Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भेनेगारधर्मामृतषिणी टी० अं. २ ५० १ ० १ कालीदेवीवर्णनम् ७१ हतः पुरुषादानीयस्य पादवन्दिका पादवन्दनाशया गन्तुम् । अम्बापितरौ कथयतः-हे देशानुप्रिरे ! पुत्रि यथा सुखं तथा कुरु किन्तु अस्मिन् शुभकार्य प्रतिबन्ध प्रमादं मा कुरु । ततः खलु सा कालिका दारिका अम्बापितृभ्यामभ्यनुमाता सती हृष्टयावहृदया स्नाता कृतबलिकर्मा कृतकौतुकमङ्गलमायश्चित्ता शुद्रअन्भणुन्नाया समाणी पासस्स अरहओ पुरिसादाणीयस्स पायबंदियागमित्तए !) लोगों को ज्योंही पार्श्व प्रभु के आम्रशालवन में आने की खयर लगी-त्योंही सब जनता प्रभु को वंदना के लिये अपने २ स्थान से निकलकर उस आम्रशालवन में आने लगी। वहां आकर प्रभु का धार्मिक उपदेश सुन वह प्रभु की पर्युपासना करने लगी। इसके अन. न्तर जब यह समाचार कालो दारिका को मिला तो वह बहुत अधिक हर्षित एवं संतुष्ट चित्त हुई। बाद में वह जहां अपने माता पिता थे वहां पहुँची वहां जाकर उसने माता पिता को दोनों हाथ जोड़कर चरण वंदना की-और इस प्रकार कहा-हे माततात ! पुरुषश्रेष्ठ, आदिकर, ऐसे पार्श्वनाथ अर्हत प्रभु आम्रशालवन में पधारे हुए हैं-इसलिये मैं आपसे आज्ञापित होकर उन पुरुषश्रेष्ठ अर्हत प्रभु पार्श्वनाथ को वंदना करने के लिये जाना चाहती हूँ। (अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेहि, तएणं सा कालिया दारिया अम्मापिईहिं अन्मणुन्नाया समाणी हतुटुं जाव हियया पहाया कयवलिकम्मा कयकोउयमंगलपायच्छित्ता गुनाया समाणी पासस्स अरहओ पुरिसादाणीयम्स पायबंदिया गमित्तए ? )
પાર્શ્વ પ્રભુના આમ્રપાલવનમાં પધારવાની જાણ થતાં જ બધા લોકે પ્રભુને વંદન કરવા માટે પિતાપિતાના સ્થાનેથી નીકળીને તે આમ્રશાલ વનમાં આવવા લાગ્યા, ત્યાં આવીને પ્રભુને ધામિક ઉપદેશ સાંભળીને તે પ્રભુની પણુ પાસના કરવા લાગ્યા. ત્યારબાદ કાલી દારિકાને આ સમાચાર મળ્યા ત્યારે તે ખૂબ જ હર્ષિત તેમજ સંતુષ્ટ ચિત્તવાળી થઈ ગઈ. ત્યારપછી તે જ્યાં તેના માતા-પિતા હતા ત્યાં પહોંચી. ત્યાં જઈને તેણે માતા-પિતાને બંને હાથ જોડીને ચરણ વંદના કરી અને ત્યારપછી આ પ્રમાણે વિનંતી કરી કે હે માતા પિતા ! પુરુષ શ્રેષ્ઠ, આદિકર એવા પાર્શ્વનાથ અર્હત પ્રભુ આમ્રશાલ વનમાં પધાર્યા છે. એટલા માટે હું તમારી આજ્ઞા મેળવીને તે પુરુષ શ્રેષ્ઠ અડતા પ્રભુ પાર્શ્વનાથને વંદન કરવા માટે જવા ઈચ્છું છું.
( अहा सुई, देवाणुप्पिया ! मा पडिबंधं करेहि, तएणं सा कालिया दारियां अम्मापिईहिं अन्भणुमाया समाणी हट्टतुट्ट जाव हियया हाया कयबलिकम्मा कय
For Private and Personal Use Only