SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા વિશેષના બે ભેદો ૭૩૦. = સર્વે પદાર્થો ક્ષણે ક્ષણે વિનાશ જ પામવાના સ્વભાવ વાળા જ છે. આવા પ્રકારના પદાર્થના સ્વબાવની સિધ્ધિ (જે બૌધ્ધ કહે છે તે) અર્થ થાત્ = કેવી રીતે થાય ? તેઓની વાત કોઈ પણ રીતે યુકિતયુક્ત નથી. વ્ર ી સમસ્તે વસ્તુ = આ પ્રમાણે સંસારની સર્વે વસ્તુઓ પૂર્વાપરરિણામગામ્ = પૂર્વ - ઉત્તરકાલના પરિણામમાં (કમવર્તી સર્વ પર્યાયોમાં) વ્યાપકપણે રહેનારા ઉર્ધ્વતા સામાન્યરમાવે = ઉર્ધ્વતા સામાન્ય નામના સામાન્ય સ્વભાવવાળી જ છે. તિ સિદ્ધમ્ = એમ સિદ્ધ થયુ.પ-પા अथ विशेषस्य प्रकारौ प्रकाशयन्ति - ___विशेषोऽपि द्विरूपो गुण: पर्यायश्च ॥५-६॥ તિર્યગ્સામાન્ય અને ઉર્ધ્વતા સામાન્ય એમ બે પ્રકારનું સામાન્ય સમજાવીને ગ્રંથકારથી હવે વિશેષના બે પ્રકાર સમજાવે છે - વિશેષ પણ ગુણ અને પર્યાય સ્વરૂપે બે પ્રકારે છે. ૫૫-૬ાા ટીકા - સર્વેષાં વિરોષ વીરોડપિ પર્યાયરો લુપરીન્દ્રશ્ય સદર્તિવિરોષત્તિના સમયને क्रमवर्तिविशेषवाची गोबलीवर्दन्यायात् अत्र गृह्यते ॥५-६॥ ટીકાનુવાદ - “પર્યાય” શબ્દ જો કે સર્વ વિશેષોનો વાચક છે. તો પણ સહવર્તિ વિશેષોના વાચક એવા “ગુ' શબ્દની સમીપમાં તેનો પ્રયોગ કર્યો હોવાથી અહીં ગોવઢીવટું ના ન્યાયે કમવર્તી વિશેષોના જ વાચક તરીકે ગ્રહણ કરાય છે. જેમ નો શબ્દ પ્રસંગની અપેક્ષાએ કયાંક ગાય અર્થમાં, અને કયાંક બળદ અર્થમાં એમ બન્ને અર્થમાં વપરાય છે. તેમ પર્યાય શબ્દ કયાંક સર્વવિશેષોના વાચક તરીકે અને કયાંક ક્રમવર્તી વિશેષોના વાચક તરીકે લેવાય છે. પરંતુ અહીં પર્યાય શબ્દની પાસે | શબ્દનું વિધાન કરેલ હોવાથી સર્વવિશેષોના વાચક તરીકે ન લેતાં માત્ર “કમવત વિશેષોના જ વાચક તરીકે ગ્રહણ કરવો. ગુણ અને પર્યાયની વ્યાખ્યા તથા વિશેષવર્ણન હવે પછીના બન્ને સૂત્રોમાં આવે જ છે. એટલે અહીં વધારે વિવેચન કરતા નથી. પરંતુ જો નો શબ્દની પાસે વઢીવર્ત શબ્દ લખ્યો હોય તો તે નો શબ્દ માત્ર ગાય અર્થને જ જણાવે છે. કારણ કે બળદ અર્થ જણાવવા વસ્ત્રીવર્ય શબ્દ જુદો છે જ. પ-૬ तत्र गुणं लक्षयन्ति - गुण: सहभावी धर्मो यथाऽऽत्मनि विज्ञानव्यक्तिशक्त्यादिः ॥५-७॥ તે ગુણ અને પર્યાયમાં પ્રથમ ગુણ સમજાવે છે. “સહભાવી જે ધર્મ” તે ગુણ કહેવાય છે જેમકે આત્મામાં રહેલી વિજ્ઞાનની વ્યકતતા, તથા વિજ્ઞાનની શકિતમત્તા આદિ ૫-૭ ટીકા - સમામિત્ર ઋક્ષણમ્ ! યત્યાદિમુમ્િ વિજ્ઞાનતિિિચત્ જ્ઞાનં તવાનાં विद्यमानम् । विज्ञानशक्तिरुत्तरज्ञानपरिणामयोग्यता। आदिशब्दात् सुखपरिस्पन्दयौवनादयो गृह्यन्ते ॥५-७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy