” “આ ગાય છે” ઈત્યાદિ અનુગત આકારની (એટલે કે સદશાકારની) જે પ્રતીતિ થાય છે. તે પ્રતીતિ “સામાન્ય” નામના ધર્મ વડે થતી નથી. પરંતુ “અન્યવ્યાવૃત્તિ” માત્ર વડે જ સર્વવ્યક્તિઓમાં પ્રસિધ્ધ (જણાતી) હોવાથી “સદશપરિણામાત્મક' સામાન્ય ધર્મનો સ્વીકાર કરવાની જરૂર નથી. જે સામાન્ય દ્વારા અનુગત આકારની પ્રતીતિ કરવી છે. તે અનુગત આકારની પ્રતીતિ અન્ય વ્યાવૃત્તિ માત્ર વડે જ થઈ જાય છે. તેથી સદશ પરિણામને જણાવનાર સામાન્યને માનવાનો અનવસર જ છે. કારણ Page #359 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સામાન્યના પ્રતિભેદોનું વર્ણન ૬૯૪ કે પોતાનાથી અન્ય એવા સર્વ પદાર્થો થકી વ્યાવૃત્તિ એ જ પદાર્થનું સ્વલક્ષાણ (સ્વરૂપ) છે. કોઈપણ વિવક્ષિત એવી એક ગાય પોતાનાથી અન્ય એવા વિજાતીય અશ્વ-મહિષ-અજ આદિ ઈતર પ્રાણીઓથી તથા સજાતીય એવી સકલ ઈતર ગાયોથી વ્યાવૃત્ત છે એ જ તે વિવક્ષિત ગાયનું સ્વલક્ષણ (સ્વરૂપ) છે તે ઈતર વ્યાવૃત્તિ રૂપ, અર્થાત્ અન્યવ્યાવૃત્તિ રૂપ, વિવક્ષિત ગાયનું જે સ્વલક્ષણ છે. સ્વરૂપ છે. તે સ્વલથાણ જ વિવક્ષિત ગાયના આત્માને ઈતર અન્ય અશ્વાદિ પ્રાણીઓની સાથે કે ઈતરઅન્ય ગાયોની સાથે અલ્પ પણ મિશ્ર થવા દેશે નહિં. તેથી “અન્યવ્યાવૃત્તિ” એ જ અનુગત આકારની પ્રતીતિનું કારણ છે. પરંતુ “સામાન્ય” જેવું કોઈ તત્ત્વ નથી. જૈન - ઉપરોક્ત તે આ બૌધ્ધનું કથન મમરચા = ઝાંઝવાના ચક્ર = ભ્રમાત્મક શ. = પાણીનું સીવાન્ત = આચમન કરવા માટે ક્ષત્રિપુટ = બે હાથને સાથે કરીને બનાવેલી અંજલીપુટને (ખોબાને) પ્રસરમ્ લંબાવવા સમાન છે. અર્થાત્ ઝાંઝવાનું જળ જ ભ્રમાત્મક છે તો તેને પીવા માટે બે હાથની જોડેલી અંજલી લાંબી કરવાથી હાથમાં કંઈ જ આવતું નથી. શ્રમ માથે જ પડે છે. તેવી રીતે બૌધ્ધનું ઉપરોક્ત કથન યથાર્થ તત્ત્વ તો સિધ્ધ કરતું નથી. પરંતુ કેવલ પરિશ્રમ પુરતું જ છે અને કષ્ટદાયી છે કારણ કે કોઈ પણ રીતે તેનું કથન યુક્તિયુક્ત સિધ્ધ થતું નથી. તે આ પ્રમાણે – ત્યાં ખંડ, મુંડ આદિ અનેક વ્યક્તિ વિશેષમાં રહેલી એવી આ “અન્યવ્યાવૃત્તિ” એક છે. અને તે અન્ય વ્યાવૃત્તિ વ્યક્તિવિશેષોથી ભિન્ન સ્વરૂપ (બાહ્યાત્મક) છે. એમ જ કહેશો તો તે અન્યવ્યાવૃત્તિ જ સામાન્યાત્મક થશે. કારણ કે અનેક વ્યક્તિવૃત્તિ, એક, અને વ્યક્તિઓથી ભિન્ન પદાર્થ માન્યો માટે, તે સામાન્યરૂપ જ થઈ. ફકત અમે જેને સામાન્ય કહીએ તેને જ તમે અન્યવ્યાવૃત્તિ કહી. એમ નામાન્તર માત્ર જ થયું અને જે તે અન્યત્રાવૃત્તિને વ્યક્તિ વિશેષોથી અન્તરવૃત્તિવાળી (અભિન્ન) માનો તો તે અન્ય વ્યાવૃત્તિનો બાહ્યપદાર્થના અભિમુખપણે ઉલ્લેખ કેમ થાય ? જો તે અન્ય વ્યાવૃત્તિ વ્યક્તિમાત્રવૃત્તિ હોય તો તેને અન્યવ્યક્તિની સાથેનો વ્યાવૃત્તિ રૂપે ઉલ્લેખ કેમ કરાય? અને જો તે અન્યવ્યાવૃત્તિ અન્તર્ગત પણ નહી અને બાહ્ય પાગ નહી. એમ જો કહેશો તો તે કહેવા પુરતુ જ છે. તત્ત્વરૂપ નથી. तथाभूतं ह्यन्यव्यावृत्तिस्वरूपं किञ्चित्, न किश्चिद् वा ?। किञ्चिचेत्, नूनमन्तर्बहिर्वा तेन भाव्यम्, तत्र च प्रतिपादितदोषानतिक्रमः । न किञ्चिच्चेत्, कथं तथाभूतप्रत्ययहेतुः ? वासनामात्रनिर्मित एवायमिति चेत्, तर्हि बहिरांपेक्षा न भवेत् । न हि अन्यकारणको भावोऽन्यदपेक्षते, धूमादेः सलिलाद्यपेक्षाप्रसङ्गात् । किञ्च, वासनाऽप्यनुभूतार्थविषयैवोपजायते । न चात्यन्तासत्त्वेन त्वन्मते सामान्यानुभवसम्भवः । अपि च, वासना तथाभूतं प्रत्ययं विषयतयोत्पादयेत् ? कारणमात्रतया वा ? प्राचि पक्षे सकलविशेषानुयायिनी पारमार्थिकी परिच्छेद्यस्वभावा वासनेति पयार्यान्तरेण सामान्यमेवाभिहितं भवेत्। कारणमात्रतया तु वासनाया: सदृशप्रत्ययजनने विषयोऽस्य वक्तव्यः, निर्विषयस्य प्रत्ययस्यैवासम्भवात् । न च सदृशपरिणामं विमुच्याऽपरस्तद्विषयः सङ्गच्छते, प्रागुदीरितदोषानुषङ्गात् । Page #360 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ સૂત્ર-૪ રત્નાકરાવતારિકા તથા વળી હે બૌદ્ધ ! તમારૂં માનેલું તેવા પ્રકારનું “અન્યની વ્યાવૃત્તિ” રૂપ જે સ્વરૂપ, તે શું કંઈ વસ્તુ છે ? કે કંઈ વસ્તુ નથી ? અર્થાત્ ઘટ-પટની જેમ અસ્તિ રૂપ છે કે આકાશપુષ્પાદિની જેમ નાસ્તિ રૂપ જ છે ? જો “કંઈક વસ્તુ છે' એ પક્ષ સ્વીકારો તો એટલે કે ઘટ-પટાદિ પદાર્થની જેમ અન્યવ્યાવૃત્તિ એ પણ કંઈક વસ્તુસ્વરૂપ છે એમ જો કહો તો તે વાસ્તવિક-પારમાર્થિક પદાર્થ હોવાથી વિવક્ષિત ગોવ્યક્તિવિશેષથી કાં તો અંતર્વીં હોવી જોઈએ અથવા બહિર્વર્તી હોવી જોઈએ. આ બન્ને પક્ષોમાંથી કોઈ પણ પક્ષ સ્વીકારશો તો ત્યાં (બન્ને પક્ષોમાં) દોષો આવે જં છે જે અમે હમણાં જ ઉપર કહી ગયા છીએ. એટલે અમારા વડે પ્રતિપાદન કરાયેલા દોષોનું અનુલ્લંઘન જ થાય છે. અર્થાત્ દોષો આવે જ છે. જો બહિર્વીં માનો તો તે અન્યવ્યાવૃત્તિ પોતે સામાન્યરૂપ થઈ જાય છે. અને જો અન્તર્વીં માનો તો તેનો બાહ્ય પદાર્થના અભિમુખપણે ઉલ્લેખ સંભવતો નથી એવા દોષો આવે છે. માટે ‘‘િિખ્રસ્તિ’’ અન્યવ્યાવૃત્તિ એ કંઈક છે એ પક્ષ તમે કહી શકશો નહીં. હવે જો ‘ન હ્રિશ્ચિત્' અન્યવ્યાવૃત્તિ એ ઘટપટાદિની જેમ કોઈપણ પ્રકારના અસ્તિસ્વરૂપાત્મક નથી. પરંતુ આકાશ પુષ્પાદિની જેમ “કંઈ નથી જ’' અર્થાત્ અસત્ રૂપ જ છે. એમ જો કહો તો તેવા પ્રકારના (સદશાકારના-અનુગતાકારતાના) પ્રત્યયનું કારણ કેમ બને? જે વસ્તુ સર્વથા અસત્ રૂપ હોય છે તે કોઈ પણ પ્રકારના બોધનું કારણ બની શકે નહીં. કારણ કે જે પોતે જ અસત્-અવિદ્યમાન છે તે પરનો બોધ કેમ કરાવી શકે ? અને જો અસત્ વસ્તુ પણ પરના બોધનું કારણ બનતી હોય તો આકાશપુષ્પ-વન્ધ્યાપુત્ર-રાસભશ્રૃંગાદિ અસત્પદાર્થો પણ પરના બોધનું કારણ બનવું જોઈએ. માટે અન્યવ્યાવૃત્તિના સ્વરૂપને જો ‘‘ન હ્રિશ્ચિત્’” એટલે અસત્ માનશો તો તેવા પ્રકારના ‘“અનુગતાકારતાના’” પ્રત્યયનો (બોધનો) હેતુ કેમ બનશે ? અર્થાત્ અસત્ હોવાથી આવો બોધ કરાવી શકશે નહીં. ૬૯૫ હવે બૌધ્ધો પોતાનો બચાવ કરવા માટે ો એમ કહે કે જે આ અનુગતાકારતાનો બોધ થાય . છે. તે અન્યવ્યાવૃત્તિથી થાય છે એમ અમે જે કહેતા હતા તે વાત દોષવાળી હોવાથી તેને છોડીને હવે અમે એમ કહીએ છીએ કે વાસનામાત્રનિર્મિત વાયમિતિ ચેત્ = આ અનુગતાકારતાનો બોધ માત્ર વાસનાથી જ જન્ય છે. અન્યવ્યાવૃત્તિ આદિ અન્ય કોઈ કારણોથી જન્ય નથી. ફકત તે બોધમાં ‘મનની વાસના'' જ કારણ છે. આમ જો બૌધ્ધ કહે તો તે બોધ થવામાં બાહ્ય અન્ય પદાર્થની અપેક્ષા રહેવી જોઈએ નહીં. કારણ કે જે કારણ દ્વારા જે પદાર્થ ઉત્પન્ન થતો હોય, તે પદાર્થ પોતાની ઉત્પત્તિમાં પાતાના કારણભૂત તે જ પદાર્થોની અપેક્ષા રાખે છે જેમ કે અગ્નિમાંથી ઉત્પન્ન થતો ધૂમ અગ્નિની જ અપેક્ષા રાખે છે. સલિલાદિની અપેક્ષા કદાપિ રાખતો નથી. તેમ આ અનુગતાકારતાનો પ્રત્યય જો વાસના માત્રથી જ થતો હોય તો અનુગતાકારતાનો તે પ્રત્યય ફકત વાસનાની જ અપેક્ષા રાખનાર હોવો જોઈએ. પરંતુ બાહ્ય અન્ય પદાર્થની અપેક્ષા હોવી જોઈએ નહીં. સદશાકારતાનો બોધ બીજી ગોવ્યક્તિની અપેક્ષાથી જ થાય છે. તે બીજી ગોવ્યક્તિ રૂપ બાહ્યપદાર્થની અપેક્ષા ત્યાં હોવી જોઈએ નહીં કારણ કે અન્ય કારણોની અપેક્ષાવાળો માવઃ = પદાર્થ કદાપિ ન ગણ્ અપેક્ષતે- અન્યની કદાપિ અપેક્ષા રાખતો નથી. જો અન્યની અપેક્ષા રાખે Page #361 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સામાન્યના પ્રતિભેદોનું વર્ણન તે ધૂમાદિ (અગ્નિથી થતા હોવા છતાં પણ) જલાદિની અપેક્ષા રાખનાર બનવાનો પ્રસંગ આવે માટે માત્ર વાસનાથી જ જન્ય આ બોધ હોય તે વાત પણ ઉચિત નથી. જિગ્ન તથા વળી જો આ “અનુગત આકારતાનો પ્રત્યય (બોધ)” વાસનાથી જ માત્રજન્ય હોય તો વાસના સદા ભૂતકાળમાં અનુભવેલા વિષય વાળી જ ઉત્પન્ન થાય છે. ન અનુભવેલા, ન જાણેલા, અને ન સાંભળેલા વિષયની વાસના કદાપિ થતી નથી. તેથી વાસના થયા પહેલાં કોઈપણ રીતે આ અનુગત આકારતાનો બોધ જો અનુભવેલો હોય તો જ કાલાન્તરે વાસનાથી પુનઃ જન્ય બની શકે છે. પરંતુ તમારા મતે “સામાન્ય” તો અત્યન્ત અસત્ રૂપ જ હોવાથી તે સામાન્યના અનુભવનો સંભવ જ નથી અને સામાન્યના અનુભવ વિના અનુગત આકારતાના પ્રત્યયનો પણ અનુભવ સંભવિત નથી, તેના વિના વાસના થવી પાગ અસંભવિત જ છે. માટે પણ વાસના જન્યની વાત ઉચિત નથી. ૨ = તથા વળી આ વાસના તથા મૂર્ત પ્રત્યયં = તેવા પ્રકારના અનુગતાકારતાના પ્રત્યયને ઉત્પન્ન કરે છે. એમ તમે જે કહો છો ત્યાં તમારી (બૌધ્ધોની) સામે અમારો (જૈનોનો) પ્રશ્ન છે કે આ વાસના તથાભૂત પ્રત્યયને (એટલે આ પાગ ગાય, આ પાગ ગાય એવા પ્રકારના અનુગત આકાર રૂપ બોધને) જે ઉત્પન્ન કરે છે તેમાં વાસના શું વિષયપાણે કારણ બનીને તથાભૂત પ્રત્યયને ઉત્પન્ન કરે છે કે (નિમિત્ત) કારણ બનીને તથાભૂત પ્રત્યયને ઉત્પન્ન કરે છે ? હવે જો પ્રથમ પક્ષ કહેશો તો એટલે વાસના એ તથાભૂતપ્રત્યયનો વિષય બને છે અને તથાભૂત પ્રત્યયના વિષયભૂત બનતી તે વાસના તથાભૂત પ્રત્યયને જન્માવે છે એમ જો કહો તો વિષયભૂત એવી વાસનામાંથી ઉત્પન્ન થતો તથાભૂત પ્રત્યયનો બોધ પોતાના વિષયભૂત એવી વાસનાને જણાવે છે એમ અર્થ થયો. હવે જો આ પ્રમાણે વાસના તથાભૂત પ્રત્યયને જન્માવતી હોય અને ઉત્પન્ન થયેલો તે તથાભૂત પ્રત્યયનો બોધ વાસના એ પોતાનો વિષય હોવાથી તે વાસનાને જણાવતું હોય તો “વાસના” એવું નામ માત્ર જ જુદુ થયું. વાસ્તવિક તો તમે નામાન્તરપાણે અમારું માનેલું સામાન્ય જ સ્વીકાર્યું. કારણ કે પદાર્થોમાં રહેલા સામાન્યથી જ તથાભૂત પ્રત્યય (જ્ઞાન) ઉત્પન્ન થાય છે. એટલે કે સામાન્ય સદશાકારતા રૂપ હોવાથી તે સામાન્ય જ તથાભૂત પ્રત્યયને જન્મ આપે છે અને તે અનુગતાકારતા રૂપ ઉત્પન્ન થયેલું જ્ઞાન જ તે સામાન્યને જણાવે છે એમ જ અર્થ થયો. જે અમે જૈનો કહીએ છીએ. એટલે જે આ તથાભૂત પ્રત્યય છે તે સામાન્યને જણાવે છે એમ અમે કહીએ છે અને તે તથાભૂત પ્રત્યય વાસનાને જણાવે છે એમ તમે કહો છો તે બન્ને વાતોમાં નામાન્તર માત્રના તફાવત વિના બીજો કોઈ તફાવત નથી. નામાન્તરભેદ એ કંઈ પારમાર્થિક તત્ત્વભેદ નથી. એટલે કે “વાસના” એવું નામમાત્ર ભિન્ન આપીને તમે પણ સામાન્ય” જ સ્વીકાર્યું છે. હવે જો નિમિત્ત કારણ માત્ર રૂપે આ વાસના તથાભૂત પ્રત્યયને ઉત્પન્ન કરવામાં પ્રયું જાય છે. એમ જ કહેશો તો આ વાસના નિમિત્તકારણ માત્ર માનેલી હોવાથી તથાભૂત પ્રત્યયને ઉત્પન્ન કરીને તે તો દંડાદિની જેમ દૂર ખસી જાય છે. હવે તે વાસનાથી જન્મેલા તથાભૂત પ્રત્યયથી જણાય Page #362 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ સૂત્ર-૪ રત્નાકરાવતારિકા શું ? તથાભૂત પ્રત્યય એ અનુગતાકારરૂપ એક પ્રકારનું જ્ઞાન વિશેષ હોવાથી તેનાથી શેય શું ? આ અનુગતાકાર રૂપ જે જ્ઞાન ઉત્પન્ન થયું તે જ્ઞાનથી કંઈને કંઈ જાણવા યોગ્ય વિષય તો હોવો જ જોઈએ ને ? કારણ કે નિર્વિષયક જ્ઞાન તો સંભવે જ નહીં. અને આ તથાભૂત પ્રત્યય (એટલે કે અનુગતાકાર જ્ઞાન) એ પણ એક પ્રકારનું જ્ઞાન હોવાથી તેના વડે જાણવા લાયક વિષય કંઈક હોવો જોઈએ ને ? બીજો કોઈ વિષય ન સંભવતો હોવાથી તમારે “સાદશ પરિણામ રૂપ સામાન્યને” જ વિષય માનવો પડશે. અર્થાત્ તે તથાભૂત પ્રત્યય વડે “સદશપરિણામ” જણાય છે એમ જ તમારે કહેવું પડશે. કારણ કે અન્યવ્યાવૃત્તિ વિગેરે બીજો કોઈપણ વિષય કહેવામાં પૂર્વે કહ્યા પ્રમાણે દોષો જ આવતા હોવાથી “સદશ પરિણામ સ્વરૂપ સામાન્યને' ત્યજીને ૩પર: તવિષય: ન સછેતે = બીજો કોઈ પણ વિષય તે અનુગતાકારપ્રત્યયના વિષય તરીકે થઈ શકતો નથી. એટલે વાસના નામના નિમિત્તકરણ દ્વારા જન્મ પામેલા તથાભૂત પ્રત્યય વડે જે સદશપરિણામ જગાયો તે સામાન્ય” જ છે. આ પ્રમાણે વાસનાને વિષયપાણે કારણ માનશો તો પ્રથમ પક્ષમાં વાસના એ જ સામાન્ય બનશે અને નિમિત્ત કારાગ માનવા રૂપ બીજા પક્ષમાં તથાભૂત પ્રત્યય એ જ્ઞાનાત્મક હોવાથી તેના વિષય તરીકે પણ “સામાન્ય”ની જ સિધ્ધિ થશે. किञ्च, इयमन्यव्यावृत्तिः स्वयमसमानाकारस्य समानाकारस्य वा वस्तुनः स्यात् ? प्राक्तनविकल्पकल्पनायामतिप्रसङ्गः, कुरङ्गतरङ्गतरङ्गादिष्वपि तत्सम्भवापत्तेः तथा च तेष्वनुगताकारैकप्रत्ययानुषङ्गः। स्वयं समानाकारस्य तु वस्तुनोऽभ्युपगमे समुपस्थित एवायमतिथि: सदृशपरिणामः कथं पराणुद्यताम् ? । તથા વળી હે બૌધ્ધ ! તમોએ માનેલી આ “અન્યવ્યાવૃત્તિ” સ્વયં પોતે અસમાન આકારવાળી વસ્તુઓની છે કે સમાન આકારવાળી વસ્તુઓની છે ? સારાંશ કે જે અનુગતાકારની પ્રતિપત્તિ થાય છે તે અન્ય વ્યાવૃત્તિથી થાય છે એમ તમે જે કહો છો ત્યાં તે અન્ય વ્યાવૃત્તિ અસમાનાકારવાળા પદાથની થાય છે એમ જો પ્રાપ્તનવિકલ્પ = પ્રથમપક્ષની કલ્પના તમે કહેશો તો અતિવ્યાપ્તિ આવશે કુરંગ (હરણ) તુરંગ (અશ્વ)અને તરંગ (જલની લહરીઓ)માં પણ અસમાન આકાર હોવાથી અન્ય વ્યાવૃત્તિ માનવી પડશે અને તેનાથી થનારો “સદશ પરિણામ = અનુગતાકાર બોધ માનવો પડશે. સારાંશ કે કુરંગાદિ જે અસમાનાકારવાળા પદાર્થો છે તેમાં પણ તત્સમવાપરેઃ = તે અન્યવ્યાવૃત્તિનો સંભવ માનવાની આપત્તિ આવશે અને તેનાથી તેવું મનાતા પ્રત્યવાનુષ૬ = અનુગત આકાર છે જેમાં એવુ સદશપરિણામાત્મક જ્ઞાન માનવાનો પ્રસંગ તમને આવશે. હવે જો તમે એમ કહો કે આ અન્યવ્યાવૃત્તિ જે જે પદાર્થો સ્વયં સમાનાકારવાળા છે. તેઓની હોય છે. તો તમે નામાનાર માત્રથી અમારું માનેલું “સામાન્ય” જ સ્વીકારેલું થશે. કારણ કે જો આ અન્યવ્યાવૃત્તિ સમાન આકારવાળી વસ્તુઓની જ હોય તો ૩યમ્ = આ સદ્ગપરિણામઃ = સમાન આકારતાનો પરિગામ તિથિ: સમુપસ્થિતઃ વ = તમારા ઘરના બારણે મહેમાન થઈને આવીને ઉભેલો જ છે એમ થયું. નામાન્તરમાત્રથી તમે સામાન્ય સ્વીકાર્યું જ છે. એમ જ અર્થ થયો. તેથી તમે પશુતામ્ = તે સદશપરિણામ રૂપ સામાન્યના સ્વીકારનો કેવી રીતે તિરસ્કાર કરી Page #363 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સામાન્યના પ્રતિભેદોનું વર્ણન ૬૯૮ શકશો ? અર્થાત્ સામાન્યનો સ્વીકાર કરવો જ પડશે. તેને રોકી શકાશે નહીં. ननु यया प्रत्यासत्त्या केचन भावा: स्वयं सदृशपरिणामं बिभ्रति । तयैव स्वयमतदात्मका अपि सन्तस्तथा किं नावभासेरन् इति चेत् तदपि अनुचितम्, चेतनेतरभेदाभावप्रसङ्गात्, ययैव हि प्रत्यासत्त्या चेतनेतरस्वभावान् भावाः स्वीकुर्वन्ति, तयैव स्वयमतदात्मका अपि सन्तस्तथा किं नावभासेरन् इत्यपि ब्रुवाणस्य ब्रह्माद्वैतवादिनो न वक्त्रं वक्रीभवेत् ? । चेतनेतरव्यतिरिक्तस्य ब्रह्मणोऽसत्त्वात् कथमस्य तथाऽवभासनम् । इत्यन्यत्रापि तुल्यम् । न खलु सदृशपरिणामशून्यं स्वलक्षणमप्यस्ति, यत् तथाऽवभासेत । ननु स्वलक्षणस्य विसदृशाकारात्मनः सदृशपरिणामात्मकत्वं विरुध्यते । नैवम्, ज्ञानस्य चित्राकारतावत् विकल्पेतराकारतावचैकस्योभयात्मकत्वाविरोधात् । ततो व्यावृत्तप्रत्ययहेतुविसदृशाकारतावद् वस्तुनः सदृशपरिणामात्मकमप्यनुयायिप्रत्ययहेतुः स्वीकार्यम् ॥५-४॥ ટીકાનુવાદ - બૌધ્ધ કહે છે કે જે પ્રયાસત્તિ વડે (પ્રત્યાત્તિ એ એક પ્રકારનો સંબંધ વિશેષ છે. એટલે ખુર - કકુદ- અને સાસ્નાદિમત્વ (ખરી-ખુંધ અને ગોદડીવાળાપણું) એ સ્વરૂપ જે પ્રયાસત્તિસંબંધ છે. તેના વડે) કેટલાક પદાર્થો (કાળી-ધોળી-પીળી આદિ સર્વે ગાયો) જેમ સ્વયં સદશપરિણામને ધારણ કરે છે. તેવી જ રીતે તે જ પ્રયાસત્તિ સંબંધ વડે સ્વયં અતદાત્મક એવા (ગાય-અશ્વ-રાસભ-અજ-મનુષ્ય ઈત્યાદિ) પદાર્થો પણ તથા = તેવા સદશપરિણામાત્મક જ કેમ ન જણાય ? સદશપરિણામાત્મકપણે જણાવા જ જોઈએ. બૌધ્ધનો પ્રશ્ન એવો છે કે જે પ્રત્યાત્તિસંબંધ સમાનાકારવાળામાં સદશપરિણામતા ઉત્પન્ન કરે છે. તે જ પ્રયાસત્તિસંબંધ અસમાનાકારવાળા પદાર્થોમાં પાગ તેવો સદશપરિણામ કેમ ન જણાવે ? જો ખુર-કકુદ-સાસ્નાદિમત્ત્વ સ્વરૂપ પ્રયાસત્તિથી સદશપરિણામનો બોધ થતો હોય, તો તે જ પ્રત્યાત્તિસંબંધ સમાન-અસમાન સર્વ પદાર્થોમાં સદશપરિણામને જણાવનાર બનવો જોઈએ. પરંતુ બૌધ્ધનું આવું કહેવું તે ઉચિત નથી. કારણ કે અમુક નિયત-પરિમિત પદાર્થોમાં રહેલો પ્રયાસત્તિસંબંધ જો સર્વમાં સદસપરિણામતા જણાવનાર બને તો આ સંસારમાં ચેતન અને અચેતન વચ્ચે જે ભેદ છે તેના પાણ અભાવનો પ્રસંગ આવે. કારણ કે એક સ્થાને રહેલી સમાનતા રૂપ પ્રત્યાત્તિ જો સર્વત્ર સદશપરિણામતા જાગાવતી હોય તો તે ખુર-કકુદ-સાસ્નાદિમંત્ત્વ રૂપ પ્રત્યાત્તિ સર્વ-જીવ-અજીવોમાં પાગ સદશતા-પરિણામને જગાવનારી બનવાથી કોઈ ભિન્ન ભિન્ન તત્ત્વ રહેશે નહીં સર્વ દ્રવ્યો સર્વત્ર સર્વથા એકપણાને જ પામી જશે. અને તેમ જો હોય તો સર્વથા અતવાદ જ માનનાર બ્રહ્માદ્વૈતવાદીનો જ પક્ષ વિજય પામે. અર્થાતુ અમારી-તમારી આ વાદ-વિવાદની ચર્ચામાં ત્રીજા બ્રહ્મ અદ્વૈતવાદીનો જ વિજય થાય. કારણ કે તેઓ આખા જગતને બ્રહ્મ અદ્વૈતરૂપ-સદશપરિણામ રૂપ જ માને છે. તેઓનું કહેવું છે કે જે પ્રત્યાત્તિ સંબંધ વડે જગતના ભાવો (પદાથો) ચેતન અને અચેતનસ્વભાવોને પામે છે. તે જ પ્રયાસત્તિ સંબંધ પડે વયમતદ્દાત્મા ૩ સન્ત: = સ્વયં અતદાત્મક એવા-એટલે જે ભાવો ચેતન-અચેતન સ્વરૂપ વાસ્તવિક નથી. પરંતુ બ્રહ્મ-અદ્વૈતસ્વરૂપ છે છતાં તથા જિં નવમાસેરન્ = તેવા પ્રકારે એટલે કે ચેતન અચેતન સ્વરૂપે ભાસતા હોય એમ કેમ ન બને ? જે પ્રયાસત્તિથી Page #364 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ સૂત્ર-૪ રત્નાકરાવતારિકા ભાવો ચેતન-અચેતન રૂપે થાય છે. તે જ પ્રયાસત્તિથી સ્વયં ચેતન અચેતન સ્વરૂપ ન હોય અને માત્ર અદ્વૈત બ્રહ્મસ્વરૂપ જ હોય છતાં તે રૂપે ચેતન-અચેતનરૂપે ભાસતા હોય એવું કેમ ન બને? આવા પ્રકારના કેવલ બ્રહ્માતિવાદ માત્રને બોલનારા અદ્વૈતવાદીનું મુખ હવે વક્ર થશે નહીં. તેના મુખનું વચન હવે જુઠું કરશે નહીં. તેના મુખથી નીકળેલું અદ્વૈતવાદનું વચન જ સત્ય થશે. બૌધ્ધ - હે જૈન ! તમારી ઉપરોક્ત વાત બરાબર નથી. કારણ કે વેતનેતરખ્યતિરિક્સ હ્મણોસર્વત્ = કારણ કે ચેતન અને અચેતનથી ભિન્ન એવા બ્રહ્મા જ આ સંસારમાં નથી તો થમ તથાઈવમાનમ્ = નસ્ય = આ બ્રહ્મા જ તથા = તે ચેતન-અચેતન રૂપે ભાસતા હોય એમ કેમ બને ? અર્થાત્ બ્રહ્મા જેવું કોઈ તત્વ જ સંસારમાં નથી તો આ પદાર્થ સમુહ એ માત્ર બ્રહ્મસ્વરૂપે વાસ્તવિક હોય અને ચેતન-અચેતન રૂપે ભાસમાન હોય એમ કેમ બને ? જૈન - ફૂલ્ય ત્રાપ તુમ્ = આ વાત સશતા માનવા રૂપ અન્યત્ર પણ તુલ્ય જ છે. અર્થાત્ અમારી વાતમાં પણ સમાન જ છે. તે આ પ્રમાણે - “સદશ પરિણામ” વિનાનું (સામાન્ય વિનાનું) સ્વલક્ષણ (પદાર્થનું સ્વરૂપ) જ આ સંસારમાં નથી. કે જેથી તે સ્વલક્ષણ (પદાર્થનું સ્વરૂપ) માત્ર અન્ય વ્યાવૃત્તિ રૂપ વિશેષ જ વાસ્તવિક હોય અને તથા = તે રૂપે = એટલે કે સદશ પરિણામ રૂપે માત્ર ભાસમાન જ થતું હોય તેવું બને. સારાંશ એમ છે કે જો બ્રહ્મા વાસ્તવિક હોય તો તે સત્ કહેવાય અને ચેતન-અચેતન રૂપ ભેદ એ અવભાસ-આભાસ માત્ર કહેવાય. પરંતુ તેમ નથી અર્થાત્ બ્રહમાં છે જ નહીં. માટે ચેતન-અચેતન એ અવભાસ માત્ર નથી પરંતુ વાસ્તવિક છે. તેમ “સદશ પરિણામશૂન્ય” સામાન્ય વિનાનું જે પદાર્થનું સ્વરૂપ વિશેષ માત્ર હોત તો તો તે સદશપરિણામશુન્યતા એ વાસ્તવિક બનત અને સદશપરિણામનું દર્શન એ અવભાસ-આભાસ માત્ર ગણાત. પરંતુ તેમ નથી. અર્થાત્ સદશપરિણામની શૂન્યતા સંસારમાં છે જ નહીં. માટે સદશતાનો જે પરિણામ થાય છે તે અવભાસ-આભાસ માત્ર નથી. પરંતુ વાસ્તવિક છે. “સદશપરિણામથી શૂન્ય એવું માત્રવિશેષ સ્વરૂપ જ પદાર્થનું લક્ષણ આ સંસારમાં છે જ નહીં કે જે પદાર્થનું વાસ્તવિક પણે વિશેષ સ્વરૂપ જ લક્ષણ ગણાય અને તેવા પ્રકારના સામાન્યરૂપે માત્ર આભાસ જ થાય છે એમ કહેવાય. બૌધ્ધ - પદાર્થનું સ્વરૂપ ક્ષણે ક્ષણે બદલાતું હોવાથી વિશેષમાત્રરૂપ જ હોય અને સામાન્ય તો આભાસિત માત્ર જ હોય એમ જ અમને લાગે છે. જો એમ ન હોય તો તમે (જૈનો) જ કહો કે પદાર્થનું સ્વરૂપ વાસ્તવિક કેવું છે ? જૈન - પદાર્થનું સ્વરૂપ કેવલ વિશેષ માત્ર સ્વરૂપ જ નથી, તથા કેવલ સામાન્ય માત્ર સ્વરૂપ પણ નથી. પરંતુ ઉભયાત્મક જ છે. બૌધ્ધ - નનું સ્વક્ષસ્થ વિસરારિત્મિનઃ = પ્રત્યેક પદાથો ક્ષણે ક્ષણે અપૂર્વ-અપૂર્વ જ ઉત્પન્ન થતા હોવાથી, તથા કોઈપણ એક (ગવાદિ) વ્યકિત ઇતર (ગવાદિ) વ્યક્તિની સાથે કોઈને કોઈ ધર્મથી વિસદશ (વિજાતીય-અસમાનાકારતાવાળી) હોવાથી ભિન્ન ભિન્ન જ છે અને આ જ Page #365 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સામાન્યના પ્રતિભેદોનું વર્ણન ૭૦૦ પદાર્થનું લક્ષણ = સ્વરૂપ છે. આવા પ્રકારના વિસદશાકારાત્મકતા જ માત્ર પદાર્થનું લક્ષણ છે. તેથી તેની સાથે “સદશાકારતાત્મકપણું” માનવું એ તો વિરોધ જ આવે. જેમ જડ અને ચેતન જડતા અને ચેતનતા ધર્મથી અસદશાકારતા હોવાથી વિસદશ છે. તેવી રીતે અત્યન્ત ભિન્ન પદાથોને “સદશપરિણામતા” માનવી એ તદ્દન વિરૂદ્ધ છે. તેવી જ રીતે એક ગોવ્યકિત ઇતર ગોવ્યકિતની સાથે કોઈને કોઈ ધર્મથી તદ્દન વિસદશ જ છે. તેને સદશપરિણામાત્મકરૂપ કેમ મનાય ? જૈન = નૈવમ્ = ઉપરોક્ત તમારી વાત બરાબર નથી. જેમ જ્ઞાન એ ચિત્રાકારતાવાળું પણ હોય છે. તથા સવિકલ્પક અને નિર્વિકલ્પક પણ હોય છે. તેમ સંસારવર્તી કોઈપણ એક વસ્તુને અપેક્ષાભેદથી ઉભયાત્મકપણે માનવામાં કંઈ વિરોધ નથી. પીતવર્ગનું શ્વેત વર્ણનું કૃષ્ણ વર્ગનું જેમ જ્ઞાન થાય છે તેમ ચિત્રવાર્ણનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એક જ જ્ઞાનમાં પરસ્પર વિરોધી અનેક વાણના આકારો પ્રતિભાસિત થાય છે, તથા એક જ જ્ઞાન પ્રથમોત્પત્તિકાલે વિકલ્પ વિનાનું અને પછી તે જ જ્ઞાન કાલાન્તરે વિકલ્પવાળું બને છે. તેથી એક જ જ્ઞાનમાં નિર્વિકલ્પકાકારતા અને સવિકલ્પકાકારતા એમ બન્ને હોય છે. તેમાં કંઈ વિરોધ નથી. તે જ રીતે એકે એક પદાર્થમાં સામાન્યપાનું (સદશાકારપરિણામતા) અને વિશેષપણું (વિસદશાકારપરિણામતા) સંભવી શકે છે. તેમાં કંઈ વિરોધ આવતો નથી. તેથી કોઈ પણ વિવક્ષિત એક વસ્તુમાં આ વસ્તુ ઈતરવસ્તુથી વ્યાવૃત્ત છે. ભિન્ન છે એવા પ્રકારના વ્યાવૃત્તિના પ્રત્યયમાં હેતૂભૂત “વિસદશાકારતા” જેમ હોય છે તેવી જ રીતે તે જ વસ્તુમાં આ વસ્તુ ઈતરવસ્તુની સાથે કોઈ બીજા અન્ય ધમની અપેક્ષાએ સદશ પરિણામવાળી પાગ છે. એવા પ્રકારના અનુયાયિ જ્ઞાનમાં હેતુ બને એવું “સદશપરિગામાત્મકપાળું” છે જ. એમ હે બૌધ્ધ ! તમારે સ્વીકારવું જોઈએ. ૫-૪ अथ सामान्यद्वितीयभेदं सनिदर्शनमुपदर्शयन्ति . पूर्वापरपरिणामसाधारणं द्रव्यमुर्खतासामान्यं कटककङ्कणाद्यनुगामिकाञ्चनवत् ॥५-५॥ પ્રતિવ્યક્તિમાં જે તુલ્યપરિણતિ છે તે તિર્યક્સામાન્ય છે તે જણાવીને હવે સામાન્યનો જે બીજો ભેદ “ઉર્ધ્વતા સામાન્ય” છે. તેને ઉદાહરણ સાથે સમજાવે છે. પૂર્વપરિણામ (પૂર્વપર્યાય) તથા ઉત્તર પરિણામ (ઉત્તરપર્યાય)માં સમાન પણે રહેનારું જે દ્રવ્ય તે ઉર્ધ્વતાસામાન્ય કહેવાય છે. જેમ કે કટક અને કંકણ આદિ અલંકાર વિશેષમાં વર્તનાર કંચનદ્રવ્ય. ૫-પા. ટીકા - પૂર્વાપરયરનુતમે રામુ, દ્રવતિ તતાનું યાન છતીતિ વ્યુત્પજ્યા ત્રિીજાનુયાયી यो वस्त्वंशः, तदूर्ध्वतासामान्यमित्यभिधीयते । निदर्शनमुत्तानमेव । ટીકાનુવાદ - કોઈ પણ વિવક્ષિત એક દ્રવ્યના લાગે ક્ષણે કાળક્રમે આવતા પૂર્વપર્યાય અને ઉત્તરપર્યાયમાં અનુસરનારૂં જે એક દ્રવ્ય, તે ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. દ્રવતિ = તે તે પર્યાયોને Page #366 -------------------------------------------------------------------------- ________________ ૭૦૧ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫ રત્નાકરાવતારિકા જે પામે તે દ્રવ્ય, આવી વ્યુત્પત્તિ હોવાથી ક્રમશઃ થતા પર્યાયોમાં ત્રણે કાળમાં અનુયાયી એવો જે પદાર્થોશ, તેને ઉર્ધ્વતાસામાન્ય કહેવાય છે. આ મૂલ સૂત્રમાં કહેલું જે નિદર્શન = ઉદાહરણ છે. તે ઉત્તાન (સ્પષ્ટ) જ છે. જેમ કટક-કંકા-કેયુર-કુંડલ આદિ સોનાના બનાવાતા ભિન્ન ભિન્ન પર્યાયોમાં પણ સોનું તેનું તે જ છે એવો જે યુવાશ છે તે ઉર્ધ્વતા સામાન્ય છે. આ રીતે એક વ્યક્તિની ઈતરવ્યક્તિની સાથે જે સંદશતા તે તિર્યક્ષામાન્ય કહેવાય છે અને એક જ વ્યક્તિના કાળક્રમે થતા પર્યાયોમાં દ્રવ્યની જે ધ્રુવતા છે તે ઉર્ધ્વતા સામાન્ય છે. એમ જૈન દર્શનમાં બે પ્રકારનું સામાન્ય જણાવ્યું છે. अत्रैकस्य कालत्रयानुयायितायां जनुषाऽन्धः शौद्धोदनिशिष्य: समाचष्टे - अहो । कष्टः शिष्टैरुपक्रान्तोऽयमेकस्यानेककालावस्थितिवादः । प्रतिक्षणभङ्गुरभावावभासनायामेव हि प्रमाणमुद्रा साक्षिणी। तथाहि - यत् सत्, तत् क्षणिकम्, संश्च विवादाध्यासितः शब्दादिः । सत्त्वं तावद् यत् किश्चिदन्यत्रास्तु, प्रस्तुते तावदर्थक्रियाकारित्वमेव मे सम्मतम् । तच्च शब्दादौ धर्मिणि प्रत्यक्षप्रमाणप्रतीतमेव । विपक्षाच व्यापकानुपलब्ध्या व्यावृत्तम् । सत्त्वस्य हि क्षणिकत्ववत् क्रमाक्रमावपि व्यापकावेव । न हि क्रमाक्रमाभ्यामन्यः प्रकार: शङ्कितुमपि शक्यते, व्याघातस्योद्भटत्वात् । न क्रम इति निषेधादेवाक्रमोपगमात् । नाक्रम इति निषेधादेव च क्रमोपगमात् । तौ च क्रमाक्रमो स्थिराद् व्यावर्तमानावर्थक्रियामपि ततो व्यावर्तयतः । वर्तमानार्थक्रियाकरणकाले ह्यतीतानागतयोरप्यर्थक्रिययो: समर्थत्त्वे तयोरपि करणप्रसङ्गः । असमर्थत्वे पूर्वापरकालयोरप्यकरणापत्तिः । ટીકાનુવાદ :- જૈનદર્શનકારો પ્રતિક્ષણે પર્યાયાન્તર થતા સર્વે પદાર્થમાં દ્રવ્યની અનુયાયિતાધ્રુવતા છે. એમ કહે છે. કારણ કે દ્રવ્યની અપેક્ષાએ કંઈક ઘુવતત્ત્વ હોય તો જ તેમાં પ્રતિક્ષાગે પૂર્વ પૂર્વ પર્યાયોનો વ્યય, અને નવા નવા પર્યાયોનો ઉત્પાદ થઈ શકે. પરંતુ જો પૂર્વપર્યાયની સાથે વ્યાંશનો પાગ સર્વથા નાશ જ થઈ જાય તો આધારભૂત એવા દ્રવ્ય વિના ઉત્તરપર્યાય કોનો થાય અને ક્યાં થાય ? માટે દ્રવ્યાંશથી સર્વે વસ્તુઓ ધ્રુવ છે. એમ જૈનો માને છે. પરંતુ બૌધ્ધદર્શનકારો દ્રવ્યની ધ્રુવતા માનતા નથી. પ્રતિક્ષણે માત્ર ઉત્પાદ અને વ્યય જ છે એમ માને છે. તેથી આ ઉર્ધ્વતા સામાન્ય (દ્રવ્યની અપેક્ષાએ ધ્રુવતા) તેમના મતે છે જ નહીં. તેથી તેઓ જૈનોની સામે ચર્ચા શરૂ કરે છે અહીં એક પદાર્થની ત્રણે કાલે અનુયાયિતા (ધ્રુવતા) માનવામાં જન્મથી અંધ એવા શૌદ્ધોદનિના (બૌધ્ધના) કોઈ શિષ્ય જૈનોની સામે કહે છે કે - કોઈ પણ એક પદાર્થનો અનેક કાળ સુધી (દીર્ઘકાળ પર્યન્ત) આ અવસ્થિતિવાદ (રહેવાપણાનું કથન) શિષ્ટ એવા તમારા વડે જે હમણાં રજુ કરાયો છે તે ઘાણા દુઃખની વાત છે. અર્થાત્ કોઈપણ પદાર્થ દીર્ઘકાળ સુધી રહે છે એવી જૈનોની વાત બરાબર નથી. કારણ કે પ્રત્યેક ક્ષણે ભંગુર (ઉત્પાદ અને વ્યયના) સ્વભાવવાળા પદાર્થોનું અવભાસન થવામાં “પ્રમાણમુદ્રા” એ જ સાક્ષી છે. એટલે કે સર્વે પદાર્થો ક્ષણભંગુર માત્ર જ છે. આ વાત પ્રમાણસિંધ છે. અમારી આ વાત સત્ય જ છે તેમાં પ્રમાણયુક્તતા છે Page #367 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સામાન્યના બીજાભેદનું વર્ણન ૭૦૨ એ જ તેની સાક્ષિણી છે. તે પ્રમાણયુક્તતા આ પ્રમાણે છે વિવાવાધ્યાસિત રાષ્ટ્રાવિઃ (પક્ષ), ક્ષળિ: (સાધ્ય), સત્ત્વાર્ (હેતુ), વૃત્ યત્ સત્ તત્ સર્વ શિમ્ (અન્વયવ્યાપ્તિ), સંશ્ર્વ રાષ્ટ્રાતિ (પક્ષધર્મતા=ઉપનય), તસ્માત્ ક્ષઃિ રાષ્ટ્રાવિઃ, (નિગમન) આ અનુમાન પ્રમાણ છે. અમારાતમારા વચ્ચે વિવાદના વિષયભૂત શબ્દાદિ (ઘટ-પટાદિ સમસ્ત પદાર્થરાશિ) એ ક્ષણિક માત્ર જ છે. સત્ હોવાથી, જે જે સત્ હોય છે તે તે નિયમા ક્ષણિક જ હોય છે જેમ કે ઘટાદિ, અને જે ક્ષણિક નથી તે સત્ પણ નથી જેમ કે આકાશપુષ્પાદિ, અમારો સત્ત્વાત્ હેતુ શબ્દાદિ પક્ષમાં વર્તે જ છે. (એટલે અસિધ્ધ હેત્વાભાસાદિ નથી) તેથી શબ્દાદિ પદાર્થરાશિ ક્ષણિક જ છે એમ સિધ્ધ થાયછે. વૃત્ સત્ તત્ ક્ષશિમ્ આવી ટીકામાં જે પંક્તિ છે તે અન્વય વ્યાપ્તિની છે અને સંશ્ચ વિવાનાધ્યાસિત રાન્દ્રાવિઃ એવી જે પંક્તિ છે પક્ષ ધર્મતાની અથવા ઉપનયની પંક્તિ છે. આ અનુમાનમાં સત્ત્વાત્’” એવો જે હેતુ કહેવામાં આવ્યો છે. તેનો અર્થ અન્યત્ર ગમે તે ભલે હો, પરંતુ પ્રસ્તુત પ્રકરણમાં તો અમને સત્ત્વનો અર્થ અર્થક્રિયાકારિત્વ જ માન્ય છે. જે પદાર્થ ક્રિયાકારિ છે તે જ પદાર્થ સત્ છે. આવું અર્થક્રિયાકારિત્વ સ્વરૂપ તે સત્ત્વ શબ્દાદિ ધર્મીમાં (પક્ષમાં) પ્રત્યક્ષ પ્રમાણથી પ્રસિધ્ધ જ છે. શબ્દ-ઘટ-પટ આદિ પદાર્થો પોત-પોતાની નિયત જ્ઞાનપ્રાપ્તિની ક્રિયા, જલાધારની ક્રિયા, અને શરીરાચ્છાદનાદિની ક્રિયા કરે છે. અને તેના કારણે તે પદાર્થો સત્ છે તથા ક્ષણિક છે તે પ્રત્યક્ષ અનુભવાય જ છે. એટલે વધારે સમજાવવાની જરૂર નથી. તથા અમારો આ ‘“સત્ત્વ’’ હેતુ સાધ્યાભાવ રૂપ વિપક્ષમાં (અક્ષણિક-નિત્યમાં) વર્તતો જ નથી. વિપક્ષથી વ્યાવૃત્ત જ છે. માટે અનૈકાન્તિક કે વિરૂધ્ધ હેત્વાભાસ થતો નથી. - પ્રશ્ન - આ હેતુ વિપક્ષથી વ્યાવૃત્ત છે તેમાં શું પ્રમાણ છે ? ઉત્તર व्यापकानुपलब्ध्या = વ્યાપકની અનુપલબ્ધિ વડે આ હેતુ વિપક્ષમાંથી વ્યાવૃત્તિવાળો છે. તે આ પ્રમાણે-સત્ત્વ હેતુ વ્યાપ્ય છે અને ક્ષણિકત્વ સાધ્ય એ વ્યાપક છે. તે જ પ્રમાણે સત્ત્વ હેતુને ‘‘ક્રમાક્રમ’’ પણ વ્યાપક જ છે. કોઈપણ પદાર્થ પોતાની નિયત અર્થક્રિયા કાં તો ક્રમશઃ કરે અથવા એકી સાથે (અક્રમે) કરે. ક્રમ અને અક્રમ આ બે સિવાય અન્ય ત્રીજો કોઈ પ્રકાર અર્થક્રિયા કરવા માટે કલ્પવો એ શકય નથી. કારણ કે ‘“ક્રમ નથી’’ એમ નિષેધ કરવાથી ‘“અક્રમ’’થી અર્થક્રિયા સંભવે છે અને “અક્રમ (દોષવાળો હોવાથી બરાબર) નથી'' એમ નિષેધ કરવાથી જ ક્રમસર અર્થક્રિયા સંભવે જ છે. એટલે આ બેમાંથી ગમે તે એક દ્વારા અર્ધ ક્રિયા ઘટી શકે છે. બે વિના ત્રીજો કોઈ અન્ય પ્રકાર યુક્તિયુક્ત સંભવતો નથી. કારણ કે ત્રીજો કોઈ પણ પ્રકાર માનવામાં व्याघातस्य મહાન્ બાધાદોષ મટાત્ પ્રબળપણે આવે છે. માટે આ બેમાંથી કોઈ પણ એક પ્રકાર દ્વારા જ અર્થક્રિયા સંભવી શકે છે. હવે જો પદાર્થને ક્ષણિક ન માનીએ અને સ્થિર (નિત્ય) માનીએ તો ક્રમ કે અક્રમ એકે પણ પક્ષ નિર્દોષપણે સંભવતા નથી. જે હમણાં જ સમજાવવામાં આવશે. માટે સ્થિર (નિત્ય) પદાર્થમાં તે ક્રમાક્રમ સંભવતા ન હોવાથી ત્યાંથી વ્યાવર્તન પામતા તે ક્રમાક્રમ બન્ને પક્ષો તો નિત્ય પદાર્થમાંથી અર્થક્રિયાને પણ વ્યાવર્તાવે છે. ક્રમાક્રમ પક્ષ સ્થિરમાં ઘટતા નથી. માટે અર્થક્રિયા પણ ઘટતી નથી. તે આ પ્રમાણે- જે પદાર્થ વર્તમાન કાલમાં વર્તતો - = Page #368 -------------------------------------------------------------------------- ________________ ૭૦૩ પંચમ પરિછેદ સુત્ર-૫ રત્નાકરાવતારિકા છતો વર્તમાનકાલીન અર્થક્રિયા કરવામાં સમર્થ હોવાથી વર્તમાનકાલની અર્થક્રિયા જેમ કરે છે તેમ જ અતીત અને અનાગતકાલની અર્થક્રિયા કરવામાં પાગ સમર્થ માનીએ તો બન્નેકાલની ક્રિયા પાણી કરવાનો પ્રસંગ આવશે એટલે કે નિત્ય પદાર્થ ભૂત-ભાવિના કાર્યો કરવામાં જો સમર્થ છે તો વર્તમાન કાલની ક્રિયા કરે ત્યારે ભૂત-ભાવિની ક્રિયા પણ કરનાર બનવો જોઈએ. યુવાવસ્થામાં વર્તતો દેવદત્ત યુવાવસ્થાની ક્રિયાકરાણકાલે બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થાની અર્થક્રિયા કરનાર પાણ બનવો જોઈએ અને બનતો દેખતો નથી માટે નિત્ય પદાર્થ અર્થક્રિયા કરવામાં સમર્થ નથી. હવે જો નિત્ય પદાર્થને અસમર્થ માનશો. તો સદા નિત્ય પદાર્થ એક સરખા સમાન સ્વભાવવાળો હોવાથી પૂર્વકાલમાં અને અપરકાલમાં જે જે અર્થક્રિયા કરી છે અને કરશે તે બન્ને અર્બકિયાનો તે તે કાલે અકરાણનો પ્રસંગ આવશે. તથા અસમર્થ હોવાથી વર્તમાન કાલીન અર્થક્રિયાના પાન અકરણનો પ્રસંગ આવશે. કારણ કે નિત્ય પદાર્થ કાર્ય કરવામાં અસમર્થ મનાયો છે. માટે નિત્ય પદાર્થ અર્થક્રિયા કરવામાં સમર્થ હોય તો ત્રણેકાલની ક્રિયા એકકાલે કરવાનો પ્રસંગ આવશે અને અસમર્થ હોય તો તે તે કાલે તે તે અર્થક્રિયા પણ ન કરવાનો દોષ આવશે. - समर्थोऽप्यपेक्षणीयासनिधेर्न करोति, तत्सन्निधेस्तु करोतीति चेत्, ननु किमर्थं सहकारिणामपेक्षा ? किं स्वरूपलाभार्थम्, उतोपकारार्थम्, अथ कार्यार्थम् ? न प्रथमः, स्वरूपस्य कारणाधीनस्य नित्यस्य वा पूर्वसिद्धत्वात्, न द्वितीयः, स्वयं सामर्थ्य सामर्थ्य वा तस्यानुपयोगात् । तथा च . भावः स्वत: समर्थश्चेद, उपकार: किमर्थकः । भावः स्वतोऽसमर्थश्चेद्, उपकार: किमर्थकः ॥१॥ अत एव न तृतीयः, उपकारवत् सहकारिणामप्यनुपयोगात् । तथा च . भावः स्वतः समर्थश्चेत्, पर्याप्तं सहकारिभिः । भावः स्वतोऽसमर्थश्चेत्, पर्याप्तं सहकारिभिः ॥१॥ अनेकाधीनस्वभावतया कार्यमेव तानपेक्षत इति चेत् - न, तस्यास्वतन्त्रत्वात् स्वातन्त्र्ये वा कार्यत्वव्याघातात्, तद्धि तत्साकल्येऽपि स्वातन्त्र्यादेव न भवेदिति । एवं च यत् क्रमाक्रमाभ्यामर्थक्रियाकारि न भवति, तदसत्, यथा गगनेन्दीवरम्, तथा च क्रमयोगपद्ययोापकयो: व्यावृत्तेरक्षणिका व्यावर्तमानार्थक्रिया क्षणिके विश्राम्यतीति प्रतिबन्धसिद्धिः ।। નિત્ય પદાર્થ કાર્ય કરવામાં સમર્થ હોય કે અસમર્થ હોય તો પાગ બન્ને પક્ષે ક્રમ કે અક્રમ પક્ષ માનવામાં દોષો હોવાથી કાર્ય સંભવતું નથી. એમ ઉપર જે સમજાવવામાં આવ્યું. તેમાં જૈન પોતાના પક્ષનો બચાવ કરતાં કદાચ આવું જણાવે કે - પદાર્થ તો પોત-પોતાનું નિયત કાર્ય કરવા સમર્થ જ છે. અર્થાત્ ઉપરના બે પક્ષોમાંથી સમર્થતાવાળો જ પક્ષ યુક્તિયુક્ત છે. પરંતુ સમર્થ એવો પણ પદાર્થ અપેક્ષાગીય = અપેક્ષા રાખવા યોગ્ય એવા = સહકારી કારાગો'ની અસન્નિધિ હોવાથી કાર્ય કરતું નથી. અને તે અપેક્ષાગીય કારણોની Page #369 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સામાન્યના બીજાભેદનું વર્ણન ૭૦૪ સન્નિધિ હોતે છતે કાર્ય કરે છે. તમે (બૌધ્ધોએ) અમને જે દોષ આપ્યો કે જો પદાર્થ કાર્ય કરવામાં સમર્થ હોય તો વર્તમાનકાલે પણ ભૂત-ભાવિનાં કાર્યો કરવાં જોઈએ. પરંતુ પદાર્થ સમર્થ હોવા છતાં પણ ભૂત-ભાવિનાં કાર્યો કરવામાં જે જે અપેક્ષણીય કારણો છે તેની સન્નિધિ ન હોવાથી તે પદાર્થ તે ભૂત-ભાવિનાં કાર્યો કરતું નથી. એમ અમે (જૈનો) કહીશું. તો તેનું ખંડન કરતાં બૌધ્ધ જણાવે છે કે - સમર્થ એવા તે પદાર્થને કાર્ય કરવામાં સહકારિ કારણોની અપેક્ષા શા માટે રાખવી પડે છે? (૧) શું તે પદાર્થ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે, (૨) કે કંઈને કંઈ ઉપકાર લેવા માટે, (૩) કે કાર્ય કરવા માટે તે સહકારી કારણઓની અપેક્ષા રાખે છે ? આ ત્રણ પક્ષોમાંથી કહો કે તમોને કયો પક્ષ માન્ય છે ? જે પક્ષ માનશો તે પક્ષમાં તમને દોષો જ આવવાના છે. તેથી એકે પક્ષ નિર્દોષ નથી. તે આ પ્રમાણે જો પ્રથમપક્ષ કહો તો તે વ્યાજબી નથી. કારણ કે કારણાધીન એટલે સ્વજનક એવાં કારણોને આધીન છે સ્વરૂપ જેનુ એવું એટલે કે પોતાની ઉત્પત્તિમાં હેતુભૂત એવાં કારણોને આધીન એવું અનિત્ય સ્વરૂપ, અથવા નિત્ય એવું સ્વરૂપ પહેલેથી જ સિધ્ધ છે. કહેવાનો આશય એ છે કે નિત્યપદાર્થ અનિત્યસ્વરૂપ વાળો કે નિત્યસ્વરૂપવાળો જેવો છે તેવો જ્યારથી છે ત્યારથી સિધ્ધ થયેલો જ છે. તેને હવે આ સહકારીકારણો આવીને શું સ્વરૂપલાભ કરાવવાના હતા ? અને જો કંઈ નવા-અપૂર્વ સ્વરૂપનો લાભ કરાવે તો તે પદાર્થ નવા સ્વરૂપવાળો બનવાથી નિત્ય રહે જ નહીં. માટે જેવો છે તેવો પ્રથમથી જ સિધ્ધ છે. તેને સહકારી કારણો કંઈ પણ બીજા સ્વરૂપલાભવાળો કરી શકતાં નથી. સારાંશ કે જે પદાર્થ પોતાના જનક કારણોને આધીનપણે જે સ્વરૂપવાળો થયો છે. તે જ સ્વરૂપવાળો કાયમ રહે છે. માટે સ્વરૂપલાભ સારૂ અપેક્ષણીયની અપેક્ષા આવશ્યક નથી. હવે જો બીજો પક્ષ કહો તો તે પણ ઉચિત નથી. કારણ કે જો પદાર્થ પોતે પોતાનું કાર્ય કરવામાં સ્વયં શક્તિમાનૢ છે તો પછી સહકારી કારણો તરફથી ઉપકારના (મદદના) લાભની અપેક્ષા રાખવાની શું જરૂર ? સમર્થ હોવાથી સ્વયં પોતે જ કાર્ય કરી શકે છે અને જો સ્વયં પોતે કાર્ય કરવામાં અસમર્થ છે (અશક્તિમાનૢ છે) તો પણ સહકારી કારણોની અપેક્ષા રાખવાની શું જરૂર ? કારણ કે જે પદાર્થ પોતે સ્વયં જે કાર્ય-કરવા સમર્થ નથી ત્યાં હજારો સહકારી કારણો પણ તેને તે કાર્ય કરનાર બનાવી શકતાં નથી. જે રેતી તેલ આપવા સ્વયં સમર્થ નથી તેને ઘણી આદિ સહકારી કારણો તેલ આપનાર બનાવી શકતાં નથી. માટે પદાર્થ પોતે કાર્ય કરવામાં સમર્થ હોય તો પણ અને અસમર્થ હોય તો પણ સહકારી કારણોની જરૂરીયાત નથી જ. તે કારણોનો ત્યાં અનુપયોગ જ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે - “પદાર્થ પોતે જો સ્વયં કાર્ય કરવા માટે સમર્થ છે તો સહકારિકારણો વડે કરાતો ઉપકાર શું પ્રયોજનવાળો છે ? અર્થાત્ નિરર્થક જ છે અને જો પદાર્થ પોતે સ્વયં કાર્ય કરવામાં અસમર્થ છે તો પણ સહકારીકારણો વડે કરાતો ઉપકાર શું પ્રયોજનવાળો છે ? અર્થાત્ કંઈ પણ ફળ આપનાર નથી.'' Page #370 -------------------------------------------------------------------------- ________________ ૭૦૫ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫ રત્નાકરાવતારિકા આ જ કારાગથી “નાથ” વાળો ત્રીજો પક્ષ પણ ઉચિત નથી કારણ કે જે પદાર્થ કાર્ય કરવામાં સમર્થ હોય તો પાગ અને અસમર્થ હોય તો પણ જેમ સહકારી કારણો તરફથી ઉપકારની અપેક્ષા નકામી છે. તેવી જ રીતે કાર્ય કરવા માટે પણ તે સહકારી કારાગોનો ઉપયોગ બીનજરૂરી છે. અનાવશ્યક છે. સમર્થ જો છે તો સહકારીઓની રાહ શું કરવા જુએ ? અને જો સમર્થ નથી તો સહકારીઓ આવીને પણ શું કરશે. તેથી કાર્ય કરવા માટે તે પદાર્થને સહકારીઓની જરૂર નથી. શાસ્ત્રમાં જ કહ્યું છે કે - “જે પદાર્થ પોતે જ કાર્ય કરવામાં સમર્થ જ છે તો સહકારી કારણો વડે (તેની રાહ જોવા પડે) સર્યું. અને જો પદાર્થ કાર્ય કરવામાં અસમર્થ જ છે. તો પાણ સહકારીકારણો (આવીને પાગ કંઈ ફાયદો કરવાના નથી માટે તે કારણો) વડે સર્યું.” હવે હે જેનીઓ ! તમે કદાચ એમ કહો કે પદાર્થ તો પોતે જ કાર્ય કરવામાં સંપૂર્ણપણે સમર્થ જ છે. પરંતુ તેમાંથી ઉત્પન્ન થતું એવું “#ાર્યમેવ સાધીનવમીવતા તાન્ ૩પેક્ષતે = કાર્ય જ અનેક કારણોને આધીન જન્મ થવાના સ્વભાવવાળું હોવાથી કાર્ય જ તે તે અપેક્ષારીય કારણોની અપેક્ષા રાખે છે. અર્થાત્ કાર્યને ઉત્પન્ન કરનારા એવા પદાર્થને સહકારી કારણોની અપેક્ષા નથી. પરંતુ ઉત્પન્ન થતું એવું કાર્ય પોતે જ સહકારીઓની અપેક્ષા રાખે છે. બૌધ્ધ કહે છે કે જેનીઓની આ વાત બરાબર નથી. કારણ કે પદાર્થમાંથી ઉત્પન્ન થતું તય = તે કાર્ય કરતસ્નેત્તાત્ = પરતંત્ર હોવાથી, સારાંશ કે ઉત્પન્ન થનારું આ કાર્ય તેને ઉત્પન્ન કરનારા એવા કારણોને આધીન જ તેનો જન્મ છે એટલે પરતંત્ર છે. તેથી તેને ઉત્પન્ન કરનારો પદાર્થ આવે અને તે કાર્ય કરવામાં પૂર્ણ પણે સમર્થ હોય તો કાર્ય સ્વતંત્ર ન હોવાથી ઉત્પન્ન ન થાય એમ ન બને. પરંતુ ઉત્પન્ન થાય જ એટલે તેને બીજા કોઈની અપેક્ષા રાખવાની રહેતી જ નથી. સ્વાતચ્ચે વા કાર્યત્વચાવાતાત્ = જો તેને સ્વતંત્ર માનીએ તો તે કાર્યમાં કાર્યતા માનવાનો વ્યાઘાત થાય. કારણ કે જો ઉત્પન્ન થનારું આ કાર્ય સ્વતંત્ર હોય તો ત ડપ = તે જનક કારણ સ્વરૂપ પદાર્થ અને નિમિત્ત કારાગરૂપ સહકારીકારણો એમ બધાં હાજર હોવા છતાં પણ સ્વાતન્નોવેવ પોતે સ્વતંત્ર જ હોવાથી ઉત્પન્ન થવું હોય તો થાય અને ઉત્પન્ન ન થવું હોય તો ન થાય એમ હોવાથી તદ્ધિ ન મિિત = તે કાર્ય ઉત્પન્ન ન થાય એમ પણ બનવું જોઈએ. પરંતુ આવું બનતું નથી. માટે સ્વતંત્ર નથી. તેથી સહકારી કારણોની અપેક્ષા છે એ વાત વ્યાજબી નથી આ પ્રમાણે પદાર્થ સમર્થ હોય તો પણ અર્થ ક્રિયાકારિત્વ ઘટતું નથી. અને અસમર્થ હોય તો તો સંભવે જ નહીં. wવું પત્ મામાભ્યામ્ = આ પ્રમાણે નિત્ય પદાર્થ ક્રમે પણ અક્રિયા કરી શકતો નથી અને અક્રમે પણ અર્થક્રિયા કરી શકતો નથી અને જે વસ્તુ ક્રમાક્રમ દ્વારા અક્રિયાકારી હોતો નથી તે પદાર્થ સંસારમાં હોતો જ નથી અર્થાત્ તે પદાર્થ અસતું જ હોય છે. જેમ કે ગગનનું પુષ્પ તથા રાક્ષfifમમતો મવઃ = આમ હોવાથી અગિક એટલે કે નિત્ય તરીકે માનેલો કોઈપણ Page #371 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ૭૦૬ ઉપર સમજાવ્યા મુજબ ‘‘વ્યાપાનુપદ્ધĂિ: પદાર્થ વૃતિ વાળો ઉત્તિષ્ઠતે = = (ક્રમાક્રમ રૂપ) વ્યાપકની અનુપલબ્ધિ બને છે. પદાર્થને નિત્ય માનવામાં ક્રમશઃ પણ અર્થક્રિયા સંભવતી નથી અને અક્રમે પણ અર્થક્રિયા સંભવતી નથી. ક્રમાક્રમ રૂપ વ્યાપકની અનુપલબ્ધિ હોવાથી તેના વ્યાપ્યરૂપ ‘“સત્ત્વ’” હેતુની પણ અનુપલબ્ધિ છે. તથા ૨ = આમ થવાથી મૌનપદ્યયોવિઝ્યોઃ ક્રમ અને યુગપણુ (અક્રમ) આ બન્ને વ્યાપકોની વ્યાવૃત્તઃ અસંભાવના હોવાથી ક્ષળિાદ્ નિત્ય પદાર્થમાં અર્થક્રિયા ઘટતી નથી તેથી તેમાંથી વ્યાવર્તમાના અર્થયિા પાછી ફરતી આ અર્થક્રિયા क्षणिके विश्राम्यतीति = ક્ષણિકમાં જ વિશ્રાન્ત થાય છે. નિત્ય પદાર્થમાં અર્થક્રિયા સંભવતી નથી તેથી ક્ષણિકમાં જ વિશ્રાન્ત થાય છે. એમ સમજી લેવું જોઈએ. આ પ્રમાણે બૌધ્ધ પોતાનો પક્ષ અહીં પૂર્ણ કર્યો. સત્ હેતુથી ક્ષળિત્ત્વ સાધ્ય સિધ્ધ થાય છે સત્ હેતુની સાથે જેમ ક્ષત્વિ સાધ્ય વ્યાપક છે તેમ ક્રમાક્રમ પણ વ્યાપક છે. તેમાં અર્થક્રિયા સંભવતી નથી માટે વિપક્ષમાં (નિત્યમાં) ક્રમાક્રમ સ્વરૂપ વ્યાપકની અનુપલબ્ધિ હોવાથી ‘‘સત્ત્વ’’ હેતુ ત્યાં ઘટતો નથી. સત્ત્વ હેતુ ત્યાંથી વ્યાવૃત્ત બને છે. માટે ક્ષણિકમાં જ સત્ત્વ હેતુ પણ ઘટે છે. અને અર્થક્રિયાકારિત્વ પણ ઘટે છે આ રીતે સત્ત્વ હેતુની ક્ષળિત્વ સાધ્યની સાથે પ્રતિબંધ વ્યાપ્તિ બરાબર ઘટે છે. એમ સિધ્ધ થયું. આ પ્રમાણે બૌધ્ધનો કહેવાનો સાર છે. - સામાન્યના બીજાભેદનું વર્ણન - = अत्राचक्ष्महे - ननु क्षणभिदेलिमभावाभिधायिभिक्षुणा कारणग्राहिणः, कार्यग्राहिणः, तद्वयग्राहिणो वा प्रत्यक्षादर्थक्रियाकारित्वप्रतीतिः प्रोच्येत, यतस्तच शब्दादौ धर्मिणि प्रत्यक्षप्रमाणप्रतीतमेवेत्युक्तं युक्तं स्यात् । न तावत् पौरस्त्यात्, तस्य कारणमात्रमन्त्रणपरायणत्त्वेन कार्यकिंवदन्तीकुण्ठत्वात् । नापि द्वितीयात्, तस्य कार्यमात्रपरिच्छेदविदग्धत्वेन कारणावधारणवन्ध्यत्वात् । तदुभयावभासे च “इदमस्य कारणम्, कार्यं च” इत्यर्थक्रियाकारित्वावसायोत्पादात् । = वस्तुस्वरूपमेव कारणत्वं कार्यत्वं चेति तदन्यतरपरिच्छेदेऽपि तद्बुद्धिसिद्धिरिति चेत्, एवं तर्हि नालिकेरद्वीपवासिनोsपि वह्निदर्शनादेव तत्र धूमजनकत्वनिश्चयस्य, धूमदर्शनादेव वह्निजन्यत्वनिश्चयस्य च प्रसङ्गः । नापि तृतीयात्, कार्यकारणोभयग्राहिणः प्रत्यक्षस्यासम्भवात्, तस्य क्षणमात्रजीवित्वात्, अन्यथाऽनेनैव हेतोर्व्यभिचारात् । तदुभयसमार्थ्यसमुद्भूतविकल्पप्रसादात्तदवसाय इति चेत्, तर्हि कथं प्रत्यक्षेण तत्प्रतीतिः ? જૈન ઉપરોક્ત બૌધ્ધની ચર્ચાનો હવે અમે (જૈનો) અહીં ઉત્તર આપીએ છીએ કે પ્રત્યેક વસ્તુઓ ક્ષણે ક્ષણે ભેદ (વિનાશ) પામવાના સ્વભાવવાળી છે. એવા પ્રકારના પદાર્થોને કહેનારા બૌધ્ધભિક્ષુ વડે કેવા પ્રકારના પ્રત્યક્ષપ્રમાણથી અર્ધક્રિયાકારિત્વની પ્રતીતિ જણાવાઈ છે ? (૧) શું કારણ માત્રને ગ્રહણ કરનારા પ્રત્યક્ષથી અર્થક્રિયાકારિત્વની પ્રતીતિ થાય છે ? (૨) કે શું કાર્યમાત્રને ગ્રહણ કરનારા પ્રત્યક્ષથી અર્થક્રિયાકારિત્વની પ્રતીતિ થાય છે ! કે (૩) કાર્ય-કારણ એમ ઉભયગ્રાહી પ્રત્યક્ષ વડે અર્થક્રિયાકારિત્વની પ્રતીતિ થાય છે ? આ ત્રણ પ્રકારના પ્રત્યક્ષપ્રમાણમાંથી કહો કે કયા પ્રત્યક્ષપ્રમાણ વડે અર્થક્રિયાકારિત્વની પ્રતીતિ થાય છે ? કે જેથી તમે પોતે પહેલાં જે આવુ કહેલું કે તપ રાષ્ટ્રાટો મિનિ તે સત્ પણું શબ્દાદિ ધર્મિમાં પ્રત્યક્ષપ્રમાણથી પ્રતીત જ છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૭૦૭ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫ રત્નાકરાવતારિકા આ તમારૂં કહેલું વાકય યુક્તિ યુક્ત બને. તમે કહેલું કે જે સતું હોય છે તે ક્ષણિક જ હોય છે અને તેવું સપનું શબ્દાદિ ધર્મીઓમાં પ્રત્યક્ષપ્રમાણથી પ્રસિધ્ધ જ છે. એમ તમે જે કહેલું તેમાં અમે પુછીએ છીએ કે આ પ્રત્યક્ષ પ્રમાણ ઉપરોક્ત ત્રણ પક્ષોમાંથી કેવું છે ? અર્થાત્ કયું છે ? પ્રથમ પક્ષ જો કહો તો તે બરાબર નથી. જો કારણ માત્રને જણાવનારા પ્રત્યક્ષથી અર્થક્રિયાકારિત્વની પ્રતીતિ થાય છે એમ કહો તો તે બરાબર નથી કારણ કે તે પ્રત્યક્ષપ્રમાણ તો કારણ માત્રને જ જણાવવામાં પરાયણ (તત્પર) હોવાથી કાર્યની (વિનીક) કથા જણાવવામાં કુંઠિત છે. કારણ માત્રને જગાવનારું આ પ્રત્યક્ષજ્ઞાન કાર્યની કથા જણાવવામાં કુંઠિત છે. અને બન્નેના જ્ઞાન વિના અર્થક્રિયાકારિત્વ સમજાતું જ નથી. આ જ કારણથી તમે જો બીજો પક્ષ કહો તો તે પણ બરાબર નથી. કારણ કે બીજા પક્ષમાં તે પ્રત્યક્ષજ્ઞાન કાર્ય માત્રનો પરિચ્છેદ કરાવવામાં જ વિદગ્ધ હોવાથી કારણનું અવધારણ કરાવવામાં વાંઝીયું છે. અર્થાત્ કારણનું જ્ઞાન કરાવી શકતું નથી. પ્રથમ પક્ષમાં માત્ર કારાગનું જ જ્ઞાન થાય છે અને બીજા પક્ષમાં માત્ર કાર્યનું જ જ્ઞાન થાય છે ઉભયનું જ્ઞાન પ્રથમના બે પક્ષમાં એકમાં નથી. અને અર્થક્રિયાકારિપાળાનું જ્ઞાન કાર્ય-કારણ ઉભયના જ્ઞાનથી જ થાય છે. કારણ કે તડુમથીવમા = તે કાર્ય અને કારાગ -એમ ઉભયને જણાવનારૂં જ્ઞાન થાય તો જ રૂમ્ ૩સ્થ રળ, સાથે ૨ = આ ઘટપટાદિ આ જલાધાર-શરીરાચ્છાદનાદિકાર્યનું કારણ છે. અને આ જલાધાર-શરીરાચ્છાદનાદિ કાર્ય એ આ ઘટપટાદિ કારાણનું કાર્ય છે. એમ ઉભયના જ્ઞાનથી જ “અર્થક્રિયાકારિત્વ'નો અવસાય (નિર્ણય) ઉત્પન્ન થાય છે. બૌધ્ધ - કાર્યત્વ અને કારાગએ બન્ને વસ્તુનું સ્વરૂપ જ છે. તેથી વસ્તુના બન્ને સ્વરૂપોમાંથી અન્યતર = કોઈ પાગ એક સ્વરૂપનો પરિચ્છેદ (બોધ) થયે છતે પાગ બન્ને સ્વરૂપોને જાગવાની બુદ્ધિની સિધ્ધિ થઈ જ જાય છે એક સ્વરૂપ જાણે છતે બન્ને સ્વરૂપો જણાઈ જ જાય છે તેથી તમે ઉપર જે કહ્યું કે કારાગમાત્રનું જ્ઞાન કાર્યને ન જણાવે અને કાર્યમાત્રનું જ્ઞાન કારાગને ન જણાવે તે વાત બરાબર નથી ઉભયને જગાવે જ છે અને તેથી અર્ધક્રિયાકારિત્વ ઘટી શકે છે. એકના જ્ઞાનથી કાર્ય-કારણ ઉભયના જ્ઞાનની અને તેનાથી થતી અર્થક્રિયાજ્ઞાનની બુદ્ધિ સિદ્ધ થાય જ છે. જૈન :- જો એમ જ હોય તો માલીકેરદ્વીપ વાસી મનુષ્યને પણ વહ્નિ માત્ર દેખવાથી ત્યાં આ વહ્નિ ધૂમાત્મક કાર્યની જનક છે એવા નિર્ણયનો બોધ થઈ જવો જોઈએ, તથા ધૂમમાત્ર દેખવાથી આ ધૂમ વહ્નિનામના કારાગથી જન્ય છે એવા નિર્ણયનો બોધ પણ થઈ જવાનો પ્રસંગ આવશે. પરંતુ એક સ્વરૂપ માત્રને જાગવાથી બન્ને સ્વરૂપનું જ્ઞાન થતું નથી. માટે કારાગમાત્રના જ્ઞાનથી કે કાર્યમાત્રના જ્ઞાનથી અર્થક્રિયાકારિત્વનું જ્ઞાન થતું નથી. હવે જો ત્રીજો પક્ષ કહેશો તો એટલે કે કાર્ય કારણ એમ ઉભયગ્રાહી એવા પ્રત્યક્ષજ્ઞાનથી આ અર્થક્રિયાકારિત્વનું જ્ઞાન થાય છે. એમ જો કહેશો તો તે પણ તમારા મતે બરાબર નથી. કારણ કે કારણ અને કાર્ય એ કમભાવી જ પર્યાયો છે. એક જ ક્ષણમાં આ કારણ અને કાર્ય પર્યાયો હોતા નથી અને તમારા મતે સર્વ વસ્તુઓ ક્ષણિક માત્ર જ છે. તેથી ક્રમભાવી એવા કારણ અને કાર્યને ગ્રહણ કરનારું પ્રત્યક્ષજ્ઞાન (ક્ષણિકમાત્ર Page #373 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સામાન્યના બીજાભેદનું વર્ણન ૭૦૮ તમે માનેલુ હોવાથી) સંભવતું જ નથી. કારણ કે તે પ્રત્યક્ષજ્ઞાન તમારા મતે ક્ષણમાત્ર જ રહેનારૂં છે. અન્યથા જો તમે એમ નહીં માનો અને કાર્ય-કારણ એમ ઉભયગ્રાહી પ્રત્યક્ષ માનશો એટલે કે ક્ષણિકને બદલે અક્ષણિક (નિત્ય) માનશો તો આ જ્ઞાન અક્ષણિક છે અને સત્ પણ છે એમ થવાથી આ “સત્ત્વ' હેતુ સનેનૈવ = આ જ અક્ષણિક માનેલા પ્રત્યક્ષજ્ઞાનની સાથે વ્યભિચારી હેતુ થશે. સત્ત્વ હેતુ ક્ષનિ સાધ્યને બદલે ક્ષપ્તિ એવા ઉભયગ્રાહી આ પ્રત્યક્ષજ્ઞાનમાં જતો હોવાથી વ્યભિચારી બનશે. બૌધ્ધ - તનુમવસનાર્થ્યસમુદ્ભૂત કારણગ્રાહી અથવા કાર્યગ્રાહી એમ બન્ને પ્રકારના પ્રત્યક્ષમાંથી કોઈ પણ પ્રકારના પ્રત્યક્ષના બળથી ઉત્પન્ન થયેલ વિકલ્પ વિશેષ, તે વિકલ્પવિશેષની કૃપાથી તવસાય તે અર્થક્રિયાકારિત્વનો નિર્ણય થાય છે. સારાંશ કે કારણગ્રાહી અથવા કાર્યગ્રાહી એમ ઉભય પ્રત્યક્ષથી વિકલ્પ (એટલે વિચારવિશેષ) થાય છે. અને તેવા વિકલ્પથી અર્થક્રિયાકારિત્વનો નિર્ણય થાય છે. = જૈત :તર્દિ યં પ્રત્યક્ષેળ તન્ત્રતીતિ: ? જો એમ હોય તો તે અર્થક્રિયાકારિત્વનો નિર્ણય વિકલ્પવિશેષ વડે જ થયો કહેવાય, પ્રત્યક્ષ વડે તેનો નિર્ણય થયો છે એમ કેમ કહેવાય? અર્થાત્ પ્રત્યક્ષ દ્વારા વિકલ્પ અને વિકલ્પ દ્વારા અર્થક્રિયાકારિત્વનો નિર્ણય થયો કહેવાશે. પરંતુ પ્રત્યક્ષ વડે તે અર્થક્રિયાકારિત્વનો નિર્ણય થયો છે એમ કેવી રીતે કહેવાશે ? प्रत्यक्षव्यापारपरामर्शित्वात् विकल्यस्य तद्द्वारेण प्रत्यक्षमेव तल्लक्षकमिति चेत् ?, ननु न कार्यकारणग्राहिणोरन्यतरेणापि प्रत्यक्षेण प्राकार्यकारणभावो भासयामासे, तत् कथं विकल्पेन तद्व्यापारः परामृश्येत ? इति न क्षणिकवादिनः काप्यर्थाक्रियाप्रतीतिरस्तीति वायसिद्धं सत्त्वम् । બૌધ્ધ - પ્રત્યક્ષવ્યાપારવામશિાત્ વિવસ્વ પ્રત્યક્ષથી થનારો જે આ વિકલ્પવિશેષ છે. તે વિકલ્પવિશેષ પૂર્વકાલમાં થયેલા પ્રત્યક્ષના વ્યાપારનો જે વિષય છે. તે જ વિષયનો પરામર્શ કરનાર હોવાથી તદ્વારેળ = તે વિકલ્પ દ્વારા પ્રત્યક્ષ જ તે અર્થક્રિયાકારિનો લક્ષક (જણાવનાર) છે. અર્થાત્ પૂર્વકાલમાં પ્રત્યક્ષનો જે વ્યાપાર થયો તેનો જ પરામર્શ પાછળ થનાર વિકલ્પવિશેષ કરે છે. અને તેના દ્વારા અર્થક્રિયાકારિત્વનો નિર્ણય થાય છે. એમ વચ્ચે રહેનાર વિકલ્પવિશેષ દ્વારા પ્રત્યક્ષ જ અર્થક્રિયાકારિત્વનો નિર્ણય કરનાર છે. એમ અમે બૌધ્ધો કહીશું. જૈન ननु न कार्यकारणग्राहिणोरन्यतरेणापि પૂર્વકાળમાં થયેલુ પ્રત્યક્ષ કાં તો કારણગ્રાહી છે અથવા કાર્યગ્રાહી છે. એમ બેમાંથી કોઈ પણ એકનું જ ગ્રાહી હોવાથી આ બન્નેમાંના કોઈ પણ પ્રત્યક્ષ વડે ‘કાર્યકારણભાવ” પહેલાં જણાયો જ નથી જો કારણગ્રાહી પ્રત્યક્ષ થયું હોય તો તે કારણમાત્રને જણાવવાના વ્યાપારવાળું છે તેનાથી કાર્ય કેમ જણાય ? અને કાર્યમાત્રગ્રાહી પ્રત્યક્ષ થયું હોય તો તે કાર્યમાત્રને જણાવવાના વ્યાપારવાળું છે તેનાથી કારણ કેમ જણાય ? એક જણાય અને બીજુ ન જણાય એટલે ‘‘કાર્યકારણભાવ’’ જે ઉભયવિષયક છે તે કયાંથી જણાય ? અને આ પ્રત્યક્ષ વડે ઉત્પન્ન થતો વિકલ્પવિશેષ તમારા વડે કાર્યકારણ એમ ઉભયગ્રાહી મનાયો = = Page #374 -------------------------------------------------------------------------- ________________ ૭૦૯ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫ રત્નાકરાવતારિકા છે. તેથી પ્રત્યક્ષના વ્યાપારનો પરામર્શ તે કેમ કહેવાય ? પ્રત્યક્ષ એ માત્ર કારણગ્રાહી અથવા માત્ર કાર્યગ્રાહી જ માનેલું છે તેથી પ્રત્યક્ષનો જે વ્યાપાર છે તે વિકલ્પ વડે ત્યારે પરામર્શિત થયો કહેવાય કે જો વિકલ્પ પણ એકેક માત્રનો જ ગ્રાહી હોય તો, અને વિકલ્પ જો એકેક માત્રનો જ ગ્રાહી હોય તો અર્થક્રિયાકારિત્વનો જગાવનાર બને નહીં. કારણ કે અર્થક્રિયાકારિત્વ એ ઉભયાત્મક છે. અને એટલા માટે જ તમારા વડે વિકલ્પને ઉભયગ્રાહી મનાયો છે. તેથી ઉભયગ્રાહી એવો જે વિકલ્પ છે. તે એક અંશ માત્ર પ્રત્યક્ષના વ્યાપારનો પરામર્શ કરનાર કેમ બને ! આ કારણથી શબ્દાદિ ધર્મમાં અર્થક્રિયાકારિત્વ રૂપ સત્ત્વ હેતુ પ્રત્યક્ષપ્રમાણથી પ્રતીત છે. એવું તમારું કથન યુક્તિયુક્ત નથી. આ પ્રમાણે ક્ષણિકવાદીને કોઈપણ અર્થક્રિયાની પ્રતીતિ થતી નથી. તેથી વાદી એવા બૌધ્ધને આ સત્વહેતુ પક્ષમાં અવૃત્તિ થવાથી “અસિધ્ધ” હેત્વાભાસ થાય છે. ____ संदिग्धानेकान्तिकं च, क्षणिकाक्षणिके क्षणिकैकान्तविपक्षे क्रमाक्रमव्यापकानुपलम्भस्यासिद्धत्वेन तद्व्याप्तार्थक्रियायास्ततो व्यावृत्त्यनिर्णयात् । किश्चित् कृत्वाऽन्यस्य करणं हि क्रमः । अयं च कलशस्य कथञ्चिदेकरूपस्यैव क्रमवत् सहकारिकारणकलापोपढौकनवशेन क्रमेण घटचेटिकामस्तकोपरिपर्यटनात्तासां क्लमं कुर्वतः सुप्रतीत एव । अत्र हि भवानत्यन्ततार्किकम्मन्योऽप्येतदेव वक्तुं शक्नोति - यस्मादक्षेपक्रियाधर्मणः समर्थस्वभावादेकं कार्यमुदपादि, स एव चेत् पूर्वमप्यस्ति, तदा तत्कालवत्तदैव तद्विदधानः कथं वार्यताम् ? कार्याणि हि बिलम्बन्ते, कारणासन्निधानतः । समर्थहेतुसद्भावे, क्षेपस्तेषां नु किंकृतः ? ॥१॥ તથા વળી હે બૌધ્ધ ! તારા અનુમાનમાં કહેલો તારો “સવ' હેતુ સંદિગ્ધાનૈકાન્તિક હેત્વાભાસ છે. તે આ પ્રમાણે- જે હેતુ સાધ્યના અભાવમાં (વિપક્ષમાં) નકકી હોય જ તે નિશ્ચિતાનેકાન્તિક કહેવાય છે. અને જે હેતુ સાધ્યના અભાવમાં (વિપક્ષમાં) હોવાની શંકા હોય, ન જ હોય એમ નહીં તેને સંદિગ્ધાનકાન્તિક કહેવાય છે તમારું અનુમાન પૂર્વે કહેલું આ પ્રમાણે છે. વિવાધ્યાતિઃ રીન્દ્રાદ્રિઃ (પક્ષ), ક્ષળિ: (સાધ્ય), સર્વાત્ (હેતુ), અહીં સાધ્ય એકાન્ત ક્ષણિક છે. તમે સર્વ વસ્તુઓને એકાન્ત ક્ષણિક માનો છો. તેથી ક્ષણિક એકાન્ત એ તમારું સાધ્ય છે તેથી ક્ષણિકાક્ષણિક એટલે કે નિત્યાનિત્ય ઉભયાત્મક સ્વરૂપ એ તેનો સાધ્યાભાવ અર્થાત્ વિપક્ષ થયો. આવા પ્રકારના ક્ષણિકૈકાન્ત નામના સાધ્યના વિપક્ષભૂત એવા ક્ષણિકાક્ષણિક વિપક્ષમાં (સ્વાદ્વાદ હોવાથી) ક્રમાક્રમ નામનું વ્યાપક યુક્તિપૂર્વક યથાર્થપણે સંભવતું હોવાથી ક્રમાક્રમ નામના વ્યાપકનો અનુપલંભ અસિધ્ધ છે. અર્થાત્ અનુપલંભ નથી પરંતુ ક્રમાક્રમનામના વ્યાપકનો ઉપલંભ છે. આ પ્રમાણે વ્યાપકનો અનુપલંપ ન હોવાથી તેનાથી વ્યાસ (વ્યાપ્યભૂત) એ અર્થક્રિયાકારિત્વ સંબંધી વ્યાવૃજ્યનિયાનું = વ્યાવૃત્તિનો પણ તતઃ = તે ક્ષણિકાક્ષણિક નામના વિપક્ષથી અનિર્ણય જ રહે છે. સારાંશ એ છે કે ક્ષણિકેકાન્ત જે સાધ્ય છે તેનો વિપક્ષ જે ક્ષણિકાક્ષણિક છે. તે વિપક્ષમાં ક્રમાક્રમ નામનું વ્યાપક સંભવતું હોવાથી અર્થક્રિયાકારિત્વ નામનું વ્યાપ્ય પણ સંભવી શકે છે. ક્રમાક્રમ નામના વ્યાપકનો Page #375 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦ રત્નાકરાવતારિકા સામાન્યના બીજાભેદનું વર્ણન અનુપલંભ ન હોવાથી તેનાથી વ્યાપ્ય એવી અર્થક્રિયાકારિત્વની પણ વ્યાવૃત્તિ સંભવતી નથી. આ પ્રમાણે સાધાભાવમાં (વિપક્ષમાં) વ્યાપક હોવાથી વ્યાપ્ય પણ હોય જ છે વ્યાપ્ય એવું અર્થક્રિયાકારિત્વ હોવાથી તે સ્વરૂપ સત્ત્વ હેતુ પણ વિપક્ષમાં હોઈ શકે છે. એમ સંદિગ્ધ અનૈકાતિકતા થાય છે. બૌધ્ધ - ક્ષણિકાક્ષણિક (નિત્યાનિત્ય) નામનો વિપક્ષ સ્વીકારવામાં ક્રમ અને અક્રમનો અનુપલંભ નથી. પરંતુ ઉપલંભ છે એવું તમારું (જૈનોનું) જે કથન છે તે કેવી રીતે સમજવું ? ક્ષણિકાક્ષણિકમાં કમાક્રમનો ઉપલંભ છે. તે સમજાવો કે જેથી અર્થક્રિયાકારિત્વ અને તસ્વરૂપ સર્વ હેતુ પણ ત્યાં છે એમ અમને સમજાય, જૈન - કોઈ પણ એક કાર્ય કરીને બીજા અન્ય કાર્યનું કરવું તેને કેમ કહેવાય છે. કથંચિ એક રૂપે રહેલા એવા એક જ ઘટને અનુક્રમવાળાં એવાં સહકારિ કારાણોના સમુહના ઉપઢોકનના વશથી ક્રમશઃ ઘટ ઉપાડનારી અનેક સ્ત્રીઓના મસ્તક ઉપર ફેરવવાથી તે સ્ત્રીઓને પરિશ્રમ ઉત્પન્ન કરતા ઘટમાં આ ક્રમ સુપ્રસિધ્ધ જ છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે પાણીનો ભરેલો એક ઘટ છે તેને વારા ફરતી અનેક સ્ત્રીઓ ઉપાડે છે. ઉપાડવાની ક્રિયા કરવામાં ઉત્સાહ, ઉપાડી શકવાની ઉંમર, શરીર સૌષ્ઠવ, શક્તિ, દ્રવ્યલાભ વિગેરે બધાં સહકારી કારણો કહેવાય છે. આ સહકારીકારાગો જે જે સ્ત્રીઓમાં કમસર આવી મળે છે તેઓના મસ્તક ઉપર એકનો એક ઘટ વારાફરત ઉપાડાયા છે. અને જે સ્ત્રીના મસ્તક ઉપર જ્યારે ઉપાડાય છે તે સ્ત્રીને તે કાલે પરિશ્રમ પણ લાગે જ છે. ઘટ એકનો એક છે અને ક્રમશઃ ઉપાડાય છે અને ક્રમશઃ વેસ્ટમ = (પરિશ્રમ) ઉત્પન્ન કરવા રૂપ અર્થક્રિયા પણ કરે છે જ. આ રીતે કમાક્રમ નામનું વ્યાપક તથા અર્થક્રિયાકારિત્વ વ્યાપ્ય આ બન્ને ક્ષણિકાક્ષણિક નામના વિપક્ષમાં બરાબર સંભવે જ છે. તેમાં કંઈ શંકા છે જ નહીં. પોતાની જાતને અતિશય તાર્કિક માનનારા હે બૌધ્ધ ! અહીં તમે કદાચ આવા પ્રકારનો તર્ક કહેવાને શક્તિમાન છો. અર્થાત્ અમારી જૈનોની સામે કદાચ તમે આવો તર્ક (પ્ર) કરો કે - પક્ષેપક્રિયાથર્મળઃ = ક્ષેપ (એટલે વિલંબ-લાંબોકાળો. તેના વિના એટલે કે વિલંબ વિના કાર્ય કરવાના ધર્મવાળા અને સમર્થ (પૂર્ણપણે શકિત) સ્વભાવવાળા જે દ્રવ્યમાંથી જે વર્તમાન કાળે એક કાર્ય ઉત્પન્ન થયું. તે જ (કાર્ય કરવાનો) સ્વભાવ જો પૂર્વકાલમાં તે દ્રવ્યમાં હતો તો તે સ્વભાવ તત્સવિતું = જેમ તે કાલમાં (વર્તમાનકાળમાં) વિવક્ષિત કાર્ય કરે છે તેમ તવૈવ = ત્યારે જ (ભૂતકાળમાં જ) તત્ = તે વિવક્ષિત કાર્ય વિધાનઃ કરે, તો થે વાર્યતામ્ = કેમ અટકાવી શકાય ! સારાંશ કે જે બીજ થોડાક દિવસો પછી અંકુરા જનનનું કાર્ય કરે છે. તે જ બીજ વિના વિલંબે કાર્ય કરવાના ધર્મવાળું હોવાથી અને કાર્ય કરવામાં સમર્થ શક્તિ સ્વભાવવાળું હોવાથી થોડાક દિવસો પછીના વર્તમાનકાલે જેમ અંકુરો જન્માવે છે. તેમ તે જ સ્વભાવ પૂર્વકાળમાં (અંકુરો ઉત્પન્ન કર્યો તેના પૂર્વકાળમાં) પાણ હતો જ. થોડાક દિવસો પછીના વર્તમાનકાળમાં જેમ અંકુરાને જન્માવે છે તેની જેમ તવૈવ = ત્યારે જ (ભૂતકાળના દિવસોમાં જ) તત્ તે અંકુરા જનનનું કાર્ય વિધાન: કરે, તો તે સ્વભાવને ભૂતકાળમાં તે કાર્ય કરતાં કોના વડે રોકી શકાય ? ભૂતકાળમાં તે દ્રવ્યનો Page #376 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫ ૭૧૧ રત્નાકરાવતારિકા તે સ્વભાવ તે વિવક્ષિત કાર્યને આ તર્કની પુષ્ટિમાં તમે અમને “કારણોની અસન્નિધિથી કરનારો બનવો જોઈએ. આવો તર્ક તમે અહીં કરી શકશો. તમારા (જૈનોને) આવી દલીલ કરી શકશો કે ગેરહાજરીથી કાર્યો વિલંબે થાય છે. પરંતુ કાર્ય કરવાની સંપૂર્ણ શિક્ત ધરાવતું સમર્થ કારણ (મૂલદ્રવ્ય) હોતે છતે તે કાર્યોનો વિલંબ કોના વડે કરાય છે અર્થાિત્ બીજ અંકુરાજનનમાં સમર્થ જ છે તો થોડા દિવસના વિલંબે અંકુરો કેમ જન્માવે છે ? તત્કાલ કેમ . જન્માવતો નથી ?' न चैतदवदातम्, एकान्तेनाक्षेपक्रियाधर्मत्वानभ्युपगमात् । द्रव्यरूपशक्त्यपेक्षया हि तत् समर्थमभिधीयते, पर्यायशक्त्यपेक्षया त्वसमर्थमिति । यदेव हि कुशूलमूलावलम्बि बीजद्रव्यम्, तदेवावनि-वनपवनातपसमर्पितातिशयविशेषस्वरूपपर्यायशक्तिसमन्वितमङ्कुरं करोति । नन्वसौ पर्यायशक्तिः कुशूलमूलावस्थानावस्थायामविद्यमाना, क्षेत्रक्षितिक्षेपणे तु संपद्यमाना बीजद्रव्याद् भिन्ना वा स्यात् ? अभिन्ना वा ? भिन्नाभिन्ना वा ? यदा भिन्ना, तदा किमनया काणनेत्राञ्जनरेखाप्रख्यया ?, विभिन्नाः सन्निधिभाजः संबेदनकोटिमुपागताः सहकारिण एवासताम् । अथ सहकारिण: कमपि बीजस्याति शेषविशेषमपोषयन्तः कथं सहकारितामपि प्राप्नुयुः ? इति चेत्, तर्ह्यतिशयोऽप्यतिशयान्तरमनारचयन् कथं तत्तां प्राप्नुयात् ?, अथायमारचयति तदन्तरम्, तर्हि समुपस्थितमनवस्थादौस्थ्यम् । अथाभिन्ना भावात् पर्यायशक्तिः, तर्हि तत्करणे स एव कृत इति कथं न क्षणिकत्वम् ? भिन्नाभिन्नपर्यायशक्तिपक्षोऽप्यंशे क्षणिकत्वमर्पयन्न कुशलीति । = = જૈન ઉપર કહેલો બૌધ્ધનો પ્રશ્ન વ્યાજબી નથી. કોઈપણ પદાર્થમાં અમે (જૈનોએ) ‘‘અક્ષેપક્રિયા ધર્મત્વ' વિના વિલંબે ક્રિયા કરવાનું સામર્થ્ય હોય છે એવું એકાન્તે સ્વીકાર્યું નથી. પરંતુ સર્વે પદાર્થો દ્રવ્ય અને પર્યાય એમ ઉભયાત્મક છે. ત્યાં દ્રવ્ય સ્વરૂપ જે શક્તિ પદાર્થમાં છે તેની અપેક્ષાએ તે પદાર્થ કાર્ય કરવા માટે “સમર્થ સામર્થ્યવાળો'' કહેવાય છે. અને પર્યાય સ્વરૂપ જે શક્તિ છે તેની અપેક્ષાએ તે પદાર્થ કાર્ય કરવા માટે “અસમર્થ અસામર્થ્યવાળો'' કહેવાય છે. = = - = यदेव हि कुशूलमूलम् = અનાજ ભરવાની જે કોઠી હોય છે તેના તળીયામાં જે બીજ દ્રવ્ય છે કે જેમાં દ્રવ્યની અપેક્ષાએ અંકુરા ઉત્પાદનનું સામર્થ્ય રહેલું જ છે. તહેવ તે જ બીજ દ્રવ્ય अवनि માટી, વન = પાણી, પવન = વાયુ, અને સતપ પ્રકાશ વિગેરે સહકારી કારણો દ્વારા સમર્પિત કરાયો છે (ઉત્પન્ન કરાયો છે) અતિશયવિશેષ સ્વરૂપ (અંકુરા ઉત્પાદનનો પ્રગટ) પર્યાય જેમાં એવું પર્યાયશક્તિથી સમન્વિત થયું છતું અંકુરાને કરે છે. કોઠીમાં પડેલા બીજમાં દ્રવ્યથી અંકરા ઉત્પાદનનું સમર્થપણું છે અને માટી આદિ સહકારી કારણો દ્વારા તે જ અંકુરા ઉત્પાદનનું સામર્થ્ય પ્રગટ પર્યાય રૂપે બને છે જ્યાં સુધી સહકારી કારણો ન મળે ત્યાં સુધી પ્રગટ પર્યાયની અપેક્ષાએ તે બીજદ્રવ્ય અસામર્થ્યવાળું કહેવાય છે. એમ અમે જૈનો આ બીજદ્રવ્યને સમર્થ-અસમર્થ, અક્ષેપક્રિયાકારી = Page #377 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સામાન્યના બીજાભેદનું વર્ણન ૭૧૨ અને ક્ષેપક્રિયાકારી એમ ઉભય સ્વરૂપવાળું માનીએ છીએ. જેથી કોઈ દોષ આવતો નથી. બૌધ્ધ - હે જૈનીઓ ! બીજદ્રવ્યમાં જે આ પર્યાયશક્તિ તમે માની છે તે પર્યાયશક્તિ કોઠીના તળીયામાં રહેવાવાળી અવસ્થાકાળે અવિદ્યમાન છે અને ખેતરની ભૂમિમાં વાવવાના કાળે તે પર્યાયશક્તિ પ્રગટ થાય છે એવું તમે જે માનો છો ત્યાં અમે તમને પુછીએ છીએ કે તે પર્યાયશક્તિ બીજદ્રવ્યથી શું ભિન્ન છે ? શું અભિન્ન છે ? કે શું ભિન્નભિન્ન છે ? યા મિસ્ત્રી = જો ભિન્ન છે એમ તમે કહો તો તે પર્યાયશક્તિથી બીજદ્રવ્યને શું લાભ ? જેમ આંખ જ જો કાણી હોય, શોભા વિનાની જ હોય તો તેને અંજન આંજીને શું ફાયદો ? કાણી આંખને અંજનની રેખા જેમ શોભા કરતી નથી તેની જેમ અત્યન્ત ભિન્ન માનેલી આ પર્યાયશક્તિથી બીજને શું ફાયદો ? બીજ તો જેવું પૂર્વે હતું તેવું જ રહ્યું. તેથી કોઠીના તળીયામાં પડેલા બીજની જેમ જ અંકુરા ઉત્પાદનમાં અસમર્થ જ રહેશે. અથવા વિમિનાં સંનિધિમાનઃ અત્યન્ત ભિન્ન મનાયેલા એવા માટી-પાણી-પવન અને આતપાદિ સહકારી કારણો સન્નિધિને (સમીપતાને) ભજનારાં થયાં હોય તથા બીજની અત્યન્ત સન્નિધિને ભજનારાં બન્યાં હોય એવા પ્રત્યક્ષ જ્ઞાનનાં વિષય બન્યાં છતાં સહકારી કારણો જ અંકુરા ઉત્પાદનમાં કારાણ હો, પર્યાયશક્તિ માનવાની શું જરૂર છે ? પર્યાયશક્તિ અને સહકારી કારણો એ બન્ને બીજદ્રવ્યથી છે તો ભિન્ન છે, તો પછી પ્રત્યક્ષ નજરે દેખાતાં સહાકારી કારાગોને જ કારણ કેમ ન માનવાં? અને ન દેખાતી પર્યાયશક્તિને કારણે માનવાની શું જરૂર ? કારણ કે તે પર્યાયશકિત માનીએ તો પણ બીજદ્રવ્યને તો કંઈ લાભ કરતી જ નથી, અત્યન્ત ભિન્ન જ રહે છે તો પછી સહકારી કારણોને જ કારણ માનવાં શું ખોટાં ? તે જ કારાગ હો, પર્યાયશક્તિ માનવાની કંઈ જરૂર નથી. મય સારિખઃ = અહીં કદાચ હે જૈનીઓ ! તમે મને એક પ્રશ્ન કરો કે સહકારી કારણો પણ બીજદ્રયથી અત્યત ભિન્ન હોવાથી બીજદ્રવ્યને કંઈ પાગ અતિશયવિસેષ (લાભવિશેષ, વિકારવિશેષ) મપયન્તઃ = નહીં કરતાં છતાં સહકારિતારણતાને પણ કેમ પામે ? કંઈકને કંઈક અતિશયવિશેષ કરે તો જ સહકારિતાને પામે, કંઈ પણ અતિશયવિશેષ કર્યા વિના અત્યન્ત ભિન્ન રહ્યાં છતાં તે સહકારી કારણો પણ કારણતાને કેવી રીતે પામે ? અને જો આ રીતે અતિશયતા કર્યા વિના ભિન્ન કારણો પણ કારણતાને પામતાં હોય તો ત્રિભુવન વર્તી સકલપદાર્થરાશિ પાગ કારણ બની જાય. આવું જો તમે (જેનો) અમને (બૌધ્ધોને) કહો તો અમે (બૌધ્ધો) કહીએ છીએ કે માની લો કે તે સહકારીકારણો અત્યન્ત ભિન્ન હોવા છતાં કંઈકને કંઈક અતિશયવિશેષ આ બીજદ્રવ્યને કરે છે. પરંતુ જેમ આ સહકારીકારણો અતિશયવિશેષ ન કરે તો સહકારીકારાગતાને પામતાં નથી તેવી જ રીતે તે આવેલો અતિશયવિશેષ પણ અન્ય અતિશયવિશેષને નીરથનું = જો ન કરે તો તે પ્રથમ અતિશયવિશેષ પણ તત્તાં = સહકારીકારાગતાને કેમ પામશે ? જે કારાગ બીજદ્રવ્યમાં અતિશયવિશેષ લાવે નહીં તે કારાગને કારાગતા લાભે નહીં. આ દોષમાંથી બચવા હવે હે જૈનો ! તમે જો એમ કહેશો કે ૩યમ્ = આ અતિશય વિશેષ તત્તરમ્ = તેનાથી બીજા અતિશય વિશેષને મારવતિ = કરે જ છે. તરું = તો તે અતિશય બીજા અતિશયને બીજો અતિશય ત્રીજા અતિશયને, Page #378 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫ રત્નાકરાવતારિકા ૩૧૩ અને ત્રીજો અતિશય ચોથા અતિશયને કરશે એમ કરતાં અનવસ્થા દોષનું મહાદુ:ખ તમારા માથે समुपस्थितम् આવી પડશે. તમે આ દોષથી બચી શકશો નહીં. આ પર્યાયશક્તિ બીજદ્રવ્યથી = ભિન્ન માનો છો તો આ દોષો આવે છે. માટે ભિન્નપક્ષ બરાબર નથી. = अथाभिना भावात् पर्यायशक्तिः હવે હે જૈનો ! જો આ પર્યાયશક્તિને બીજ દ્રવ્યથી અભિન્ન છે એમ કહેશો તર્ફે તારને તો તે પર્યાયશક્તિને કરવામાં આવે છતે સ વ નૃત કૃતિ તે ભાવ (પદાર્થ) જ કરાયેલો થયો. જેમાં પર્યાયશક્તિ પ્રગટ કરવામાં આવી તે પદાર્થ કરાયેલો જ બન્યો. આ રીતે પદાર્થ કૃતક થવાથી તેને ક્ષણિકત્વ કેમ ન આવ્યું ? તે પદાર્થ ક્ષણિક જ થયો કહેવાય છે. હવે પર્યાયશક્તિ બીજદ્રવ્યથી ભિન્નાભિન્ન છે એવો ત્રીજો પક્ષ જો તમે કહો તો બન્ને પક્ષ માનવામાં જે ‘“અભિન્ન અંશ માનવામાં આવ્યો છે તે અંશ અમે ઉપર સમજાવ્યું તેમ પદાર્થમાં ક્ષણિકત્વ અર્પયન્ = સિધ્ધ થઈ જ જાય છે. તેથી પદાર્થની ક્ષણિકતાને સિધ્ધ કરતો આ પક્ષ પણ તમારા માટે કુશળતાવાળો નથી. અર્થાત્ કલ્યાણકારી નથી. માટે કહો કે આ પર્યાયશક્તિ કેવી છે ? - अत्र ब्रूमः - एषु चरम एव पक्षः कक्षीक्रियते । न चात्र कलङ्कः कश्चित्, द्रव्यांशद्वारेणाक्षणिके वस्तुनि पर्यायांशद्वारेण क्षणिकत्वोपगमात्, क्षणिकैकान्तस्यैव कुट्टयितुमुपक्रान्तत्वात् । क्षणिकपर्यायेभ्योऽव्यतिरेकात् क्षणिकमेव द्रव्यं प्राप्नोतीति चेत् न, व्यतिरेकस्यापि सम्भवात् । न च व्यतिरेकाव्यतिरेकावेकस्य विरुध्येते । न हि नञः प्रयोगाप्रयोगमात्रेण विरोधगतिः, अतिप्रसङ्गात् । “दलितहृदयं गाढोद्वेगं द्विधा न तु भिद्यते, बहति विकलः कायो मोहं न मुञ्चति चेतनाम् । ज्वलयति तनुमन्तर्दाहः करोति न भस्मसात्, प्रहरति विधिर्मर्मच्छेदी न कृन्तति जीवितम् ॥१॥ इत्यादिष्वपि तत्प्राप्तेः । न च स्थिरभावस्यापि येनैव रूपेण व्यतिरेकम्, तेनैवाव्यतिरेकं व्याकुर्महे । द्रव्यमेतत्, एते च पर्याया इति रूपेण व्यतिरेकः, वस्त्वेतदितिरूपेण त्वव्यतिरेकः, । एकमेव च विज्ञानक्षणं सविकल्पकाविकल्पकम्, भ्रान्ताभ्रान्तम् कार्यं कारणं चायं स्वयं स्वीकरोति, भेदाभेदे तु विरोधप्रतिरोधमभिदधातीति महासाहसिक:, इति क्षणिकाक्षणिकेऽपि क्रमाक्रमाभ्यामर्थक्रियायाः सम्भवात् सिद्धं संदिग्धानैकान्तिकं सत्त्वम् । હવે અમે (જૈનો) અહીં ઉત્તર કહીએ છીએ કે આ પર્યાયશકિત દ્રવ્યથી ભિન્ન છે ? કે અભિન્ન છે? કે ભિન્નાભિન્ન છે ? આવા પ્રકારના પાડેલા ત્રણ પક્ષોમાંથી અમે જૈનો ચરમ ભિન્નાભિન્ન પક્ષ જ સ્વીકારીએ છીએ. એટલે એકાન્તે ભિન્ન અને એકાન્તે અભિન્ન બે પક્ષમાં તમે આપેલા દોષોનો જવાબ આપવાનો અમારે રહેતો જ નથી. તથા આ ભિન્નાભિન્ન નામના ત્રીજા પક્ષમાં કંઈ પણ દોષ આવતો નથી. તમે આ ત્રીજા પક્ષમાં અમને જૈનોને જે એવો દોષ આપ્યો હતો કે ભિન્નાભિન્ન માનશો તો પર્યાયશક્તિ અભિન્ન માનવાથી પર્યાયશક્તિ કરાયે છતે બીજ પણ કરાયેલું Page #379 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સામાન્યના બીજા ભેદનું વર્ણન ૭૧૪ થશે. અને તેથી બીજદ્રવ્ય ક્ષણિક થઈ જશે. ત્યાં અમારો એ ઉત્તર છે કે બીજદ્રવ્યાદિ સર્વ પદાર્થોને અમે એકાન્ત “અક્ષણિક” માનતા નથી કે જેથી અપેક્ષાવિશેષથી આવતું ક્ષણિક અમને દોષરૂપ બને. અમે તો સર્વ પદાર્થોમાં વ્યાંશ દ્વારા (દ્રવ્યદષ્ટિએ - વ્યાર્થિકનયની અપેક્ષાએ) અક્ષણિક (નિત્ય) માનેલી વસ્તુમાં પાગ પર્યાયાંશ દ્વારા (પર્યાય દષ્ટિએ - પર્યાયાર્થિક નયની અપેક્ષાએ) ક્ષણિકપણે પણ સ્વીકાર્યું જ છે. અમે જેનો તમારો (બૌધ્ધોનો) જે વિરોધ કરીએ છીએ તે તમારા માનેલા એકાન્ત ક્ષણિકત્વવાદને જ કુટ્ટવાનો-ખંડન કરવાનો આરંભ કર્યો છે. કથંચિક્ષણિકત્વ તો અમને અતિશય ઇષ્ટ જ છે. તમે એકાન્ત ક્ષણિકવાદી છો. તેનો જ અમને વિરોધ છે. બૌધ્ધ - પર્યાયો ક્ષણિક હોવાથી તેનાથી અભિન્ન માનેલું દ્રવ્ય પણ ક્ષણિક જ થઈ જશે. પર્યાયો ક્ષણે ક્ષણે બદલાય છે. અને આવા ક્ષગિક પર્યાયોથી દ્રવ્યને અવ્યતિરિકત (અભિન્ન) માનવાથી દ્રવ્ય પણ તેવું જ અર્થાત્ ક્ષણિક જ થશે. કથંચિક્ષણિક નહીં પરંતુ એકાન્તક્ષણિક જ થશે. - જૈન - તમારો આ પ્રશ્ન બરાબર નથી. પર્યાયોથી દ્રવ્યને વ્યતિરિકત (ભિન્ન) પણ અમે માનેલું છે. અર્થાત્ એકાન્ત અભિન્ન અમે માન્યું નથી. પરંતુ કથંચિભિન્ન અને કથંચિદભિન્ન એમ વ્યતિરિકતાતિરિકત ઉભા માનેલું છે એટલે અમને કોઈ દોષ આવતો નથી. બૌધ્ધ - એક જ દ્રવ્યમાં પર્યાયોની સાથે દ્રવ્યનો વ્યતિરેકાવ્યતિરેક (ભેદભેદ) કેમ સંભવી શકે? બન્ને પરસ્પર વિરોધી હોવાથી એક જ સ્થાને એક જ કાલે સાથે કેમ હોઈ શકે ? જૈન - એક જ દ્રવ્યમાં એક જ કાલે વ્યતિરેક અને અવ્યતિરેક (ભેદ અને અભેદ) ભિન્ન ભિન્ન અપેક્ષાએ માનેલા હોવાથી કંઈ પાર વિરોધ આવતો નથી. પર્યાયાંશ દ્વારા ભેદ અને દ્રવ્યાંશ દ્વારા અભેદ માનેલો હોવાથી કંઈ પણ વિરોધ આવતો નથી. નિષેધવાચક નન્ ના પ્રયોગ અને અપ્રયોગ માત્ર વડે વિરોધ આવે છે. એમ ન સમજવું. કહેવાની અપેક્ષા જુદી જુદી હોવાથી વિરોધ આવતો નથી. જો એમ શબ્દ માત્ર પરસ્પર વિરોધી દેખીને વિરોધ સમજી લઈએ તો અતિપ્રસંગ (અતિવ્યતિ) આવે. તે આ પ્રમાણે - “ગાઢ એવો ઉદવેગ હૃદયને ચિરી નાખે છે. પરંતુ બે ટુકડા કરતું નથી, આકુળવ્યાકુલ કાયા મૂછ પામે છે. પરંતુ ચેતનાનો નાશ થતો નથી. અંદરનો દાહ શરીરને બાળે છે પરંતુ ભસ્મરૂપ કરતો નથી. અને મર્મમાં ચ્છેદ કરનાર વિધિ (ભાગ્ય) પ્રહાર કરે છે પરંતુ જીવિતને ચ્છેદતો નથી” આવા પ્રકારના શ્લોકોમાં પણ “વિરોધ” આવે છે એમ માનવું પડશે. જેમ આવા શ્લોકોના ચારે પદોના પૂર્વ ભાગમાં કહેલી વાતમાં નમ્ નો પ્રયોગ નથી. અને પાછળના ભાગમાં નગ્ન નો પ્રયોગ છે. છતાં કહેનારનો આશય (વિવક્ષા) જુદી જુદી હોવાથી વિરોધ આવતો નથી. તે રીતે વ્યતિરેક-અવ્યતિરેકને જુદી જુદી અપેક્ષાએ સાથે માનવામાં વિરોધ આવતો નથી. સ્થિરભાવ વાળી વસ્તુમાં પાગ (નિત્ય વસ્તુમાં પણ છે જે સ્વરૂપે (જે વિવક્ષાએ) દ્રવ્ય અને પર્યાયોનો વ્યતિરેક છે. તે જ સ્વરૂપે (તે જ વિવક્ષાએ) અવ્યતિરેક પાગ છે એવું અમે જૈનો કહેતા નથી. “આ દ્રવ્ય છે અને એ પર્યાયો છે” એ રૂપે દ્રવ્યનો દ્રવ્યપણે અને પર્યાયોનો પર્યાયપણે જે ઉલ્લેખ કરીએ છીએ. તે અપેક્ષાએ અમે વ્યતિરેક માનીએ છીએ. અને દ્રવ્ય હોય કે પર્યાય હોય. પરંતુ “આ Page #380 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫ ૩૧૫ રત્નાકરાવતારિકા વસ્તુ છે.'' એવી વિવક્ષાએ અમે અવ્યતિરેક માનીએ છીએ. તથા વળી આ બૌધ્ધ (૧) એક જ વિજ્ઞાનક્ષણ સવિક્લ્પક અને નિર્વિકલ્પક, તથા ભ્રાન્ત અને અભ્રાન્ત, તથા એક જ વિજ્ઞાનક્ષણ પૂર્વક્ષણની અપેક્ષાએ કાર્ય અને ઉત્તરક્ષણની અપેક્ષાએ કારણ છે. ઈત્યાદિમાં સ્વયં પોતે જ પરસ્પર વિરોધી ઉભય સ્વરૂપ માને જ છે અને અમે જૈનોએ માનેલા ભેદાભેદમાં ‘‘વિરોધ’” રૂપ (પ્રતિરોધ =) દોષ કહે છે. માટે ધણો મહાસાહસિક હોય એમ લાગે છે. આ પ્રમાણે ક્ષણિકાક્ષણિકમાં પણ ક્રમાક્રમ નામના વ્યાપક દ્વારા અર્થક્રિયારૂપ વ્યાપ્યનો સંભવ હોવાથી તમારો ‘‘સત્વ’' હેતુ તમારા ક્ષòિાન્ત નામના સાધ્યના વિપક્ષ ભૂત એવા ક્ષણિકાક્ષણિકમાં વર્તતો હોવાથી સિધ્ધ થયું કે તમારો આ સત્વ હેતુ સંદિગ્ધાસિધ્ધ અનૈકાન્તિક હેત્વાભાસ છે. તથા વળી હે બૌધ્ધો ! તમારો આ હેતુ વિરૂધ્ધ હેત્વાભાસ પણ છે. તે આ પ્રમાણે क्षणिकैकान्ते ताभ्यामर्थक्रियाया अनुपपत्ते र्विरुद्धं वा । तथाहि - क्रमस्तावद् द्वेघा, देशक्रमः कालक्रमश्च । तत्र देशक्रमो यथा तरलतरतरङ्गपरम्परोत्तरणरमणीयश्रेणीभूतश्वेतच्छदमिथुनानाम् । कालक्रमस्त्वेकस्मिन् कलशे क्रमेण मधुमधूकबन्धूकशम्बूकादीनां धारणक्रियां कुर्वाणे । क्षणिकैकान्ते तु द्वयोरप्येतयोरभाव एव । न हि वस्तुना कचिदेशे, काले वा किञ्चित्कार्यमर्जयामासे तत्तत्रैव, तदानीमेव च निरन्वयमनश्यत्, ततो देशान्तरकालान्तरानुसरणव्यसनशालिनः कस्याप्येकस्यासम्भवात् क्व नाम क्षणिकैकान्ते क्रमोऽस्तु । હે બૌધ્ધ ! તમે સર્વ વસ્તુઓને એકાન્તે ક્ષણિક માનો છો, પદાર્થમાં દ્રવ્યાંશ અપેક્ષાએ જે ધ્રુવત્વ છે તે દેખવામાં તમે જન્માંધ છો. તેથી ક્ષણિક એકાન્ત સાધવા તમે જે અનુમાન આપેલું છે. વિવાવાધ્યાસિત રાષ્ટ્રાતિ:, ક્ષળિ, સત્, આ અનુમાનમાં કહેલો તમારો સત્વ હેતુ ઉપર સમજાવ્યા મુજબ સંદિગ્ધામૈકાન્તિક તો છે જ, તદુપરાન્ત આ તમારો ‘“સત્વ’' હેતુ વિરૂધ્ધ હેત્વાભાસ પણ છે કારણ કે ક્ષણિક એકાન્તમાં ક્રમાક્રમ દ્વારા અર્થક્રિયાની અનુપપત્તિ છે. માટે વિરૂધ્ધ છે. તે આ પ્રમાણે ‘‘ક્રમ’' બે પ્રકારનો હોય છે. એક દેશસ્ક્રમ, અને બીજો કાળક્રમ, ત્યાં દેશક્રમ તે કહેવાય છે કે જે અતિશય ચંચળ એવા તરંગોની પરંપરા ઉપર તરતાં અને રમણીય એવી પંકિત બધ્ધ બનેલાં હંસયુગલોનો ક્રમ હોય છે. તે, એટલે કે માનસાદિ સરોવરોના જળના ભિન્ન ભિન્ન પ્રદેશવર્તી ચંચળ તરંગો ઉપર તરતાં, અને મનને આહ્લાદ પમાડે તેવી પંકિતબધ્ધ દેખાતાં હંસયુગલોમાં ક્રમશઃ ભિન્ન ભિન્ન સ્થાનવર્તિત્વ જે છે તે દેશક્રમ કહેવાય છે. અને કાળક્રમ તે કહેવાય છે કે એક જ ઘટમાં અનુક્રમે મધ, મહુડાં, બપોરીયાં, અને શંખલા આદિ ભિન્ન ભિન્ન પદાર્થોને ધારણ કરવાની ક્રિયા કરવામાં જે ક્રમશઃ કાલ થાય છે તે કાલક્રમ છે. તમારા માનેલા ક્ષણિક એકાન્ત પક્ષમાં ઉપરોકત દેશક્રમ અને કાલક્રમ એમ આ બન્ને ક્રમોનો અભાવ જ છે. કારણકે જે વસ્તુ વડે કોઈ એક દેશમાં અથવા કોઈ એક કાળમાં કોઈ એક વિવક્ષિત કાર્ય કરાયું પછી તે જ વસ્તુ તે જ ક્ષેત્રમાં, અને તે જ કાલે સંપુર્ણપણે નાશ પામી ગઈ. તેથી દેશાન્તરમાં કે કાલાન્તરમાં અનુસરવાના સ્વભાવવાળી કોઈ પણ (દ્રવ્યાત્મક) એક વસ્તુનો તમારા મતે અસંભવ Page #381 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સામાન્યના બીજા ભેદનું વર્ણન ૭૧૬ જ હોવાથી બીજા સ્થાને અને બીજા કાલે મૂળભૂત તે વસ્તુ જ ન હોવાથી આવા પ્રકારના એકાન્તક્ષણિક પક્ષમાં કહો કે તે ક્રમ કયાં હોઈ શકે ? સારાંશ કે એકાન્તક્ષણિક પક્ષમાં કોઈ પણ વસ્તુ એકક્ષણ માત્ર જીવી હોવાથી બીજા દેશમાં કે બીજા કાળમાં તેનું અનુસરણ ન હોવાથી તે પદાર્થ ક્રમ વડે વિવક્ષિત કાર્ય કરશે આ વાત સંભવતી નથી. હવે ક્ષણિક એકાન્તપક્ષમાં “અક્રમ એટલે યુગપપણે” પાણ અર્થક્રિયા ઘટી શકતી નથી. તે સમજાવાય છે. नाप्यत्र यौगपद्यमनवद्यम्, यतः क्षणिकानंशस्वरूपं रूपं युगपदेव स्वकार्याणि कार्याणि कुर्वाणं येनैव स्वभावेन स्वोपादेयं रूपमुत्पादयति तेनैव ज्ञानक्षणमपि, यद्वा येनैव ज्ञानक्षणं तेनैव रूपक्षणमपि, स्वभावान्तरेण वा, ? । प्राचि पक्षे, ज्ञानस्य रूपस्वरूपत्वापत्तिः, रूपोत्पादकैकस्वभावाभिनिर्वर्त्यत्त्वात्, रूपस्वरूपवत्। द्वितीये, रूपस्य ज्ञानरूपत्तापत्तिः, ज्ञानोत्पादे नैकस्वभावसम्पाद्यत्वात् । ज्ञान स्वरूपवत् । तृतीये, रूपक्षणस्य क्षणिकानंशस्वरूपव्यापत्तिः, स्वभावभेदस्य भेदकस्य सद्भावात् । अथानंशैकस्वरूपमपि रूपं सामग्रीभेदाद् भिन्नकार्यकारि भविष्यति को दोष इति चेत्, तर्हि नित्यैकरूपोऽपि पदार्थस्तत्तत्सामग्रीभेदात् तत्तत्कार्यकर्ता भविष्यतीति कथं क्षणिकैकान्तसिद्धि: स्यात् ? । ततो न क्षणिकैकान्ते क्रमयोगपद्याभ्यामर्थक्रिया संभवतीति सिद्धं विरुद्धं सत्त्वमिति । હવે “યૌગપઘ” અર્થાતું અક્રમે એટલે કે એકીસાથે અર્થક્રિયા થાય છે. એવો પક્ષ જો અહીં તમે કહેશો તો તે પણ અનવદ્ય (નિદષ) નથી. કારણ કે ક્ષણિક અને અનંશ છે સ્વરૂપ જેનું એવું, તથા એકીસાથે સ્વાભિ = પોતાને કરવા લાયક એવા #ાર્યાળિ નું = કાયોનિ કરતું એવું પ = રૂપ (પદાર્થ) જે સ્વભાવ વડે પોતાને ઉપાદેય (કરવાલાયક) રૂપને ઉત્પન્ન કરે છે. તે જ સ્વભાવ વડે જ્ઞાનક્ષણને પણ ઉત્પન્ન કરે છે કે જે સ્વભાવ વડે જ્ઞાનક્ષાગને ઉત્પન્ન કરે છે તે જ સ્વભાવ વડે રૂપક્ષાગને ઉત્પન્ન કરે છે કે બન્નેને ઉત્પન્ન કરવામાં ભિન્ન ભિન્ન સ્વભાવ છે ? વસ્તુ પોતાના સ્વરૂપે જે પ્રગટ થાય જેમ કે ઘડો ઘડાપણે પ્રગટ થાય તે રૂપક્ષણ અને તે અમુક વસ્તુ છે. એવું જ્ઞાન કરાવવું તે જ્ઞાનક્ષામાં કહેવાય છે. જેમ ઘટનું થવું તે રૂપક્ષણ અને આ ઘટ છે એવું તે પદાર્થ દ્વારા તે પદાર્થનું જ્ઞાન કરાવવું તે જ્ઞાનક્ષાણ, ઉત્પન્ન થતો ઘટ એ ઘટાકારતાને પાગ પ્રગટ કરે છે. અને આ ઘટ છે એવા જ્ઞાનને પાર કરાવે છે તો આ બન્નેમાં સ્વભાવ એક છે ? કે ભિન્ન ભિન્ન છે ? જ પક્ષે = જો પ્રથમ પક્ષ કહો તો એટલે જે સ્વભાવે પદાર્થ સ્વથી ઉપાદેય રૂપને ઉત્પન્ન કરે છે તે જ સ્વભાવ વડે જ્ઞાનક્ષણને પણ ઉત્પન્ન કરે છે એમ જ કહેશો તો જ્ઞાનસ્થ સ્વરૂત્વાપત્તિ = જ્ઞાનને રૂપાત્મક (પદાર્થાત્મક) સ્વરૂપની આપત્તિ આવશે, જ્ઞાન એ પદાર્થ સ્વરૂપ (દ્રવ્યાત્મક) બની જશે. કારણ કે રૂપક્ષાણનો ઉત્પાદક જે સ્વભાવ છે. તે જ એક સ્વભાવ વડે જ્ઞાનક્ષણનું ઉત્પાદન થયેલ હોવાથી જ્ઞાનક્ષણ પણ રૂપેક્ષાગ પાણાને પામશે, જેમ રૂપક્ષાણ અને રૂપનું સ્વરૂપ એકસ્વભાવ જન્ય હોવાથી એકરૂપ છે તેમ રૂપક્ષોગ અને જ્ઞાનક્ષણ પણ એક સ્વભાવજન્ય થતાં જ્ઞાનક્ષણ રૂપક્ષગતાને પામશે. આ જ રીતે દ્વિતીયે = બીજો પક્ષ કહેશો તો એટલે કે જે સ્વભાવ વડે જ્ઞાનક્ષામાં ઉત્પન્ન થાય છે.તે જ સ્વભાવ વડે જો રૂપેક્ષણ ઉત્પન્ન Page #382 -------------------------------------------------------------------------- ________________ ૭૧૭ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫ રત્નાકરાવતારિકા કરાય તો રૂપેક્ષણને જ્ઞાનક્ષાગપાળાના સ્વરૂપની આપત્તિ આવશે. કારણ કે બન્ને એક સ્વભાવજન્ય હોવાથી આ વિવક્ષિત પક્ષાણ પણ જ્ઞાનક્ષણાત્મકતાને જ પામશે. તૃતીય = હવે જો ત્રીજો પક્ષ કહેશો તો એટલે કે રૂક્ષણ ભિન્નસ્વભાવથી ઉત્પન્ન કરાય છે અને જ્ઞાનક્ષણ પાગ ભિન્નસ્વભાવથી ઉત્પન્ન કરાય છે એમ જો સ્વભાવાન્તર વાળો પક્ષ કહેશો તો રૂપક્ષાણનું (ક્ષણિક પદાર્થનું) જે ક્ષણિક અનંશ એવું સ્વરૂપ તમે માન્યું છે. તેની વ્યાપત્તિ થશે. અર્થાત્ પદાર્થ “ક્ષણિક – અવંશ સ્વરૂપ” રહેશે નહીં કારણ કે ક્ષણિક - અનંશ સ્વરૂપનો ભેદ કરનારો, ક્ષણિકને અક્ષણિક કરનારો અને અનંશને સાંશ કરનારો એવો સ્વભાવભેદ તે રૂપેક્ષણમાં હોવાથી હવે ક્ષણિક-અનંશતા ઘટશે નહીં. એક કાલે એક જ સ્વભાવ સંભવવાથી કાલાન્તરે બીજો સ્વભાવ આવવાથી ક્ષણિકતા રહેશે નહીં તથા એક જ રૂપક્ષાગમાં (પદાર્થમાં) ભિન્ન ભિન્ન બે સ્વભાવને ક્રમશઃ ઘટવાથી વસ્તુ અવંશ રહેતી નથી પરંતુ સાંશ થઈ જાય છે. બૌધ્ધ - ૩થીનીસ્વરૂપમ = હવે અહીં બૌધ્ધ કદાચ એમ કહે કે અમે વસ્તુને ક્ષણિક -અનંશ એક સ્વરૂપવાળી જ માનીશું. પરંતુ ક્ષણિક અને અનંશ એક સ્વરૂપવાળું રૂપ = તે રૂપ અર્થાત્ પદાર્થ છે. પરંતુ ઉત્પાદક એવી સામગ્રીના ભેદથી ભિન્નભિન્ન કાર્યને (રૂપક્ષણને અને જ્ઞાનક્ષણને) કરનાર બને છે. અર્થાત્ રૂપમાં (પદાર્થમાં) તો રૂપક્ષાગ અને જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરનારો સ્વભાવ એક જ છે. પરંતુ નિમિત્ત ભૂત સામગ્રીના ભેદથી ભિન્ન ભિન્ન કાર્ય થાય છે. એમ અમે માનીશું. તો શું દોષ છે? જૈન - જો આમ કહેશો તો નિત્ય એવો એક રૂપવાળો પદાર્થ પાગ તેવી તેવી સામગ્રીના ભેદથી જ તે તે ભિન્ન ભિન્ન કાર્ય કરનાર થશે. એમ માનવામાં પાગ શું દોષ છે ? અર્થાત્ પદાર્થ નિત્ય હોય, એક સ્વભાવ વાળો હોય અને સામગ્રીના ભેદથી ભિન્નભિન્ન કાર્ય કરતો હોય એમ પણ કેમ ન બને ? પદાર્થને નિત્ય માનનારા સાંખ્યાદિને તમે હવે એવો દોષ કેવી રીતે આપી શકશો કે ભિન્ન ભિન્ન કાર્ય કરવાથી સ્વભાવ ભેદ થશે, અને સ્વભાવભેદ થવાથી નિત્યતા રહેશે નહીં. આવો દોષ તમે તેઓને જે આપો છો તે હવે આપી શકશો નહીં. કારાગ કે પદાર્થ પોતે નિત્ય અને એકસ્વભાવવાળો જ હોતે છતે સામગ્રીભેદથી ભિન્નભિન્ન કાર્ય થાય છે એમ પણ કેમ ન હોઈ શકે ? બીજાની આવી માન્યતામાં જો તમે દોષ આપો છો. તો તેવી માન્યતા તમે તો ન જ માની શકો એમ થવાથી તમારા માનેલા ક્ષણિક એકાન્તની સિધ્ધિ કેમ થશે ? આ રીતે ક્ષણિક એકાન્તપક્ષમાં “યુગપ-અક્રમ” વાળો પક્ષ પાગ સંભવતો નથી. તેથી ક્ષણિક એકાન્તપક્ષમાં ક્રમે કે અક્રમે અર્થક્રિયા સંભવતી નથી તેથી તમારો “સત્વહેતુ” વિરૂધ્ધ હેત્વાભાસ સ્વરૂપ છે એમ સિધ્ધ થયું. ___ यदप्याचक्षते भिक्षवः क्षणक्षयैकान्तप्रसाधनाय प्रमाणम्- ये यद्भावं प्रत्यनपेक्षाः, ते तद्भावनियता:, यथाऽन्त्या कारणसामग्री स्वकार्यजनने, विनाशं प्रत्यनपेक्षाश्च भावा इति । तत्र विनासं प्रत्यनपेक्ष त्वमसिद्धतावष्टब्धमेव नोच्छ्वसितुमपि शक्नोतीति कथं वस्तूनां विनाशनैयत्यसिद्धौ सावधानतां दृध्यात् ? Page #383 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ રત્નાકરાવતારિકા સામાન્યના બીજાભેદનું વર્ણન तथाहि - तरस्विपुरुषप्रेरितप्रचण्डमुद्गरसम्पर्कात् कुम्भादयो ध्वंसमाना: समीक्ष्यन्ते । તથા વળી સર્વ વસ્તુઓ “એકાન્ત ક્ષોગક્ષયવાળી” જ છે એવું સાધવા માટે બૌધ્ધો આવા પ્રકારનું અનુમાન પ્રમાણ કહે છે કે જે જે પદાર્થો જે ભાવ (જે કાર્ય કરવા) પ્રત્યે નિરપેક્ષ છે (અન્ય કોઈ સહાયકની અપેક્ષા રાખતા નથી, તે તે પદાર્થો તે તે કાર્ય કરવાના સ્વભાવવાળા જ નક્કી છે. જેમ કે કોઈ પણ કાર્ય ઉત્પન્ન કરવામાં અન્તિમ કારાણસામગ્રી અન્ય કોઈ કારણોની અપેક્ષા રાખતી નથી એનો અર્થ એ છે કે તે કારાગસામગ્રી પોતે જ તે કાર્ય કરવાના સ્વભાવવાળી નકકી છે જ અંકુરા ઉત્પાદનની બીજ-ઈલા-અનિલ -કાલ જલાદિરૂપ અન્તિમક્ષણ વર્તી સર્વસામગ્રી તે જ ક્ષણે અંકુરાને ઉત્પન્ન કરે જ છે. બીજા કોઈ સહાયક કારણોની રાહ જોતી નથી. તેથી તેનો અર્થ એવો થાય છે કે અન્તિમ ક્ષણવર્તી આ સર્વ સામગ્રી જ કાર્ય જતનની શકિત ધરાવે છે. તેવી જ રીતે વિનારાં પ્રત્યક્ષશ્વ માવા રૂતિ = સર્વે પણ પદાર્થો પોતાના વિનાશ પ્રત્યે અન્ય કોઈપણ સહાયક કારણથી નિરપેક્ષ જ છે. માટે સ્વયં વિનાશ પામવાના સ્વભાવ વાળા જ છે. તેથી પ્રત્યેક પદાર્થો પ્રત્યેક ક્ષણે વિનાશ પામવાના સ્વયં સ્વભાવ વાળા હોવાથી અને વિનાશક નિમિત્તોથી નિરપેક્ષ હોવાથી પ્રતિક્ષણે વિનાશ પામે જ છે. અને પ્રતિક્ષણે વિનાશ પામતા હોવાથી એકાન્ત ક્ષણિક જ છે. એવી અમારી (બૌધ્ધોની) વાત બરાબર સિધ્ધ થાય જ છે. ઉપર મુજબ ક્ષણિકેકાન્તની સિધ્ધિમાં બૌધ્ધો જે અનુમાન પ્રમાણ કહે છે. તત્ર તે અનુમાનમાં “વિનારાં પ્રત્યક્ષેત્રમ્ = સર્વ વસ્તુઓ પોતાના વિનાશમાં અન્ય વિનાશક નિમિત્તથી નિરપેક્ષ જ છે” આવો તેઓનો કહેલો હેતુ સિદ્ધતીવષ્ટધમેવ” = અસિધ્ધ નામના હેત્વાભાસથી યુકત હોવાના કારણે જીવિત રહેવાને પાગ શકય નથી તો સર્વ વસ્તુ નિયતપણે વિનાશ પામવાના સ્વભાવવાળી જ છે. એવા વિનાનૈયત્વ રૂપ સાધ્યની સિધ્ધિ કરવામાં સાવધાનતાં સમર્થનતાને કેમ ધારણ કરશે. અર્થાતુ પોતાના સાધ્યની સિધ્ધિમાં સમર્થ કેમ બનશે ? તેઓનું અનુમાન આ પ્રમાણે છે કે - માવાઃ (પક્ષ), વિનારાને ત્યવીવીઃ (સાધ્યા), વિના પ્રત્યનક્ષત્નીત્ (હેતુ), આ અનુમાનમાં તેઓએ કહેલો હેતુ પક્ષમાં સંભવતો નથી. કારણ કે તસ્વિ = બળવાન એવા પુરૂષથી પ્રેરિત (મરાયેલા) પ્રચંડ મુગરના સંપર્કથી ઘટાદિ ભાવો ધ્વંસ પામતા સાક્ષાત્ દેખાય જ છે. તેથી ઘટાદિ ભાવો સ્વનાશમાં મુદગરાદિ વિનાશક નિમિત્તની અપેક્ષા વાળા જ દેખાય છે. માટે ““નક્ષત્ર” હેતુ પક્ષમાં ઘટતો નથી. તેથી બૌધ્ધનો હેતુ અસિધ્ધ હેત્વાભાસ છે. नन्वेतत्साधनसिद्धिबद्धकक्षेष्वस्मासु सत्सु कथमसिद्धताभिधातुं शक्या ? तथाहि - वेगवन्मुद्गरादिशहेतुर्नश्वरं वा भावं नाशयति, अनश्वरं वा ? तत्रानश्वरस्य नाशहेतुशतोपनियातेऽपि नाशानुपपत्ति: स्वभावस्य गीर्वाणप्रभुणाऽप्यन्यथाकर्तुमशक्यत्वात् । नश्वरस्य च नाशे तद्धेतूनां वैयर्थ्यात् । न हि स्वहेतुभ्य एवाप्तस्वभावे भावे भावान्तरव्यापारः फलवान्, तदनुपरतिप्रसक्तेः । उक्तं च - भावो हि नश्वरात्मा चेत्, कृतं प्रलयहेतुभिः । अथाप्यनश्वरात्माऽसौ, कृतं प्रलयहेतुभिः ॥१॥ Page #384 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫ રત્નાકરાવતારિકા બૌધ્ધ અમારો આ હેતુ એ અસિધ્ધ હેત્વાભાસ નથી પરંતુ સાધ્યસિધ્ધિમાં ‘“સાધન’’ જ છે (સહેતુ જ છે) આ વાતની સિધ્ધિ કરવામાં બધ્ધકક્ષા વાળા (અર્થાત્ કમર કસીને તૈયાર રહેલા) એવા અમે હોતે છતે અમારા હેતુમાં અસિધ્ધતા કહેવાને તમારા વડે કેમ કિતમાન્ થવાશે તમે કહેલી અસિધ્ધતા અમારા હેતુમાં ઘટતી નથી. તેથી અમારો હેતુ સ્વસાધ્ય સાધવામાં નિર્દોષ જ છે.તે આ પ્રમાણે પ્રચંડ વેગવાળા મુદ્ગરાદિને તમે જે નાશહેતુ માનો છો ત્યાં અમે તમને પુછીએ છીએ કે ઉત્પત્તિસમયથી જ નશ્વરસ્વભાવ વાળા જન્મેલા એવા ઘટાદિપદાર્થને આ નાશહેતુ એવા વેગવાન્મુદગરાદિ નાશ કરે છે કે ઉત્પત્તિ સમયથી જ અનશ્વરસ્વભાવ વાળા જ જન્મેલા એવા ઘટાદિપદાર્થને આ મુદગરાદિ નાશ કરે છે ? ત્યાં જો તમે એમ કહો કે ઘટાદિ પદાર્થો ઉત્પત્તિસમયથી જ “અનશ્વર સ્વભાવવાળા” જ છે. અને તેનો મુરાદિ નાશ કરે છે. તો આ તમારી વાત ઉચિત નથી. કારણ કે જે પદાર્થમાં જે સ્વભાવ હોય છે તે સ્વભાવ (ffઃપ્રમુ =) ઈન્દ્ર વડે પણ અન્યથા કરવો શક્ય નથી. તેથી જો વસ્તુ પોતે અનશ્વર સ્વભાવ વાળી જ છે તો તેના નાશનાં સેંકડો કારણો આવી મળવા છતાં પણ તે વસ્તુમાં નાશની અનુપત્તિ જ છે. અને જો એમ કહો કે વસ્તુ જ્યારે ઉત્પન્ન થઈ છે ત્યારથી નશ્વરરસ્વભાવ વાળી જ ઉત્પન્ન થઈ છે. તો વસ્તુ પોતે જ નશ્વર સ્વભાવવાળી જ હોવાથી સ્વયં નાશ પામવાની જ છે. નશ્વર વસ્તુના નાશમાં નાશનાં કારણો માનવાં તે વ્યર્થ છે. કારણકે મુદ્-દંડ-ચક્ર-ચીવરાદિ સ્વકારણોથી જ્યારે ઘટ ઉત્પન્ન થાય છે. ત્યારે જ તેમાં નશ્વર સ્વભાવ જો પ્રાપ્ત થઈ જ જાય છે. તો સ્વહેતુઓથી જે નાશપણાના પ્રામસ્વભાવવાળા પદાર્થમાં બીજા બીજા પદાર્થોનો વ્યાપાર માનવો તે ફળવાન્ (જરૂરી) નથી. ઘટ પોતે જ ઉત્પત્તિથી જ જો નશ્વરભાવ વાળો જન્મ્યો જ છે. તો તે પ્રાપ્તસ્વભાવથી જ સ્વયં નાશ પામવાનો છે. તેમાં વળી નાશ માટે મુદ્ગરાદિ અન્ય અન્ય પદાર્થોનો વ્યાપાર માનવો તે આવશ્યક નથી. તથા પોતાના નશ્વર સ્વભાવથી જ ઘટાદિ સ્વયં નાશ પામવાના હોવા છતાં પણ જો અનાવશ્યક (બીનજરૂરી) મુદ્ગરાદિને જો સહકારીકારણ માનવાનો આગ્રહ રાખશો તો એવાં હજારો બીજા પદાર્થોને પણ નાશનાં કારણ માનવાં પડશે. એટલે ક્યાંય તેનો વિરામ જ થશે નહીં. અર્થાત્ અનવસ્થા જ આવશે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જો પદાર્થ પોતે નથ્થરસ્વરૂપ (નશ્વરસ્વભાવવાળા) જ જન્મ્યો છે તો નશ્વરસ્વરૂપ હોવાથી જ ઉત્પત્તિ બાદ તુરતજ નાશ પામવાનો જ છે. ત્યાં પ્રલયનાં કારણો (વડે આ પદાર્થ નાશ પામ્યો એમ) માનવાની જરૂર શું ? અને જો પદાર્થ પોતે અનશ્વરસ્વરૂપ (-અનશ્વર સ્વભાવવાળો) જ જન્મ્યો છે તો અનશ્વર સ્વભાવ હોવાથી ઈન્દ્ર પણ તે સ્વભાવને બદલવા સમર્થ ન હોવાથી તે પદાર્થ નાશ પામવાનો જ નથી. માટે પણ પ્રલયના હેતુઓ માનવા વડે સર્યું ? ૩૧૮ = अपि च । भावात् पृथभूतो नाशो नाशहेतुभ्यः स्यात्, अपृथग्भूतो वा ? यद्यपृथग्भूतः, तदा भाव एव तद्धेतुभिः कृतः स्यात्, तस्य च स्वहेतोरेवोत्पत्तेः कृतस्य करणायोगात्तदेव तद्धेतुवैयर्थ्यम् । अथ पृथग्भूतोऽसौ, तदा भावसमकालभावी, तदुत्तरकालभावी वा स्यात् ? तत्र समकालभावित्वे निर्भरप्रतिबन्ध Page #385 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સામાન્યના બીજા ભેદનું વર્ણન . ૭૨૦. बन्धुरबान्धवयोरिव भावाभावयोः समकालमेवोपलम्भो भवेत्, अविरोधात् । तदुत्तरकालभावित्वे तु घटादेः किमायातम, येनासौ स्वोपलम्भं स्वार्थक्रियां च न कुर्यात् । न हि तन्त्वादेः समुत्पन्ने पटे घटः स्वोपलम्भं स्वार्थ क्रियां च कुर्वन् केनचित् प्रतिषेधुं शक्यः । તથા વળી હે જૈન ! નાશના કારણભૂત એવાં જે મુરાદિ છે તેના વડે કરાતો નાશ મીવાત્ ઘટાદિ વિવક્ષિત પદાર્થથી પૃથભૂત છે કે અપૃથભૂત છે ? મુગરાદિ વડે કરાતો નાશ ઘટાદિથી શું ભિન્ન છે કે અભિન્ન છે ! પૃથમૂતઃ = મુદ્રાદિ વડે કરાયેલો આ નાશ ઘટાદિ પદાર્થથી અપૃથભૂત (અભિન્ન) છે એમ જ કહેશો તો મુગરાદિ તે કારણો વડે કરાયેલો નાશ ઘટાદિથી અભિન્ન હોવાથી નાશ પર્યાય કરાય છતે ઘટાદિ જ કરાયેલા થશે. એટલે કે મુગરાદિ વડે ઘડો કરાયો છે એવો અર્થ થશે. કારણ કે નાશ અને ઘટાદિ પદાર્થ એ બે અભિન્ન માન્યા છે. તેથી તે બેમાંથી એક કરાયે છતે બીજો પણ અભિન્ન હોવાથી કરાયેલો જ થાય છે. તેથી ઘટાદિ ઉત્પન્ન કરાયા એવો અર્થ થશે અને ત વ = તે ઘટાદિ તો સ્વતો = પોતાના જનક મૃ-દંડ-ચક્ર-ચીવરાદિથી જ ઉત્તે: = ઉત્પન્ન થયેલો જ છે. કૃતી વેરાયો ત્ = જે એકવાર પોતાના કારણોથી કરાયેલું હોય છે. તેનું ફરીથી (અન્ય કારણો દ્વારા) કરાણ (કરવાપણું) માનવું તે ઉચિત નથી. તેથી તે તુવેયર્થ્ય તફ્લેવ = “તેના નાશના કારણોનું વ્યર્થપણું' તે જ દોષ ફરીથી આવ્યો. કે જે દોષ તમારી માન્યતામાં અમને ઈષ્ટ (માન્ય) છે. તમારી માન્યતામાં અમે જે તહેતુવ્યર્થતા નામનો દોષ પ્રથમ કહ્યો હતો તે જ દોષ ફરીથી અહીં આવ્યો. ૩થ પૃથમૂતો = હવે જો આ નાશ ઘટાદિ પદાર્થરાશિથી પૃથભૂત છે (અર્થાત્ ભિન્ન છે) એમ જ કહેશો તો અમે તમને પૂછીએ છીએ કે આ નાશ ઘટાદિપદાર્થના સમકાલભાવી છે? (પદાર્થ વિદ્યમાન હોય તે કાલે નાશ હોય છે?) કે તેના ઉત્તરકાલભાવી છે ! (ઘટાદિના અભાવકાલમાં હોય છે ?) તત્ર સમક્ષત્રિમાવિત્વે = ત્યાં જો રામકાલ ભાવી કહેશો તો નિર્મર = અત્યન્ત પ્રતિવર્ધી = સ્નેહ વડે વધુર પ્રેમાળ બનેલા વાધવવિ = બે ભાઈઓની જેમ ઘટાદિપદાર્થ અને તેનો નાશ (અભાવ) સમકાલે જ દેખાવા જોઈએ, પરસ્પર અવિરોધી હોવાથી ભાવ અને અભાવ બન્ને સાથે જણાવા જોઈએ. અને સાથે જાગાતા નથી. ઘટ હોય ત્યારે ઘટાભાવ નથી જાગાતો, અને ઘટાભાવ હોય છે ત્યારે ઘટ નથી જણાતો માટે આ પક્ષ વ્યાજબી નથી. હવે જો એમ કહો કે આ નાશ એ ઘટાદિના ઉત્તરકાલે થનાર છે. તો તેમાં ઘટાદિને શું આવ્યું? કે પેનાસી જેથી આ ઘટાદિ પોતાનું જ્ઞાન અને પોતાની નિયત અર્થક્રિયા ન કરે ? જે આ નાશ ઘટાદિના ઉત્તરકાલમાં આવનાર હોય તો ભલેને તે નાશ ઉત્તર કાળમાં આવીને બેસે ? તેમાં ઘટાદિને શું લાભ-નુકશાન? આ નાશ ઘટાદિથી ભિન્ન માનેલો છે. તે આવે તો પણ ઘટાદિને ચાલ્યા જવાની શું જરૂર ? ઘટાદિપદાર્થોએ તો અમે તો આ પૃથ્વી ઉપર હયાત જ છીએ એવો સ્વઉપલંભ કરાવવો જોઈએ અને જલાધારાદિ અર્થ ક્રિયા પાગ નાશ આવ્યા પહેલાં જેવી કરતા હતા, તેવી જ કરવી જોઈએ. કારણ કે ઘટાદિને અને નાશને શું સંબંધ ? કંઈ જ નહીં. જેમ પટ એ ઘટથી અત્યન્ત ભિન્ન Page #386 -------------------------------------------------------------------------- ________________ ૭૨૧ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫ રત્નાકરાવતારિકા છે તેથી તનૂ આદિ કારણોથી પટ ઉત્પન્ન થતો હોય તો ભલે થાઓ, તે પટ ઉત્પન્ન થવા છતાં પણ ઘટ તો પોતાનો ઉપલંભ અને પોતાની જલાધારાદિ અર્થક્રિયા કરે જ છે. તેને તેમ કરતો રોકવા કોઈ જ સમર્થ નથી. તેવી જ રીતે મુળરાદિથી નાશ ઉત્પન્ન થતો હોય તો ભલે થાઓ તે નાશ ઉત્પન્ન થવા છતાં પાણ ઘટે તો તેનાથી અત્યંત ભિન્ન હોવાથી પોતાનો ઉપલંભ અને પોતાની અર્થક્રિયા કરશે જ, માટે નાશ આવવા છતાં ઘટ જવો ન જોઈએ તથા અર્થક્રિયા અટકવી ન જોઈએ અને ઘટ જાય તો છે જ તથા અર્થક્રિયા પણ વિરામ પામે જ છે. તેથી આ પૃથભૂતવાળો પણ તમારો પક્ષ બરાબર નથી. ननु पटस्याविरोधित्वान तदुत्पतौ तदभावः, अभावस्य तु तद्विपर्ययादसौ स्यात् । ननु किमिदमस्य विरोधित्वं नाम ? नाशकत्वं, नाशस्वरूपत्वं वा ? नाशकत्वं चेत्, तर्हि मुद्गरादिवनाशोत्पादद्वारेणानेन घटादिरुन्मूलनीयः, तथा च तत्रापि नाशेऽयमेव पर्यनुयोग इत्यनवस्था । नाशस्वरुपत्वं चेत्, नन्वेवमर्थान्तरत्वाविशेषात् कथं कुटस्यैवासौ स्यात् ? अन्यस्यापि कस्मानोच्यते ? तत्सम्बन्धित्वेन करणादिति चेत् ? कः सम्बन्धः ? कार्यकारणभावः, संयोगः, विशेषणीभावः, अविष्वग्भावो वा ? न प्राच्यः पक्षः, मुद्गरादिकार्यत्वेन तदभ्युपगमात् । न द्वितीयः, तस्याद्रव्यत्वात्, कुटादिसमकालतापत्तेश्च । न तृतीयः, भूतलादिविशेषणतया तत्कक्षीकारात् । तुरीये त्वविष्वम्भावः सर्वथाऽभेदः कथञ्चिदभेदो वा भवेत् ? नायः पक्षः, पृथग्भूतत्वेनास्य कक्षीकारात् । न द्वितीयः, विरोधावरोधात् । इति नाशहेतोरयोगतः सिद्धं वस्तूनां तं प्रत्यनपेक्षत्वमिति । બૌધ્ધ પોતાની દલીલ બરાબર મજબૂત કરતાં કહે છે કે અહીં કદાચ કોઈ જૈન પોતાનો બચાવ કરવા માટે આવું કહે કે પટ પટ એ ઘટનો અવિરોધી હોવાથી તડુતની = તત્ત્વાદિથી તે પટ ઉત્પન્ન થવા છતાં પણ ન તમાd = તે ઘટનો અભાવ થતો નથી. પટ ભલે ઉત્પન્ન થાય, પરંતુ ઘટનો અભાવ શા માટે થાય ? અવિરોધી હોવાથી પટ થવા છતાં ઘટ રહેશે, તું = પરંતુ અમાવસ્ય = આ ઘટનો અભાવ એ વિપર્યયાત્ = તેનાથી (અવિરોધિત્વથી) વિપરીત હોવાથી એટલે કે ઘટનો અભાવ એ ઘટનો વિરોધી હોવાથી રસી = આ ઘટાભાવ થાત્ થશે જ. સારાંશ કે પટ એ ઘટનો અવિરોધી છે માટે પટ આવે તો પણ ઘટ રહે પરંતુ ઘટનો અભાવ એ ઘટનો વિરોધી છે. (પટ અવિરોધી હતો અને ઘટાભાવ તેનાથી વિપરીત એટલે વિરોધી છે) માટે અભાવ આવે ત્યારે ઘટ રહે જ નહીં, ઘટાભાવ જ થાય. આવો બચાવ જો જૈન કરે તો અમે બૌધ્ધો તે જૈનને પૂછીએ છીએ કે મણ રૂમ વિરોધિત્વે નામ જિં ? (૩) આ અભાવનું (ઘટની સાથે) (મુ) આ વિરોધીપાશું તમારા વડે જે કહેવાયું. તે શું છે ? ઘટાભાવ એ ઘટનો વિરોધી છે એટલે શું ? (૧) આ ઘટાભાવ એ ઘટનો નાશક છે એવો અર્થ વિરોધીનો છે ? કે (૨) આ ઘટાભાવ એ ઘટના નાશાત્મક છે એવો અર્થ વિરોધી છે ? વિરોધિત્વનો અર્થ શું ? નાશક કે નાશાત્મકતા ? નારીત્વે વેત્ = જે આ ઘટાભાવ એ ઘટનો નાશક છે. અર્થાત્ આ ઘટાબાવ એ ઘટના નાશને કરનાર છે. એમ જો પ્રથમપક્ષ કહેશો તો જેમ મુદ્ગરાદિ વડે ઘટાદિનો નાશ કરવા દ્વારા ઘટાદિ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ રત્નાકરાવતારિકા સામાન્યના બીજા ભેદનું વર્ણન દૂર કરાય છે એમ તમે જૈનો જે માનો છો અને ત્યાં અમે તમને દોષ આપીએ છીએ કે મુગરાદિ વડે કરાયેલો આ નાશ ઘટાદિથી પૃથભૂત છે કે અપૃથભૂત છે ? ઈત્યાદિમાં જેમ હેતુની વ્યર્થતા વિગેરે દોષો અમારા વડે પૂર્વે કહેવાયા છે. એવી જ રીતે મુ દ્રિવત્ મુદ્રાદિની જેમ જ મનેન = આ ઘટાભાવ વડે પણ નારોત્યાન દ્વારા = નાશ ઉત્પન્ન કરવા દ્વારા ઘાટ્રિબ્યુનીયા = ઘટાદિ પદાર્થો દૂર કરાય છે એવો જ અર્થ થયો તથા ૨ = તેમ થવાથી મુગરાદિ વડે કરાયેલા નાશમાં અમે જે પૃથભૂત - અપૃથભૂતના પ્રશ્નો કર્યા હતા અને તમે જે પક્ષ સ્વીકારો તેમાં દોષો આપ્યા હતા. મયમેવ ર્યનુયોગ = એ જ પ્રશ્નાવલિ નારો ઘટાભાવ વડે કરાતા નાશમાં પણ થવાની છે. જેમ મુગરાદિ વડે કરાતો નાશ (અભાવ) એ ઘટાદિનો નાશક હોવાથી ઘટાદિનું ઉન્મેલન કરે છે. તેવી રીતે આ ઘટાભાવ વડે કરાતો જે નાશ એ પણ નાશક હોવાથી ઘટાદિનું ઉન્મેલન કરે છે. તથા તેવી જ રીતે આ નાશ એ પાગ અભાવાત્મક અને નાશક હોવાથી બીજો નાશ ઉત્પન્ન કરવા દ્વારા જ ઘટાદિનું ઉમૂલન કરશે, તેવી જ રીતે બીજો આવેલો નાશ પણ અભાવાત્મક અને નાશક હોવાથી ત્રીજા નાશને કરવા દ્વારા જ ઘટાદિનું ઉમૂલન કરશે. એમ પ્રત્યેક નાશ નવા નવા નાશ કરવા દ્વારા જ ઘટાદિનું ઉમૂલન કરશે. આમ માનવાથી ન રોકી શકાય એવી અનવસ્થાની આપત્તિ આવશે. હવે ઉપરના દોષમાંથી બચવા તમે કદાચ એમ કહો કે ઘટાભાવ એ ઘટનો વિરોધી છે. તેનો અર્થ એ છે કે આ ઘટાભાવ એ ઘટનો નાશક છે એમ નહીં પરંતુ ઘટના નાશસ્વરૂપ જ છે. અર્થાત્ આ ઘટાભાવ ઘટના નાશાત્મક છે. એમ બીજો પક્ષ જો કહેશો તો એટલે સારાંશ કે ઘટાભાવ એ નાશને ઉત્પન્ન કરે છે એમ નહીં પરંતુ ઘટાભાવ પોતે જ ઘટના નાશસ્વરૂપ છે એમ જ કહેશો તો આ નાશાત્મક ઘટાભાવ એ ઘટથી પૃથભૂત છે ? કે અપૃથભૂત છે ? એવા અમે કહેલા બે પક્ષોમાંથી અમૃથભૂતમાં કારણોની વ્યર્થતાનો દોષ અમે જણાવેલ હોવાથી તમે પૃથભૂતવાળો પક્ષ લીધેલો છે. હવે જો નાશસ્વરૂપ એવો આ ઘટાભાવ ઘટથી પૃથભૂત હોય તો પટાદિથી પાણ પૃથભૂત જ છે. તે અભાવમાં જેવું પટાદિ ઈતર પદાથોંથી પૃથભૂતપણું (અર્થાન્તરપણું - ભેદપણું) છે. તેવું જ ઘટથી પૃથભૂતપણું = અર્થાન્તરપણું પાણ સમાન જ છે. એમ મન્તરત્નાવિરોષાત્ = પૃથભૂતપણું એકસરખું સમાન હોવાથી મસ આ નાશ વ = ઘટનો જ કર્યું સ્થાત્ = કેમ કહેવાય ? પૃથભૂતતા સમાન હોવાથી આ નાશ આવે ત્યારે જો કુટાદિ (ઘટાદિ)નો નાશ થાય તો પટાદિનો પણ નાશ થવો જોઈએ, અને જો પટાદિનો નાશ ન થાય તો ઘટાદિનો પણ નાશ ન થવો જોઈએ. કુટાદિનો જ નાશ થાય અને અન્યનો નાશ ન જ થાય એમ કેમ કહેવાય છે ? જેમ કુટાદિનો નાશ થાય તેવી જ રીતે અન્યનો પણ નાશ કેમ કહેવાતો નથી ? અમારા આ પ્રશ્નના ઉત્તરમાં કદાચ જૈનો પોતાના તરફથી આવો બચાવ કરે કે તત્સધિત્વેની રાિિત વેત્ જે નાશ કરાય છે તે ઘટાદિના સંબંધી તરીકે કરાય છે. પરંતુ પટાદિના સંબંધી તરીકે કરાતો નથી. માટે ઘટાદિનો જ નાશ થાય છે. પરંતુ પટાદિનો નાશ થતો નથી. જેમ ગવાદિ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૭૨૩ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫ રત્નાકરાવતારિકા પદાર્થો દેવદત્ત અને યજ્ઞદત્ત એમ બન્નેથી પૃથભૂતપણે સમાન હોવા છતાં પણ દેવદત્ત સંબંધી હોવાથી દેવદત્તના કહેવાય છે. પરંતુ યજ્ઞદત્તના કહેવાતા નથી. તેવી જ રીતે ઘટાભાવ વડે કરાતો આ નાશ ઘટના સંબંધ વાળો હોવાથી ઘટનો નાશ કહેવાય છે. પટાદિ સંબંધી ન હોવાથી પટાદિનો નાશ કહેવાતો નથી આ પ્રમાણે અમારી (બૌધ્ધોની) સામે જો જૈન આવો બચાવ કરે તો અમે તેઓને પુછીએ છીએ કે હે જૈનો ! આ ઘટ અને વિનાશ એમ બેની વચ્ચે વ: સરૂપઃ કયો સંબંધ છે ? (૧) સું કાર્યકારાગ ભાવ એ નામનો સંબંધ છે ? કે (૨) સંયોગસંબંધ છે ? કે (૩) વિશેષાણીભાવ નામનો સંબંધ છે ? કે (૪) અવિષ્યમ્ભાવ (અભેદભાવ) રૂપ સંબંધ છે ? ન પ્રઃ જા = પ્રથમ પક્ષ જો કહો તો તે ઉચિત નથી. કારણ કે આ જે નાશ (અભાવ) કરાય છે તે તમારી દષ્ટિએ મુળરાદિ વડે કરાય છે. ઘટાદિ વડે કંઈ નાશ કરાતો નથી. માટે મુરારિસર્વત્વેન તપુમાન્ = તે વિનાશ મુગરાદિનું કાર્ય છે. એમ સ્વીકારેલું હોવાથી મુગરાદિ એ વિનાશનું કારણ હો, અને વિનાશ એ મુગરાદિનું કાર્ય હો, પરંતુ ઘટને અને વિનાશને શું લેવાદેવા? આ વિનાશને ઘટની સાથે કાર્યકારાણસંબંઘ ન હોવાથી ઘટનો નાશ છે એમ ન બોલાવું જોઈએ અને ઘટનું ઉન્મેલન પણ ન થવું જોઈએ. ને દ્વિતીયઃ = બીજો પક્ષ પણ વ્યાજબી નથી. કારણ કે સંયોગ સંબંધે સદા બે દ્રવ્યોનો જ હોય છે. અહીં ઘટ એ દ્રવ્ય છે પરંતુ “ તદ્રવ્યત્વત્ = તે વિનાશ એ દ્રવ્ય નથી પરંતુ ક્રિયા છે. આ રીતે વિનાશ એ અદ્રવ્ય હોવાથી સંયોગ સંબંધ પણ ઘટી શકતો નથી. વળી “સંયોગ સંબંધ ” માનવામાં બીજો પાણ એક દોષ આવે છે. જે બેનો સંયોગ સંબંધ હોય છે તે બન્ને સમકાલભાવિ જ હોય છે. તો જ સંયોગ થાય છે. જેમ કે ઘટપટ, ઘટ-ઘટ, ઘટ-દેવદત્તાદિ, તેવી જ રીતે અહીં જો સંયોગ સંબંધ માનવામાં આવે તો ઘટ અને ઘટના વિનાશને સમhત્રતા પરેશ = સમકાલમાં રહેવાની આપત્તિ આવે. અને કુટાદિ પૂર્વકાલીન હોય છે અને વિનાશ ઉત્તરકાલવર્તી હોય છે. માટે પાણ સંયોગસંબંધ સંભવતો નથી. ને તૃતીયઃ = ત્રીજો પક્ષ પણ ઉચિત નથી. ઘટ અને વિનાશને (અભાવને) વિશેષાગ-વિશેષ્ય સંબંધ પણ સંભવતો નથી. વટવરિટું મૂત૮૫, વેટમાવેવરિટું મૂતમ્ ઘટ હોય ત્યારે ઘટવાળું આ ભૂતલ છે. અને ઘટનાશ થાય ત્યારે ઘટાભાવ વાળું આ ભૂતલ છે. એમ મૂતહાિિવરોષતા તક્ષત્િ = તે અભાવને ભૂતલાદિના જ વિશેષાગ તરીકે સ્વીકારાયો છે. પરંતુ કયાંય તે અભાવને ઘટાદિના વિશેષણ તરીકે સ્વીકારાયો નથી. મારેવીનું નવું ઘટઃ એમ કયાંય કોઈ બોલતું નથી અને સંભવતું પણ નથી. માટે ઘટ અને અભાવ વચ્ચે વિશેષાણ-વિશેષ્યસંબંધ પણ ઘટતો નથી. તુરીયે તુ = હવે ચોથો પક્ષ જો કહો તો એટલે ઘટ અને ઘટાભાવને અવિષ્યમ્ભાવ (એટલે અભેદ) સંબંધ જો કહો તો તે અભેદ સંબંધ કેવો માનો છો ? શું સર્વથા અભેદસંબંધ માનો છો ? કે કથંચિઅભેદ સંબંધ માનો છો ? નાચઃ પક્ષ = સર્વધા અભેદવાળો પ્રથમપક્ષ માનવો ઉચિત નથી. કારણ કે પૃથરત્વેના] ક્ષીરત્ = આ અભાવને (વિનાશને) ઘટાદિપદાર્થથી પૃથભૂતપણે જ સ્વીકારાયો છે. તમે પૃથભૂતવાળો જ પક્ષ સ્વીકાર્યો છે માટે સર્વથા અભેદ તો માની શકાશે જ નહીં. ન દ્વિતીયઃ કચિ અભેદવાળો બીજો પક્ષ તો કહી શકશો જ નહીં. કારણ કે “કથંચિ અભેદ” Page #389 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સામાન્યના બીજાભેદનું વર્ણન ૭૨૪ માનવામાં વિરોધ દોષ રૂપ અવરોધ (બાધા) નક્કી આવે જ છે. કાં તો ભેદ હોય, અથવા કાં તો અભેદ હોય, પરંતુ કથંચિ અભેદ માનવો એ તો માતા ની જેમ વિરોધી જ છે. તિ નાતોરાતઃ ઉપર કરેલી લાંબી લાંબી ચર્ચા પ્રમાણે મુગરાદિ એ ઘટના નાશનાં કારણો હોય એમ ન ઘટતું હોવાથી વસ્તુનાં સર્વ વસ્તુઓ તે પ્રતિ = વિનાશ પામવામાં અનપેક્ષત્વ = કોઈ પણ (મુર્ગારાદિ) ની અપેક્ષા રાખતા નથી. પરંતુ ઉત્પત્તિસમયે જ વિનશ્વર સ્વભાવવાળી જ જન્મેલી હોવાથી બીજા જ સમયે સ્વયં જ નાશ પામે છે. તેથી સર્વ વસ્તુઓ ક્ષણિકમાત્ર જ છે. એમ સિધ્ધ થયું. આ પ્રમાણે બૌધ્ધ કરેલો પૂર્વપક્ષ અહી સમાપ્ત થાય છે. तदेतदेतस्य समस्तमुत्पादेऽपि समानं पश्यतः प्रध्वंस एव पर्यनुयुञानस्य लुप्तैकलोचनतामाविष्करोति । तथाहि उत्पादहेतुरपि सत्स्वभावस्य, असत्स्वभावस्य वा भावस्योत्पादक: स्यात् ? । न सत्स्वभावस्य, तस्य कृतोपस्थायितप्रसङ्गात् । नाप्यसत्स्वभावस्य, स्वभावस्यान्यथाकर्तुमशक्तेः, अभ्युगमविरोधाच्च । न ह्यसत्स्वभावजन्योत्पादकत्वमिष्यते त्वया । अथानुन्पन्नस्यासत्त्वादुत्पन्नस्य सत्स्वभावत्वाद् व्यर्थो विकल्पयुगलोपन्यासपरिश्रम ईति चेत्, नैवम्, नष्टेतरविकल्पापेक्षयाऽस्य नाशेऽपि तुल्यत्वात् । तथा च भावो भवत्स्वभावश्चेत्, कृतमुत्पादहेतुंभिः । अथाभवत्स्वभावोऽसौ, कृतमुत्पादहेतुभिः ॥१॥ | સર્વ પદાર્થો પોતાની ઉત્પત્તિમાં અને પોતાના વિનાશમાં નિમિત્ત કારણોની અપેક્ષા રાખે છે છે. નિમિત્તકારણોના સહકારથી જ પદાર્થની ઉત્પત્તિ અને નાશ થાય છે. છતાં નાશ એ નિમિત્ત વિના જ થાય છે. નિર્દેતુક જ નાશ થાય છે આવું બૌધ્ધ માને છે. તેથી જ તે બૌધ્ધોએ નાશને નિહેતુક સિધ્ધ કરવા માટે ઉપરોકત લાંબી લાંબી ચર્ચા કરી છે. પરંતુ નાશને નિહેતુક સિધ્ધ કરવામાં જે જે દલીલો તેઓએ કરી છે. તે તમામ દલીલો ઉત્પાદમાં પણ સમાન જ છે. છતાં ઉત્પાદન સહેતુક માનતો અને નાશને નિહેતુક માનતો આ બૌધ્ધ જાણે એક આંખે કાણો જ હોય એમ લાગે છે. એવો ઉત્તર આચાર્યશ્રી આપે છે. તે આ પ્રમાણે - ત] = આ બૌધ્ધદર્શનનું તતત્સમસ્ત નાશને નિહેતુક માનવા વાળું તે આ સમસ્ત કથન, ઉત્પાત્રેડપિ ઉત્પત્તિમાં પણ સમાનં પતઃ સમાન જ છે. (નાશને સહેતુક માનનારાને હું જે જે દોષો આપું છું. તે સમસ્ત દોષો ઉત્પત્તિને હું સહેતુક માનતો હોવાથી મને પણ આવશે જ) એવું સાક્ષાત્ દેખવા છતાં પણ પ્રધ્વસ ઈવ વર્ષનુયુગ્મીની વિનાશમાં જ આવા એકાન્ત દષ્ટિના પક્ષો પાડી પાડીને પ્રશ્નો કરનારા બૌધ્ધનું તે આ સમસ્ત કથન તેની એક આંખની લુપ્તતાને જ જગાવે છે. જાણે તે એક જ આંખે દેખતો હોય અને બીજી આંખે કાણો જ હોય એમ સાબિત થાય છે. તે આ પ્રમાણે - હે બૌધ્ધ ! પદાર્થની ઉત્પત્તિ સહેતુક છે એમ તમે માનો છો. ત્યાં અમે તમને પુછીએ છીએ કે દંડ-ચક્ર-ચીવરાદિ હેતુઓ દ્વારા મૃદાદિમાંથી ઉત્પન્ન થતો એવો ઘટ શું સસ્વભાવ વાળો છે ? એટલે મૃદાદિ ઉપાદાનકારણમાં વિદ્યમાન સ્વભાવવાળા ઘટાદિ પદાર્થના આ ઉત્પાદહેતુઓ ઉત્પાદક બને છે કે મૃદાદિ ઉપાદાનકારણમાં અવિદ્યમાન સ્વભાવવાળા ઘટાદિ પદાર્થના આ હેતુઓ ઉત્પાદક બને છે ? ન સત્યમવર્ણ, મૃદાદિ Page #390 -------------------------------------------------------------------------- ________________ ૭૨૫. પંચમ પરિચ્છેદ સૂત્ર-૫ રત્નાકરાવતારિકા ઉપાદાન કારણમાં સત્ સ્વભાવ વાળા (અર્થાત્ વિદ્યમાન સ્વભાવવાળા) ઘટાદિને આ દંડાદિ ઉત્પાદહતુઓ ઉત્પન્ન કરે છે. એવો પક્ષ જો કહો તો તે વ્યાજબી નથી. કારણકે દંડાદિ વડે કરાતો ઘટ જો પ્રથમથી જ (કરાયા પહેલાં જ) મૃદાદિમાં સત્ જ છે. વિદ્યમાન જ છે. તો તે કરાયેલો જ છે. એવો અર્થ થશે, એમ થવાથી ત = કરાયેલાને જ ઉપસ્થાયિતા કરવાપણાનો પ્રસાદું = પ્રસંગ આવશે, કરાયેલાને જ કરવાપણું થશે. જે વસ્તુ પ્રથમથી કરાયેલી જ છે તેને વળી કરવાનું શું ! કરવાપણું વ્યર્થ થશે. અને જો કરેલાને કરાતું હોય તો સદા કરાયા જ કરો તેથી અનવસ્થા દોષ આવશે. હવે જો તમે એમ કહો કે મૃદાદિમાં આ ઘટાદિ કાર્ય અસસ્વભાવવાળા છે. અને તેને દંડાદિ ઉત્પાદહેતુઓ કરે છે. તો નાથ7મવી, અસ્વભાવ વાળા એવા ઘટાદિને દિંડાદિ ઉત્પન્ન કરે છે આ બીજો પક્ષ પણ ઉચિત નથી. કારણ કે જો મૃદાદિમાં ઘટાદિભાવો અસ્વભાવવાળા જ છે. તો માવસ્થાન્યથીત્મા = સ્વભાવને બદલવો અશક્ય હોવાથી અસત્ સ્વભાવવાળી વસ્તુ આકાશપુષ્પાદિની જેમ સદા અસતું જ રહેશે, ગમે તેટલા દંડાદિ ઉત્પાદહેતુઓ આવે તથાપિ અસત્ એવો ઘટ સત્ થશે નહીં. તથા વળી તમને ગમ્યુમિવિરોધા૨ = તમારા પોતાના સ્વીકારેલા મતની સાથે વિરોધ આવતો હોવાથી પણ આ પક્ષ ઉચિત નથી. કારણકે નૈયાયિકો અને વૈશેષિકો જ મૃદાદિ ઉપાદાન કારણમાં અસત્ એવા ઘટાદિકાર્યની ઉત્પત્તિ માને છે. તેઓ જ અસત્કાર્યવાદી છે. તમને (બૌધ્ધોને) તેઓનો મત માન્ય નથી. તમે તેઓનો વિરોધ કરનારા છો. એટલે મ7માવ અસ્વભાવ વાળા નન્ય = કાર્યનું ઉત્પાદુવં = ઉત્પત્તિવાળા પણું ન રૂધ્યતે – = તમારા વડે મનાયું નથી. તમે તૈયાયિક અને વૈશેષિકના વિરોધી હોવાથી અસત્કાર્યવાદી નથી. પરંતુ સત્કાર્યવાદી છો અને હવે જો અસ્વભાવવાળા કાર્યની ઉત્પત્તિ સ્વીકારશો તો તમને તમારા જ અભ્યપગમનો વિરોધ આવશે. સ્વવચનવિરોધ થશે. અહીં હવે કદાચ બૌધ્ધ એમ કહે કે જે જે વસ્તુઓ ઉત્પન્ન નથી થએલી તે તે વસ્તુઓ અસત્ છે. અને જે જે વસ્તુઓ ઉત્પન્ન થયેલી છે તે તે વસ્તુઓ સત્ છે. એમ અમે માનીશું એકલી અસ્વભાવવાળી કે એકલી સસ્વભાવવાળી માનીશું જ નહીં જેથી તમે કહેલા બન્ને પક્ષો રૂપી વિકલ્પયુગલને રજૂકરવાની તમારી મહેનત નિષ્ફળ જ છે. એમ જો બૌધ્ધો કહે તો અમે તેની સામે કહીએ છીએ કે નષ્ટ અને અનન્ટના વિકલ્પોની અપેક્ષાએ નાશમાં પણ કહ્યું તુન્યત્વત્િ = આ બન્ને વિકલ્પયુગલની તારી રજૂઆત પણ તુલ્ય જ છે. અર્થાત્ નાશ ન પામેલી વસ્તુમાં (અનન્ટ વસ્તુમાં) નાશ એ અસત્ (અવિદ્યમાન) છે. અને નાશ પામેલી (નષ્ટ) વસ્તુઓમાં નાશ એ સત્ (વિદ્યમાન) છે. એમ અમે પણ તમારા માનેલા ઉત્પાદની જેમ જ કહીશું. પછી તમારા વડે પૂર્વે અપાયેલા દોષો નાશમાં અમને કેવી રીતે લાગે ? અમે જો એકાન્ત નશ્વર સ્વભાવવાળા કે અનશ્વરસ્વભાવવાળા પદાર્થનો નાશ માનીએ તો નશ્વર વસ્તુ સ્વયં નાશ પામનાર હોવાથી નાશકહેતુની વ્યર્થતા, અને અનશ્વરવસ્તુ સદા અનશ્વર જ રહેનાર હોવાથી ઈન્દ્ર વડે પણ સ્વભાવ નહીં બદલી શકાય ઈત્યાદ તમે જે દોષો આપ્યા હતા તે અમને લાગે, પરંતુ અમે એવું એકાન્ત માનતા જ નથી. તમે ઉત્પાદમાં જેમ બન્ને માનો છો તેમ જ અમે નાશમાં પણ નષ્ટને અસત્ સ્વભાવવાળાં, Page #391 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સામાન્યના બીજા ભેદનું વર્ણન ૭૨૬ અને અનટને સસ્વભાવવાળાં એમ બન્ને માનીએ છીએ. પછી દોષ કેવી રીતે આવે ? અને જો અમને આમ માનવા છતાં નાશમાં દોષ આવે તો તમને પણ ઉત્પાદમાં દોષ આવે જ. તથા ૨ = તેથી જ તમે જેમ અમને માવો ઃિ નશ્વરામ વેત્ ઈત્યાદિ શ્લોકમાં દોષો આપ્યા, તેવા જ દોષો તમને પણ અમે આપી શકીએ જ છીએ. જો ભાવ (પદાર્થ) પોતે જ ઉત્પત્તિ સ્વભાવવાળો છે તો ઉત્પાદના હેતુ (દંડાદિ) લાવવા વડે સર્યું. દંડાદિ હેતુઓ લાવીને શું કામ છે ? ઘટાદિ તો ઉત્પાદસ્વભાવવાળા હોવાથી સ્વયં થશે જ, તથા જે સૌ = આ ભાવ (પદાર્થ) ઉત્પન્ન ન થવાના સ્વભાવવાળો છે તો તેનો તે અભાવ સ્વભાવ ઈન્દ્ર વડે પણ બદલવા માટે અશક્ય હોવાથી ઉત્પાદનાહેતુ (દંડાદિ) લાવવા વડે સર્યું” ઈત્યાદિ ચર્ચા સમાન જ છે. तथाऽयमुत्पद्यमानाद् व्यतिरिक्तः, अव्यतिरिक्तो वा ? तत्र जन्याव्यतिरिक्तोत्पादजनकत्वे न जन्यस्योत्पादः, जन्याव्यतिरिक्तत्वेनोत्पादस्य कस्यचिदयोगात्। न हि कथञ्चिद् भिन्नमुत्पादमन्तरेण तदेवोत्पद्यत इत्यपि वक्तुं शक्यते, किन्तु वस्त्विदमित्येव वक्तुं शक्यम्, न च तथा तदुत्पाद: कथितः स्यात् ? उत्पद्यमानाद् व्यतिरिक्तोत्पादजनकतायां न तस्योत्पादः, तद्वदन्यस्यापि वा कथमसौ न भवेत् ? तस्यैव सम्बन्धिनस्तस्य करणादिति चेत्, तदप्यवद्यम्, उत्पादेनापि साकं कार्यकारणभावादेस्त्वन्मतेन सम्बन्धस्यासम्भवात् । तस्मानेयमीदृग्विकल्पपरिकल्पजल्पाकता परिशीलनीया । તથા અમે જૈનોએ નાશને જે સહેતુક માનેલો છે તે વાતનું ખંડન કરવા માટે તમે બૌધ્ધોએ પૂર્વે અમને જેવા પ્રશ્નો કરેલા છે કે નાશક એવા મુદ્ગરાદિ વડે કરાતો આ નાશ ઘટાદિકાર્યથી પૃથભૂત માનશો કે અપૃથભૂત ? અપૃથભૂત માનશો તો નાશ કરાયે છતે ઘટાદિ તે નાશથી અભિન્ન હોવાથી ઘટાદિ કરાયા એમ થશે અને ઘટાદિની તો દંડાદિ સ્વહેતુથી પૂર્વે ઉત્પત્તિ થયેલી જ છે. અને પૃથભૂત માનશો તો તે ઘટાદિનો નાશ થયો એમ નહી કહેવાય. ઈત્યાદિ જે જે દોષો તમે અમને પૂર્વે આપ્યા છે. તેવી જ રીતે ઉત્પાદને તમે સહેતુક માનો છો તેમાં અમે તમને તેવા જ દોષો કહેવાને શકિતમાન છીએ તે આ પ્રમાણે કે તથાક્યમ્ = આ ઉત્પાદ ઉત્પમાનદ્ = ઉત્પન્ન થતા એવા ઘટાદિ કાર્યથી તિરિ: = ભિન્ન માનશો કે મતિરિજી વ = અભિન્ન માનશો ! ત્યાં જો પ્રથમપક્ષ કહેશો તો એટલે કે દંડ-ચક્ર-ચીવરાદિ ઉત્પાદના હેતુઓ ગજ = કાર્ય એવા ઘટાદિથી તિરિવતોભદ્ર = અભિન્ન એવા ઉત્પાદન નનક્ષત્વે = જનક છે એમ માનશો તો ૩ત્યાણ = આ ઉત્પાદ નીતિરિજીત્વેન = કાર્યથી અભિન્ન માનેલ હોવાથી વિદ્યાનું = આવા પ્રકારનો કોઈ ઉત્પાદ ઘટશે નહીં. કારણકે ઉત્પાદન ઘટાદિથી સર્વથા અભિન્ન માનવાથી આ ઘટના ઉત્પાદ થયો” એમ કહી શકાય નહીં, ષષ્ઠી વિભક્તિ સબંધમાં આવે છે. અને સંબંધ દ્વિષ્ટ હોવાથી બે વસ્તુઓ હોય તો જ સંભવે છે. ઘટ અને ઉત્પાદ સર્વથા અભિન્ન થવાથી એક જ વસ્તુ બની જાય છે. દ્વિત્વ સંભવતુ જ નથી અને દ્વિત્વ વિના સંબંધ ઘટતો નથી. માટે સર્વથા અભેદ માનવાથી જેમ ઘટાદિ થવા પૂર્વે ઘટાદિ અવિદ્યમાન છે તેમ ઉત્પાદ પણ અવિદ્યમાન જ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૭૨૭ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫ રત્નાકરાવતારિકા રહેશે જેથી કોઈપણ પ્રકારનો ઉત્પાદ થશે નહીં અહીં બૌધ્ધ પોતાના બચાવ માટે એવી દલીલ કદાચ કરે કે “આ ઘટના ઉત્પાદ થયો છે” એમ અમે ષષ્ઠી વિભક્તિથી ઉત્પાદ નહી કહીએ, પરંતુ “તવોચતે' તે જ ઘટાદિ ઉત્પન્ન થાય છે એમ અમે ષષ્ઠી વિના અભેદરૂપે ઉત્પાદ કહીશું તો તે વાત પણ તમારી બરાબર નથી. કારણકે ગ્નિદ્ મિસમુદ્રમત્તેરેપ = ઘટાદિથી ઉત્પાદન કથંચિત્ ભિન્ન માન્યા વિના તવોચતે” આ તે જ ઘટાદિ ઉત્પન્ન થાય છે ત્ય િવ ન રાવતે = એવા પ્રકારનો અભેદોત્પાદ કહેવી પણ શક્ય નથી. કારણ કે તવેવ = “તે જ ઘટ” એ પદ માટીમાં અપ્રગટપણે રહેલા ઘટને સુચવનાર છે. અને ત્વચતે = એ પદ પ્રગટપણે બનેલી ઘટને સૂયવનાર છે. સર્વથા અભેદ માનવામાં તિરોભૂત અને આવિર્ભત એવો ભેદ પણ સંભવતો નથી. માટે તે જ આ ઘટ ઉત્પન્ન થયો છે એમ પણ કહેવું શક્ય નથી. પરંતુ “વસ્તુ રૂમ્' આ વસ્તુ છે એટલું જ બોલવું શક્ય છે. ઘટ અને ઉત્પાદ અભિન્ન માનેલ હોવાથી મૃદાદિકાલે ઘટ છે જ નહીં અને ઘટ વિના અભિન્ન એવો ઉત્પાદ આવે નહીં. એટલે જે મૃદાદિ વસ્તુ છે તે જ આ મૃદાદિ વસ્તુ છે એમ જ કહેવાશે, તથા ૨ તેમ બોલવાથી ન તત્પત્િ: થતઃ ચાત્ = તે ઘટાદિનો ઉત્પાદ કહેલો થતો નથી. કથંચિ ભેદ વિના આ ઘટનો ઉત્પાદ થયો છે એમ બોલાવું શક્ય નથી. આ બધા દોષોના કારણે અવ્યતિરિક પક્ષ મુકીને હવે જો વ્યતિરિક્તવાળો પક્ષ કહેશો તો, સમાનાર્ = ઉત્પન્ન થતા એવા ઘટાદિ કાર્યથી તિરિત્યજ્ઞનતાય = વ્યતિરિક્ત ઉત્પાદ ને આ ઉત્પાદકહેતુઓ (દંડ-ચક્રાદિ) ઉત્પન્ન કરે છે એમ જ કહેશો તે તે ઉત્પાદ ઘટાદિથી ભિન્ન માનેલ હોવાથી ન તોભાદ્રઃ ઘટાદિનો ઉત્પાદ થયો છે એમ કહેવાશે નહીં અને જો આ ઉત્પાદ ઘટાદિકાર્યથી ભિન્ન હોવા છતાં પણ ઘટાદિનો ઉત્પાદ થયો છે. એમ જો કહેશો તો તદ્ = તેની જેમ અન્યાપિ = અન્ય એવા પટાદિ કાર્યનો પણ અસૌ = આ ઉત્પાદ યે ન મવેત્ = થયો છે એમ કેમ ન કહેવાય ! આ ઉત્પાદ જેમ ઘટાદિથી ભિન્ન છે તેમ જ પટાદિથી પાણ ભિન્ન જ છે ભેદ બન્ને સ્થાને સમાન જ છે. અહીં બૌધ્ધ પોતાના બચાવ માટે કદાચ એમ કહે કે તવ સનિધનઃ = ઉત્પદ્યમાન એવા ઘટાદિ કાર્ય સંબંધી એવા તીરદ્ = તે ઉત્પાદન આ હેતુઓ કરતા હોવાથી આ ઉત્પાદ ઘટાદિનો કહેવાય છે. પરંતુ પટાદિનો કહેવાતો નથી આવો બચાવ જે બૌધ્ધો કરે તો તપ વચમ્ = તેઓનું આવું બોલવું તે પણ દોષિત જ છે. આ બચાવ પણ યુકિતસંગત નથી. અમે નાશને ઘટાદિની સાથે સંબંધી હોવાથી ઘટનો નાશ થયો કહેવાય પરંતુ પટનો નાશ થયો ન કહેવાય એવું જ્યારે પૂર્વે કહેલું ત્યારે તમે જ કહેલું કે કહો ઘટાદિને અને નાશને કયો સંબંધ માનશો ? કાર્યકારણ, સંયોગ, વિશેષણીય કે અવિન્વભાવ, આ ચારમાંથી કોઈ પણ સંબંધ ઘટતો નથી. ઈત્યાદિ તમે જે નાશના પ્રકરણમાં અમને કહેલું, તેવી જ રીતે ઉત્પાના સાવ ઉત્પાદની સાથે પણ રમવાઢેર = કાર્યકારણ ભાવ વિગેરે ચારે પ્રકારના સંબંધોમાંથી કોઈ પણ પ્રકારના સમ્પન્થય સંબંધનો તૈન્મતે તમારા મતે નાશની જેમ જ સન્મવાન્ = સંભવ નથી. કોઈ પણ સંબંધ ઘટી શકતો નથી. સારાંશ એ છે કે નાશને સહેતુક માનવામાં તમારી દષ્ટિએ જેટલા દોષો તમને દેખાય છે અને જોરશોરથી અમને જૈનોને તમે એકાન્ત દૃષ્ટિ Page #393 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સામાન્યના બીજાભેદનું વર્ણન ૭૨૮ રાખીને દોષો આપો છો. તેટલા તમામ દોષો ઉત્પાદને સહેતુક માનવામાં તમને પણ આવે જ છે. પરંતુ તમે તે બાજુ જોતા જ નથી. માટે અમને એમ લાગે છે કે તમે લુમૈકલોચનતાવાળા (એક આંખે જ દેખનારા અને બીજી દષ્ટિ જેની ચાલી જ ગઈ છે તેવા) છો. તમાત્ તેથી વિપરિત્ન = આવા પ્રકારના એકાન્ત દષ્ટિવાળા દોષોથી જ ભરેલા વિકલ્પોની કલ્પના કરવા સ્વરૂપ છે ખTIBતા = આ વાચાળતા ન પરિઝનીય = આચરવી જોઈએ નહીં. પોતાને દોષો આવે એવા દોષો બીજાને આપવા માટે આવી વિકલ્પોની રચના કરીને બોલ બોલ કરવું તે પંડિતોને શોભા આપતું નથી. इदं पुनरिहैदम्पर्यम्- यथा दण्डचक्रचीवरादिकारणकलापसहकृतात् मृत्स्नालक्षणोपादानकारणात् कुम्भ उत्पद्यते, तथा वेगवन्मुद्गरसहकृतात् तस्मादेव विनश्यत्यपि । न चैकान्तेन विनाशः कलशाद् भिन्न एव, मृल्लक्षणैकद्रव्यतादात्म्यात् । विरोधित्वं चास्य विनाशरूपत्वमेव । न चैवं घटवत्पटस्यापि तदापत्तिः, मृद्र्व्यतादात्म्येनैवावस्थानादुत्पादवत् । न च सर्वथा तादात्म्यम्, तदन्यतरस्यासत्त्वापत्तेः । न चैवमत्र विरोधावरोधः । चित्रकज्ञानवदन्यथोत्पादेऽपि तदापत्तेः । इत्यसिद्धं विनाशं प्रत्यनपेक्षत्वमर्थानाम् । अतः कथं क्षणभिदेलिमभावस्वभावसिद्धिः स्यात् ? । एवं च सिद्धं पूर्वापरपरिणामव्यापकमेकमूर्ध्वतासामान्यस्वभावं સમતં વિિત ૬-ધો. બૌધ્ધદર્શનકારો ઉત્પાદને સહેતુક અને નાશને નિર્દેતુક માને છે નાશમાં મુગરાદિ જે જે કારણો છે તેને વિકલ્પોની કલ્પના કરીને તર્કજાળથી ઉડાવે છે. એટલે જ ટીકાકારક્ષીએ તેના ખંડનમાં ઉત્પાદના કારણો ને પણ તેવી જ વિકલ્પોની કલ્પના કરવા દ્વારા તકશૈલીથી ખંડન માત્ર જ કરેલું છે. આવા પ્રકારના એકબીજાના પક્ષોના ખંડનમાત્રથી વાસ્તવિક વસ્તુ સ્વરૂપ શું છે ? તે કેટલીક વાર સમજાતું નથી. દલીલો માત્ર સાંભળવાથી બન્ને મિથ્યા છે એટલુ જ જણાય છે એટલે ટીકાકારશ્રી હવે વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ અર્થાત્ ઉત્પાદ અને વ્યય કેવા છે ? તે બરાબર સમજાવે છે - અહીં વળી ઉપરોકત ચર્ચાનો સાર આ પ્રમાણે છે. જેમ દંડ-ચક્ર અને ચીવર આદિ કારણોના સમુહના સહકારથી માટી સ્વરૂપ ઉપાદાન કારણમાંથી ઘટાત્મક કાર્ય નીપજે છે. તેવી જ રીતે અતિશય વેગવાળા મુગરાદિ વિનાશક કારણોના સહકારથી માટી સ્વરૂપ ઉપાદાન કારાગમાંથી જ ઘટાત્મક કાર્ય વિનાશ પાણ પામે જ છે. આ વિનાશ. કલશાત્મક કાર્યથી એકાન્ત ભિન્ન નથી. કે જેથી બૌધ્ધ નાશને ભિન્ન માનવામાં જૈનોને જે દોષો આપ્યા હતા તે શોભા પામે, પરંતુ કથંચિત્ જ ભિન્ન હોવાથી તે દોષો આવતા નથી, માટી સ્વરૂપ એક જ દ્રવ્યનું તાદાભ્યપણું સદા રહેલું જ છે. ઘટમાં પણ મૃદ્રવ્ય છે અને ઘટનો વિનાશ થઈ કપાલ થાય ત્યાં પાણ (વિનાશમાં પણ) મૃદ્દ્ભવ્ય છે. માટે એકાન્ત ભિન્ન નથી. તથા વાસ્થ = આ વિનાશનું જે વિનારા ત્વમ્ = જે વિનાશાત્મક સ્વરૂપ છે તે જ વિરોધિત્વમ્ = માત્ર વિરોધી છે. સારાંશ કે વિનાશકાલે જે વિનાશાત્મકતા છે તે જ ઘટની સાથે વિરોધી હોવાથી ઘટકાલે વિનાશિતા હોતી નથી અને વિનાશકાલે ઘટતા સંભવતી નથી. Page #394 -------------------------------------------------------------------------- ________________ ૭૨૯ પંચમ પરિચ્છેદ સૂત્ર-૫ રત્નાકરાવતારિકા પરંતુ એકાન્ત ભેદ ન હોવાથી મૃત્ સ્વરૂપ એકદ્રવ્યની તાદાત્મતા બન્ને કાલે હોય જ છે. મુગરાદિ વડે કરાતો નાશ ઘટાદિથી ભિન્ન હોવા છતાં જો ઘટનો નાશ થાય છે તો પટાદિનો પણ નાશ થવો જોઈએ કારણ કે તે નાશ પટાદિથી પણ ભિન્ન છે. એવી દલીલ બૌધ્ધ પૂર્વે જે કરી હતી તેનો ઉત્તર આપતાં ટીકાકારથી જણાવે છે કે ઘટ અને નાશની વચ્ચેનો આ ભેદ એ એકાન્ત ભેદ નથી માટે ન વં ઘટવટર આ પ્રમાણે મુર્ગારાદિ પડવાથી જેમ ઘટનો નાશ થાય છે તેની જેમ પટનો પણ તત્પત્તિઃ = નાશ થવાની આપત્તિ આવશે એમ છે બૌધ્ધ ! ન કહેવું. કારણ કે ઘટનો નાશ થવા છતાં તે નાશ માટી દ્રવ્યના તાદા પણે ઉત્પાદની જેમ અવસ્થાન પામતો હોવાથી, અર્થાત્ મૃપિંડ કાલે પણ માટી છે અને તેમાંથી ઘડો ઉત્પન્ન થાય તો પણ તેમાં માટી છે. એટલે જેમ ઉત્પાદકાલે મુસ્પિડમાં અને ઘટમાં માટી દ્રવ્યનું તાદાભ્યપણું રહે છે. તેવી જ રીતે ઘટનો મુદગરાદિ વડે વિનાશ થાય ત્યારે પણ ઘટકા અને કપાલકાલે મૃદદ્રવ્ય તાદામ્યપણે વર્ત જ છે. એટલે ઘટના નાશમાં મૃદદ્રવ્યનો અન્વય છે તેવો માટી દ્રવ્યનો અન્વય પટના નાશમાં નથી. માટે પટનો નાશ થતો નથી. ઘટ અને ઘટનાશ આ બન્નેની વચ્ચે અમે કથંચિત્ જ ભેદ માનીએ છીએ એકાન્ત ભેદ માનતા જ નથી કે જેથી પટનાશાદિ દોષો અમને આવે, તથા ના ૨ સર્વથા તાવાગ્યમ્ = સર્વથા તાદામ્ય (અભેદ) પણ અમે (જૈનો) કહેતા નથી જો સર્વથા અભેદ કહીએ તો તતરસ્ય = તે ઘટ અને નાશ આ બેમાંથી કોઈ પણ એકના મસલ્તાપત્તે = અસપણાની (એટલે બેમાંથી એક જ હોય બીજો ન હોય તેવા અભાવની જ) આપત્તિ આવે. કારણ કે ઘટ અને ઘટનાશ આ બન્ને જો સર્વથા અભિન્ન હોય તો ઘટકાલે પણ ઘટનાશ વિદ્યમાન હોવાથી ઘટ રહેશે નહીં અને ઘટનાશકાલે પાણ ઘટ વિદ્યમાન હોવાથી ઘટનાશ રહેશે નહીં અર્થાત્ ઘટ અને ઘટનાશ બન્ને સર્વથા અભેદ થવાથી બેમાંથી એક જ રહે. અને બાકીના અન્યતરની (ગમે તે એકની) અસત્યપાણાની પ્રાપ્તિ આવે પરંતુ કથંચિત્ જ (દ્રવ્યમાત્રની અપેક્ષાએ જ) અભેદ છે. પર્યાયની અપેક્ષાએ ભેદ પણ છે જ એવું એમ માનીએ છીએ. તેથી કંઈ દોષ નથી. ન જૈવમત્ર વિરોધાવરોધઃ = અમે જૈનો દ્રવ્ય અપેક્ષાએ અભેદ, અને પર્યાય અપેક્ષાએ ભેદ માનીએ એટલે ભેદ-અભેદ શબ્દો પરસ્પર વિરોધી હોવાથી વિરોધ નકકી આવશે. એમ પણ અહીં હે બૌધ્ધ ! તારે ન કહેવું. ભેદ માનવામાં પર્યાયની અપેક્ષા અને અભેદ માનવામાં દ્રવ્યની અપેક્ષા હોવાથી ચિત્રજ્ઞાનની જેમ કંઈ પણ વિરોધ નથી. જો તમે અમારી આ વાત નહીં માનો તો ઉત્પાદમાં પણ મૃપિંડ અને ઘટમાં તમને પણ તદ્દા પરેઃ ભેદ - અભેદનો વિરોધ આવશે જ. આટલી લાંબી લાંબી ચર્ચાના અંતે બૌધ્ધોએ જે પૂર્વે પદાર્થોમાં પોતાના વિચારો પ્રમાણે વિનાશ પ્રત્યે અનપેક્ષતા” (સહકારી કારણોની અપેક્ષા નથી) એવું જે કહ્યું હતું તે આ રીતે અસિધ્ધ થયું. (ખોટુ છે એમ સાબિત થયું) તથા વિનાશ એ નિરપેક્ષ નથી પણ સહકારી કારણો વડે જ થાય છે તેથી જ્યારે સહકારી કારણો મળે ત્યારે જ ઘટાદિપદાર્થોનો વિનાશ થાય છે . પરંતુ પ્રતિક્ષણે વિનાશ થતો નથી ક્ષણવિનાશી સ્વભાવે તે જન્મો જ નથી. મતઃ આ કારણથી મિસિસમાવવમવદ્ધિ Page #395 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા વિશેષના બે ભેદો ૭૩૦. = સર્વે પદાર્થો ક્ષણે ક્ષણે વિનાશ જ પામવાના સ્વભાવ વાળા જ છે. આવા પ્રકારના પદાર્થના સ્વબાવની સિધ્ધિ (જે બૌધ્ધ કહે છે તે) અર્થ થાત્ = કેવી રીતે થાય ? તેઓની વાત કોઈ પણ રીતે યુકિતયુક્ત નથી. વ્ર ી સમસ્તે વસ્તુ = આ પ્રમાણે સંસારની સર્વે વસ્તુઓ પૂર્વાપરરિણામગામ્ = પૂર્વ - ઉત્તરકાલના પરિણામમાં (કમવર્તી સર્વ પર્યાયોમાં) વ્યાપકપણે રહેનારા ઉર્ધ્વતા સામાન્યરમાવે = ઉર્ધ્વતા સામાન્ય નામના સામાન્ય સ્વભાવવાળી જ છે. તિ સિદ્ધમ્ = એમ સિદ્ધ થયુ.પ-પા अथ विशेषस्य प्रकारौ प्रकाशयन्ति - ___विशेषोऽपि द्विरूपो गुण: पर्यायश्च ॥५-६॥ તિર્યગ્સામાન્ય અને ઉર્ધ્વતા સામાન્ય એમ બે પ્રકારનું સામાન્ય સમજાવીને ગ્રંથકારથી હવે વિશેષના બે પ્રકાર સમજાવે છે - વિશેષ પણ ગુણ અને પર્યાય સ્વરૂપે બે પ્રકારે છે. ૫૫-૬ાા ટીકા - સર્વેષાં વિરોષ વીરોડપિ પર્યાયરો લુપરીન્દ્રશ્ય સદર્તિવિરોષત્તિના સમયને क्रमवर्तिविशेषवाची गोबलीवर्दन्यायात् अत्र गृह्यते ॥५-६॥ ટીકાનુવાદ - “પર્યાય” શબ્દ જો કે સર્વ વિશેષોનો વાચક છે. તો પણ સહવર્તિ વિશેષોના વાચક એવા “ગુ' શબ્દની સમીપમાં તેનો પ્રયોગ કર્યો હોવાથી અહીં ગોવઢીવટું ના ન્યાયે કમવર્તી વિશેષોના જ વાચક તરીકે ગ્રહણ કરાય છે. જેમ નો શબ્દ પ્રસંગની અપેક્ષાએ કયાંક ગાય અર્થમાં, અને કયાંક બળદ અર્થમાં એમ બન્ને અર્થમાં વપરાય છે. તેમ પર્યાય શબ્દ કયાંક સર્વવિશેષોના વાચક તરીકે અને કયાંક ક્રમવર્તી વિશેષોના વાચક તરીકે લેવાય છે. પરંતુ અહીં પર્યાય શબ્દની પાસે | શબ્દનું વિધાન કરેલ હોવાથી સર્વવિશેષોના વાચક તરીકે ન લેતાં માત્ર “કમવત વિશેષોના જ વાચક તરીકે ગ્રહણ કરવો. ગુણ અને પર્યાયની વ્યાખ્યા તથા વિશેષવર્ણન હવે પછીના બન્ને સૂત્રોમાં આવે જ છે. એટલે અહીં વધારે વિવેચન કરતા નથી. પરંતુ જો નો શબ્દની પાસે વઢીવર્ત શબ્દ લખ્યો હોય તો તે નો શબ્દ માત્ર ગાય અર્થને જ જણાવે છે. કારણ કે બળદ અર્થ જણાવવા વસ્ત્રીવર્ય શબ્દ જુદો છે જ. પ-૬ तत्र गुणं लक्षयन्ति - गुण: सहभावी धर्मो यथाऽऽत्मनि विज्ञानव्यक्तिशक्त्यादिः ॥५-७॥ તે ગુણ અને પર્યાયમાં પ્રથમ ગુણ સમજાવે છે. “સહભાવી જે ધર્મ” તે ગુણ કહેવાય છે જેમકે આત્મામાં રહેલી વિજ્ઞાનની વ્યકતતા, તથા વિજ્ઞાનની શકિતમત્તા આદિ ૫-૭ ટીકા - સમામિત્ર ઋક્ષણમ્ ! યત્યાદિમુમ્િ વિજ્ઞાનતિિિચત્ જ્ઞાનં તવાનાં विद्यमानम् । विज्ञानशक्तिरुत्तरज्ञानपरिणामयोग्यता। आदिशब्दात् सुखपरिस्पन्दयौवनादयो गृह्यन्ते ॥५-७॥ Page #396 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ સૂત્ર-૬-૭-૮ રત્નાકરાવતારિકા ટીકાનુવાદ ‘‘સહભાવિત્વ” એ અહીં ગુણનું લક્ષણ છે. દ્રવ્યની સાથે જે સદા રહે, જે દ્રવ્યની સાથે સહવર્તી ધર્મ તે ગુણ કહેવાય છે. મૂલ સૂત્રમાં યથા વિગેરે પાછળલું જે વાક્ય છે તે ઉદાહરણ રૂપ છે. આત્મામાં રહેલી જે વિજ્ઞાન વ્યક્તિ અને વિજ્ઞાનશક્તિ વિગેરેને ગુણ કહેવાય છે. તદ્દાની વિદ્યમાનં યત્ક્રિશ્ચિત્ જ્ઞાનં તે વખતે એટલે ચાલુકાલે વર્તમાનકાલે આવિર્ભૂત થયેલું જે કોઈ જ્ઞાનવિશેષ – ભાવિકાળમાં = વિજ્ઞાનવ્યકિત કહેવાય છે. વિશિષ્ટ એવી જ્ઞાનશક્તિની જે વ્યકતતા પ્રકટીકરણ - આવિર્ભૂતતા તે વિજ્ઞાનવ્યકિત જાણવી. અને ઉત્તરજ્ઞાનપરિણામયોગ્યતા પ્રગટ થનારા જ્ઞાન પર્યાયની આત્મામાં રહેલી જે યોગ્યતા તે વિજ્ઞાનશક્તિ કહેવાય છે. અહીં મૂળસૂત્રમાં કહેલા સાવિ શબ્દથી સુખ, પરિસ્પન્દન (ગમનાગમનાદિની ચેષ્ટા - ક્રિયા) અને યૌવન વિગેરે પણ ગુણો કહેવાય છે. તે સમજી લેવું. પ્રશ્ન - પ્રગટ વિજ્ઞાન, અને પ્રગટ થવાને યોગ્ય વિજ્ઞાનને એટલે કે ઉપયોગાત્મકજ્ઞાનને, અને લબ્ધિરૂપજ્ઞાનને જે આત્માના ગુણ યા તે બરાબર છે. પરંતુ આદિ શબ્દથી સુખાદિ ત્રણને જે ગુણો કહ્યા છે તે કેવી રીતે ગુણો કહેવાય ? કારણ કે ‘‘સાવિત્વ’’ લક્ષણ તેમાં સંભવતું નથી. સુખકાલે સુખ હોય છે પરંતુ દુઃખકાલે સુખ સંભવતું નથી, એટલે સુખ દુઃખ ક્રમવર્તી છે ગમનાગમન ક્રિયાકાલે પરિસ્પન્દન સંભવે છે. પરંતુ સ્થિરતાના કાલે પરિસ્પન્દન જરા પણ સંભવતું નથી. તેવી જ રીતે યુવાવસ્થાના કાલે યૌવન સંભવે છે. પરંતુ બાલ્ય અને જરા અવસ્થાના કાલે યૌવન સંભવતું નથી આ રીતે સદાકાલ સહભાવિ ન હોવાથી આ ત્રણને ગુણ કેમ કહેવાય ? ૭૩૧ = ઉત્તર અહી સુખ-પરિસ્પન્દન અને યૌવન સામાન્યથી લઈએ તો તે ગુણ કહેવાય છે. અને પ્રતિક્ષણવર્તી લઈએ તો પર્યાય કહેવાય છે. આ જ ઉત્તર હવે પછીના સૂત્રમાં વધારે સ્પષ્ટ સમજાવાય જ છે. पर्यायं प्ररुपयन्ति - = पर्यायस्तु क्रमभावी यथा तत्रैव सुखदुःखादि: ॥५८॥ = હવે પર્યાયની પ્રરૂપણા કરે છે. ક્રમભાવી” જે ધર્મ તે પર્યાય કહેવાય છે. જેમકે તે જ આત્મામાં (ક્રમશ: આવનારા) સુખ અને દુઃખ વિગેરે ॥૫-૮॥ ટીકા - ધર્મ ત્યનુવર્તનીયમ્ । મમાવિત્ઝમિદ્ રક્ષળમ્ । પરિશિષ્ટ તુ નિર્ધનમ્ । તત્રેત્યાત્મનિ । आदिशब्देन हर्षविषादादीनामुपादानम् । अयमर्थ:- ये सहभाविनः सुखज्ञानवीर्यपरिस्पन्दयौवनादयः, ते गुणाः, ये तु क्रमवृत्तयः सुखदुःखहर्षविषादादयः, ते पर्यायाः । ટીકાનુવાદ - ‘“ધર્મ’' શબ્દની ઉપરના સાતમા સૂત્રમાંથી અહીં અનુવૃત્તિ લાવવી અને મમાવી શબ્દની સાથે વિશેષ્ય રૂપે તેનું ગુંજન કરવું. ‘મનાવી’’ એવું જે પદ છે તે અહીં પર્યાયનું લક્ષણ છે. વા શબ્દથી પ્રારંભીને બાકીનું સમસ્ત વાકય દૃષ્ટાન્તરૂપ છે. નૈવ શબ્દનો અર્થ તે જ આત્મામાં Page #397 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ગુણ પર્યાયનું વર્ણન ૭૩૨ એમ કરવો, એટલે આત્મા આદિ દ્રવ્યોની સાથે ક્રમસર આવનારા જે ધર્મો તે પર્યાય કહેવાય છે જેમ કે આત્મા દ્રવ્યમાં ક્રમસર આવનાર સુખ અને દુઃખ વિગેરેને પર્યાય કહેવાય છે કરિ શબ્દથી હર્ષ અને વિષાદ (ખેદ) વિગેરેને પાગ પર્યાય કહેવાય છે. તે ગ્રહણ કરી લેવું બન્ને સૂત્રોનો સારાંશ એવો છે કે આત્માની સાથે સહભાવી પાસે રહેલા સુખ જ્ઞાન - વીર્ય - પરિસ્પન્દન અને યૌવન વિગેરે જે ધમ છે તે ગુણ કહેવાય છે. અને ક્રમભાવી પણ રહેલા સુખ-દુઃખ-હર્ષ-અને વિષાદ વિગેરે જે ધર્મો છે તે પર્યાયો કહેવાય છે. नन्वेवं त एव गुणा त एव पर्याया इति कथं तेषां भेद: ? इति चेत्, नैवम्, कालाभेदविवक्षया कालभेदविवक्षया च तद्भेदस्यानुभूयमानत्वात् । न चैवमेषां सर्वथा भेद इत्यपि मन्तव्यम्, कथञ्चिदभेदस्याप्यविरोधात् । न खल्वेषां स्तम्भकुम्भवद्भेदः, नापि स्वरूपवदभेदः, किन्तु धर्म्यपेक्षयाऽभेदः, स्वरूपापेक्षया तु भेद इति ।। પ્રશ્ન = સુખાદિ આત્માના ગુણો કહ્યા, અને પર્યાયોમાં પણ તે જ સુખાદિ ફરીથી પણ કહ્યા, તો નન્વયં = આ પ્રમાણે વિચારતાં તે જ ગુણો છે. અને તે જ પર્યાયો છે અર્થાત્ જે ગુણો કહ્યા, તે જ પર્યાયો દેખાય છે અને જે પર્યાયો છે તે જ ગુણો દેખાય છે. તો તેષાં = તે ગુણ અને પર્યાયોમાં તફાવત કેવી રીતે સમજવો ? ઉત્તર - ઉપરોકત પ્રશ્ન ઉચિત નથી, કાળની અભેદ વિવક્ષા કરવાથી અને કાળની ભેદવિવક્ષા કરવાથી ગુણ અને પર્યાયોમાં પરસ્પર તફાવત અનુભવાય જ છે જેમકે “જ્ઞાન” ગુણ પ્રત્યેક જીવોમાં ઓછા વત્તા પ્રમાણમાં ભૂતકાળમાં પણ હતો, વર્તમાનકાલમાં પણ છે અને ભવિષ્યકાળમાં પણ હશે જ, એમ ત્રણે કાળે સામાન્યથી જ્ઞાનગુણ જીવની સાથે અભેદ રૂપે વિવક્ષા કરવાથી “ગુણ” કહેવાય છે. તે જ જ્ઞાનગુણ પ્રતિક્ષણોમાં તરતમતા વાળો છે. ભૂતકાળમાં હોય તેટલો વર્તમાનમાં નથી, અને વર્તમાનમાં છે તેટલો ભવિષ્યમાં નથી રહેવાનો, કાં તો વધારે થશે, અથવા હાનિ પામશે, તેથી કોઈ પણ એક કાલમાં વર્તતી જે જ્ઞાનની માત્રા તે પર્યાય કહેવાય છે. જ્ઞાન એ વૈકાલિક હોવાથી ગુણ છે અને તેની માત્રા એકકાલીન હોવાથી પર્યાય છે. જે વૈવમેઘાં સર્વથા મેઃ = પરંતુ આ ગુણ અને પર્યાયોમાં એકાન્ત ભેદ છે એમ પણ ન માનવું. કારણ કે કથંચિત્ અભેદ પણ છે જ, એમ અભેદ પણ માનવામાં કંઈ વિરોધ નથી. સારાંશ એ છે કે આ ગુણ અને પર્યાયોનો સ્તંભ અને કુંભ (થાંભલા અને ઘડા) જેવો એકાન્ત ભેદ પણ નથી. અને ઘટ તથા ઘટના સ્વરૂપની જેમ એકાન્ત અભેદ પણ નથી. પરંતુ ધર્મની અપેક્ષાએ અભેદ છે અને સ્વરૂપની અપેક્ષાએ ભેદ છે. જેમ કટક અને કેયુર અલંકારમાં કનક રૂપ ધર્મીની વિવક્ષા કરો તો અભેદ છે અને કટક તથા કેયુર રૂપ ધર્મની વિવક્ષા કરો તો ભેદ છે. તેવી જ રીતે જીવ અને જ્ઞાનનો સૈકાલિક સંબંધ હોવાથી અભેદ છે. માટે જ્ઞાન એ ગુણ છે. પરંતુ તેની હાનિ-વૃધ્ધિ એકકાલીન છે. દ્રવ્યની સાથે સૈકાલીન નથી. માટે ભેદ છે તે પર્યાય છે. પુદ્ગલમાં વાર્ણ-ગંધ-રસ-અને સ્પર્શ એ દ્રવ્યની સાથે વૈકાલિક હોવાથી કાળથી અભિન્ન છે માટે ગુણ છે. પરંતુ તેના પ્રતિભેદો રક્તતા, કે શ્વેતતા વિગેરે તે એકકાલે Page #398 -------------------------------------------------------------------------- ________________ ૭૩૩ પંચમ પરિચ્છેદ સૂત્ર-૮ રત્નાકરાવતારિકા હોય છે બીજા કાલે નથી પણ હોતા તેથી તે ભિન્ન ભિન્ન કાલે ભિન્ન ભિન્ન હોવાથી પર્યાય છે. ગુણ અને પર્યાયમાં સર્વથા ભેદ કે સર્વથા અભેદ ન જાણવો. _अथैतदाकर्ण्य यौगा: शालूककण्टकाक्रान्तमर्माण इवोत्प्लवन्ते - यदि धर्म्यपेक्षया धर्मिणो धर्मा अभिन्ना भवेयुः, तदा तद्वत् तस्यापि भेदापत्तेः । प्रत्यभिज्ञाप्रतिपन्नैकत्व-व्याहतिरिति । तन्नावितथम्, कथश्चित्तभेदस्याभीष्टत्वात्, प्रत्यभिज्ञायाश्च कथश्चिदेकत्वगोचरत्वेनावस्थानात् । नित्यैकान्तस्य प्रमाणाभूमित्वात्, तथाहि - यद्यसौ नित्यैकस्वरूप: पदार्थो वर्तमानार्थक्रियाकरणकालवत्पूर्वापरकालयोरपि समर्थः स्यात्, तदा तदानीमपि तत्क्रियाकरणप्रसङ्गः । अथासमर्थः, पूर्व पश्चाद् वाऽयं स्यात्, तदा तदानीमिव वर्तमानकालेऽपि तत्करणं कथं स्यात् ? । ગુણો અને પર્યાયો એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન નથી. પરંતુ ધર્મી અપેક્ષાએ અભિન્ન છે અને ધર્મ અપેક્ષાએ ભિન્ન છે આવા પ્રકારનું ઉપરનું પતાવળું = આ કથન સાંભળીને ૩૫થ યૌTI: = હવે તૈયાયિકો રાહૂ વીંછીના ક્ષેત્રે સંખથી બ્રાન્ત વ્યાપ્ત છે મર્માળઃ મર્મસ્થાનો જેનાં એવા વ જાણે થયા છતા કવન્ત અતિશય ઉછળીને કહે છે. નૈયાયિકો દ્રવ્યને સદા નિત્ય માત્ર માનનારા છે. પર્યાયો (પરિર્વતનો) દ્રવ્યમાં છે જ નહીં. તે જો માત્ર સંયોગિકભાવે આરોપિત જ થાય છે એમ માને છે. તેથી એકાન્ત નિત્યવાદી હોવાથી ધમોને ધર્મથી ભિન્નભિન્ન સાંભળીને (તેમાં પાગ ભિન્ન માનવામાં તેને વાંધો ન હોવાથી અભિન્નની બાબતમાં) અતિશય ઉછળીને એકદમ બોલી બેસે છે કે - જો ધમની અપેક્ષાએ ધમીંધી ધર્મો અભિન્ન જ હોય તો તો તવત્ = તે ધમોંની જેમ તસ્યા તે ધર્મોના પાણ માપ: = ભેદની આપત્તિ આવશે અને તેમ થવાથી ક્રમશઃ આવતા ભિન્ન ભિન્ન બહુ ધમોંમાં વર્તતો (ધમોંથી ધર્મી અભિન્ન માન્યો હોવાથી) ધર્મી પણ બહુ થવાથી = ભિન્ન ભિન્ન થવાથી પ્રત્યભિજ્ઞા નામના પ્રમાણ વડે “છવાય'' તે જ આ છે એવા પ્રકારનું માનેલું ધર્મનું એકત્વ જે છે તેની વ્યાહતિ (બધા) આવશે. ધમ ભિન્ન ભિન્ન હોવાથી તેનાથી અભિન્ન એવો ધર્મી પણ અનેક બહુ ભિન્ન ભિન્ન થવાથી તે જ આ ધર્મી છે એવું પ્રત્યભિજ્ઞા પ્રમાણજન્ય ધર્મીનું એકત્વ ખંડિત થશે. ઘટશે નહી. માટે ધમ ધમથી અભિન્ન નથી પરંતુ એકાન્ત ભિન્ન જ છે. એમ તૈયાયિકનું કહેવું છે. જૈન - તાવિતથમ્ = તૈયાયિકની આ વાત સત્ય નથી. કારણ કે ધમોંમાં ધર્મી અભિવ્ર માનવાથી પ્રતિક્ષણવર્તી ધર્મી ભિન્ન ભિન્ન થવાથી ધર્મીનું બહુત (ધર્માભદ) થઈ જશે એવો જે દોષ તૈયાયિકે અમને આપ્યો ત્યાં અમારો એ જ ઉત્તર છે કે પ્રતિક્ષણમાં આવતો નથશ્ચિત્તમે = કથંચિત તે ધર્મીનો ભેદ અમને (જૈનોને) ૩૧મીષ્ટતાત્ ઈષ્ટ હોવાથી કંઈ પણ દોષ રૂપ નથી. પ્રતિક્ષણે ધર્મી કથંચિત્ ભિન્ન ભિન્ન છે જ, પ્રત્યભિજ્ઞાકાલે પાણ ધમ એવા આત્મદ્રવ્યની ભૂતકાલીન અનુભવાવસ્થા ભિન્ન છે અને વર્તમાનકાલીન સ્મરણ અને અનુભવવાળી ઉભયાશ્રિતાવસ્થા ભિન્ન છે. આવા પ્રકારનો કથંચિ ભેદ માનો તો જ પ્રત્યભિજ્ઞા પ્રમાણ સંભવે છે. એકાન્ત ધર્માનું એકરૂપત્વ Page #399 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ગુણ પર્યાયનું વર્ણન ૭૩૪ માનવામાં પ્રત્યભિજ્ઞા થાય જ નહીં કારણ કે પ્રત્યમિજ્ઞાયાર્થે સ્થધિવેત્વનો પરત્વેન પ્રત્યભિક્ષા પ્રમાણ પણ ધર્મીના કથંચિદ્ એકત્વના જ વિષયવાળી અવસ્થાનાત્ સંભવે છે. જો ધર્મીનું એકાન્તે એકત્વ સ્વીકારીએ તો અનુભવાવસ્થા વાળું દ્રવ્ય અનુભવાવસ્થાવાળું જ રહે, સ્મરણ અને અનુભવ એમ ઉભયાશ્રિત અવસ્થાવાળું થાય જ નહીં, તેના વિના પ્રત્યભિજ્ઞાપ્રમાણ કહેવાય જ નહીં. માટે ધર્મીનું એકત્વ અવશ્ય છે પરંતુ કથંચિત્ જ, અને તે કથંચિદ્ એકત્વ તો જ સંભવે જો કથંચિદ્ ધર્મીભેદ પણ માનો તો, તેથી તમે આપેલો ધર્મીભેદ અમને દોષરૂપ બનતો નથી. તથા ધર્મીભેદ વિનાનું એકાન્તે ધર્મીનું એકત્વ એટલે નિત્ય એકાન્ત કહેવાય, તેવા પ્રકારનું નિત્ય એકાન્ત એ પ્રમાણનો વિષય નથી. સર્વથા નિત્ય એકાન્ત દ્રવ્ય પ્રમાણોથી સિધ્ધ થતું જ નથી. તે આ પ્રમાણે = જો આ પદાર્થ નિત્ય એક સ્વરૂપવાળો જ હોય તો ત્રણે કાળે તે પદાર્થનું એકસરખું સમાન જ સ્વરૂપ રહેતું હોવાથી વિવક્ષિત આ પદાર્થ જેમ વર્તમાનકાલમાં જે જે અર્થક્રિયા કરે છે (જેમ ઘટ ઘટકાલે જલાધાર આદિ અર્થક્રિયા કરે છે) તેમ પૂર્વાવાોપિ = પૂર્વકાલમાં (ભૂતકાલમાં) મૃદાવસ્થામાં અને અપરકાલમાં (ભાવિકાળમાં) કપાલકાલે પણ જો આ પદાર્થ કાર્ય કરવાને સમર્થ (શક્તિમાન) હોય તવા તો તવાનીપિ તે ભૂત-ભાવિકાલમાં પણ તયિાપ્રસંગઃ વર્તમાનકાલની જલાધારાદિ તે ક્રિયા કરવાનો પ્રસંગ આવશે. સારાંશ ઘટ એ જો એકાન્તે નિત્ય હોય તો વર્તમાનકાલે જેમ જલાધારક્રિયા કરે છે તેમ મૃપિંડવાળી ભૂતકાલવાળી અવસ્થામાં અને કપાલ સ્વરૂપ ભાવિ અવસ્થામાં પણ સમર્થ માનીએ તો તે જ જલાધારની અર્થક્રિયા કરનાર બનવો જોઈએ સયાસમર્થ: પૂર્વ પશ્ચાદ્ વાડયું સ્વાત્ અને જો ભૂત-ભાવિકાલમાં જલાધારાદિ અર્થક્રિયા કરવામાં અસમર્થ છે એમ માનીએ तदा = તો તાનીમિવ = તે ભૂત-ભાવિકાલની જેમ જ વર્તમાન હેડપિ નિત્યપદાર્થ સદા એકરૂપવાળો જ હોવાથી વર્તમાનકાળમાં પણ અસમર્થ જ રહેશે તેથી તત્કાળ યં સ્વાત્ ? તે જલાધારાદિ અર્થક્રિયા વર્તમાન કાલમાં પણ કેમ કરશે ? ભૂત-ભાવિની જેમ વર્તમાનમાં પણ અસમર્થ જ હોવાથી અર્થક્રિયા થશે નહીં. = अथ समर्थोऽप्ययमपेक्षणीयासन्निधेर्न करोति, तत्सन्निधौ तु करोतीति चेत्, ननु केयमपेक्षा नाम ? किं तैरुपकृतः करोतीत्युपकारभेदः ? किं वा तैः सह करोतीत्यन्वयपर्यवसायी स्वभावभेदः, अथ तैर्विना न करोतीति व्यतिरेकनिष्ठं स्वरूपम्, यद्वा सहकारिषु सत्सु करोति, तद्विरहे तु न करोतीति तद्वयावलम्बि वस्तुरूपम् । હવે જો આવા પ્રકારનો બચાવ હે નૈયાયિકો ! તમે કરો કે આ નિત્ય પદાર્થ સમર્થ તો છે જ, પરંતુ સમલૈંડયમ્ = સમર્થ એવો પણ આ નિત્યપદાર્થ અપેક્ષળીવાસવિષેનું રોતિ = અપેક્ષણીય એવાં જે સહકારીકારણો છે તેઓની અસન્નિધિથી કાર્ય કરતો નથી. તત્સન્નિધાતુ રોતિ પરંતુ અપેક્ષણીય કારણોની સન્નિધિથી કાર્ય કરે છે. અંકુરાના ઉત્પાદનમાં ‘“બીજ’’ નામનું ઉપાદાન કારણ નિત્ય અને સમર્થ તો છે જ, તથાપિ પૃથ્વી-પાણી-પવન આદિ સહકારી (અપેક્ષણીય) કારણોની જ્યારે અસન્નિધિ હોય ત્યારે અંકુરાને ઉત્પન્ન કરતું નથી. અને તે અપેક્ષણીય કારણોની સન્નિધિ હોય = = Page #400 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ સૂત્ર-૮ રત્નાકરાવતારિકા ૭૩૫ = ત્યારે કાર્ય કરે છે. આવા પ્રકારનો બચાવ નૈયાયિક જો કરે તો અમે જૈનો તેઓને પુછીએ છીએ કે યમપેક્ષા નામ = આ અપેક્ષા એ શું છે ! ( १ ) किं तैरुपकृतः करोतीत्युपकारभेदः તે સહકારી કારણો વડે ઉપકૃત થયેલો (ઉપકાર પામેલો-સંસ્કારિત કરાયેલો) એવો પદાર્થ કાર્ય કરે છે ? પૃથ્વી-પાણી-અને પવનાદિ વડે સંસ્કારિત કરાયેલું એવું બીજ અંકુરા ઉત્પાદનનું કાર્ય કરે છે ! એમ બીજ આદિ ઉપાદાન કારણમાં ઉપકાર થવા વાળો ભેદ (પક્ષ) કહો છો ? કે (૨) ×િ વા તે સહ રોતીત્યન્વયપર્યવસાયી સ્વમાવમેટ્ઃ = અથવા શું તે સહકારી કારણો સાથે મળીને ઉપાદાન કારણ કરે છે ? પૃથ્વી-પાણી-પવનાદિની સાથે મળીને ઉપાદાન કારણ કાર્ય કરે છે ? પૃથ્વી-પાણી-પવનાદિની સાથે મળીને બીજ અંકુરાને ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે ? એમ અન્વયમાં પર્યવસાન પામનાર = અર્થાત્ વિધિમુખવાળો શું તમે સ્વભાવભેદ માનો છો ? જે બીજમાં પૂર્વકાલમાં સહકારીઓની અવિદ્યમાનતામાં કાર્ય ન કરવાનો સ્વભાવ હતો, પરંતુ સહકારી આવવાથી કાર્ય કરવાનો સ્વભાવ થયો એમ સ્વભાવ બદલાઈ જવા રૂપ સ્વભાવભેદ બીજુંમાં થાય છે એમ તમારૂં કહેવું છે ? આ પક્ષ અન્વયવાળો છે. પ્રથમપક્ષમાં સંસ્કારિત થયેલું બીજ હોય તો કાર્ય થાય, અને આ બીજા પક્ષમાં સહકારી કારણો સાથે મળેલું બીજ હોય તો કાર્ય કરે છે. એમ બીજામાં અન્વયાત્મક રૂપે વિધિરૂપે ઉલ્લેખ છે. (૩) અથવા અન્ય તૈવિના નરોતીતિ વ્યતિરેઋનિષ્ઠ સ્વરૂપમ્ = તે સહકારી કારણો વિના ઉપાદાન કારણ કાર્ય કરતું નથી. એમ વ્યતિરેકયુકત = નિષેધમુખે વસ્તુનુ સ્વરૂપ છે ? (૪) યા સહજારિજી સત્તુોતિ, तद्विरहे तु न करोतीति तद्वयावलम्बि वस्तुरूपम् અથવા સહકારી કારણો હોતે છતે ઉપાદાન કારણ કાર્ય કરે છે અને સહકારી કારણોના વિરહમાં ઉપાદાન કારણ કાર્ય કરતું નથી. એમ અન્વય તથા વ્યતિરેક તે બન્નેના અવલંબનવાળું વસ્તુનું સ્વરૂપ છે ! હે નૈયાયિકો ! કહો કે આ ચાર પક્ષોમાંથી તમે સમર્થ એવો પદાર્થ સહકારી કારણોની અપેક્ષા રાખે છે એમ માનો છો તેમાં કયો પક્ષ સ્વીકારો છો ! = - ' तत्र प्राच्यः प्रकारस्तावदसारः, अनवस्थाराक्षसीकटाक्षितत्वात्, तथाहि - उपकारेऽपि कर्तव्ये सहकार्यनन्तरमपेक्षणीयम्, उपकरणीयं च तेनापीत्युपकारपरम्परा समापततीत्यनवस्था । तथाऽमी उपकारमारभमाणा भावस्वभावभूतम्, अतत्स्वभावं वाऽऽरभेरन् । स्वभावभूतोपकारारम्भभेदे भावस्याप्युत्पत्तिरापतति । न ह्यनुत्पद्यमानस्योत्पद्यमानः स्वभावो भवति, विरुद्धधर्माध्यासात् । द्वितीयपक्षे तु धर्मिणः किमायातम् ? न ह्यन्यस्मिन् जाते नष्टे बाऽन्यस्य किश्चिद् भवति, अतिप्रसङ्गात्, अथ तेनापि तस्य किञ्चिदुपकारान्तरमारचनीयमित्येषा पराऽनवस्था । નિત્ય સમર્થ એવો પદાર્થ કાર્યોત્પત્તિમાં સહકારી કારણોની અપેક્ષા રાખે છે આવા પ્રકારના તમારા પક્ષમાં અપેક્ષાના ઉપરોકત ચાર વિકલ્પોમાંથી જો પ્રથમ પ્રકાર કહો તો તે સારભૂત નથી. કારણ કે તે માનવામાં અનવસ્થારૂપી રાક્ષસી વડે તમે કટાક્ષો પૂર્વક પકડાયેલા છો. અર્થાત્ તમારી વાત અનવસ્થાના દોષથી દૂષિત છે. તે આ પ્રમાણે - બીજ અંકુરા ઉત્પાદનનું જે કાર્ય કરે છે Page #401 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ગુણ પર્યાયનું વર્ણન ૭૩૬ તેમાં સહકારી કારણો (પૃથ્વી આદિ) વડે બીજને ઉપકારવાળું કરાય છે એમ જ કહેશો તો બીજને અંકુરા ઉત્પાદનમાં જેમ સહકારીની અપેક્ષા રહે છે તેવી જ રીતે સહકારીકારણો વડે કરાતો આ ઉપકાર એ પણ સહકારીકારણોની અર્થક્રિયા જ હોવાથી તે ઉપકારાત્મક અર્થક્રિયા કરવામાં આ સહકારીકારણોને બીજા સહકારી કારણોની અપેક્ષા રાખવી જ પડશે, ઉપરોવે ર તેનાર = તે અન્ય સહકારીકારણો વડે કરાતા ઉપકારમાં પણ ત્રીજા અન્ય સહકારી કારણોની અપેક્ષા રાખવી પડશે. એમ અન્ય અન્ય સહકારી કારણો વડે કરાતા ઉપકારોની પરંપરા જ આવી પડશે. માટે અનવસ્થા દોષ આવશે. તથા વળી ઉપકારને આરંભતા એવા આ સહકારીકારણો ઉપાદાનમાં જે જે ઉપકાર કરે છે તે તે ઉપકાર મવમવમૂતમ્ = પદાર્થના સ્વભાવભૂત શું છે ? કે મતિમાકં વા પદાર્થના અસ્વભાવભૂત છે ? સહકારી કારણો વડે કરાતો આ ઉપકાર ઉપાદાનકારાગ એવા બીજ આદિથી અભિન્ન કરાય છે ? કે ભિન્ન કરાય છે ? વમવિભૂતોપIRIRમમેટું = સહકારી કારણો વડે કરાતો આ ઉપકાર પદાર્થના સ્વભાવભૂત (અર્થાત્ અભિન્ન) જ આરંભાય છે એવી પક્ષ જો કહેશો તો માવાયુત્પત્તિ /પતિ પદાર્થની પણ ઉત્પત્તિ માનવી પડશે. કારણકે આ ઉપકાર જો કૃત્રિમ છે તો તેનાથી અભિન્ન એવો પદાર્થ પણ કૃતક જ થશે તેથી પદાર્થ નિત્ય તમે જે માનો છો તે રહેશે નહીં કારણ કે ન હ્યનુત્વમાનોમાનઃ સ્વમાવો મવતિ = અનુત્પઘમાન (અર્થાત્ ઉત્પત્તિ ન પામતા એવા નિત્ય) પદાર્થનો સ્વભાવ ઉત્પધમાન હોઈ શકે નહીં. વિરુદ્ધધધ્યાસાત્ = પરસ્પર વિરુધ્ધધર્મયુક્ત હોવાથી આ વાત યુક્તિયુક્ત નથી. કારણ કે સહકારી કારણો વડે કરાતો જે આ ઉપકાર છે તે ઉત્પધમાન હોય, અને તે ઉપકાર જેનો કરાય છે તે મૂલવ્ય અનુત્પઘમાન હોય, તથા ઉપકાર અને ઉપકારવાનું અભિન્ન હોય એવું બની શકે નહીં, અભિન્ન હોય ત્યાં એક કરાયે છતે બીજુ પણ કરાયેલું જ થાય છે. અન્યથા અભેદ કહેવાય નહીં. હવે જો બીજો પક્ષ તસ્વમવમૂત કહો તો એટલે કે સહકારી કારાણો વડે કરાતો આ ઉપકાર બીજ વિગેરે ઉપાદાન કારણોથી અસ્વભાવભૂત જ થાય છે. ભિન્ન જ કરાય છે. ઉપકાર અને ઉપાદાનકારણને કંઈ પણ સંબંધ નથી. સર્વથા ભિન્ન જ ઉપકાર કરાય છે એવો બીજો પક્ષ જો કહો તો ધર્મિક ક્રિમીયતમ્ ? ધમ એવા બીજ આદિ ઉપાદાનકારણમાં શું આવ્યું ? એ ધર્મી તો પૂર્વે જેવો હતો તેવોને તેવો જ રહ્યો, ઉપકાર આવ્યા પૂર્વે જેમ અંકુરા ઉત્પાદનનું કાર્ય પદાર્થ કરતો નથી તેમ જ ઉપકાર આવ્યા પછી પણ આ કાર્ય કરનાર તે પદાર્થ ન જ બનવો જોઈએ, કારણ કે આવેલા ઉપકારને અને આ ધમને કંઈ સંબંધ નથી. અત્યન્ત ભિન્નપણે કરાયેલ છે. અને ન હ્યુમિન ખાતે નષ્ટ વાસ્ય નિશ્ચિત્ મવતિ = અન્ય કોઈપણ પદાર્થ ઉત્પન્ન થાય અથવા નાશ પામે તો પણ તેનાથી સર્વથા ભિન્ન પદાર્થને કંઈ પણ લાભ નુકશાન થતું નથી. જો ભિન્ન હોવા છતાં ભિન્ન પદાર્થને તેનાથી લાભ નુકશાન થાય છે એમ કહીએ તો અતિવ્યાપ્તિ દોષ આવે. ઘટની ઉત્પત્તિ કે નાશ થયે છતે પટની પણ ઉત્પત્તિ કે નાશ થવાં જોઈએ અથ તેના િતા શિક્િષા{/ન્તરમારનીષમિતિ Page #402 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ સૂત્ર-૮ ૭૩૭ રત્નાકરાવતારિકા = હવે કદાચ તમે એવો બચાવ કરો કે સહકારીકારણો વડે કરાયેલા અને ધર્મી એવા બીજ આદિથી અત્યંત અસ્વભાવભૂત (ભિન્ન) રહેલા એવા તેપિ તે ઉપકાર વડે તસ્ય તે ધર્મી એવા બીજ આદિ ઉપાદાનને કંઈક બીજો ઉપકાર કરાય છે. તો ત્યાં પણ અમે તમને આ જ પ્રશ્નો કરવાના કે તે કરાયેલો બીજો ઉપકાર પણ ધર્મીથી અસ્વભાવભૂત કે સ્વભાવભૂત ? તેમાં પણ પૂર્વોક્ત જ દોષો લાગવાના છે. અને તેનાથી ત્રીજો-ચોથો ઈત્યાદિ વારંવાર ઉપકાર માનતાં ઉપકારોની પરંપરા ચાલતાં છાપા અનવસ્થા આ મોટી અનવસ્થા (દોષ) આવશે. આ પ્રમાણે ઉપરોક્ત ચાર પક્ષોમાંથી તૈતઃ રોતિ એ અર્થવાળો પ્રથમપક્ષ ઉચિત નથી. तैः सह करोतीत्यादिपक्षोsपि नाक्षुणः स्वभावस्य तादवस्थ्यात् । न ह्यस्य सहकारिव्यावृत्तौ स्वभावव्यावृत्तिरिति तैर्विनाssपि कुर्यात् । ननु यत एव सहकारिव्यावृत्तावस्य स्वभावो न व्यावर्तते, अत एव तैर्विनाऽपि न करोति । कुर्वाणो हि तैः सहैव करोतीति स्वभावं जह्यात् । स तर्हि स्वभावभेद: सहकारिसाहित्ये सति कार्यकरणनियत: सहकारिणो न जह्यात्, प्रत्युत पलायमानानपि गलेपादिकयोपस्थापयेत्, अन्यथा स्वभावहानिप्रसङ्गात् । હવે હે નૈયાયિક ! તૈ: સદ્ રોતીત્યાવિ = આ ધર્મી એવો નિત્ય પદાર્થ તે સહકારી કારણોની સાથે મળીને કાર્ય કરે છે ઈત્યાદિ અર્થવાળો બીજો પક્ષ જો માનો તો તે પણ (અક્ષુણ) નિર્દોષ નથી. અર્થાત્ દોષિત જ છે. કારણ કે ગમે તેટલા સહકારી કારણો આવે અથવા જાય તો પણ ધર્મી પદાર્થ નિત્ય હોવાથી સ્વમાવસ્ય તાવન્ધ્યાત્ = તેનો પોતાનો જે સ્વભાવ જેમ છે તે સ્વભાવ તેમ જ સદા અવસ્થિત જ રહે છે માટે સારિવાવૃત્તૌ સહકારી કારણોની વ્યાવૃત્તિ થાય તો પણ નહસ્ય સ્વમાવાવૃત્તિઃ આ ધર્મી નિત્ય પદાર્થના સ્વભાવની વ્યાવૃત્તિ થતી નથી.તેનો સ્વભાવ તો સદા તેનો તેજ રહે જ છે. માટે સહકારી કારણો હોતે છતે તે ધર્મો જેમ કાર્ય કરે છે. તેવી જ રીતે સહકારી કારણોની વ્યાવૃત્તિ થાય તો પણ, તૈર્વિનાવિાંત્તે સહકારીકારણો વિના પણ આ ધર્મી નિત્યપદાર્થ તેના જ સ્વભાવવાળો હોવાથી કાર્ય કરનાર જ બનશે. = બૌધ્ધ ननु यत एव = હે જૈન ! “તે સહકારી કારણો સાથે જ કાર્ય કરવું” આવા પ્રકારનો અર્થ સ્વમાવઃ આ ધર્મી નિત્ય પદાર્થનો જે સ્વભાવ છે તે સ્વભાવ સહારિાવૃત્તી સહકારીકારણોનો અભાવ થવા છતાં પણ યત વ ન ક્યાવર્તતે = જે કારણથી નિવૃત્તિ પામતો નથી, તે સ્વભાવ દૂર થતો નથી ગત પર્વ આ કારણથી જ સહકારી કારણોની નિવૃત્તિ થયે છતે ‘“તે સહકારી કારણો હાજર હોય તો જ કાર્ય કરવું’’ એવો સ્વભાવ વિદ્યમાન છતાં પણ તૈર્વિનાપિ न करोति તે સહકારીકારણો ન હોવાથી તેના વિના આ ધર્મી પદાર્થ પોતાનું કાર્ય કરતો નથી. એમ અમે માનીશું. કારણ કે ર્વાનો હિં સહકારી કારણોની નિવૃત્તિ થયે છતે પણ જો આ ધર્મી નિત્ય પદાર્થ પોતાનું કાર્ય કરે તો પોતાનું કાર્ય કરતા એવા તે ધર્મી પદાર્થે તૈઃ સહેવ રોતીતિ स्वभावं जह्यात् “તે સહકારી કારણોની સાથે મળીને જ કાર્ય કરવું'' એવા પ્રકારના પોતાના સ્વભાવનો ત્યાગ કરવો જ પડે, અને એવા સ્વભાવનો જો ત્યાગ કરે તો નિત્ય રહે નહીં માટે - - = = = = Page #403 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ગુણ પર્યાયનું વર્ણન ૭૩૮ સ્વભાવ તેનો તે રહે જ છે. અને સહાકરીઓની નિવૃત્તિકાલે સ્વભાવ વિદ્યમાન હોવા છતાં પણ સહકારીકારણો હાજર ન હોવાથી નિત્ય ધર્મી પદાર્થ કાર્ય કરતો નથી. એમ અમે માનીશું. જેથી કંઈ દોષ આવશે નહીં. જૈન ઉપર પ્રમાણે બૌધ્ધ જો કહે તો એવું બનશે કે “સહકારી કારણોનો સમુહ હોતે છતે જ કાર્ય કરવામાં નિશ્ચિત સ્વભાવવિશેષવાળો તે પદાર્થ'' સહકારીકારણોને ત્યજશે જ નહીં प्रत्युत ઉલટુ એવું બનશે કે પત્ઝાયમાનાનપિ વિશેષે કરી ખસી જતા-દૂર થતા એવા તે સહકારી કારણોને પણ ગળામાં પગ ભીડાવીને પકડી રાખશે, સહકારી કારણોને જવા દેશે નહીં. મજબૂત રીતે પકડી જ રાખશે, કારણ કે અન્યથા = જો સહકારી કારણોને જવા દે તો સ્વમાવહાનિપ્રસન્નાત્ તેઓ ત્યાં વિદ્યમાન ન રહેવાની ‘તેઓની સાથે મળીને કાર્ય કરવાના સ્વભાવ'ની હાનિ થવાનો જ પ્રસંગ આવે અને જો સ્વભાવની હાનિ થાય તો તે ધર્મી પદાર્થ નિત્ય કહેવાય નહીં. પરંતુ અનિત્ય થઈ જાય. = = = अत एव न तृतीयोऽपि, कर्तृस्वभावापरावृत्तेः । अथ तद्विरहाकर्तृस्वभाव:, तर्हि स्वहेतुवशादुपसर्पतोऽपि सहकारिणः पराणुद्य न कुर्यात्, तद्विरहाकर्तृशीलः खल्वयमिति । આ કારણથી જ (સ્વભાવહાનિ થવાના કારણથી જ) તમારો કહેલો ત્રીજો પક્ષ પણ હે, નૈયાયિક ! ઉચિત નથી. કારણ કે તમારો ત્રીજો પક્ષ એવો છે કે ‘‘તૈર્વિના ન ોતિ’’ તે સહકારીકારણો વિના કાર્ય કરે નહી. તો જે સહકારીકારણોની હાજરીમાં તેનો કર્તૃત્વસ્વભાવ છે. તે સ્વભાવ આ પદાર્થ નિત્ય હોવાથી સહકારીઓની ગેરહાજરી થાય તો પણ અપરાવર્તનીય છે. કર્તૃત્વસ્વભાવ બદલી શકાતો નથી. હવે જો તમે કદાચ એમ કહો કે સહકારી કારણો વિદ્યમાન હોય ત્યારે કાર્ય કરવાનો કર્તૃત્વસ્વભાવ નિત્ય એવા ધર્મી પદાર્થમાં છે એમ અમે કહેતા નથી. પરંતુ તવિરહાતૃસ્વમાવ: તે સહકારી કારણોના વિરહમાં કાર્ય ન કરવાનો ‘“અકર્તૃત્વ’” સ્વભાવ વાળો જ તે નિત્ય ધર્મી પદાર્થ છે. એમ અમે કહીએ છીએ એટલે અકર્તૃત્વસ્વભાવ હોવાથી સહકારીઓની અવિદ્યમાનદશામાં = પદાર્થ કાર્ય ન કરે તો પણ સ્વભાવહાનિ થતી નથી. કારણ કે સહકારીઓના વિરહમાં કાર્ય ન કરવાનો સ્વભાવ છે. અને તે સ્વભાવ તેણે સાચવી રાખ્યો છે. માટે સ્વભાવહાનિ દોષ લાગતો નથી. એમ જો નૈયાયિક બચાવ કરે, તર્દિ તો કાલાન્તરે પણ પોત પોતાના હેતુના વશથી સમીપ આવતા એવા પણ સહકારીઓનો નિત્ય એવો આ ધર્મી પદાર્થ વરાજીય તિરસ્કાર કરીને, ધક્કા આદિ મારવા દ્વારા દૂર કરીને ન ત્િ કાર્ય કદાપિ કરશે જ નહીં. કારણ કે તવાઈશીત્ઝ રવળ્વયમિતિ આ નિત્ય ધર્મી પદાર્થ તે સહકારી કારણોના વિરહમાં કાર્ય ન કરવાના સ્વભાવવાળો છે. જો ભૂલે ચુકે પણ સહકારી નજીક આવી જાય તો કાર્ય કરવું જ પડે. અને કાર્ય કરે તો અકર્તૃત્વસ્વભાવ ત્યજવો જ પડે અને જો અકતૃત્વસ્વભાવ ત્યજી કર્તૃત્વસ્વભાવમાં આવે તો નિત્યતા હાનિ થાય અને સ્વભાવહાનિનો પણ દોષ લાગે. તેથી પોતાના અકર્તૃત્વસ્વભાવને સાચવી રાખવા માટે કોઈ કોઈ કારણસર નજીક આવતા સહકારી કારણોને તિરસ્કારી તિરસ્કારીને દૂર જ રાખવા = Page #404 -------------------------------------------------------------------------- ________________ ૭૩૯ પંચમ પરિચ્છેદ સૂત્ર-૮ રત્નાકરાવતારિકા પડે. પરંતુ સંસારમાં આવું બનતું નથી. માટે તમારો આ ત્રીજો પક્ષ પણ ઉચિત નથી. ___ तुरीयभेदे विरुद्धधर्माध्यासः, यः खलु सहकारिसहितः, स कथं तद्विरहितः स्यात् ? तथा च भावभेदो भवेत् । अथायं कालभेदेन सुपरिहर एव, अन्यदा हि सहकारिसाकल्यम्, अन्यदा च तवैकल्यमिति । तदसत्, धर्मिणोऽनतिरेकात् । कालभेदेऽपि ह्येक एव धर्मी स्वीचक्रे । तथा चास्य कथं तत्साकल्यवैकल्ये स्याताम् ? सत्त्वे वा सिध्धो धर्मिभेदः । अथ सहकारिसाकल्यम्, तवैकल्यं च धर्मः, न च धर्मभेदेऽपि धर्मिणः कश्चित्, ततो भिन्नत्वात् तेषां इति चेत्, अस्तु तावदेकान्तभिन्नधर्मधर्मिवादापवाद एव प्रष्ठः परिहारः। तत्त्वेऽपि न साकल्यमेव कार्यमर्जयति, किन्तु सोऽपि पदार्थः । तथा च तस्य भावस्य यादृशश्वरमक्षणेऽक्षेपक्रियाधर्मस्वभावः । तादृश एव चेत् प्रथमक्षणेऽपि, तदा तदेवासौ प्रसह्य कुर्वाणो गीर्वाणशापेनापि नापहस्तयितुं शक्यः । यथा हि विरुद्धधर्माध्यासेन भेदप्रसङ्गपरिहराय साकल्यवैकल्यलक्षणौ धर्मों भिन्नस्वभावी परिकल्पिती तो, तथा न सोऽप्यक्षेपक्रियाधर्मस्वभावो भावाद् भिन्न एवाभिधातुं शक्यः, भावस्याकर्तृत्वप्रसङ्गात् । ततः सिद्धो विरुद्धधर्माध्यासः ।। સહકારીકારણો હોય ત્યારે પદાર્થ કાર્ય કરે છે અને સહકારી કારણો ન હોય ત્યારે પદાર્થ કાર્ય કરતો નથી એવા અન્વય-વ્યતિરેકરૂપ ઉભયના આલંબનવાળો ચોથો પક્ષ જો કહેશો તો તમને ‘વિરૂધ્ધ ધર્મનો યોગ” થવાનો દોષ આવશે, કારણ કે જે ધર્મો પદાર્થ કાર્યકારી છે તે જો સહકારીકારણોથી સહિત છે તો તે પદાર્થ (નિત્ય-એકસ્વભાવયુક્ત હોવાથી) સહકારી કારણ રહિત કેમ હોઈ શકે ? અને જો સહકારીકારણ રહિત હોય તો સહકારીકારાણ સહિત કેમ હોઈ શકે ? તથા ૨ જો તેમ થાય તો માવો ભવેત્ = પદાર્થનો ભેદ થયો કહેવાય, અને પદાર્થનો ભેદ થવાથી નિત્યતાની હાનિ થાય. બૌધ્ધ - તમે આપેલો યથાવું મેન્ટેન સુપરિન પર્વ = આ ભાવભેદ (પદાર્થનો ભેદ થવા)નો દોષ કાલભેદથી સારી રીતે ટાળી શકાય તેવો જ છે. એકનો એક નિત્ય ધર્મી પદાર્થ કોઈ એક કાલે સહકારીકારાણોથી સહિત હોય છે. અને તે જ પદાર્થ બીજા કોઈકાલે સહકારી કારણોથી રહિત પણ હોય છે. એમ પદાર્થ નિત્ય છે. પરંતુ અન્ય અન્ય કાલભેદને લીધે સહકારી કારણોથી સહિત અને રહિત હોય છે. એમ અમે માનીશું. જૈન - તત્ = તે તમારી વાત ઉચિત નથી. બન્ને કાલે ધર્મી દ્રવ્ય સર્વથા (મતિ) એક જ માન્ય છે, કાલભેદ થવા છતાં પણ સહકારી કારણઓના સંયોગ અને વિયોગમાં ધર્મી દ્રવ્યમાં કંઈ પણ વિશેષતા ન સ્વીકારી હોવાથી તમારા વડે ધર્મી દ્રવ્ય સર્વથા એક જ સ્વીકારાયું છે. તથા ૨ = ધમ દ્રવ્ય સર્વથા એક માનેલું હોવાથી મખ્ય આ ધર્મી દ્રવ્યને થે તાન્યત્વે યાતિમ્ તે સહકારીકારાણોનો સંયોગ અને વિયોગ કેમ ઘટે ? સર્વે વા સિદ્ધો ધીમે = અને તે સહકારીકારણોનો સંયોગ તથા વિયોગ ધર્મી દ્રવ્યને થાય છે એમ જો માનશો તો એકકાલે તે ધર્મી દ્રવ્ય સહકારીના સંયોગવાળુ અને બીજાકાલે તે ધર્મી દ્રવ્ય સહકારીના વિયોગવાળું થયે છતે ધર્મીદ્રવ્યનો ભેદ સિધ્ધ થયો જ. ધર્મેદ્રવ્ય નિત્ય એક રહેશે નહીં. Page #405 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ગુણ પર્યાયનું વર્ણન ૭૪૦ બૌધ્ધ - હે જૈન ! સહકારી કારણોનો સંયોગ અને સહકારી કારણોનો વિયોગ આ બન્ને ધર્મો છે કાલક્રમે આવા પ્રકારના બન્ને ભિન્ન ભિન્ન ધર્મમેક્રેપ ધર્મભેદ થવા છતાં પણ ન ધર્મ કfa ધર્મી એવા નિત્ય દ્રવ્યમાં કંઈ (લાભ-નુકશાન) થતું નથી કારણ કે તતો તે ધર્મીદ્રવ્યથી તેષાં તે ધમ મિત્વાન્ અત્યત ભિન્ન હોવાથી ધર્મ બદલાવા છતાં ધર્મી બદલાતો નથી. તેથી બન્ને ધર્મકાલે ધર્મી એક જ રહે છે. જેથી ધર્મિભેદ થવાનો તમે જે દોષ અમને આપો છો. તે આવતો નથી. જૈન - હે બૌધ્ધ ! આવા પ્રકારના એકાન્ત ભેદ વાળા ધર્મ-ધર્મીવાદનું (અપવાદક) ખંડન એ જ (પ્ર૪=) શ્રેષ્ઠ ઉત્તર અહીં હો. અર્થાત્ ધર્મથી ધમ, અને ધમથી ધર્મ એકાન્ત ભિન્ન આ સંસારમાં નથી, તેથી તમે આ બન્નેનો એકાન્ત ભેદ કલ્પીને ઉપર જે ઉત્તર આપ્યો છે. તે બરાબર નથી. કારણ કે ધર્મ-ધર્મીના એકાન્તભેદનું ખંડન (એકાન્તભેદનો તિરસ્કાર) જે છે તે જ અહીં ઉત્તર છે. તથા તQs = ધર્મ-ધર્મનો એકાન્તભેદ માનવા છતાં પણ સહકારીકારણોનો સંયોગ માત્ર જ ન ફાર્યમર્નતિ કાર્ય કરે છે એમ નથી. પરંતુ તે પદાર્થ પોતે પણ કાર્ય કરનાર છે જ. અર્થાત્ સહકારીકારણોનો સંયોગ અને ધર્મોપદાર્થ એમ બન્ને સાથે મળીને જ કાર્ય કરે છે. તથા ૨ = તેથી ત૫ મી ધર્મી એવા તે પદાર્થનો પરમક્ષ = સહકારીકારણોની સાકલ્યતા હોતે છતે છેલ્લા સમયે તારા વક્ષેપયિાધર્મમાવેઃ = જેવા પ્રકારનો તુરત જ પોતાની અર્થક્રિયા રૂપ છે કાર્ય કરવાનો ધર્મસ્વભાવ છે. તારા ઇવ રે પ્રથમફળsf, તેવો જ ધર્મસ્વભાવ જો પ્રથમક્ષણે પણ છે તો તો તે તે પ્રથમક્ષણકાલે જ કસો આ ધર્મોપદાર્થ પ્રસહ્ય બળાત્કારે પણ કાર્ય ફળો કરતો જળરાના દેવના સોગન આપવા છતાં પણ નાસ્તિયિતું રાજ્ય = રોકવાને શકય નથી. સારાંશ એ છે કે ધર્મી દ્રવ્યથી ધમ જો કે એકાન્ત ભિન્ન નથી. એટલે સહકારી કારણોનું સાકલ્ય અને વૈકલ્ય રૂપ જે ધમ છે તે ધમ ધમથી એકાન્ત ભિન્ન નથી. પરંતુ ભિન્નભિન્ન ઉભય રૂપ છે. તેથી ધર્મીદ્રવ્ય એકવાર વિયોગવાળું અને એકવાર સંયોગવાળું બનવાથી કથંચિત્ જ નિત્ય છે. એકાન્ત નિત્ય નથી. છતાં પણ ધારો કે ધર્મીથી ધમ એકાન્ત ભિન્ન હોય તો પાગ સાફલ્ય રૂપ ધર્મ જ કાર્યકર્તા નથી પરંતુ સાકલ્ય રૂપ ધર્મ, અને પદાર્થ આત્મક ધર્મી એમ બન્ને કાર્ય કરનાર છે. તેથી ધર્મી પણ કાર્યને કરનાર હોવાથી ચરમસમયે ધમમાં અક્ષેપે કાર્ય કરવાનો જેવો સ્વભાવ છે. તેવો જ સ્વભાવ તે ધર્મને તમે એકાને નિત્ય માન્યો હોવાથી પ્રથમ સમયે પણ માનવો જ પડશે અને તેમ માનતાં ચરમસમયે તે ધર્મોપદાર્થ જેવું અક્ષેપે કાર્ય કરે છે તેવું જ પ્રથમસમયે પણ કાર્યકરનાર જ બનવું જોઈએ. પરંતુ પ્રથમસમયે કાર્યના અકતૃત્વસ્વભાવવાળો તે ધર્મી જગતમાં દેખાય છે અને ચરમસમયે કાર્યના કર્તુત્વસ્વભાવવાળો તે ધર્મી પદાર્થ આ સંસારમાં દેખાય છે માટે પણ સ્વભાવભેદ હોવાથી ધર્મીદ્રવ્ય એકાન્ત નિત્ય નથી, જો કે સહકારી કારણોના સાકલ્ય અને વૈકલ્યને લીધે પણ ધર્મી એકાન્ત નિત્ય નથી છતાં તે સાકલ્ય અને વૈકલ્યને ધર્મીથી એકાન્ત (ભિન્ન નથી છતાં એકાન્ત) ભિન્ન માની ધર્મીને એકાન્ત નિત્ય છે એમ સિધ્ધ કરવા જશો તો પણ ચરમસમયે કતૃત્વ સ્વભાવ અને પ્રથમ ક્ષણે અકર્તુત્વસ્વભાવ હોવાથી પણ ધર્મેદ્રવ્ય વિરૂધ્ધધર્માધ્યાસ યુક્ત થાય છે અને એકાન્ત સર્વથા નિત્ય નથી એમ સિદ્ધ થાય છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ ૭૪૧ પંચમ પરિચ્છેદ સૂત્ર-૮ રત્નાકરાવતારિકા અહીં બૌધ્ધ કદાચ પોતાના પક્ષનો બચાવ કરવા માટે એવી દલીલ કરે કે વથા વિરુદ્ધ ધર્માધ્યને સહકારી કારણોના સાકલ્ય-વૈકલ્પ રૂપ વિરૂધ્ધધર્મોનો ધર્મીને યોગ થવાથી ધર્મી એકાન્ત નિત્ય રહેશે જ નહીં પરંતુ પૂર્વકાલમાં વૈકલ્યધર્મવાળો અને પછીના કાલે સાકલ્યધર્મવાળો થશે એટલે ધમ દ્રવ્યમાં કાલભેદે સાકલ્ય અને વૈકલ્યને લીધે “ભેદ” માનવાનો પ્રસંગ આવશે આવા પ્રકારના જૈનોએ આપેલા મેદ્રપ્રસfપરિરાય ભેદપ્રસંગના દોષના નિવારણ માટે સ ન્યસ્ત્રક્ષળો ધમ સાકલ્ય અને વૈકલ્ય લક્ષાણવાળા આ બન્ને ધમોને ધર્મીદ્રવ્યથી મિસ્વમાવી પરિન્વિતી તૌ, અમે ભિન્ન સ્વભાવવાળા જેમ કચ્યા છે. એટલે કે સાકલ્ય અને વૈકલ્ય ધમ ધમદ્રવ્યથી એકાન્ત ભિન્ન છે. તેથી તે ધમના કારણે ધમમાં ભેદ થતો નથી પરંતુ નિત્યતા જળવાઈ રહે છે. તથા ૨ તેવી જ રીતે સોડથક્ષેપક્ષિવાધર્મસ્વમાવો ધર્મીદ્રવ્યમાં સહકારી કારણોના સાકલ્યને લીધે ચરમસમયમાં આવેલો તરત જ અર્થક્રિયા કરવા સ્વરૂપ તે ધર્મસ્વભાવ પણ માવા મિત્ર પર્વ ધર્મેદ્રવ્યથી અત્યન્ત ભિન્ન જ છે એમ અમે માનીશું. જેથી ધર્મી દ્રવ્યની નિત્યતા માનવામાં અમને કોઈ દોષ આવશે નહીં. ત્તિ મિધાતું ન રો: આવો બચાવ કરવાને કોઈ (બૌધ્ધ) શકય નથી. કારણ કે અક્ષેપે અર્થક્રિયા કરવાના સ્વભાવને પણ જો ધમધી ભિન્ન માનવામાં આવે, તો માવસ્થાતૃત્વપ્રસાત્ = ધર્મીદ્રવ્યમાં સર્વથા અર્થક્રિયા કરવાના કર્તુત્વનો અભાવ જ થવાનો પ્રસંગ આવે, કારણ કે તે તે અર્થ ક્રિયા કરવા માગું પાગ જો દ્રવ્યથી ભિન્ન છે તો કર્તુત્વને અને ભાવને કંઈ પણ સંબંધ ન રહેવાથી ધર્મીદ્રવ્ય અકર્તા જ બનશે. માટે આપે ક્રિયા કરવાનો ધર્મસ્વભાવ ધર્મેદ્રવ્યથી કથંચિત્ અભિન્ન જ છે અને તે અક્ષેપે ક્રિયા કરવાનો ધર્મસ્વભાવ ચરમસમયે જ પ્રગટ થાય છે. પ્રથમાદિ સમયમાં સંભવતો નથી. તતઃ તેથી ધર્મીદ્રવ્યમાં કાલભેદે વિરુદ્ધધધ્યાસ: સિદ્ધઃ પ્રથમાદિક્ષાણોમાં અને ચમક્ષણમાં વિરૂધ્ધ ધર્મનો યોગ છે એમ સિધ્ધ થયું. અને એમ થવાથી એકાન્ત નિત્ય નથી. એ સિધ્ધ થયું. एवं च यद विरुद्धधर्माध्यस्तं, तद भिन्नं, यथा शीतोष्णे, विरुद्धधर्माध्यस्तश्च विवादास्पदीभूतो भाव इति न नित्यैकान्तसिद्धिः । एवं चोपस्थितमिदं नित्यानित्यात्मकं वस्तु, उत्पादव्ययध्रौव्यात्मकत्वान्यथानुपपत्तेरिति । तथाहि - सर्वं वस्तु द्रव्यात्मना नोत्पद्यते, विपद्यते वा, परिस्फुटमन्वयदर्शनात् । लूनपुनर्जात - नखादिष्वन्वयदर्शनेन व्यभिचार इति न वाच्यम्, प्रमाणेन बाध्यमानस्यान्वयस्यापरिस्फुटत्वात् । न च प्रस्तुतोऽन्वयः प्रमाणविरुद्धः, सत्यप्रत्यभिज्ञानसिद्धत्वात् । ततो द्रव्यात्मना स्थितिरेव सर्वस्य वस्तुनः । पर्यायात्मना तु सर्व वस्तूत्पद्यते विपद्यते च । अस्खलितपर्यायानुभवसद्भावात् । न चैवं शुक्ले शङखे पीतादिपयार्यानुभवेन व्यभिचारः, तस्य स्खलद्रूपत्वात् । न खलु सोऽस्खलद्रूपो येन पूर्वाकारविनाशाजहद्वत्तोत्तराकारोत्पादाविनाभावी भवेत् । न च जीवादी वस्तुनि हर्षामर्षोदासीन्यादिपर्यायपरम्पराऽ नुभव: स्खलद्पः, कस्यचिद् बाधकस्याभावात् । આ પ્રમાણે જે જે વસ્તુ વિરૂધ્ધ ધર્મથી યુક્ત હોય છે તે સદા ભિન્ન ભિન્ન હોય છે. જેમ કે શીતળતા ધર્મવાળું જલ અને ઉષ્ણતા ધર્મવાળો અગ્નિ ભિન્ન છે. તેમ વિવાદના આશ્રય વાળો આ સાકલ્યધર્મવાળો ધમાં અને વૈકલ્ય ધર્મવાળો ધર્મી તથા અક્ષેપે ક્રિયા કરવાના કર્તુત્વધર્મસ્વભાવવાળો Page #407 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ગુણ પર્યાયનું વર્ણન ૭૪૨ ધર્મ અને અકર્તુત્વધર્મસ્વભાવવાળો ધર્મી વિરૂધ્ધધમોંથી યુક્ત હોવાથી અવશ્ય કથંચિત્ ભિન્ન છે જ. એકાન્ત અભિન્ન નથી જ. તેથી ધર્મીદ્રવ્ય સર્વથા એકાન્ત નિત્ય જ છે. સદા એકરૂપવાળું જ છે એમ સિધ્ધ થતું નથી. આ રીતે સર્વે પણ વસ્તુઓ નિત્યાનિત્ય એમ ઉભયસ્વરૂપ છે. દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય છે એમ નક્કી થયું. સર્વ વસ્તુઓ દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય માન્યા વિના સર્વ વસ્તુઓ ઉત્પાદ-વ્યય- અને ધ્રૌવ્યાત્મક છે આ વાત સિદ્ધ થતી નથી. અને સંસારમાં સર્વે વસ્તુઓ ઉત્પાદાદિ ત્રણ ધર્માત્મક દેખાય છે, તેથી નક્કી નિત્યાનિત્ય છે જ. તે આ પ્રમાણે - | સર્વે વસ્તુઓ દ્રવ્યાત્મકપણે ઉત્પન્ન થતી નથી તથા વિનાશ પણ પામતી નથી. કારણ કે અતિશય સ્પષ્ટપણે “અન્વય” દેખાય જ છે. જેમ કે મૃપિંડમાંથી ઘટ બને ત્યારે, અને ઘટનો નાશ થઈ કપાલ બને ત્યારે એમ મૃપિંડ-ઘટ અને કપાલાદિ અવસ્થાઓમાં મૃદ્દદ્રવ્યનો અન્વય સ્પષ્ટ જણાય જ છે. બાલ્ય-યુવા- અને વૃદ્ધાવસ્થામાં જીવનો અન્વય સ્પષ્ટ જણાય જ છે. એમ સર્વત્ર સમજવું. પ્રશ્ન - સર્વે વસ્તુઓમાં દ્રવ્યપણે “અન્વય” દેખાય છે. એવી તમારી વાત વ્યભિચાર વાળી છે. અર્થાત્ જ્યાં અન્વય હોતો નથી ત્યાં પાણ અન્વયનું દર્શન થાય છે. જેમ કે ટૂન કાપેલા અને પુનર્નાત ફરીથી ઉગેલા એવા નરવારિ૬ = નખ અને આદિ શબ્દથી માથાના કેશ વિગેરેમાં જે નખ અને કેશ કાપેલા છે તે ફરીથી ઉગ્યા નથી બીજા જ નખ અને કેશ ઉગ્યા છે છતાં જે કાપ્યા હતા તે નખ અને કેશ પાછા બહુ વધી ગયા છે. એવો અન્વય દેખાય છે. તેવા અન્વય દર્શનની સાથે તમારી વાત વ્યભિચારી છે. ઉત્તર - કાપેલા અને ફરીથી ઉગેલા નખ અને કેશાદિમાં જે અન્વયે દેખાય છે. તે પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે બાધિત છે. માટે તે અન્વય સ્પષ્ટપણે વાસ્તવિકપણે અન્વય કહેવાય નહીં. કારણ કે જે નખ અને કેશ કાપેલા છે તે ફરીથી ઉગ્યા જ નથી. બીજા નવા જ ઉગ્યા છે. છતાં તે જ સ્થાને ફરીથી ઉગ્યા છે. એટલે ઉપચાર કરાય છે કે તે જ ઉગ્યા છે. વાસ્તવિક તો નવા જ ઉગ્યા છે. જે કાપ્યા છે તે તો કદાચ કચરાપેટી આદિમાં પડ્યા પણ હોઈ શકે છે. માટે તે ઉગ્યા જ નથી. નવા જ આવ્યા છે. તેથી ત્યાં તે જ આ ફરીથી ઉગ્યા છે એવો જે અન્વય દેખાય છે. તે પ્રમાણથી બાધિત છે. પરંતુ ઘટ-પટ-આદિ સર્વ દ્રવ્યમાં જે અન્વય દેખાય છે. તે અમે સમજાવેલો પ્રસ્તુત અન્વય પ્રમાણવિરૂધ્ધ નથી. કારણ કે જે મૃપિંડ છે તે જ ઘટ બને છે અને જે ઘટ છે તે જ કપાલ બને છે જે વસ્તુ છે તે જ પટ બને છે. જે બાલ્યાવસ્થા વર્તી દેવદત્ત છે તે જ યુવાવસ્થાવર્તી દેવદત્ત થાય છે અને જે યુવાવસ્થાવર્તી દેવદત્ત છે તે જ વૃધ્ધાવસ્થાવર્તી થાય છે. એમ સત્ય (સાચી) અર્થાત્ પ્રમાણથી અવિરૂધ્ધ એવી પ્રત્યભિજ્ઞા દ્વારા આ વાત સિદ્ધ થાય છે. માટે પ્રમાણથી વિરૂધ્ધ નથી પરંતુ પ્રમાણસિધ્ધ છે. તેથી નક્કી થયું કે દ્રવ્યાત્મકપણે સર્વે પણ વસ્તુઓની સ્થિતિ જ છે. અર્થાત્ દ્રવ્યાત્મકપણે ઉત્પાદ-વ્યય નથી જ પરંતુ સ્થિતિ છે. તેથી જ સર્વે દ્રવ્યો અનાદિ-અનંત છે. અનાદિ હોવાથી ઈશ્વર-કક પણ નથી. Page #408 -------------------------------------------------------------------------- ________________ ૭૪૩ પંચમ પરિચ્છેદ સૂત્ર-૮ રત્નાકરાવતારિકા અને અનંત હોવાથી ઈશ્વર સંહર્તા પણ નથી. અનાદિથી સ્વયં છે જ અને અનંતકાળ સુધી સ્વયં રહેનારાં જ છે. ધ્રુવ છે. નિત્ય છે. અનાદિ-અનંત છે. યાત્મના તુ સર્વ વસ્તુતે વિદ્યતે વી - પરંતુ પર્યાયની અપેક્ષાએ (પરિણમન-પરિવર્તનની અપેક્ષાએ) સર્વે પણ વસ્તુઓ ઉત્પન્ન પણ થાય છે અને નાશ પણ પામે જ છે. કારણ કે અમ્મલિત પણે (અભ્રમાત્મપણે એટલે કે બરાબર યથાર્થપણે) પર્યાયો ઉત્પન્ન થતા હોય અને નાશ પામતા હોય તેવો અનુભવ સાક્ષાત્ થાય જ છે. મૃપિંડકાલે જે ઘટ ન હતો તે ઘટકાલે થયો છે. અને ઘટકાલે જે કપાલ ન હતાં તે કપાલકાલે થયાં છે. આવો અનુભવ સર્વ જગતને અનુભવાય છે જ, તથા ઘટ આવે ત્યારે પિંડનો નાશ, અને કપાલ થાય ત્યારે ઘટનો નાશ પણ સર્વ જગતને થાય છે જ. માટે પર્યાય અપેક્ષાએ થતો ઉત્પાદ અને નાશ અનુભવસિદ્ધ છે. અબાધિત છે. અસ્મલિત છે. ભ્રમરહિત છે. પ્રશ્ન- પર્યાયોથી ઉત્પાદ-વ્યય છે આ તમારી વાત ક્યાંઈક વ્યભિચારવાળી પણ દેખાય છે. શંખ સદા શ્વેત જ હોય છે. છતાં પણ જેઓને નેત્રમાં તિમિરાદિનો (પીળીઆનો) રોગ થયો હોય છે. તેઓને તે જ શંખ પીત નથી છતાં પીત દેખાય છે. અર્થાત્ આ શંખ શ્વેત પર્યાયપાસે નાશ પામ્યો નથી છતાં શ્વેત નથી એમ દેખાય છે અને પીતપણે ઉત્પન્ન થયો નથી છતાં પીતનો ઉત્પાદ દેખાય છે. સર્વત્ર આવું જ હોય એમ કેમ ન બને ? સારાંશ કે શુકલ શંખમાં પીત પર્યાયના અનુભવની સાથે “પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ-વ્યય થાય છે' આ વાત વ્યભિચાર વાળી છે. ઉત્તર - એમ ન કહેવું. “શુકલ શંખમાં જે પીતે પર્યાયનો અનુભવ છે” તે નેત્રના રોગવિશેષથી જન્ય હોવાથી સ્મરૂપવાળો છે એટલે કે ભ્રમાત્મક છે. કારણ કે નેત્રના રોગ વિશેષ વિનાના સર્વે પુરૂષોને તે જ શંખ નિયમા શુકલ જ દેખાય છે. નેત્રના રોગ વાળા જે પુરૂષને શુકલશંખ પીત દેખાય છે તે જ પુરૂષને નેત્રનો રોગ દૂર થતાં તે જ શંખ શુકલ જ દેખાય છે. માટે આ પીતની પ્રતીતિ ખલિત રૂપવાળી છે. ભ્રમાત્મક છે. તેથી જ વસ્તુ સોસવE: = તે પીતપણાની પ્રતીતિ અલરૂપ વાળી એટલે અબાધિત નથી. સાચી નથી કે પેન પૂર્વાલા વિનારા, મનવૃત્ત, ઉત્તરારોતર્િ-૩વિનામાવી મવેત્ = જેથી શુકલશંખમાં પીત પર્યાયની જે આ પ્રતીતિ થાય છે તે પૂર્વ આકારનો ત્યાગ, તથા નથી ત્યજ્યો અન્વય જેણે એવા અને ઉત્તરાકારનો ઉત્પાદ, આ ત્રિપદીની સાથે અવિનાભાવી બને, આ પીતપર્યાયની પ્રતીતિ ત્રિપદીવાળી નથી. ઉત્પાદ-વ્યથ-ધ્રુવની સાથે અવિનાભાવી નથી. અને જીવાદિ સર્વ પદાર્થોમાં હર્ષ, અમર્ષ (ક્રોધ), અને ઔદાસીન્ય ઈત્યાદિ પર્યાયોની પરંપરાનો જે અનુભવ થાય છે તે આવા પ્રકારના ખુલરૂપ વાળો અર્થાત્ ભ્રમાત્મક-બાધિત નથી. કારણ કે વિદ્ વાધવા = તે પર્યાયોની પરંપરાના અનુભવમાં કોઈ પણ બાધક પ્રમાણ દેખાતું જ નથી. બાધકતાનો સર્વથા અભાવ જ છે માટે સર્વે પણ પદાર્થો પૂર્વાકારથી વ્યય પામે છે. ઉત્તરાકારથી ઉત્પન્ન થાય છે. એમ પર્યાય અપેક્ષાએ ઉત્પાદ અને વ્યય વાળા છે અને વ્યાત્મકપણે ધ્રૌવ્યાત્મક Page #409 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ઉત્પાદાદિ ત્રિપદીનું વર્ણન ૭૪૪ છે. તેથી નિત્યાનિત્ય જ છે. એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય નથી. ननूत्पादादयः परस्परं भिद्यन्ते नवा ? । यदि भिद्यन्ते,कथमेकं वस्तु त्रयात्मकम् । न भिद्यन्ते चेत्, तथापि कथमेकं त्रयात्मकम् ?। तथा च . यद्युत्पत्त्यादयो भिन्नाः, कथमेकं त्रयात्मकम् ? ગોતત્ત્વવિમિનાર, યમે ત્રયત્મિન્ ? શા ___ इति चेत्, तदयुक्तम्, कथश्चिद् भिन्नलक्षणत्वेन तेषां कयश्चिद् भेदाभ्युपगमात् । तथाहि . उत्पादविनाशध्रौव्याणि, स्याद्भिन्नानि भिन्नलक्षणत्वात्, रूपादिवत् । न च भिन्नलक्षणत्वभसिद्धम्, असतः आत्मलाभः, सतः सत्तावियोगः, द्रव्यरूपतयाऽनुवर्तनम् च, खलूत्पादादीनां, परस्परमसंकीर्णानि लक्षणानि सकललोकसाक्षिकाण्येव । न चामी भिन्नलक्षणा अपि परस्परानपेक्षाः, खपुष्पवदसत्त्वापत्तेः । तथाहि- उत्पाद: केवलो नास्ति, स्थितिविगमरहितत्वात्, कूर्मरोमवत्, तथा विनाशः केवलो नास्ति, स्थित्युत्पत्तिरहित्तत्वात्, तद्वत्, एवं स्थितिः केवला नास्ति, विनाशोत्पादशून्यत्वात्, तद्वदेव, इत्यन्योन्यापेक्षाणमुत्पादादीनां वस्तुनि सत्त्वं प्रतिपत्तव्यम् । तथा च कथं नैकं त्र्यात्मकम् ? । પ્રશ્ન - આ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય એ ત્રાગે પરસ્પર ભિન્ન છે ? કે અભિન્ન છે ? જો આ ત્રણે ભિન્ન ભિન્ન છે તો કોઈ પણ એક વસ્તુ ત્રણધર્માત્મક છે એમ કેમ કહેવાય ? કારણ કે ઉત્પાદિ ત્રણે જો ભિન્ન ભિન્ન જ છે તો જ્યાં ઉત્પાદ છે ત્યાં વ્યયાદિ ન હોવાથી, અને જ્યાં વ્યય હોય ત્યાં ઉત્પાદાદિ ન હોવાથી, અને જ્યાં ધ્રૌવ્ય છે ત્યાં ઉત્પાદ-વ્યય ન હોવાથી એક વસ્તુ ત્રણ ધર્માત્મક કેમ કહેવાય ? ને મિત્તે તું તથા આ ઉત્પાદાદિ ત્રણે જો ભિન્ન ભિન્ન નથી અર્થાતું અભિન્ન જ છે તો અભિન્ન હોવાથી ત્રણે મળીને એકરૂપ થવાથી એક જ છે. તેથી પણ એક વસ્તુ ત્રાણધર્માત્મક છે એમ કેવી રીતે બને ? તેથી. “જો ઉત્પત્તિ આદિ ત્રણે ધર્મો પરસ્પર ભિન્ન જ છે. તો પછી એક વસ્તુ ત્રણ ધર્માત્મક છે એમ કેમ બને ? અને જો ઉત્પત્તિ આદિ ત્રણે ધમોં પરસ્પર અભિન્ન જ છે તો પણ એક વસ્તુ ત્રણધર્માત્મક છે એમ કેમ કહેવાય ?' તિ રે, તપુમ્ = આ પ્રમાણે જો તમે કહો તો તે તમારો પ્રશ્ન બરાબર નથી. આ ઉત્પાદાદિ ત્રણેનાં લક્ષણો કથંચિત્ ભિન્ન ભિન્ન હોવાથી પરસ્પર ત્રાગે કથંચિત્ ભિન્ન છે. અર્થાત્ સર્વથા એકાન્ત ભિન્ન નથી, પરંતુ કથંચિત્ ભિન્ન છે. તે આ પ્રમાણે - ઉત્પાદ-વ્યય અને પ્રૌવ્ય આ ત્રણે (પક્ષ) પરસ્પર સ્યાદ્ ભિન્ન છે. કથંચિત્ ભિન્ન છે. (સાધ્ય), ત્રણેનાં લક્ષણો ભિન્ન ભિન્ન હોવાથી (હેતુ), રૂપ-રસ-ગંધ-સ્પર્શની જેમ (ઉદાહરણ), જેમ ચક્ષુગ્રહ્યત્વ એ રૂપનું લક્ષણ છે જે રસાદિમાં નથી, રસનાગ્રાહ્યત્વ એ રસનું લક્ષણ છે જે રૂપમાં નથી, પ્રાણગ્રાહ્યત્વ એ ગન્ધનું લક્ષણ છે તે રૂપ રસમાં નથી. એમ રૂપાદિ ચારેનાં લક્ષણો જેમ ભિન્ન ભિન્ન છે. તેમ ઉત્પાદ-વ્યય અને ધ્રુવનાં લક્ષણો ભિન્ન ભિન્ન છે. માટે પરસ્પર આ ત્રણે ભિન્ન છે. છતાં રૂપાદિ ચારે એકદ્રવ્યવૃત્તિ જેમ છે. તેવી Page #410 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ સૂત્ર-૮ ૭૪૫ રત્નાકરાવતારિકા असत: आत्मलाभः જ રીતે ઉત્પાદાદિ ત્રણે પણ એકદ્રવ્યવૃત્તિ છે. અહીં કોઈ એવી શંકા કરે કે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યમાં પરસ્પર “ભિન્નલક્ષણત્વ’” જે તમે કહ્યું છે તે અસિધ્ધ છે અર્થાત્ ભિન્ન ભિન્ન લક્ષણ નથી. તો આવી શંકા કરવી નહીં. કારણ કે ભિન્ન લક્ષણો છે. તે પ્રમાણે આ ઉત્પાદનું લક્ષણ છે. જે સ્વરૂપ અવિદ્યમાન છે. તેનો આત્મલાભ (પ્રગટપણું) જે થાય છે તે ઉત્પાદ છે. સૃષિંડમાં જે ઘટસ્વરૂપ અવિદ્યમાન છે તે ઘટસ્વરૂપ પ્રગટ થયું તેને ઉત્પાદ કહેવાય છે. સતઃ સત્તાવિયોગઃ જે વિદ્યમાન સ્વરૂપ છે તેની વિદ્યમાનતાનો વિયોગ થાય તેને નાશ કહેવાય છે. જે ઘટમાં ઘટસ્વરૂપ વિદ્યમાન છે. તેનો કપાલકાલે વિયોગ થાય છે. માટે તેને ઘટનો નાશ કહેવાય છે. ‘દ્રવ્ય પતયાનુ-વર્તનમ્'' દ્રવ્યપણે બન્ને અવસ્થામાં જે અન્વય છે તે ધ્રૌવ્ય છે આવું ધ્રૌવ્યનું લક્ષણ છે. એમ ત્રણેનાં લક્ષણો ભિન્ન ભિન્ન હોવાથી કથંચિદ્ ભિન્ન છે. આ પ્રમાણે ઉત્પાદાદિ ત્રણેનાં લક્ષણો પરસ્પર ‘“અસંકીર્ણ’’ છે અર્થાત્ ભિન્ન છે એમ સકલ લોકની સાક્ષીભૂત આ લક્ષણો છે. માટે સર્વથા ભિન્ન નથી. न चामी भिन्नलक्षणा अपि परस्परानपेक्षाः = આ ઉત્પાદાદિ ત્રણે ભિન્ન ભિન્ન લક્ષણો વાળા હોવા છતાં પણ પરસ્પર અતિશય નિરપેક્ષ નથી, અર્થાત્ એકાન્ત ભિન્ન નથી, જેમ રૂપ-રસ-ગંધ અને સ્પર્શ ભિન્ન ભિન્ન લક્ષણોવાળા હોવા છતાં એકજ દ્રવ્યમાં એક જ કાલે એકી સાથે વર્તે છે. તેવી જ રીતે આ ઉત્પાદાદિ ત્રણે ધર્મો પણ પૂર્વાપર પર્યાયની અપેક્ષાએ અને દ્રવ્યની અપેક્ષાએ હોવાથી એક જ દ્રવ્યમાં એક જ કાલે એકી સાથે વર્તે છે. જો ત્રણે ધર્મો પરસ્પર સાપેક્ષ ન હોય અને નિરપેક્ષ જ હોય તો આકાશપુષ્પાદિ પદાર્થોની જેમ સર્વથા ‘‘અસત્” જ થવાની આપત્તિ આવે. તે આ પ્રમાણે- કેવલ એકલો ઉત્પાદ આ સંસારમાં નથી. સ્થિતિ અને વિનાશ રહિત હોવાથી, કાચબાના રોમની જેમ, તથા કેવલ એકલો વિનાશ પણ નથી. સ્થિતિ-ઉત્પત્તિ વિનાનો હોવાથી, તે કાચબાના રોમની જેમ જ, તથા સ્થિતિ પણ એકલી નથી. વિનાશ અને ઉત્પાદથી શૂન્ય હોવાથી, તે જ કાચબાના રોમની જેમ, આ રીતે આ ત્રણે ધર્મો સાથે જ હોય છે. કોઈ પણ દ્રવ્યનું કોઈ પણ પર્યાય રૂપે જ્યારે જ્યારે રૂપાન્તર થાય છે ત્યારે પૂર્વપર્યાયથી વ્યય, ઉત્તરપર્યાયથી ઉત્પાદ અને બન્ને અવસ્થામાં દ્રવ્યપણે ધ્રુવત્વ એમ ત્રણે સાથે જ હોય છે. આ પ્રમાણે પરસ્પર અપેક્ષાવાળા એવા ઉત્પાદ-વ્યય અને ધ્રુવ એમ ત્રણે ધર્મોનું સત્ત્વ હોવાપણું વસ્તુનિ વસ્તુમાં છે એમ સમજવું જોઈએ, અને જો વસ્તુમાં ત્રણે ધર્મ સાથે છે જ, તો પછી એક વસ્તુ ત્રણ ધર્માત્મક છે એમ પણ કેમ ન કહેવાય ? અર્થાત્ કહેવાય જ છે. આ ઉત્પાદાદિ ત્રણે ધર્મો ભિન્ન ભિન્ન લક્ષણવાળા હોવાથી કથંચિત્ ભિન્ન પણ છે અને પરસ્પર સાપેક્ષ હોવાથી એકદ્રવ્યમાં એકકાલે સાથે હોવાથી કથંચિત્ અભિન્ન પણ છે, માટે જ સર્વ વસ્તુ ત્રણ ધર્માત્મક છે એમ કહેવાય છે. किञ्च, अपरमभ्यधिष्महि पञ्चाशति - = प्रध्वस्ते कलशे शुशोच तनया मौलौ समुत्पादिते, पुत्रः प्रीतिमुवाह कामपि नृपः शिश्राय मध्यस्थताम् । - Page #411 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬ રત્નાકરાવતારિકા ઉત્પાદાદિ ત્રિપદીનું વર્ણન पूर्वाकारपरिक्षयस्तदपराकारोदयस्तद्वया, धारश्चैक इति स्थितं त्रयमयं तत्त्वं तथाप्रत्ययात् ॥१॥ तथा च स्थितं नित्यानित्यानेकान्तः कान्त एवेति । एवं सदसदनेकान्तोऽपि। नन्वत्र विरोधः, कथमेकमेव कुम्भादि वस्तु सच, असच भवति, सत्त्वं ह्यसत्त्वपरिहारेण व्यवस्थितम्, असत्त्वमपि सत्त्वपरिहारेण, अन्यथा तयोरविशेष: स्यात्, ततश्च तद् यदि सत्, कथमसत् ?, अथासत्, कथं सदिति ? तदनवदातम्, यतो यदि येनैव प्रकारेण सत्त्वम्, तेनैवासत्त्वम्, येनैव चासत्त्वम्, तेनैव सत्त्वमभ्युपेयेत, तदा स्याद् विरोधः । यदा तु स्वरूपेण घटादित्वेन, स्वद्रव्येण हिरण्यमयादित्वेन, स्वक्षेत्रेण नागदित्वेन, स्वकालत्वेन वासन्तिकादित्वेन सत्त्वम्, पररूपादिना तु पटत्वतन्तुत्वग्राम्यत्वयैष्मिकत्वादिनाऽसत्त्वम्, तदा क विरोधगन्धोऽपि । વળી પંચાશત્ નામના ગ્રંથમાં અમે કહ્યું છે કે “કળશ નાશ પામે છતે પુત્રીએ શોક કર્યો, અને મુગટ ઉત્પન્ન કરાવે છતે પુત્રે હર્ષ કર્યો, રાજાએ કોઈ (અપૂર્વ) ઉદાસીનતાનો આશ્રય કર્યો, આ પ્રમાણે પૂર્વ આકારનો નાશ, અપર આકરનો ઉત્પાદ, અને તે બન્નેના આધારભૂત એક સુર્વણ દ્રવ્ય છે. તેથી તેવા પ્રકારના અનુભવથી આ જગતનું તત્ત્વ ત્રાણમય છે. એમ નકકી થયું.” આ પ્રમાણે એકાન્ત નિત્ય, અથવા એકાન્ત અનિત્ય ન માનતાં સર્વે પદાર્થો નિત્યાનિત્ય જ છે. એમ માનવું એ જ સુંદર પક્ષ છે. એ જ પ્રમાણે એકાન્ત સત્ અથવા એકાન્ત અસતું ન માનતાં સદસને પણ અનેકાન્ત માનવો એ જ શ્રેયસ્કર છે. સર્વ વસ્તુઓ સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર-સ્વકાલ અને સ્વભાવને આશ્રયી સત્ છે અને પરદ્રવ્ય પરક્ષેત્ર-પરકાલ અને પરભાવને આક્ષયી અસત્ છે. એમ સત્-અસત્નો પણ અનેકાન્ત જ મનોહર છે. પ્રશ્ન-તમારી આ વાતમાં વિરોધદોષ આવે છે. એમ અમને દેખાય છે. કુંભાદિ એકની એક વસ્તુ સત્ પણ હોય અને અસત્ પણ હોય એમ કેમ બને ? કારણ કે સત્ અને મસતું આ બન્ને શબ્દો પરસ્પર વિરોધી છે. એટલે સત્ પાણું અસત્ પણાને છોડીને જ વર્તે, અને સત્ પણું પણ સત્ પણાને પરિહરીને જ વર્તે, જેમ પ્રકાશ અને અંધકાર પરસ્પર વિરોધી હોવાથી પ્રકાશ એ અંધકારને પરિહરીને જ રહે છે અને અંધકાર એ પ્રકાશને પરિહરીને જ વર્તે છે. તેમ સત્ અને સત્ પણ પરસ્પર વિરોધી હોવાથી એકના વિરહમાં જ બીજુ સ્વરૂપ રહે છે અન્યથા = જો એમ ન માનીએ અને બન્ને સાથે જ રહે છે. એમ કલ્પીએ તો ““તો વિરો: 7” તે સત્ અને સત્ આ બન્નેમાં અવિશેષતા અર્થાત્ એકરૂપતા થઈ જાય, તતથા તેથી જો તે વસ્તુ સત્ છે તો તેને સત્ કેમ કહેવાય ? અને જો તે વસ્તુ સત્ છે તો તેને સત્ કેમ કહેવાય ? આ બન્ને સાથે ન રહી શકે, બન્નેને સાતે માનવામાં ઉપર મુજબ વિરોધદોષ આવશે. - ઉત્તર - ઉપર કહેલી તમારી વાત નિર્દોષ નથી. કારણ કે વસ્તુમાં જે પ્રકારે સત્ત્વ છે. તે જ પ્રકારે જે અસત્ત્વ કહેવાય, અને જે પ્રકારે અસત્ત્વ છે તે જ પ્રકારે જો સર્વ કહેવાય, તો અવશ્ય | વિરોધ આવે. યા તુ = પરંતુ સ્વરૂપાદિની અપેક્ષાએ ઘટાઉદરૂપે, સ્વદ્રવ્યની અપેક્ષાએ સુવર્ણાદિમય Page #412 -------------------------------------------------------------------------- ________________ ७४७ પંચમ પરિચ્છેદ સૂત્ર-૮ રત્નાકરાવતારિકા રૂપે, સ્વક્ષેત્રની અપેક્ષાએ નગરજન્ય આદિ રૂપે અને સ્વકાલની અપેક્ષાએ વસન્તાદિ ઋતુજન્ય રૂપે, અને સ્વભાવની અપેક્ષાએ રકતપીતાદિ રૂપે જો અસ્તિત્વ વિચારાય અને પરરૂપાદિપાગે, એટલે પટવતખ્તત્વ-ગ્રામજન્યત્વ-ગ્રીષ્મઋતુજન્યત્વ ઈત્યાદિ રૂપે જો નાસ્તિત્વ વિચારાય તો વિરોધની ગંધ પણ કયાં આવે ? ભાવાર્થ એવો છે કે કોઈ પણ પદાર્થમાં જે અપેક્ષાએ અસ્તિત્વ છે તે જ અપેક્ષાએ જે નાસ્તિત્વ કહીએ તો જ વિરોધ દોષ આવે, પરંતુ જુદી જુદી અપેક્ષાએ અસ્તિ-નાસ્તિ માનવામાં કંઈ વિરોધ આવે નહીં જેમ કોઈ એક પુરૂષ જેનો પુત્ર છે તેનો જ પિતા છે એમ જો કહીએ તો અવશ્ય વિરોધ આવે, પરંતુ તે જ પુરૂષ તેના પિતાની અપેક્ષાએ પુત્ર છે એમ કહીએ અને પોતાના પુત્રની અપેક્ષાએ પિતા છે એમ જો કહીએ તો એક પુરૂષમાં પિતા-પુત્રની અપેક્ષાએ પુત્રત્વ અને પિતૃત્વ માનવામાં કંઈ વિરોધ આવતો નથી એ જ પ્રમાણે ઘટાદિમાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વ માનવામાં કંઈ વિરોધ આવતો નથી. અપેક્ષાભેદે અસ્તિત્વ અને અપેક્ષા ભેદે નાસ્તિત્વ બન્ને સાથે રહી શકે છે. વિરોધ દોષ સમજાવવા માટે પ્રકાશ અને અંધકારનો તમે જે દાખલો આપ્યો તે પણ ઉચિત નથી. કારણ કે જ્યાં પ્રકાશ છે. ત્યાં અધિક પ્રકાશની અપેક્ષાએ તે અંધકાર પાગ છે અને અંધકારની અપેક્ષાએ તે પ્રકાશ પાગ છે એમ બન્ને કહેવામાં કંઈ વિરોધ નથી. એવી જ રીતે જ્યાં અંધકાર છે ત્યાં તેનાથી પણ અધિક ગાઢ અંધકારની અપેક્ષાએ પ્રકાશ અને પ્રકાશની અપેક્ષાએ આ અંધકાર છે એમ કહેવામાં કંઈ વિરોધ આવતો નથી. ये तु सौगता: परासत्त्वं नाभ्युपयन्ति, तेषां घटादेः सर्वात्मकत्वप्रसङ्गः । तथाहि - यथा घटस्य स्वरूपादिना सत्त्वम्, तथा यदि पररूपादिनाऽपि (सत्त्वं) स्यात्, तथा सति स्वरूपादित्ववत् पररूपादित्वप्रसक्तेः कथं न सर्वात्मकत्वं भवेत् ? परासत्त्वेन तु प्रतिनियतोऽसौ सिध्यति । अथ न नाम नास्ति परासत्त्वम्, किन्तु स्वसत्त्वमेव तदिति चेत् - अहो नूतनः कोऽपि तर्कवितर्ककर्कशः समुल्लापः । न खलु यदेव सत्त्वम्, तदेवासत्त्वं भवितुमर्हति । विधिप्रतिषेधरूपतया विरुद्धधर्माध्यासेनानयोरैक्यायोगात् । अथ पृथक् तन्नाभ्युपगम्यते, न च नाभ्युपगम्यत एवेति किमिदमिन्द्रजालम् ? ततश्चास्यानक्षरमसत्त्वमेवोक्तं भवति । एवं च यथा स्वासत्त्वासत्त्वात् स्वसत्त्वं तस्य, तथा परासत्त्वासत्त्वात् परसत्त्वप्रसक्तिरनिवारितप्रसरा, विशेषाમાવાન્ તથા વળી જે બૌધો “પરવ્યાદિની અપેક્ષાએ અસત્ત્વ” નથી સ્વીકારતા એટલે સર્વ વસ્તુઓ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વરૂપ છે. એમ માને છે પરંતુ પરવ્યાદિની અપેક્ષાએ જે નાસ્તિસ્વરૂપ છે તેને બૌધ્ધો સ્વીકારતા નથી તેઓને ઘટાદિ પદાર્થો સર્વાત્મક સર્વમય થવાનો પ્રસંગ આવશે. તે આ પ્રમાણે- જેમ ઘટનું સ્વરૂપાદિ દ્વારા (સ્વદ્રય-સ્વક્ષેત્ર-સ્વકાલ અને સ્વભાવની અપેક્ષાએ) સત્ત્વ” સ્વરૂપ છે. તેવી જ રીતે જો પરરૂપાદિ દ્વારા પણ (પદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાલ અને પરભાવની અપેક્ષાએ પાણ) જે અસત્ત્વ છે. તે જે ન માનો તો તે અપેક્ષાએ પણ સત્ત્વ જ હોય એમ અર્થ થાય. તેથી તથા સતિ = તેમ થયે છતે જેમ ઘટાદિપણે સ્વરૂપાદિપાડ્યું છે તેવી જ રીતે પટાદિપાગે પરરૂપાદિપણું પાણ તે ઘટને પ્રાપ્ત થશે જ, તેથી સર્વાત્મકપણું કેમ ન થાય ? કારણ કે ઘટાદિ Page #413 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા ઉત્પાદાદિ ત્રિપદીનું વર્ણન ७४८ પદાર્થ ઘટાદિઆત્મક સ્વરૂપે જેમ અસ્તિમય છે. તેમ તે જ ઘટાદિ પદાર્થ પટાદિ આત્મક પરરૂપે જો નાસ્તિ ન માનો તો પટાદિ આત્મક પરરૂપે પણ તે ઘટાદિ અસ્તિમય જ થશે. આ રીતે ઘટ એ ઘટ-પટ-આદિ સર્વરૂપે થતાં સર્વાત્મકતા આવશે. આ દોષમાંથી બચવા જો પરનું અસત્વ માનીએ તો જ તે પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિત્વ સ્વીકારવા દ્વારા જ આ પદાર્થ પ્રતિનિયત (ઘટ) સ્વરૂપે જ છે. એમ સિદ્ધ થાય છે. બૌધ્ધ - હે જૈન ! “પર અસત્ત્વ” સર્વથા નથી એમ અમે કહેતા નથી. પરંતુ જે સ્વસત્ત્વ છે તે જ પર અસત્ત્વ છે એમ અમે કહીએ છીએ. ઘટાદિ પદાર્થોનું ઘટાદિપણે જે અસ્તિત્વ છે તે જ પટાદિ પાસે નાસ્તિત્વ છે. એમ અમારું કહેવું છે. જૈન - હે બૌધ્ધ તર્કના વિકલ્પોથી કઠોર એવો તમારો આ કોઈ અપૂર્વ જ (કોઈને પણ બુધ્ધિમાં ન ઉતરે તેવો) ઉલ્લાપ છે. અર્થાત્ તમારું આ કથન કેવલ તકની જ કર્કશતા વાળું છે. પરંતુ યથાર્થ નથી. કારણ કે જે સત્ત્વ છે. તે જ અસત્ત્વ કેમ બની શકે ! જે અતિ સ્વરૂપ છે વિદ્યમાનાત્મક છે. તે નાસ્તિ સ્વરૂપ-અવિદ્યમાનાત્મક કેમ થઈ શકે ? કારાગ કે જે સત્ત્વ છે તે વિધિરૂપ છે. અને જે અસત્ત્વ છે તે પ્રતિષેધ રૂપ છે. આ પ્રમાણે સત્વ અને અસત્ત્વ એ વિધિ અને પ્રતિષેધ સ્વરૂપ હોવાથી પરસ્પર વિરૂધ્ધ ધર્મયુક્ત હોવાથી આ બન્નેનું ઐકય કેમ કહેવાય? પરસ્પર વિરોધી ધર્મવાળા છે માટે સર્વ એ જ અસત્ત્વ બની શકે નહીં. તેથી બૌધ્ધનું કહેવું ઉચિત નથી. બૌધ્ધ - ૫થ પૃથ તામ્યુપતે હે જેન તે પરાસરૂને અમે (સ્વસત્ત્વથી) પૃથ માનતા નથી. પરંતુ ૧ ૨ નવુપમ્પત પતિ અમે (બૌધ્ધો) પરાસરૂને સર્વથા નથી સ્વીકારતા એમ નહીં. અર્થાત્ જે સ્વસત્ત્વ છે તે જ પરાસત્ત્વ છે. સ્વસત્ત્વથી જુદુ એવું પરાસત્ત્વ કંઈ નથી. એમ અમારું કહેવું છે. જૈન - મિમિન્દ્રનામ્ = આ તે ઈન્દ્રજાલ જેવું તમે શું કહ્યું. અર્થાત્ આ ગોળ ગોળ બોલવા રૂપ માન્યતાથી શું ? તમારા કહેવા પ્રમાણે તો જે સ્વસત્ત્વ છે તે જ પરાસત્ત્વ છે. અર્થાત્ પરની અપેક્ષાવાળું એવું ભિન્ન પરાસત્ત્વ નથી. તતી તેથી તેનલમ્ = મુખેથી ન બોલાયેલું પરંતુ ગર્ભિત રીતે અર્થથી કહેલું ૩૭ આ પરાસત્ત્વનું ગર્વમેવ = અસત્ત્વ જ અર્થાત્ પરાસત્ત્વનો અભાવ જ ૩ મવતિ = કહેલો થાય છે. પરના અસત્ત્વનો અભાવ જ તમારા વડે ગર્ભિત રીતે સૂચવાય છે. પૂર્વ ર અને એમ થવાથી થા વીસ્વાસસ્વીત્ સર્વ ત, જેમ તે ઘટપટાદિ પદાર્થોમાં સ્વનું અસવ ન હોવાથી સ્વરૂપે સત્ છે. તથા પરીસર્વીસ્વીતું પરસેન્દ્રપ્રસરિનિવારિતસર = તેવી જ રીતે તે જ ઘટ પટ આદિ પદાર્થોમાં પરના અસત્ત્વનો અભાવ માનવાથી તે ઘટપટ આદિ પદાર્થોમાં પરરૂપે પણ “સ” માનવાનો પ્રસંગ આવશે જ, જેને તમે નિવારી શકશો નહીં. કારણ કે જેવો સ્વના સત્વનો અભાવ હોવાથી સ્વનું અસત્ત્વ છે. તેવી જ રીતે પરના અસત્ત્વનો અભાવ માનવાથી માનો કે ન માનો પરંતુ પરનું સત્ત્વ આવી જ જશે, બન્નેમાં કોઈ વિશેષતા ન હોવાથી Page #414 -------------------------------------------------------------------------- ________________ ૭૪૯ પંચમ પરિચ્છેદ સૂત્ર-૮ રત્નાકરાવતારિકા પરના સત્ત્વને આવતું અટકાવી શકાશે નહીં. અને તેમ થવાથી વિવક્ષિત એક ઘટ જેમ ઘટ રૂપે સત્ છે તેમ પટાદિ ઈતર પરપદાર્થ રૂપે પણ તે ઘટ સત્ જ થશે, અસતુ થશે નહીં, જેથી સર્વાત્મકતા અનિવારિત આવશે જ. अथ नाभावनिवृत्त्या पदार्थो भावरूपः, प्रतिनियतो वा भवति, अपि तु स्वसामग्रीतः स्वस्वभावनियत एवोपजायत इति किं परासत्त्वेनेति चेत् ? न किश्चित्, केवलं स्वसामग्रीतः स्वस्वभावनियतोत्पत्तिरेव, परासत्त्वात्मकत्वव्यतिरेकेण नोपपद्यते । पारमार्थिकस्वासत्त्वासत्त्वात्मकस्वसत्त्वेनेव परासत्त्वासत्त्वात्मकपरसत्त्वेनाप्युत्पत्तिप्रसंगात् । બૌધ્ધ - હે જૈન ! તમે ઉપર જે કહ્યું કે જેમ સ્વના અસત્ત્વનો અભાવ થવાથી સ્વનું સત્ત્વ થાય છે. તેમ જો પરનું અસત્ત્વ નહી માનો તો “પરના અસત્ત્વનું અસત્ત્વ થવાથી' એટલે કે પરના અભાવનો અભાવ થવાથી વિવક્ષિત પદાર્થ પરરૂપે ભાવાત્મક થઈ જશે. આવા પ્રકારનો જે દોષ તમે અમને આપ્યો તે ઉચિત નથી. કારણ કે નામાવનિવૃજ્યા પાથ માપ: પ્રતિનિયતો વી. 'મતિ, અભાવની નિવૃત્તિ વડે પદાર્થ પરસ્વરૂપે ભાવાત્મક કે સ્વસ્વરૂપે પ્રતિનિયતસ્વરૂપવાળો બનતો નથી. અહીં મનિવૃજ્યા માં જે અભાવ શબ્દ છે. તે પરના અસત્ત્વ રૂપ અભાવ પણ લેવાય છે અને સ્વના અસત્ત્વ રૂપ અભાવ પાગ લેવાય છે. પરના અસત્વરૂપ અભાવની નિવૃત્તિ વડે પદાર્થ કંઈ પરરૂપે ભાવાત્મક બની જતો નથી. અને સ્વના અસત્વરૂપ અભાવની નિવૃત્તિ વડે પદાર્થ કંઈ પ્રતિનિયત સ્વરૂપે થતો નથી. કહેવાનો આશય એવો છે કે વિવક્ષિત એવા ઘટમાં પરના અભાવની જો નિવૃત્તિ માનીએ એટલે પર એવા પટાદિનો અભાવ નથી એમ જો માનીએ તો પટાદિના અભાવનો અભાવ થવાથી આ ઘટ પટાદિ પરપદાર્થ રૂપે ભાવાત્મક થઈ જશે. એમ ન કહેવું. એવી જ રીતે વિવક્ષિત એવા ઘટમાં સ્વના અભાવની નિવૃત્તિ માનીએ એટલે સ્વના અભાવનો અભાવ માનવાથી પ્રતિનિયત એવા ઘટસ્વરૂપાત્મક છે એમ ન કહેવું. સારાંશ એમ છે કે પરના અભાવની નિવૃત્તિ માનવાથી પદાર્થ પર રૂપે ભાવાત્મક થઈ જશે, અને સ્વના અભાવની નિવૃત્તિ માનવાથી પદાર્થ પ્રતિનિયત સ્વસ્વરૂપે છે. એમ હે જૈન ! તમારે ન કહેવું. કારણ કે પદાર્થ આ રીતે પ્રતિનિયત સ્વરૂપવાળો થતો નથી તુ = પરંતુ પોતાની ઉત્પાદક સામગ્રી દ્વારા જ (દંડ-ચક્ર-ચીવર આદિ દ્વારા જ) પદાર્થ પોતાના સ્વભાવરૂપે (ઘટરૂપે) નિયત પાસે જ ઉત્પન્ન કરાય છે માટે “પરનું અસત્ત્વ” માનવાની શી જરૂર છે ? દંડાદિ ઉત્પાદક સ્વસામગ્રી દ્વારા ઘટ ઘટરૂપે જ ઉત્પન્ન કરાય છે. તેમાં સ્વના અભાવનો અભાવ માનવાથી પ્રતિનિયત સ્વસ્વરૂપ આવે છે એમ પણ નથી. અને પરના અભાવનો અભાવ માનવાથી પરરૂપે ભાવાત્મક થઈ જાય છે એમ પણ નથી. જૈન - તિ રે, ન નિશ્ચિતૂ હે બૌધ્ધ ! જો તું ઉપર પ્રમાણે બચાવ કરે તો તે કંઈ ઉચિત નથી. કારણ કે ફકત પોતાની ઉત્પાદક સામગ્રી દ્વારા જ સર્વે પદાર્થોની પોત પોતાના નિયત સ્વસ્વરૂપે ઉત્પત્તિ માત્ર જ છે એવું જે તમે કહ્યું તે પરના અસત્ત્વાત્મક એવો પરનો અભાવ વ્યતિરેT = માન્યા વિના સંભવી શકે જ નહીં. કારણ કે સર્વે પદાર્થો વાસ્તવિક સ્વના અભાવના અભાવ Page #415 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સદસદાદિ અનેકાંતવાદનું વર્ણન ૭૫૦ સ્વરૂપે હોવાથી સ્વસ્વરૂપે જેમ ઉત્પન્ન થાય છે. તેમ પરનો અભાવ ન માનવાથી પરના અભાવના અભાવસ્વરૂપ એવા પરસ્વરૂપે પણ ઉત્પત્તિ થવાનો પ્રસંગ આવશે જ. માટે હે બૌધ્ધ ! પરનો અભાવ અવશ્ય માનવો જોઈએ. સ્વના સત્ત્વની જેમ પરનું અસત્ત્વ પણ અવશ્ય છે જ. योगास्तु प्रगल्भन्ते . सर्वथा पृथग्भूतपरस्पराभावाभ्युपगममात्रेण पदार्थप्रतिनियमप्रसिद्धेः पर्याप्तं तेषामसत्त्वात्मकत्वकल्पनाकदर्थनेनेति, तदसुन्दरम्, - હવે તૈયાયિકો જૈનોની સામે વાળાડંબર પૂર્વક બોલે છે કે અત્યન્ત ભિન્ન એવા “પરસ્પરાભાવ” એટલે કે અન્યોન્યાભાવનો સ્વીકાર માત્ર કરવા દ્વારા જ પદાર્થ પ્રતિનિયતસ્વરૂપવાળો જ છે એમ સિધ્ધ થઈ જ જાય છે. માટે તેષામ્ = તે પદાથોને પરના અસત્તાત્મક છે એવી કલ્પના કરવાની કદર્થના વડે સર્યું. નૈયાયિકો “અભાવ” નામનો એક સ્વતંત્ર પદાર્થ માને છે. તેના ચાર ભેદો છે. જેમાં ‘પરસ્પરાભાવ” અર્થાત્ અન્યોન્યાભાવ નામનો જે અભાવ છે. તેના દ્વારા જ પદાર્થ પ્રતિનિયતસ્વરૂપ વાળો છે. એમ સિધ્ધ થઈ જાય છે. ઘટ પોતે પટાભાવસ્વરૂપ છે. એમ માનવાની કંઈ જરૂર નથી. કારણ કે ઘટમાં રહેલો ઘટથી અત્યન્ત ભિન્ન એવો પટનો અન્યોભાવ જ ઘટને પટાત્મક નથી એમ સિધ્ધ કરશે જ. આવું નૈયાયિક જો કહે તો તે સુંદર નથી. અર્થાત્ સત્ય નથી. यतो यदा पटाद्यभावरूपो घटो न भवति, तदा घटः पटादिरेव स्यात् । यथा च घटस्य घटाभावाद् भिन्नत्वात् घटरूपता, तथा पटादेरपि स्यात्, घटाभावाद् भिन्नत्वादेव । किञ्च, अमीषां भावानां स्वतो भिन्नानाम्, अभिन्नानां वा भिन्नाभावेन भेदः क्रियते । नाय: पक्षः, स्वहेतुभ्य एव भिन्नानामेषामुत्पत्तेः । नापि द्वितीयः, स्वयमभिन्नानामन्योऽन्याभावासम्भवात् । भावाभावयोश्च भेदः स्वत एव वा स्यात्, अभावान्तरेण वा । प्राचि पक्षे भावानामपि स्वरूपेणैवायमस्तु, किमपरेणाभावेन परिकल्पितेन ?। द्वितीये, पुनरनवस्थानापत्तिः, अभावान्तरेष्वप्यभावान्तराणां भेदकानामवश्यस्वीकरणीयत्वात् । कथञ्चिदभिन्ने तु भावादभावे न कश्चिदमूदृशकलङ्कावकाशः । वस्त्वेव हि तत्तथा, सदसदंशयोस्तथापरिणतिरेव हि घटः पटो वाऽभिधीयते, न केवलः सदंशः, ततः कथं घटादिः परेणात्मानं मिश्रयेत् ? । इति सूक्तः सदसदनेकान्तः। एवमपरेऽपि भेदाभेदानेकान्तादयः स्वयं चतुरैर्विवेचनीयाः ॥५-८॥ નૈયાયિકની વાત સત્ય નથી. કારણ કે જો ઘટપદાર્થ પોતે પટાદિના અભાવાત્મક સ્વરૂપે ન હોય તો ઘટ એ પટાદિ ઈતરપદાર્થ રૂપે થાય જ. તથા પટાદિ ઈતરપદાર્થો ઘટરૂપે પાણ થાય જ. કારણ કે જેમ ઘટ પોતે ઘટાભાવથી ભિન્ન હોવાથી (ઘટાભાવ સ્વરૂપ ન હોવાથી) ઘટની ઘટરૂપતા થાય છે. તે જ રીતે તે ઘટ પટાભાવથી પણ અત્યન્ત ભિન્ન હોવાથી પટરૂપે પણ થાય છે. તથા પટાદિ ઈતર પદાર્થોની પણ ઘટરૂપતા થશે જ. કારણ કે તે પટાદિ ઇતરપદાર્થો પણ તમારા મતે ઘટાભાવથી અત્યન્ત ભિન્ન જ છે. તમારા મતે અભાવ નામનો પદાર્થ સ્વતંત્ર ભિન્ન હોવાથી તે અભાવ જેવો ઘટથી અત્યન્ત ભિન્ન છે તેવો જ તે અભાવ પટથી પણ ભિન્ન જ છે. એટલે ઘટ એ ઘટાભાવથી ભિન્ન હોવાથી જેમ ઘરરૂપ બને છે તેમ પટ પાગ (ઘટાભાવાત્મક તમે ન માન્યો હોવાથી) ઘટાભાવથી અત્યન્ત ભિન્ન થવાથી ઘટરૂપતા થશે જ. ગ્નિ = તથા વળી આ “અન્યોન્યાભાવ વડે” ઘટ-પટાદિનો Page #416 -------------------------------------------------------------------------- ________________ ૭૫૧ પંચમ પરિચ્છેદ સૂત્ર-૮ રત્નાકરાવતારિકા ભેદ કરાય છે. એમ તમે કહો છો ત્યાં અમે તમને પુછીએ છીએ કે ઘટપટાદિથી મિનામાવેન = અત્યન્ત ભિન્ન માનેલા એવા, સ્વતંત્ર અલગ પદાર્થ સ્વરૂપ એવા આ અભાવ વડે જે ઘટપટાદિનો ભેદ કરાય છે તે ઘટપટાદિ પદાર્થો પોતે સ્વયં ભિન્ન છે અને ભેદ કરાય છે? કે સ્વયં અભિન્ન છે અને ભેદ કરાય છે ? કહો, આ બે પક્ષમાંથી તમે કયો પક્ષ માનો છો ? ના: ક્ષ:, = પ્રથમ પક્ષ કહેશો તો વ્યાજબી નથી. કારણ કે ઘટની ઉત્પત્તિનાં કારણો દંડચક્રચીવરાદિ છે અને પટની ઉત્પત્તિનાં કારણો તખ્ત-તન્તવાયાદિ છે. આવા પ્રકારની ભિન્ન ભિન્ન એવી પોતાની ઉત્પાદક સામગ્રીથી જ આ ઘટ-પટાદિ સર્વે પદાર્થોની ભિન્નપણે જ ઉત્પત્તિ થાય છે. તેથી સ્વયં ભિન્ન છે જ. તેનો ભેદ કરવા માટે અન્યોન્યાભાવ લાવવાની જરૂર શું ? જે સ્વયં ભિન્નપણે જ ઉત્પન્ન થયા છે તે ઉત્પત્તિથી ભિન્ન જ છે. એટલે ભેદ કરનાર અન્યોન્યાભાવ લાવવાની જરૂર નથી. હવે જો બીજો પક્ષ કહેશો તો તે પાણ ઉચિત નથી. કારણ કે જેમ ઘટ અને ઘટસ્વરૂપ સ્વયં અભિન્ન છે તે બેની વચ્ચે અન્યોન્યાભાવ સંભવતો નથી. તેવી જ રીતે ઘટપટાદિ સર્વે પદાર્થો જો સ્વયં અભિન્ન જ છે તો તેઓની વચ્ચે ભેદક એવા આ અન્યાભાવનો અસંભવ જ છે. તથા વળી માવામાવયોગ્ય મેઃ ત વ વા થાત્ ? ૩માવાન્તરેખ વા ? ઘટ-પટાદિ ભાવાત્મક પદાથર્યો, અને તેઓથી અત્યન્ત ભિન્ન એવો જે આ અન્યોન્યાભાવ, આ ભાવાત્મક એવા ઘટપટાદિ અને અભાવાત્મક એવા અન્યોન્યાભાવ વચ્ચે જે તમે ભેદ માનો છો તે ભેદ શું સ્વયં છે ? કે બીજા અભાવવડે આ ભેદ કરાયેલો છે ? તમે અભાવને ઘટપટાદિ ભાવાત્મક પદાર્થોથી અત્યન્ત ભિન્ન માનો છો તેથી અમે તમને પુછીએ છીએ કે ભાવ (સ્વરૂપ ઘટપટાદિ) અને અત્યન્ત ભિન્ન માનેલા એવા આ અભાવની વચ્ચે જે અત્યન્ત ભેદ તમે માનો છે તે ભેદ સ્વયં છે ? કે બીજા કોઈ અભાવ વડે આ ભેદ કરાયો છે ? પ્રતિ પક્ષે = જો પ્રથમપક્ષ કહેશો તો જેમ ભાવ અને અભાવની વચ્ચે સ્વયં આ ભેદ છે. તેવી જ રીતે માવાનામપિ સ્વરૂપેળવાયમg, fમારેમાન પરિન્જિન = ભાવાત્મક એવા ઘટ-પટાદિ પદાર્થોનો પણ સ્વરૂપે જ (સ્વયં જ) આ ભેદ હો, ભેદ માટે બીજા અભાવને (અન્યોન્યાભાવને) માનવાની શું જરૂર ? દ્વિતીયે. અને જો બીજો પક્ષ કહેશો તો વળી અનવસ્થાન નામના દોષની આપત્તિ આવશે. ભાવ અને અભાવની વચ્ચે ભેદ કરનારા એવા અભાવાન્તરોમાં પણ આવા પ્રકારના જ ભેદક એવા બીજા બીજા અભાવાન્તરોને પણ અવશ્ય સ્વીકારવા જ પડશે. કારણ કે ભાવ અને અભાવનો ભેદ કરનાર જેમ અભાવાન્તર તમે માનો છો તે જ રીતે આ અભાવાન્તરનો પાગ ભાવની સાથે ભેદ કરનાર ત્રીજો અભાવાર માનવો પડશે. એમ પરંપરા ચાલવાથી અનવસ્થાન દોષ અવશ્ય આવશે જ. હે નૈયાયિક ! તમે ભાવાત્મક એવા ઘટપટાદિથી અભાવને એકાન્ત ભિન્ન માનો છો એટલે ઉપરોક્ત દોષો આવે છે. પરંતુ કંઈક દષ્ટિ ખોલો અને જગતના સ્વરૂપને જેમ છે તેમ પારમાર્થિકપણે જુઓ ચિમિને તુ માવાભાવે ભાવાત્મક પદાર્થોથી અભાવને કથંચિત્ અભિન્ન જો માનો તો ન મૂડુરાવારા: આવા પ્રકારના (ઉપર કહ્યા તે) કલંકો (દોષો) લાગવાનો કોઈ અવકાશ જ નથી. કારણ કે સંસારની તે પ્રત્યેક વસ્તુ પોતે જ તેવી છે. અર્થાત્ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ Page #417 -------------------------------------------------------------------------- ________________ રત્નાકરાવતારિકા સદસદાદિ અનેકાન્તવાદનું વર્ણન ૭૫૨ સસ્વભાવવાળી છે પરદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્વભાવવાળી એમ ઉભયસ્વભાવાત્મક જ છે. ભાવ અને અભાવ પરસ્પર કથંચિ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે સદંશ અને અસદંશની તેવા પ્રકારની પરિણતિ જ ઘટ અથવા પટ કહેવાય છે. અર્થાત ઘટ એ ઘટભાવે સદંશ છે અને પટ ભાવે અસદંશ છે. તેવી રીતે પટ એ પટભાવે સદંશ છે અને ઘટભાવે અસદંશ છે. એક સર્વે પદાર્થોની પરિણતિ સ્વ-પરની અપેક્ષાએ સદંશાત્મક અને અસદંશાત્મક એમ ઉભયાત્મક જ છે. ન વ: સäરાઃ પરંતુ કેવલ એકલી સદંશાત્મક વસ્તુ છે જ નહીં તતઃ યે ઘટાઃિ પરેશાત્માનું મિશ્રયેત્ ? તેથી ઘટાદિ પદાથોં કેવી રીતે પરદ્રવ્ય એવા પટાદિની સાથે પોતાની જાતને મિશ્રિત કરે ? જો ઘટાદિ કેવલ સરૂપ જ હોત તો જેમ ઘટરૂપે સતું છે તેમ પટરૂપે પણ સત્ જ થવાથી ઘટમાં જેમ ઘટરૂપતા છે તેમ પટરૂપતા પાણ મિશ્ર થાત. પરંતુ કેવલ સરૂપતા છે જ નહીં. પરંતુ ઉભયાત્મકતા છે. માટે આવા દોષો સ્યાદ્વાદ માનવાથી આવતા નથી. તિ સૂ: રસનેન્તિઃ = આ પ્રમાણે સત્ અને અસત્ એમ અનેકાન્તમય વસ્તુ સ્વરૂપ છે એવું પૂવૉચાયોંએ જે કહ્યું છે તે જ સુવચન છે. આ પ્રમાણે ભેદભેદના અનેકાન્ત વિગેરે વાદો પણ ચતુર પુરૂષોએ સ્વયં જાણી લેવા. એકાન્ત સતું અને એકાન્ત અસમાં જેવા દોષો આવે છે અને સંતુ-અસત્નો અનેકાન્તમાર્ગ જેમ સર્વથા નિદૉષ છે. તેવી જ રીતે એકાન્તભેદ અને એકાન્ત અભેદમાં પણ અનેક દોષો જ ભરેલા છે. ભેદભેદનો અનેકાન્ત જ નિર્દોષ છે. તેવી જ રીતે નિત્યાનિત્ય, વાવાએ, અને સામાન્ય વિશેષ વિગેરે અનેકાનમાર્ગ જ સર્વથા નિર્દોષ છે. આ પ્રમાણે તિર્યક્ષામાન્ય અને ઉર્ધ્વતાસામાન્ય નામનું બે પ્રકારનું સામાન્ય અને ગુણ તથા પર્યાય એ નામનું બે પ્રકારનું વિશેષ છે. એમ સામાન્ય તથા વિશેષ એવી ઉભયાત્મક વસ્તુ પ્રમાણનો (પ્રમાગજ્ઞાનનો) વિષય છે. તેને પ્રમેય કહેવાય છે. આ પ્રમાણે પ્રથમ પરિચ્છેદમાં પ્રમાણનું લક્ષણ, બીજા પરિચ્છેદમાં પ્રમાણના ભેદો અને પ્રત્યક્ષપ્રમાણનું વર્ણન, ત્રીજા પરિચ્છેદમાં પરોક્ષ પ્રમાાગના પાંચ ભેદો પૈકી પ્રથમ ચાર ભેદોનું વર્ણન, ચોથા પરિચ્છેદમાં પરોક્ષપ્રમાણના પાંચમા ભેદ રૂપ આગમપ્રમાણનું વર્ણન અને આ પાંચમા પરિચ્છેદમાં પ્રમેયનું વર્ણન કર્યું. હવે છઠા પરિચ્છેદમાં પ્રમાણના ફળનું વર્ણન તથા ચાર પ્રકારના આભાસોનું વાર્ણન, સાતમાં પરિચ્છેદમાં દ્રવ્યાર્થિક આદિ નયોનું વર્ગન, અને આઠમા પરિચ્છેદમાં વાદવિધિનું વાર્ણન કરવામાં આવશે. ૫-૮ इति प्रमाणनयतत्त्वालोकालङ्कारे श्रीरत्नप्रभाचार्यविरचितायां रत्नाकरावतारिकाख्यलघुटीकायां प्रमेयस्वरूपनिर्णयो नाम पञ्चम: परिच्छेद: समाप्तः આ પ્રમાણે પ્રમાણનયતત્તાલોકાલંકાર નામના ગ્રંથ ઉપર શ્રી રત્નપ્રભાચાર્યજીની બનાવેલી રત્નાકરાવતારિકા નામની લઘુટીકામાં પ્રમેયના સ્વરૂપને સમજાવનારો આ પાંચમો પરિચ્છેદ પૂર્ણ થયો. તથા તેનું ગુજરાતી ભાષાન્તર પણ સમાપ્ત થયું. Page #418 -------------------------------------------------------------------------- ________________ ચાાદ સ્યાદ્ઘાદ એટલે અનેક Angle થી વસ્તુને જોવાનો દ્રષ્ટિકોણ IllnIII) ચાáાદ એટલે એકાંતિક પક્કડ કદાગ્રહનો અભાવ \\\\\\\////// સ્યાદ્વાદ એટલે ‘જ' કારનો નહી, પણ સર્વત્ર પણ ' નો ઉપયોગ કરવો. /////////\\\\" ચાáાદ એટલે ગમે તેવા કિલષ્ટ સંઘર્ષોનું સમાધાન કરી આપનાર Master Key Dulilllll STITUT III//// = જયા સંઘર્ષ છે भतलेटछे મનભેદ છે ત્યાં એકાંતવાદ છે. અનેક દ્રષ્ટિમાં સંઘર્ષને સ્થાન નથી. પદાર્થની કસોટી સમયે ‘સ્યાદ્વાદ’ કસોટીના પત્થરનું કામ કરી સોના જેવા સત્યનો અને પિત્તળ જેવા સત્યાભાસનો પર્દાફાશ કરે છે. InillNS જ્યાં એકાંતવાહ ત્યાં સંઘર્ષ ક્યાં અનેકાંતવાહ ત્યાં સમાધાન. મહેન્દ્ર ઓફસેટ, ન્યુમાર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧ ફોન : 334176, 387964 www.jainelibrary