Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनगारधर्मामृतषिणी टी० अ० १७ निर्यामकस्यदिङ्मूढत्वम् माना ' संखोहिज्जमाणी २ ' संक्षोभ्यमाणा २ पुनः पुनः क्षोभं प्राप्यमाणा सती तत्रैव एकस्थान एवेतस्ततः परिभ्राम्यति किन्तु ततः परं गन्तुं न मभरतीति भावः। ततः खलु स निर्यामका नाविकः ‘णटमइए' नष्टमतिकः-मतिज्ञानरहितः 'गट्ठसुइए' नष्टश्रुतिकः-विस्मृतनिर्यामकशास्त्रः दिग्निर्णयं कर्तुमशक्तत्वात् णहसण्णे ' नष्टसज्ञः-मार्गज्ञानरहितः 'मूढदिसाभाए' मूढदिग्भागः पूर्वादि. दिग्विभागज्ञानरहितः जातश्चप्यासीत् , पुनश्च स न जानाति यत् कतर कं देशं २ तस्थेव परिभमइ, तएणं से णिज्जामए णट्टमइए णट्ट सुइए णट्ट सण्णे मूढ़दिसभाए जाए यावि होत्था) एक दिनकी बात है कि जब ये सांया. त्रिक पोत वणिक एक जगह मिलकर बैठे हुए थे तब अष्टम अध्ययन में वणित अरहनक सेठ की तरह इनका लवण समुद्रसे होकर परदेश में व्यापर निमित्त जाने का विचार हुआ। विचार स्थिर होते ही ये जय नौका द्वारा लवण समुद्र में सैकडों योजन तक निकल चुके तब इनके लिये जिन रक्षित और जिनपालितकी तरह आकस्मिक अनेक उत्पातशत (सैंकडों)हुए। उस समय प्रलय कालकी तरह प्रचण्ड वायु उठी। उससे उनकी नौका बार २ डगमगा ने लगी इधर से उधर फिर ने लगी। घार २ चञ्चल होकर बोर २ क्षुभित होकर एक ही स्थान पर नीची ऊँची होने लगी-उससे आगे वह नहीं बढी। इससे निर्यामिक-नाविकमतिज्ञान से रहित हो गया। दिशाओं का निर्णय करने का ज्ञान उसका जाता रहा। वह मार्ग ज्ञान रहित होकर दिग्मूढ बन गया। (ण जोणइ २ संखोहिज्जमाणी १ तत्थे वपरिभमइ, तएणं से णिज्जामए णट्ठमइए णट्ठसुइए गट्टसण्णे मूढ दिसाभाए जाए यावि होत्था )
એક દિવસની વાત છે કે જ્યારે તેઓ સર્વે સાંયાત્રિક પિતવણિકે એક સ્થાને એકત્ર થઈને બેઠા હતા ત્યારે આઠમાં અધ્યયનમાં વર્ણિત અરડનક શેઠની જેમ તેમને પણ લવણ સમુદ્રમાં થઈને પરદેશમાં વેપાર માટે જવાને વિચાર થયો. વિચાર સ્થિર થતાં જ તેઓ જ્યારે નૌકા વડે લવણ સમુદ્રમાં સેંકડો જન સુધી પહોંચી ગયા ત્યારે જીનપાલિત અને જનરક્ષિતની જેમજ તેમના માટે પણ સેંકડે ઓચિંતા ઉપદ્ર ઉત્પન્ન થયા. તે વખતે પ્રલય કાળના જે પ્રચંડ વાયુ કુંકાવા લાગ્યા. તેથી તેમની નૌકા વારંવાર ડગમગવા લાગી, આમથી તેમ ફરવા લાગી. વારેઘડીએ ચંચળ થઈને, વારંવાર ભુજિત થઈને એક જ સ્થાન ઉપર નીચે ઉપર થવા લાગી, તેનાથી આગળ વધી નહિ. તેથી નિયમિક-નાવિક મતિજ્ઞાનથી રહિત થઈ ગયે. દિશાએને જાણવાનું તેનું જ્ઞાન જતું રહ્યું. માર્ગજ્ઞાનથી રહિત થઈને દિમૂઢ બની
For Private and Personal Use Only