SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૩ વાર્ણાદિના નિત્યત્વની ચર્ચા રત્નાકરાવતારિકા તેથી આકાશમાં જેમ આકાશત્વ જાતિનો અસંભવ છે. તેવી જ રીતે ક્ષેત્રેભેદ-કાળભેદે બોલાતા સર્વ માર અને મોરારિ એક જ હોવાથી જાતિસિદ્ધિ થતી નથી. જૈન મત્રોતે = મીમાંસકની ઉપરની ચર્ચાનો હવે ઉત્તર અપાય છે. પ્રથમ અને દ્વિતીયપક્ષ તો અમે કહેતા જ નથી. તેથી તેનો ઉત્તર અમારે આપવાનો જ નથી. પરંતુ ત્રીજો પક્ષ અમને માન્ય છે. તમે ક્ષેત્રભેદે અને કાળભેદે બોલાતા સર્વ ાિર એક જ છે અને સર્વ મોરાઃિ એક જ છે તેથી જાતિસિદ્ધિ થતી નથી એમ જે કહ્યું તે ઉચિત નથી. સર્વ ગકારાદિનું એકત્વ નથી. પરંતુ પૃથકત્વ છે. અ-મ-૩ અને વર્ણ ઈત્યાદિમાં ક્ષેત્રથી -કાળથી -શબ્દથી-ભેદ કરાયેલા અનેક આ ગકાર છે. માટે IિR માં અભેદ નથી પરંતુ ભેદ જણાય છે. તેથી ત્રિ-મોત્વે આદિ જાતિની સિદ્ધિ થઈ શકશે. મીમાંસક - મેટ્રાયમતિ વેત્ = અ-મ-વ- અને એ ઈત્યાદિમાં જે ગકારભેદ તમને જણાય છે. તે વ્યંજકના ભેદથી જણાય છે. ક્યારમાં વાસ્તવિક કંઈ ભેદ નથી. વ્યંજક એવો જે ધ્વનિવિશેષ, તેનાથી કરાયેલો આ ભેદ જણાય છે. જૈન - જો એમ હોય તો, એટલે કે અનેક ગકાર હોવા છતાં પણ તે ભેદ જો બંજધ્વનિ વડે જ કરાયેલો માનશો અને ગhIR ને એક જ માનશો તો તે જ પ્રમાણે ૨-૨-૩૨ ઈત્યાદિ અશેષ (સઘળા) શેષ (બાકીના) વાગોમાં પણ વ્યંજક એવા ધ્વનિના ભેદથી જ ભેદ હો. પરંતુ વર્ણભેદ પણ ન હો, વાર્ણ પણ સર્વવાણનો એક જ હો, જેમ સર્વ નાર ને એક ગકાર કહો છો તેમ અકારાદિ સર્વ શેષવાણોને પાણ એકવાર્ણ જ માનોને ? મીમાંસક - અકાર-ઈકાર-ઉકારાદિ સર્વવોને એકવાર્ણ ગકાર ની જેમ માની ન શકાય. કારણ કે ક્ષેત્રભેદે કે કાળભેદે ઉચ્ચારણ કરાતા ભિન્ન-ભિન્ન “જો શબ્દોમાં આ પણ ગકાર છે આ પણ ગકાર છે” ઈત્યાદિ એકાકારપ્રતીતિ જેવી થાય છે તેવી એકાકારપ્રતીતિ અકારાદિ શેષ વાર્ગોમાં થતી નથી. જૈન - નૈવમ્ - એમ ન કહેવું. અકાર-કાર-ઉકારાદિ શેષ વર્ગોમાં પણ આ પણ વર્ણ છે આ પણ વાર્ણ છે.” એમ એકાકાર પ્રતીતિ થઈ શકે છે. એકાકારપણાના પ્રત્યવમર્શની (બોધની) ઉત્પત્તિ ત્યાં પાગ સંભવી શકે છે. અર્થાત્ અનેક ગકારોમાં ગકારના એકપાણાની બુદ્ધિની જેમ અકારાદિ અનેક વર્ષોમાં પણ વર્ણના એકાકારપણાની બુદ્ધિ સંભવી શકે છે. મીમાંસક - સામાન્ય નિમિત્ત વયમ્ = અકાર-ઈકાર-ઉકારાદિ વાણમાં જે એકાકારપણાની પ્રતીતિ થાય છે તે તેમાં રહેલા વર્ણત્વ નામના સામાન્યધર્મને (જાતિને) આશ્રયી છે. જૈન - ત િક્ષIRાદ્રાવnિ = જો અકારાદિ વાણોંમાં વાર્ણત્વ નામના સામાન્ય ધર્મને (જાતિને) આશ્રયી એકાકારપણાની પ્રતીતિ થાય છે તો ગકારાદિ અને ઓકારાદિ પણ ક્ષેત્રભેદે અને કાળભેદે અનેક છે એમ માની તેમાં પણ ગોત્વ અને ૩મો એવા સામાન્યધર્મો (જાતિ) છે એમ માની તે સામાન્ય ધર્મોને આશ્રયી જ એકાકારપ્રતીતિ છે એમ કેમ ન હોઈ શકે ? એમ માનવામાં વાંધો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy