SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૩ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૩૦/૩૧/૩૨/૩૩ રત્નાકરાવતારિકા હેતુનો પ્રયોગ બે પ્રકારે છે. (૧) તથોપપત્તિ (જેનું બીજું નામ તૈયાયિકાદિને અનુસાર અન્વયવ્યાતિ છે) અને (૨) અન્યથાડનુપપત્તિ (જેનુ બીજુ નામ વ્યતિરેકવ્યામિ છે). ૩-૨૯થા ટીકા - તળેવ સાધ્યમવBછીવોપરિયોપત્તિઃ મન્યથા - સાપ્યામાપ્રાણાનુપત્તિવાચવાનુપત્તિ રૂ-રા ટીકાનુવાદ :- તથપત્તિ અને ૩૧થાનુપત્તિ આ હેતુના પ્રયોગના બે પ્રકારો છે. તેનાં જ બીજાં નામ અન્વયવ્યાપ્તિ અને વ્યતિરેક વ્યક્તિ છે. તેનો અર્થ હવે સમજાવે છે. તથા = તે પ્રમાણે - એટલે કે સાધ્ય હોવાનો સંભવ હોય તો જ, ૩૫૫ત્તિઃ = હેતુનું હોવું. તે તથોડપત્તિ કહેવાય છે. અર્થાત્ જો અંદર સાધ્ય (વહ્નિ) હોય તો જ આ દેખાતો ધૂમ સંભવી શકે આમ જે કહેવું તે તથા૫પત્તિ કહેવાય છે. સારાંશ કે આ જે ધૂમ દેખાય છે તે અંદર સાધ્ય હોતે છતે જ હોઈ શકે છે. એમ જાણવું તે તથોડપત્તિ. આ તથોપપત્તિને જ ન્યાય અને વૈશેષિક દર્શનશાસ્ત્રોમાં અન્વયવ્યાપ્તિ કહેવાય છે. મન્વય એટલે હોવું વિધમાનતા, હેતુ જ્યાં હોય ત્યાં સાધ્યનું અવશ્ય હોવું. તે અન્વયવ્યાપ્તિ કહેવાય છે. “જ્યાં જ્યાં હેતુ હોય ત્યાં ત્યાં સાધ્યનું હોવું” એમ કહો કે “સાધ્ય હોતે છતે જ હેતુનું હોવું” એમ કહો તે બન્ને એકાઈક જ છે. તેથી તથા૫પત્તિ એ જ અન્વયવ્યામિ કહેવાય છે. અન્યથા = સાધ્યનો અભાવ હોવા વડે, મનુ,પત્તિઃ = હેતુનું ન હોવું. તે પથાનુYપત્તિ કહેવાય છે. જ્યાં જ્યાં સાધ્યનો અભાવ હોય ત્યાં ત્યાં હેતુની અનુપત્તિ તે અન્યથાનુપપત્તિ કહેવાય છે. આ જ વ્યતિરેકવ્યાપ્તિ કહેવાય છે. વ્યતિરેક એટલે અભાવ. ૩-૨૯ अमू एव स्वरूपतो निरूपयन्ति - सत्येव साध्ये हेतोरुपपत्तिस्तथोपपत्तिः, असति साध्ये __ हेतोरनुपपत्तिरेवान्यथानुपपत्तिः ॥३-३०॥ ટીકા - નીરથાનમ્ - તથોપપત્તિ (અન્વય) અને અન્યથાનુ૫૫ત્તિ (વ્યતિરેક) એમ બે પ્રકારના આ જ હેતુઓને સ્વરૂપથી (વ્યાપ્તિ જણાવવા દ્વારા) નિરૂપણ કરે છે - (૧) સાધ્ય હોતે છતે જ હેતુનું હોવું તે તથા પપત્તિ (અન્વય). (૨) સાધ્ય ન હોતે છતે હેતુનું ન જ હોવું તે અન્યથાનુપપત્તિ (વ્યતિરેક). આ સૂત્રનો અર્થ (સૂત્રનું વ્યાખ્યાન) સ્પષ્ટ છે. ૧૩-૩૦ प्रयोगतोऽपि प्रकटयन्ति - यथा कृशानुभानयं पाकप्रदेशः, सत्येव कृशानुभत्त्वे धूमवत्त्वस्योपपत्तेः, મસત્યનુપત્તેિ રૂ-રૂશા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy