________________
તેના સર્વનામ તરીકે “ત્તર એવું એકવચન રૂપ કેમ લેવાય?? () જૈન ધર્મમાં અતિપ્રસિદ્ધ “
મિચ્છામિ દુર' ને અર્થ મિચ્છા જે સુકૃત–મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ એ આવે છે, તે ઉચિત છે. કેમકે એથી “દુષ્કૃત્ય પર મારે કોઈ પણ રુચિભાવ ન રહે. એ દુષ્ટભાવને હું દુગં છું છું, એને સિરાવું છું,” એ સૂચવવું છે. આ માટે જે આવશ્યકતા છે, તેનું નિયુક્તિકાર પ્રત્યેક અક્ષર લઈ પ્રતિપાદન કરે છે, કે “નિ' યુદતા માટે છે, છા' છાદન માટે છે, વગેરે. કે આ તાવિક ગંભીર ભાવે ઉવેખી, ઉપલથી ના છનિ. તુર્દ લેવા ગયા છે, જેને જૈન પ્રણાલિકાને પણ ટેકો નથી. વળી
એને અર્થ તે માત્ર એટલો જ થાય કે “હું વર્તમાનમાં દુષ્કૃત્ય ઈચ્છતા નથી,” નહિ કે “મારે પૂર્વનું દુષ્કૃત્ય પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિતથી મિથ્યા થાઓ.” વળી ઈચ્છામિ સુક્કડની સામે એને મૂકતા, એ ભૂલી ગયા કે સુકૃત તે નવા ઈચ્છવાના છે, તેથી એની હરોળમાં “દુષ્કત નવા નથી ઈચ્છતા એવો અર્થ થાત, પણ તેથી ભૂતકાળના દુષ્કૃત્યોનું શું ? અહીં તે અતીતના અનુબંધ તોડવાના છે.
(૪) યુનિવર્સિટિને માન્ય પ્રોફેસર પ્રાકૃત અણુ િશબ્દને સં. અનુશાસિત અને અનાદિ વચ્ચેના ગોટાળાનું પરિણામ કહેતાં એ સમજવું ચૂક્યા કે અનુરાષ્ટિનું પ્રાકૃત રૂપ તો અણુવિદિ થાય.
(૫) “દાર વિજ વિરેને નો અર્થ લગાવતા પ્રો. એ સમજવું ભૂલ્યા કે પાપના અનુબંધ દુશ્મન જેવા નહિ પણ ઝેર જેવા છે. કેમકે દુશ્મનને વઢે કહેવા કરતાં રજુ કે એવું કાંઈક કહેત. મcuછે ન કહેતાં, અeuwજે કહેત. ફલને અર્થ તે બીજા દર્શનમતે પણ કાર્ય, પરિણામ એ થાય, પણ લાભ નહિ. બીજું, દુશમન જેવા અશુભના અનુબંધને બીજે ક્યાંય લઈ જવાનું નથી કે જેથી સુત્રાપજો” કહેવાની જરૂર રહે. ખરી રીતે અપ+નને અર્થ દૂર કરવું એવો થાય, જે ઝેરને બરાબર લાગુ થાય. તેમજ, અપુરમવા એ પણ ઝેરનેજ સંગત થાય, કેમકે મંત્રાદિથી ઝેર ઉતારી નાખ્યા પછી ફરી