Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भनगारधर्मामृतवषिणी टी० १० ११ द्रौपदीचचर्चा
४१७ हेभगवन् ! इह यदि यथा खलु त्वम् एकवर्षारात्रिकं चातुर्मासिकं तिष्ठसि प्रयोक्तृणाम्=प्रवर्तकानाम् इच्छया-आज्ञया अनेके चैत्यालया न भवन्ति-भविष्यन्ति, तत् तस्माद् निवासार्थमाज्ञामुपादाय इहैव चातुर्मासिकं कुरु तावदस्माकमनुग्रहं कुरु भवदीयाज्ञया बहवश्चैत्यालया भविष्यन्ति । ततश्चास्माकमुपकारः क्रियतामिति भावः । तदा तेषां सावधपूजायां प्रवृत्तानां द्रव्यलिङ्गिनां वचनं श्रुत्वा तेन महानुभावेन कुवलयमभनाम्नाऽनगारेण भणितम्-उक्तम् , यथा-भो भो पियंबदाः । भो देवानुपियाः । यद्यपि जिनालयः, तथापि सावद्यमिदं जिनभवने कृते -अर्थात् यहीं पर चौमासा व्यतीत करें। प्रवर्तकों की आज्ञा से यहां पर अनेक चैत्यालय बन जायेंगे । इस लिये आप यहीं पर चौमासा व्यतीत करने का अनुग्रह करें। हमारे ऊपर आपका बड़ा ही अनुग्रह होगा । आपके उपदेश से निश्चय समझिये अनेक चैत्यालयों का निर्माण हो जायगा। इस प्रकार से उन द्रव्यलिंगियों से प्रार्थित होने पर महानुभाव कुवलयप्रभ आचार्य ने कहा कि हे देवानुप्रिय ! यद्यपि तुम जिनालय के विषय में कहते हो-परन्तु-मैं इस कार्य को करवाने में श्रेय नहीं देखता हूं-कारण कि यह सावधकार्य है जिन भवन बनवोना और उसके बनवाने की प्रेरणा करना इन दोनों प्रकार की प्रवृत्तियों में पृथिवीकाय आदि छह प्रकारके जीवों की विराधना होती है इसी प्रकार से पूजन करने में भी षट्काय के जीवनिकायों का आरंभ अवश्यंभावी है। इसलिये अनेक प्रकार के षटूकाय के जीवों के विघात का हेतु होने से पूजन के निमित्त भी जिन भवन का बनवाना सावद्यतर कार्य है ऐसे सावद्यतर कार्य का मैं किसी भी प्रकारसे उपदेश नहीं दंगा । में कभी भीऐसा उपदेश नहीं दंगा कि તમે અહીં એકવર્ષીરાત્રિક-ચાર માસ–રકાઓ-એટલે કે અહીં તમે ચોમાસું પૂરું કરો. પ્રવર્તકેની આજ્ઞાથી અહીં ઘણા ચૌત્યાલ બની જશે. એથી તમે અહીં જ ચિમાસું પૂરું કરવાની કૃપા કરે, અમારા ઉપર તમારે ભારે અનુગ્રહ થશે. તમારા ઉપદેશથી અમને ચેકકસ ખાત્રી છે કે ઘણા ઐત્યાલયનું નિર્માણ થઈ જશે. આ રીતે દ્રવ્ય લિંગિઓની પ્રાર્થના સાંભળીને મહાનુભાવ કુવલયપ્રભ આચાર્યે કહ્યું કે હે દેવાનુપ્રિય! જે કે તમે જીનાલયના વિષે કહે છે, પણ મને આ કામ કરાવવામાં શ્રેય લાગતું નથી, કેમકે આ સાવરકમ છે. જીનભવન બનાવવું અને તેને બનાવવાની પ્રેરણું આપવી આ બંને જાતની પ્રવૃ ત્તિઓમાં પ્રવિકાય વગેરે છ જાતના છની વિરાધના થાય છે આ રીતે પૂજા કરવામાં પણ ષકાયના જીવનિકાને આરંભ અવશ્યભાવી છે. એટલા માટે ઘણી જાતના ષકાયના જીવોના વિઘાતના માટે હેતુરૂપ હોવા બદલ પૂજાના માટે પણ જીનભવન બનાવવું સાવદ્યતર કાર્ય છે. એવા સાવઘતર કાર્ય
For Private and Personal Use Only