Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२५८
जाताधर्मकयाजवणे यम्-अस्याः शुम्भादेव्याः 'अछुट्टाई' अर्द चतुर्थानि-सार्दत्रयाणि पल्योपमानि स्थितिरस्ति । सुधर्मास्वामीमाह-हे जम्बूः! निक्षेपका-उपहारोऽध्ययनस्य वाच्यः ।।
॥ इति द्वितीयवर्गस्य प्रथमाध्ययनम् ॥ सिरी भारिया सुंभा दारिया, सेसं जहा कालीए णवरं अछुट्टाइं पलिओवमाई ठिई, एवं खलु जंबू ! निक्खेवओ अज्झयणस्स एवं सेसा वि चत्ता. रिअज्झयणा सावत्थीए नवरं माया पिया सरिस नामया एवं खलु जंबू । निक्खेवभोबिईयवग्गस्स बीओ वग्गो समत्तो) शुभादेवी जो वलिचंचा नामकी राजधानी में शुभावतंसक नामके भवन में रहती थी और शुभनाम के सिंहासन पर बैठती थी-वह काली देवी के प्रकरण में वर्णित पाठ के अनुसार प्रभु के समीप उनको वंदना करने के लिये आई। वहां उसने नाट्यविधिका प्रदर्शन किया बादमें फिर बह वहां से पीछे अपने स्थान पर चली गई। उसके चले जाने के याद गौतमस्वामी ने प्रभु से उस शुंभादेवी के पूर्वभव की पृच्छा की-तब भगवान ने उन से इस प्रकार कहा-श्रावस्ती नामकी नगरी थी। उसमें कोष्ठक नामका उद्यान था, । नगरी के राजा का नाम जितशत्रु था उसमें गाथा पति रहता था। जिसका नाम शुभ था। इसकी शुभ श्री नाम की भार्या थी। दारिका का नाम शुंभा था। इसके बाद का इसका वर्णन दारिया, सेसं जहा कालीए णवरं अट्ठाई, पलिओवमाइं ठिई। एवं खलु जंबू ! निक्खेवभो अज्झयणस्स एवं सेसा वि चत्तारि अज्झयणस्स सावत्थीए नवरं मायापिया सरिसनामया, एवं खलु जंबू ! निक्खेवओ - बिईयवग्गस्स पंच अज्झयणा समत्ता बीओ वग्गो समत्तो)
શુભા દેવી-કે જે બલિચંચા નામે રાજધાનીમાં શુભાવસક નામના ભવનમાં રહેતી હતી અને શુભ નામે સિંહાસન ઉપર બેસતી હતી-કાલી દેવીના પ્રકરણમાં વર્ણવેલા પાઠ મુજબ પ્રભુની પાસે તેમને વંદના કરવા માટે આવી. ત્યાં તેણે નાટયવિધિનું પ્રદર્શન કર્યું. ત્યારબાદ તે ત્યાંથી પાછી પિતાના સ્થાને જતી રહી. તેમને જતા રહ્યા બાદ ગૌતમ સ્વામીએ પ્રભુની શુભા દેવીના પૂર્વ ભવની પૃચ્છા કરી. ત્યારે ભગવાને તેમને આ પ્રમાણે કહ્યું કે– શ્રાવસ્તી નામે નગરી હતી, તેમાં કેષ્ટક નામે ઉઘાન હતું. નગરીના રાજાનું નામ જિતશત્રુ હતું. તેમાં શુંભ નામે ગાથાપતિ રહેતા હતા. શુંભશ્રી નામે તેની પત્ની હતી, તેની પુત્રીનું નામ શુંભા હતું ત્યારપછીનું તેનું શેષ વર્ણન કાલી દેવીની જેમજ સમજી લેવું જોઈએ. તેમાં અને આમાં તફાવત એટ
For Private and Personal Use Only