SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૪ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૦ नाम् । अन्योऽन्यापेक्षाणाम् - पदार्थे प्रतिपत्तौ कर्तव्यायां परस्परं सहकारितया स्थितानाम् । निरपेक्षा पदान्तरवर्तिवर्णनिर्वर्तितोपकारपराङ्मुखी संहतिर्मेलकः पदमभिधीयते । पद्यते गम्यते स्वयोग्योऽर्थोऽनेनेति व्युत्पत्तेः। प्रायिकत्वाच वर्णद्वयादेव पदत्वं लक्षितम् । यावता विष्णुवाचकैकाक्षरादिकमपि पदान्तरवर्तिवनिर्वर्तितोपकारपराङ्मुखत्वरूपेण निरपेक्षत्वलक्षणेन पदत्वेन लक्षितं द्रष्टव्यम् । पदानां पुनः स्वोचितवाक्यार्थप्रत्यायने विधेयेऽन्योन्यनिर्मितोपकारमनुसरतां वाक्यान्तरस्थपदापेक्षारहिता संहतिर्वाक्यमभिधीयते । उच्यते स्वसमुचितोऽर्थोऽनेनेति व्युत्पत्तेः ॥४-१०॥ ટીકાનુવાદ :- “'' એટલે બ્રહ્મા, અને ઃ એટલે ગાય, આવા શબ્દોમાં માં સ્ + એ એમ બે વર્ગો છે. તથા : માં | + ગૌ + ? એમ ત્રણ પણ છે. એટલે બે વાગના સમુહને પાણ પદ કહેવાય તથા ત્રણ કે તેથી અધિક વાણના સમુહને પાણ પદ કહેવાય છે. આ સર્વનો સમાવેશ કરવા અહીં એકશેષદ્વન્દ સમાસ થયેલો છે એમ જાણવું. (વશ્ર) વ ર વશ તિ વળ:, તેવામૂ-વનામ્ - (એકવાર્ણ હોય) બે વાર્ણ હોય કે બહુ વર્ષો હોય, તેવા વાણોંનો સમુહ તે પદ કહેવાય છે. અન્યોન્ય અપેક્ષા વાળા, એટલે કે પદાર્થનો બોધ કરાવવામાં જે વણ અરસ-પરસ સહકારીભાવે રહેલા હોય તેવા વર્ગોનો જે સમુહ તે પદ કહેવાય છે. વળી આ “વર્ગ સમુહ” નિરપેક્ષ પાણ હોવો જોઈએ એટલે કે પદાર્થ બોધ કરાવવામાં પદાન્તરમાં વર્તતા જે અન્ય વર્ગો છે તેની અપેક્ષા ન રાખનારા હોય તેવા વણનો સમુહ તે પદ કહેવાય છે. સારાંશ કે (એકવાર્ટ) બે વાણ અથવા ઘણા વણનો જે સમુહ પરસ્પર અપેક્ષાવાળો હોય અને પદાન્તરવર્તી વાણની સાથે અપેક્ષાથી પરમુખ હોય તે વર્ગસંહતિને (વાણના સમુહને) પદ કહેવાય છે. પદ્યતે નો અર્થ તે કરવાનો છે. તે એટલે પોતાને યોગ્ય અર્થ જેના વડે જાણાય તે પદ કહેવાય છે. આ પ્રમાણે પદ્ ધાતુ ઉપરથી આ પદ્ શબ્દ વ્યુત્પત્તિસિદ્ધ છે. વર્ણદ્વયાદિથી જ (એટલે કે બે વણ કે અધિકવાણના સમુહથી જ) જે પદપણું જણાવ્યું છે. તે પ્રાયિક સમજવું. અર્થાત્ ઘણું કરીને બે વાણ કે અધિકવાણના બનેલા શબ્દોને જ પદ કહેવાય છે પરંતુ કવચિત્ એકવાર્ણવાળાને પણ પદ કહેવાય છે. મેં એટલે વિષગુ, સિદ્ધહેમ વ્યાકરણની બૃહદ્રવૃત્તિમાં કહ્યું છે કે - अकारेणोच्यते विष्णुः, रेफे ब्रह्मा व्यवस्थितः । हकारेण शिवः प्रोक्तः, तदन्ते परमं पदम् ।। વિષવાચક એક અક્ષર રૂપ જે મારાદ્રિ છે તે પણ જો પદાત્તરવર્તી વાણથી થતા ઉપકારથી પરમુખ હોય તો નિરપેક્ષત્વ લક્ષણ તેમાં સંભવતું હોવાથી પદ કહી શકાય છે. સારાંશ એ “પરસ્પર સાપેક્ષ અને પદાન્તરવર્તી વણો સાથે નિરપેક્ષ એવા બે વોંનો કે અધિક વાણનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy