Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मैनेगारधर्मामृतषिणी रो० अ० १९ पुण्डरीक कंठरोकचरित्रम् ७४१ अध्युपपन्ना-मूच्छितो गृद्धः प्रथितः अध्युपपन्नः राज्यादिषु सर्वथासक्त इत्यर्थः, ' अदृदुहटवसहे' आतंदुःखार्तवशातः तत्र-आता मनसा दुःखितः, दुःखातः= देहदुःखयुक्तः, वशातः राज्यराष्ट्रान्तः पुराधासक्तेन्द्रियवशेन विषयसुखवियोगसम्भावनया पीडितः आर्तध्यानोपगत इत्यर्थः । 'अकामए ' अकामका=अनिच्छकः-मरणवाञ्छारहितः, 'अवस्सवसे' अपस्ववश: अपगतस्वातन्यः परा. धीनः सन् कालमासे कालं कृत्वा ' अहे सत्तमाए' अधः सप्तम्यां पृथिव्याम् तमस्तमः प्रभाख्ये सप्तमे नरके 'उकोसकालहिइयंसि' उत्कृष्ट कालस्थिति के नरके से भी युक्त हो गये । (तएणं से कंडरीए राया रज्जे य रहे य अंतेउरे य जाव अज्झोववन्ने अट्टदुहवसट्टे अकामए अवस्सवसे कालमासे कालं किच्चा अहे सत्तमाए पुढवीए उक्कोसकालठ्ठिइयंसि नरयंसी नेरइयत्ताए उववण्णे) इस तरह दुःखित बने हुए वे कंडरीक राजा राज्य राष्ट्र, एवं अन्तपुर में अध्युपपन्न हो गये इस प्रकार राज्यादिकों में सर्वथा आसक्तिभाव से बंधे हुए वे राजा मन से दुःखित होकर, देह के दुःख से एकक्षण अर्तध्यान में पड़ गये। अन्त में वे, ये नहीं चाहते थे कि मेरी मृत्यु हो जावे-तो भी सांसारिक स्थिति से बन्धे हुए होने के कारण या वेदनाओं से पीडित होने के कारण वे स्ववश नहीं थे परतंत्र थे, इसलिये काल अवसरकाल करके मर कर नीचे तमस्तम प्रभा नाम के सातवें नरक में कि जो उत्कृष्ट काल स्थिति प्रमाण है-अर्थात् ३३ सा
(तएणं से कंडरीए राया रज्जे य रटे य अंतेउरे य जाव अज्झोववन्ने अदृदुहवसट्टे अकामए अवस्सवसे कालमासे कालं किच्चा अहे सत्तमाए पुढवीए, अक्कोसकालद्विइयंसि नरयसि नेरइयत्ताए उववण्णे)
આ પ્રમાણે દુખિત થયેલા તે કંડરીક રાજા રાજ્ય, રાષ્ટ્ર અને રણવાસમાં અયુપપન્ન થઈ ગયા એટલે કે વધારે પડતા આસક્ત થઈ ગયા. આ પ્રમાણે રાજ્ય વગેરેમાં સંપૂર્ણપણે આસક્ત ભાવથી બંધાયેલા તે રાજા મનથી દુઃખિત થઈને, શારીરિક કષ્ટથી એક ક્ષણ માટે પણ મુક્તિ નહિ થવાને કારણે વિષય સુખના વિયોગની સંભાવના બદલ તેમજ રાજ્ય, રાષ્ટ્ર, રણવાસ વગેરેમાં આસક્ત ઈન્દ્રિયેના વશમાં હોવાને કારણે આર્તધ્યાનમાં મગ્ન થઈ ગયા. છેવટે તેઓ મૃત્યુને ઈચ્છતા નહોતા છતાંએ સાંસારિક વાતાવરણમાં બંધાયેલા હોવાને કારણે અથવા વેદનાઓથી પીડિત હોવાને કારણે તેઓ સ્વવશ હતા નહિ, પરવશ–પરતંત્ર હતા, એથી કાળ અવસરે કાળ કરીને,અન્ય પામીને-નીચે તમસ્તમપ્રભા નામના સાતમાં નરકમાં કે જે ઉત્કૃષ્ટ કાલ
For Private and Personal Use Only