SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા હેતુનું સાચું લક્ષણ ૪૧૨ तत्र हेतुग्रहणसम्बन्धस्मरणकारणकं साध्यविज्ञानं स्वार्थम् ॥३-१०॥ હવે પ્રથમ સ્વાથનુમાન સમજાવે છે - ત્યાં (સ્વાર્થ અને પરાર્થ એમ બે પ્રકારના અનુમાનોમાં) હેતુનું ગ્રહણ અને અવિનાભાવના સંબંધનું સ્મરણ આ બે છે કારણ જેમાં એવું જે સાધ્યનું જ્ઞાન તે સ્વાર્થનુમાન કહેવાય છે. ૩-૧૦ ટીકા - “નિતિ મન્તરિતનિયંત્રીત્ અમતિ પક્ષમર્થમિતિ હેતુઃ મનજો મેવ निर्देक्ष्यमाणलक्षणस्तस्य ग्रहणं, च प्रमाणेन निर्णय: सम्बन्धस्मरणं च यथैव सम्बन्धी व्याप्तिनामा प्राक् तर्केणाऽतर्कि, तथैव परामर्शस्ते कारणं यस्य तत् तथा। साध्यस्याख्यास्यमानस्य विशिष्टं संशयादिशून्यत्वेन જ્ઞાનં સ્વાર્થનુમાનં મન્તવ્યમ્ રૂ.૨૧ ટીકાનુવાદ - આ સૂત્રમાં કહેલા એકેક શબ્દનો અર્થ સમજાવે છે - “નિતિ” તિ હેતુ: “દિધાતુ સ્વાદિ પાંચમો ગણ “જાગવું' અર્થમાં છે. ધાતુના રૂપ ઉપરથી “જાણવું” એવો જ અર્થ થાય છે. પરંતુ પ્રેરણા અર્થવાળો (પ્રેરક અર્થવાળો) forગૂ પ્રત્યાયનો અર્થ અન્તભવિત (એટલે અંદર રહેલો) હોવાથી જાણવું અર્થને બદલે જણાવવું એવો અર્થ કરવો. પરોક્ષમર્થ નમયતિ પરોક્ષ રહેલા અર્થને જે જણાવે તે હેતુ. જેનું લક્ષણ હમણાં જ ૧૧ મા સૂત્રમાં કહેવાશે. તે હેતુનું જે ગ્રહણ અર્થાત્ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી “આ જે દેખાય છે તે ધૂમ જ છે” એમ નિર્ણય કરવો, સંશયાદિથી રહિતપણે જાણવો તે હેતુગ્રહણ કહેવાય છે. તથા - સંબંધનું સ્મરણ કરવું' જે રીતે સાધ્ય અને સાધનની વ્યામિ નામનો સંબંધ તર્કપ્રમાણ વડે પહેલાં જાગ્યો હતો તે જ રીતે અત્યારે ધૂમગ્રણાદિ થયા પછી યાદ આવવો. તેનો પરામર્શ થવો તે સંબંધસ્મરણ કહેવાય છે. તે ાર તત્ તથા અહીં તે શબ્દ નપુંસકલિંગ દ્વિવચન છે. એટલે (૧) હેતુગ્રહાણ અને (૨) સંબંધસ્મરણ આ બન્ને છે કારણ જેમાં એવું જે સાધ્યનું જ્ઞાન તે સ્વાર્થાનુમાન. સાધ્ય એટલે હવે પછીના સૂત્ર ૧૪ થી ૨૦ માં જે કહેવાશે તે સાધ્ય, તેનું વિશિષ્ટ એવું એટલે સંશયાદિ દોષો વિનાનું વાસ્તવિક યથાર્થ જે જ્ઞાન તે સ્વાર્થનુમાન કહેવાય છે. સારાંશ કે - પ્રતિપત્તા પોતે જ પર્વતાદિ પાસે જઈને પ્રથમ ધૂમાદિ હેતુનું ગ્રહણ કરે, ત્યારબાદ પૂર્વે અનુભવેલા સંબંધનું સ્મરણ કરે, અને તે બન્ને દ્વારા સાધ્ય એવા વહ્નિનો સંશય વિપર્યય અનધ્યવસાય આદિ દોષો રહિત “અહીં વહ્નિ છે જ” એવો મનમાં જે નિર્ણય કરે તે સ્વાર્થનુમાન કહેવાય છે. ૩-૧૦ાા. हेतुस्वरूपं निरूपयन्ति - નિશ્ચિતા થાનુપપન્વેક્ષણો દે રૂ-શા પૂર્વના સૂત્રમાં હેતુગ્રહાણ શબ્દમાં હેતુ પદ છે. તેથી આ સૂત્રમાં હેતુનું સ્વરૂપ સમજાવે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy