SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૧ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૯૧ ૯૨ રત્નાકરાવતારિકા પૂર્વીર તરીકે વિરૂદ્ધ કહેવાય છે. કારણ કે તનન્તર = તે પુષ્ય નક્ષત્રની અનાર પૂર્વે સાત નંબરનો પુનર્વસુ નક્ષત્રનો જ ઉદય હોય છે. તેથી મૃગશિરનક્ષત્ર જે પાંચ નંબર છે, તે પૂર્વચર તરીકે વિરૂદ્ધ ગણાય છે. તે પાંચ નંબરના મૃગશિરનક્ષત્રનો જે પૂર્વચર, ચાર નંબરવાળો રોહિણી નક્ષત્રનો ઉદય હાલ વર્તે છે. એટલે પ્રતિષેધ્ય પુષ્યનક્ષત્ર (૮ નંબર), તેનાથી પૂર્વચર તરીકે વિરૂદ્ધ એવું નક્ષત્ર તે મૃગશિરનક્ષત્ર (૫ નંબર), તેના પૂર્વચર એવા રોહિણી નક્ષત્રનો (૪ નંબરનો) હાલ ઉદય દેખાય છે, તેથી આ રોહિણી પૂર્ણ થયે છતે મૃગશિર જ આવશે. પરંતુ પુષ્યનક્ષત્ર ઘણુ દૂર હોવાથી હમણાં આ નક્ષત્ર પછી તુરત ઉગશે નહીં. એવો ભાવાર્થ છે. ૩-૯૦ના . विरुद्धोत्तरचरोपलब्धियथा - नोदगान्मुहूर्तात्पूर्वं मृगशिरः, પૂર્વમાન્યુયત્ રૂ-શા. વિરૂદ્ધ ઉત્તરચર ઉપલબ્ધિનું ઉદાહરણ આ પ્રમાણે છે કે - એક મુહૂર્ત પહેલાં મૃગશિર નક્ષત્રનો ઉદય થયો નથી. કારણ કે હાલ વર્તમાન કાળે પૂર્વ ફાલ્યુની નક્ષત્રનો ઉદય જણાય છે. ૩-૯૧૫ ટીકા - પ્રતિષ્યિોત્ર મૃગશીર્ષો , તદ્ધિો મોટા મનન્તરમાયાવેરેવ માવાન્ તદુત્તરવર: પૂર્વ7ન્યુય, તોપ િારૂ-શા ટીકાનુવાદ :- અહીં પણ સૂત્ર ૩-૯૦ માં લખેલા ક્રમ પ્રમાણે સૂત્ર તથા ટીકાનો અર્થ સંગત કરવો. અત્યારે હાલ “પૂર્વફાળુની” (નં.૧૧) નો ઉદય છે. તે ધ્યાનમાં રાખીને આ અનુમાન કરાય છે કે એક મુહૂર્ત પૂર્વે મૃગશીર (નં.૫) નક્ષત્રનો ઉદય થયેલ નથી. કારણ કે મધા નક્ષત્ર (નં.૧૦) નો ઉદય તેનાથી ઉત્તરચર તરીકે વિરૂધ્ધ કહેવાય છે. કારણ કે મૃગશિર નક્ષત્ર (નં.૫) ના અનન્તર ઉત્તરચર પણે તો આદ્રા નક્ષત્ર (નંદ) નો જ ઉદય હોઈ શકે છે. તેથી મઘા નક્ષત્રનો ઉદય તે વિરૂધ્ધ કહેવાય છે. તે મઘા નક્ષત્ર (નં. ૧૦) ના ઉત્તરચર એવા પૂર્વફાળુની (નં.૧૧) નો હાલ ઉદય પ્રવર્તે છે. તેથી હાલ પૂર્વકાળુનીનો ઉદય પ્રવર્તતો હોવાથી તેનાથી મઘાનક્ષત્રનો ઉદય એક મુહૂર્ત પહેલાં થયેલો હોય એમ કલ્પી શકાય છે. પરંતુ છઠ્ઠા આદ્ર નક્ષત્રના પૂર્વકાલવત (નં.૫) એવા મૃગશિર નક્ષત્રના ઉદયનો નિષેધ કરાય છે. મૃગશિરનો ઉત્તરચર આદ્ર ઉપલબ્ધ નથી. પરંતુ મધના ઉત્તરચર એવા પૂર્વફાળુનીનો ઉદય ઉપલબ્ધ છે. ૩-૯ના विरुद्धसहचरोपलब्धिर्यथा- नास्त्यस्य मिथ्याज्ञानं, सम्यग्दर्शनात् ॥३-९२॥ હવે છેલ્લી વિરૂદ્ધ સહચર ઉપલબ્ધિનું ઉદાહરણ સમજાવે છે કે - આ આત્માને મિથ્યાજ્ઞાન નથી, કારણ કે સમ્યકત્વ હોવાથી. ૩-૯રા ટીકા :- પ્રતિષ્યન હિ મિથ્યાજ્ઞાનેન સદ્ વિરુદ્ધ સગર જ્ઞાનમ્ તત્સ સ નમ્. ત૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy