SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ जयन्तु श्रीवीतरागाः श्रीवादिदेवसूरिविरचितस्य प्रमाणनयतत्त्वालोकस्य श्रीरत्नप्रभाचार्यविरचिता लध्वी टीका रत्नाकरावतारिका - વતુર્થ: ઘર છે: सम्प्रति परोक्षस्य पञ्चमप्रकारमागमाख्यं बहुवक्तव्यत्वात् परिच्छेदान्तरेणोपदिशन्ति - आप्तवचनादाविर्भूतमर्थसंवेदनमागमः ॥४-१॥ પરોક્ષપ્રમાણનો પાંચમો ભેદ જે આગમ નામનો છે. તેમાં ઘણું કહેવાનું હોવાથી ગ્રંથકારશ્રી હવે જુદા પરિચ્છેદ રૂપે તેનું સ્વરૂપ સમજાવે છે – આમ પુરૂષોના વચનોથી ઉત્પન્ન થતું જે અર્થશાન તે આગમ કહેવાય છે. ૧૪-૧ ટીકા “મા!' પ્રતિપાયિષ્યમાનસ્વરૂપ: તજનાજ્ઞાતિમત્તાનમામઃ | મીત્તે મર્યાदयाऽवबुध्यन्तेऽर्था अनेनेत्यागमः ॥४-१॥ ટીકાનુવાદ :- “મિધે” વસ્તુને જે યથાસ્થિત પણે જાણે છે અને જેવી જાણે છે તેવી જ પ્રકાશિત કરે છે તે “આમ” કહેવાય છે. એવી “આસપુરૂષની” વ્યાખ્યા આ જ પરિચ્છેદના ચોથા સૂત્રમાં આવવાની છે. તેવા પ્રકારના આમપુરૂષના વચનથી શ્રોતાઓના હૃદયમાં ઉત્પન્ન થયેલું અર્થનું જે જ્ઞાન તે “આગમ' કહેવાય છે. “માનમ” શબ્દમાં મા ઉપસર્ગ મર્યાદા અર્થમાં વર્તે છે અને અમ્ ધાતુ જાણવા અર્થમાં વર્તે છે. મર્યાદા પૂર્વક અર્થો જણાય જેના વડે તે આગમ કહેવાય છે. ક્ષાયોપથમિક ભાવવાળું જ્ઞાન હોવાથી વિષયો જાણવાની જેમાં મર્યાદા છે. તે જ્ઞાન આગમજ્ઞાન છે. I૪-૧ ननु यद्यर्थसंवेदनमागमः, तर्हि कथमाप्तवचनात्मकोऽसौ सिद्धान्तविदां प्रसिद्ध इत्याशयाऽऽहुः - ઉપવાપાતાવરને ક-૨ | પ્રશ્ન - જો શ્રોતાના હૃદયમાં થયેલો જે અર્થનો બોધ તે આગમ કહેવાતું હોય, તો “આમ પુરૂષનાં વચનોને આગમ કહેવાય એવી સિદ્ધાન્તકારોમાં જે પ્રસિદ્ધિ છે. તે કેમ ઘટે ? એવી શંકા કોઈને પણ થવી સંભવિત છે. તેથી ઉત્તર આપે છે કે – ઉપચારથી આuપુરૂષના વચનને પણ આગમ કહેવાય છે. ૪ટીકા - પ્રતિપાઘજ્ઞાની આતને મિતિ ને માપવાળું તથા મત્યુ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy