SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા અનુમાનમાં દષ્ટાન્તાદિની અનાવશ્યકતા ૪૫૦ મદમતિવાળા જીવોને સમજાવવા માટે દાન્ત-ઉપનય અને નિગમનનો પણ પ્રયોગ કરવો જરૂરી છે. ૩-૪રા ટીકા:- ગા રાષ્નાત્ પદે પક્ષારિશુદ્ધ પ ગ્રાહ્ય તત કઈ રવિવં પર્યાનુમાનમિત્યુત્ત भवति । मध्यमं तु नवावयवादारभ्य यावद् द्वयवयवम् । जघन्यं पुनः साधनमात्रोपन्यासस्वरूपम् । प्रतिपाद्यानां मन्द-व्युत्पन्न-अतिव्युत्पनत्वात् । तदुक्तम् - अन्यथाऽनुपपत्त्येकलक्षणं लिङ्गमिष्यते । કોઇપરિપારી તુ પ્રતિપાદ્યાનુસારતઃ શા ફેતિ રૂ-કરા ટીકાનુવાદ :- મન્દમતિવાળા જીવોને આશ્રયી દષ્ટાન્ત-ઉપનય અને નિગમન પણ પ્રયોગ કરવા યોગ્ય છે. એમ જે સૂત્રમાં કહ્યું. ત્યાં અન્ત જે ઉપ શબ્દ છે તેનાથી પક્ષ અને હેતુ પણ સમજી લેવા. અર્થાત્ દષ્ટાન્તાદિ પણ પ્રયોજ્ય છે એટલે પક્ષ-હેતુ તો પ્રયોજ્ય છે જ, પરંતુ તેની સાથે જીવની મંદ બુદ્ધિ હોવાથી આ દષ્ટાન્તાદિ ત્રણનો પણ પ્રયોગ કરવો, માટે કુલ ૩ + ૨ = પાંચેનો પ્રયોગ કરવો. તથા વળી વધારે મન્દબુદ્ધિવાળા જીવોને આશ્રયીને તો આ પક્ષાદિ પાંચનો તો પ્રયોગ કરવો જ, પરંતુ પક્ષશુદ્ધિ-હેતુશુદ્ધિ દષ્ટાન્તશુદ્ધિ, ઉપનયશુદ્ધિ અને નિગમનશુદ્ધિ આદિ પાંચ શુદ્ધિનો પણ પ્રયોગ કરવો કે જેથી પરને યથાર્થ પ્રતિપત્તિ થાય માટે પાંચ શુદ્ધિ પાણ ગ્રહણ કરવી. તેથી ઉત્કૃષ્ટપણે (વધુમાં વધુ) દશ અવયયવાળું પરાર્થાનુમાન થાય છે. મધ્યમ એવું પરાથનુમાન નવ અવયવથી પ્રારંભીને બે અવયવ સુધી જાણવું. અને જધન્યથી તો વળી સાધનમાત્ર = હેતુનો જ માત્ર એકપ્રયોગ” કરવા સ્વરૂપ પરાથનુમાન જાણવું. કારણ કે પ્રતિપાઘ (સમજાવવા યોગ્ય) પર જીવો મન્દ પણ હોય છે. વ્યુત્પન્ન પણ હોય છે અને અતિવ્યુત્પન્ન પણ હોય છે. કહ્યું છે કે - “અન્યથાનુપપત્તિ” એ એક જ લક્ષણવાળું લિંગ કહેવાય છે. પરંતુ પ્રયોગની પરિપાટી તો પ્રતિપાઘ (શ્રોતા) ને આશ્રયીને ૧૦ ની, ૯ થી ૨ ની, અને ૧ની પણ થાય છે. (૧) અતિવ્યુત્પન્નમતિવાળા જીવોને આશ્રયી હેતુમાત્રનું કથન તે પરાથનુમાન. બીજા કોઈપણ અવયવના પ્રયોગની જરૂર નથી. (૨) વ્યુત્પન્નમતિવાળાને આશ્રયી “પક્ષ-હેતુ” એમ બે અવયવવાળું પરાર્થાનુમાન છે દષ્ટાન્તાદિની આવશ્યકતા નથી. (૩) મન્ડમતિવાળા જીવોને આશ્રયી પક્ષ-હેતુ-દષ્ટાન્ત-ઉપય અને નિગમન એમ પાંચ અવયવ વાળું પરાર્થાનુમાન છે. (૪) અતિ મન્દમતિવાળા જીવોને આશ્રયી પક્ષાદિ પાંચ, અને પક્ષશુદ્ધિ આદિ પાંચ શુધ્ધિ એમ દશ અવયવવાનું પણ પરાથનુમાન હોય છે. આ પ્રમાણે પહેલું જધન્ય, બીજુ ત્રીજું મધ્યમ અને ચોથું ઉત્કૃષ્ટ પરાથનુમાન જાણવું. (૩-૪રા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy