Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
शाताधर्मकथाङ्गसूत्रे वस्स ' अशोकवरपादपस्य अशोकवृक्षस्य 'अहे ' अधः परिणतशिलोपरि 'सुहनिसनस्स' सुखनिषण्णस्य-मुखोपविष्टस्य ' अणुचितेमाणस्स ' अनुचिन्तयतःपूर्वभवे कृतमध्ययनादिकं स्मरतः 'पुत्राहीयाई' पूर्वाधीतानि-पूर्वभवे पठितानि सामायिकादीनि चतुर्दशपूर्वाणि स्वयमेव 'अभिसमन्नागयई ' अभिसमन्वागतानि ज्ञानविषयतया संजातानि । ततः खलु तस्य तेतलिपुत्रस्य अनगारस्य शुभेन परिणामेन ' जाव ' यावत्-प्रशस्तैरध्यवसायैः, प्रशस्ताभिर्लेश्यामि विशुद्धयमानाभिः 'तयावरणिज्जाणं ' तदावरणीयानां-ज्ञानावरणीयादीनां कर्मणां ' खयोवसमेणं' उवागच्छित्ता असोगवरपायवस्स अहे पुढविसिलापट्टयंसि सुहनिसमस्स अणुचित्तमाणस्स पुष्वाहीयाइं सामाइयमाइयाई चोदसपुच्चाई सयमेव अभिसमन्नागयाइं) इसलिये अब मुझे यही उचित है कि मैं पूर्व भव में पालित किये पंच महाव्रतों को अपने आप धारण करलूं । ऐसा उसने विचार किया। विचार करके फिर उसने अपने आपही महाव्रतों को धारण कर लिया। धारण करके फिर वह जहां प्रमदवन नामका उद्यान था वहाँ चला गाया। वहां जाकर वह अशोक वृक्ष के नीचे रक्खे हुए पृथिवी शिलापट्टक पर पटाकार से परिणत शिला के ऊपर-आनन्द के साथ बैठ गया और पूर्व भव में कृत अध्ययन आदि का बारर चिन्तवन करने लगा। इस तरह विचार करते२ उसके पूर्व भव में पठित सामायिक आदि चौदह पूर्व ज्ञान के विषय भूत बन गये। (तएणं तस्स तेतलिपुत्तस्स अणगारस्स सुभेणं परिणामेणं जोव तयाउज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता असोगवरपायवस्स अहे पुढविसिला पट्टयंसि सुहनिसनस्स अणुचिंत्तेमाणस्स पुयाहीयाई सामाइयमाइयाइं चोइस मुव्वाइ सयमेव अभिसमन्नागयाइं)
એટલા માટે હવે મને એજ યોગ્ય લાગે છે કે પૂર્વ ભવમાં જે પાંચ મહાવ્રતને મેં ધારણ કરેલાં તેને પિતાની મેળે જ ધારણ કરી લઉં. આ રીતે તેણે વિચાર કર્યો. વિચાર કર્યા બાદ તેણે પિતાની મેળે જ પાંચ મહાવતે ધારણ કરી લીધાં ધારણ કર્યા પછી તે જ્યાં પ્રમાદવન નામે ઉદ્યાન હતું ત્યાં જતો રહ્યો. ત્યાં જઈને તે અશોક વૃક્ષની નીચે મૂકાયેલા પૃથિવી શિલા પટ્ટક ઉપર-પટ્ટાકાર રૂપથી પરિણત શિલા ઉપર-આનંદ અનુભવતે બેસી ગયે અને પૂર્વ ભવમાં જે કંઈ અધ્યયન કર્યું હતું તેનું વારંવાર ચિંતન કરવા લાગે. આ રીતે ચિંતન કરતાં કરતાં પૂર્વભવમાં ભણેલા સામાયિક વગેરે ચૌદ પૂર્વજ્ઞાન તેને વિષયભૂત થઈ ગયાં.
For Private and Personal Use Only