SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૩ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬૪૬૫/૬૬/ ૬૭ રત્નાકરાવતારિકા અવિરૂદ્ધ અને વિરૂદ્ધના ભેદથી બે પ્રકારે છે જે વાત આગળ ૯૩ મા સૂત્રમાં કહેવાશે. એટલે હેતુના કુલ ૪ ભેદ થાય છે. અહીં અવિરૂદ્ધતા અને વિરૂદ્ધતા સાધ્યની સાથે સમજવી. તેથી સાધ્યની સાથે અવિરૂદ્ધતા અને વિરૂદ્ધતાના લીધે તસ્ય - તે હેતુની જે ઉપલબ્ધિ તે અવિરૂદ્ધોપલબ્ધિ અને વિરૂદ્ધોપલબ્ધિ હેતુ કહેવાય છે. ll૩-૬થા અત્યારે ગ્રંથકારશ્રી હેતુના ભેદ સમજાવે છે. ઉપર સમજાવ્યા મુજબ હેતુના ચાર ભેદ કહ્યા છે. તે ચારમાંથી એકેક પ્રકારના હેતુના પ્રતિભેદો કેટલા હોય ? તે હવે પછીના સૂત્રોમાં સમજાવે છે. હેતુના ભેદ પ્રતિભેદનું ચિત્ર (તે પ્રત્યેક ભેદો કયા સૂત્રમાં છે તે(સૂત્રો)ના નંબર આપ્યા છે) હેતુ ઉપલબ્ધિ-૫૪ અનુપલબ્ધિ-૫૪ અવિરુધ્ધ - ૬૭/૬૮/૬૯ વિરુધ્ધ - ૬૭/૮૩ વ્યાપ્ય ૭૭ કાર્ય ૭૮ કારણ પૂર્વચર ઉત્તરચર ૭૯ ૮૦ ૮૧ વ્યાપ્ય ૮૨ સ્વભાવ ૮૪ બાત ૮૭ કાર્ય ૮૮ કારાણ ૮૯ પૂર્વચર ૯૦ ઉત્તચર ૯૧ સહચર ૯૨ અવિરુધ્ધ - ૯૩/૦૪/૯૫ વિરુધ્ધ - ૯૩/૧૦૩/૧૦૪ સ્વભાવ ૯૬ વ્યાપક ૯૭ કાર્ય ૯૮ કારણ પૂર્વચર ઉત્તરચર ૯ ૧૦ ૧૦૧ સહચર ૧૦૨ કાર્ય ૧૦૫ કારાગ ૧૦૬ સ્વભાવ ૧૭ વ્યાપક ૧૦૮ સહચર ૧૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy