SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૧ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૧૦૭/૧૦૮/૧૦૯ - રત્નાકરાવતારિકા ટીકાનુવાદ : વિધેય એવું સાધ્ય જે રોગતિશય, તેનાથી વિરૂદ્ધ જે આરોગ્ય, તેનું કાર્ય વિશિષ્ટ પ્રવૃત્તિ, તેની અનુપલબ્ધિ દેખાય છે. શરીરમાં જો નિરોગિતા-આરોગ્ય હોય તો સંસારનાં વ્યવહારિક કાયોંમાં ઉત્સાહયુક્ત પ્રવૃત્તિ દેખાત, તે દેખાતી નથી તેથી આરોગ્ય નથી, અને આરોગ્ય નથી એટલે રોગતિશય છે એમ સિદ્ધ થાય છે. આ સાધ્યના વિરૂદ્ધ એવા આરોગ્યના કાર્યરૂપ વિશિષ્ટ વ્યાપારની અનુપલબ્ધિ હોવાથી વિરૂદ્ધકાર્ય અનુપલબ્ધિનું ઉદાહરણ જાણવું. [૩-૧૦પા विरुद्धकारणानुपलब्धिर्यथा - विद्यतेऽत्र प्राणिनी कष्टम्, સંયોમાવત રૂ-૨૦દ્દા હવે બીજી વિરૂદ્ધકારણાનુપલબ્ધિનું ઉદાહરણ સમજાવે છે કે - આ પ્રાણીને અત્યારે દુઃખ વર્તે છે. ઈષ્ટ વસ્તુનો સંયોગ ન થયો હોવાથી. ૩-૧૦દા ટીકા -મત્ર વિધેયં ઈમ, વિરુદ્ધ સુદ્ધ, તસ્ય RM Bસંયોગડ, તયાનુપસ્થિરેખા રૂ-૨૦દ્દા ટીકાનુવાદ - આ અનુમાનમાં વિધેય દુઃખ છે. તેનાથી વિરૂદ્ધ સુખ છે. તેનું કારાગ ઈષ્ટસંયોગ છે. અને તેની આ પ્રાણીમાં અનુપલબ્ધિ છે. વિધેય એવું જે સાધ્ય તે દુઃખ છે. તેનાથી વિરૂદ્ધ એવા સુખના કારણભૂત ઈષ્ટસંયોગની અનુપલબ્ધિ છે. ઈષ્ટસંયોગાત્મક કારણના અભાવથી કાર્ય એવા સુખને પ્રતિષેધ થયે છતે દુઃખનું વિધાન થાય છે. ૩-૧૦૬ विरुद्धस्वभावानुपलब्धिर्यथा - वस्तुजातमनेकान्तात्मकम, પાચમાવાનુપમાત્ ૩-૦ હવે ત્રીજી વિરૂદ્ધ સ્વભાવની અનુપલબ્ધિ સમજાવે છે કે - સંસારમાં રહેલી તમામ વસ્તુનો સમુહ - અનેકાનાત્મક જ છે. કારણ કે એકાન્ત સ્વભાવનો અનુપલંભ હોવાથી. ૩-૧૦૭ના ટીકા :- વસ્તુનતમારો દિવસ વિશ્વ પાર્થસાર્થક, મતે નિશ્ચાયત ચત્તો धर्मः, न एकोऽनेकः, अनेकश्वासावन्तश्चानेकान्तः । स आत्मा स्वभावो यस्य वस्तुजातस्य तदनेकान्तात्मकं, सदसदाद्यनेकधर्मात्मकमित्यर्थः । अत्र हेतुः एकान्तस्वभावस्य सदसदाद्यन्यतरधर्मावधारणस्वरूपस्यानुपलम्भादिति । अत्र विधेयेनानेकान्तात्मकत्वेन सह विरुद्धः सदायेकान्तस्वभावः, तस्यानुपलब्धिरसौ રૂ-૨૦ળા ટીકાનુવાદ - “વસ્તુજાત” એટલે સમસ્ત વસ્તુ- પદાર્થસમુહમાત્ર, સંસારમાં રહેલા અંતરંગ અને બાહ્ય એમ બન્ને પ્રકારનો પદાર્થનો સમુહ તે વસ્તુજાત, અન્ત શબ્દમાં મ્ ધાતુ જાણવા અર્થમાં છે. મમ્મતે = બોધ કરાય, જણાય, નિશ્ચય કરાય. તે મન્ત, અંત એટલે ધર્મ, કારણ કે વસ્તુમાં રહેલા નિત્ય-અનિત્ય આદિ ધર્મો જ જાય છે એટલે જાણવા યોગ્ય જે ધમ તે અન્ત કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy