SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૪૩ થી ૫૦ प्रतिबन्धप्रतिपत्तेरास्पदं दृष्टान्तः ॥ ३-४३॥ પક્ષ અને હેતુવચન સમજાવી હવે દૃષ્ટાન્ત સમજાવે છે પ્રતિબંધની (હેતુ અને સાધ્યના સહચાર રૂપ વ્યાપ્તિની) પ્રતિપત્તિ કરવા માટેનું જે સ્થાન તે દૃષ્ટાન્ત કહેવાય છે. ૩-૪૩ગા ટીકા :- પ્રતિવન્યો વ્યાપ્તિત્રિનામાવઃ । તત્બરળસ્થાનું મહાનસાવિદૃષ્ટાન્તો જ્ઞેયઃ ॥૩-૪૫ ટીકાનુવાદ :- પ્રતિબંધ એટલે વ્યાપ્તિ, અર્થાત્ અવિનાભાવ. તેનો અર્થ એ કે હેતુનું સાધ્યની સાથે અવિનાભાવ પણે વર્તવું. હેતુ અને સાધ્યનો સહચાર, સાધ્યવિના હેતુનું ન હોવું તે સર્વ પ્રતિબંધ કહેવાય છે. તે પ્રતિબંધ (સંબંધ) યાદ કરાવે એવું જે સ્થાન તે મહાનસ આદિ દૃષ્ટાન્ત જાણવું. “જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં વહ્નિ હોય, જ'' આવો સંબંધ તે પ્રતિબંધ, તેને યાદ કરાવનાર મહાનસ વિગેરે જે સ્થાનો તે દૃષ્ટાન્ત કહેવાય છે. ૩-૪ણા भेदतोऽमून् दर्शयन्ति ૪૫૧ अथ दृष्टान्तं प्रकटयन्ति - *, - - સ દ્વેષા - સાધર્માંતો વૈધન્વંતત્ર ૫૩-૪૪ના ભેદ જણાવવા પૂર્વક આ દૃષ્ટાન્તને સમજાવે છે. તે દૃષ્ટાન્ત બે પ્રકારે છે. (૧) સાધર્મ્સથી અને (૨) વૈધર્મથી, (અહીં દૃષ્ટાન્ત બે જ પ્રકારનું હોવાથી ‘‘અમૂ’” એવો જે અવતરણમાં બહુવચનનો પ્રયોગ છે તે પ્રતિબંધની પ્રતિપત્તિના આધારભૂત એવાં મહાનસ ચત્વર-ભઠ્ઠી આદિ ઘણાં જ દૃષ્ટાન્તો છે. ફકત બે જ છે એમ નહીં તે સમજાવવા માટે છે. દૃષ્ટાન્તો બહુ જ છે. ફકત તે બહુ ષ્ટાન્તો બે ભાગમાં વહેંચાયેલો છે. કોઈક સાધર્મથી છે. અને કોઈક વૈધર્મથી છે. એમ સમજવું. ૫૩-૪૪૫ ટીકા :- સમાનો ધર્મો યસ્યાસૌ સંધમાં । ત્રિસદશો ધર્મો યસ્થાનો ત્રિધર્મા, તયોમાંત્ર: સાધર્મ વૈધર્મ તત: ||૩-૪૪મા Jain Education International ટીકાનુવાદ :- સમાન છે ધર્મ જેનો તે આ સધમાં કહેવાય છે. એવી જ રીતે વિસદશ = અસમાન છે ધર્મ જેનો તે આ વિધર્મી કહેવાય છે. અર્થાત્ હેતુ હોતે છતે સાધ્યનું હોવું એમ સમાનધર્મ વાળું જે દૃષ્ટાન્ત તે સધર્મા, સાધ્ય ન હોય ત્યાં હેતુનું ન હોવું, એ અસમાન ધર્મવાળું જે દૃષ્ટાન્ત તે વિધર્મા, તે બન્નેનો જે ભાવ, એટલે કે સમાનધર્મ પણે હોવું અને અસમાન ધર્મપણે જે હોવું તે સાધર્મ અને વૈધર્મ કહેવાય છે. ભાવમાં તદ્ધિતનો 7 પ્રત્યય થયો છે. તતઃ = તે કારણથી એટલે કે સાધર્મ અને વૈધર્મી એમ બે પ્રકાર હોવાથી દૃષ્ટાન્ત પણ દ્વિધા છે. ૩-૪૪૫ आद्यं प्रकारमाहुः - રત્નાકરાવતારિકા यत्र साधनधर्मसत्तायामवश्यं साध्यधर्मसत्ता प्रकाश्यते, સ સાયન્વંદષ્ટાન્તઃ ॥૩-૪બા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy