Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वाताधर्मकथासूत्रे
दौपदीं देवीम् ' इह माणियं ' इहानेतुम् । ततः खलु पूर्वसंगतिको देवः पद्मनाभं नृपम् एवमवादीत् हे देवानुप्रिय ! नो खलु एतद् भूतं वा भवद् वा भविष्यद् वा, यत् खलु द्रौपदी देवी पञ्च पाण्डवान् मुक्त्वाऽन्येन पुरुषेण सार्थमुदारान् भोगान् यावद् विहरति, तथापि च खलु अहं तत्र मीत्यर्थं द्रौपदीं देवीमिह हव्यमानयामीति दोवई देवों इहमाणियं तएणं पुव्वसंगइए देवे पउमनाभं एवं वयासी-नो खलु देवाणुपिया ! एवं भूयं वा भवं वा भविस्तं वा जगणं दोवई देवी पंच पंडवे मोत्ता अन्ने पुरिसेणं सद्धि ओरालाई जाब बिहरिस्तर ) वहां जाकर उन्हों ने उस पोषव शाला को रजोहरण से साफ किया यावत् अष्टम भक्त कर के पूर्व संगति देव का आवाहन किया देवों के आनेपर पूर्व संगतिक देव से इस प्रकार कहा हे देवानुप्रिय ! जंबूद्वीप नाम के द्वीप में भारत वर्ष में हस्तिनापुर नगर में पांडवो की भार्या द्रौपदी देवी है । यह यावत् उत्कृष्ट शरीर है। इसलिये हे देवानुप्रिय ! मैं उस द्रौपदी देवी को तुमसे यहां ले आने के लिये चाहता हूँ । पद्मनाभ की इस बात को सुनकर पूर्वभव के मित्र उस देव ने उस से तब ऐसा कहा - हे देवानुप्रिय ! ऐसी बात द्रौपदी के साथ न पहिले हुई है, न आगे होगी और न अब वर्तमान में हो सकती है, जो द्रौपदी देवी पांच पांडवो को छोड़कर अन्य किसी दूसरे पुरुष के साथ उद्दार यावत् मनुष्य भव सबन्धी काम सुखों को भोगे ( तहाविबयासीनो खडु देवाणुनिया ! एवं भूयं वा भव्यं वा भविसंवा जगं दोबई देवो पंच पंडवे मोत्तम अग्ने पुरिसे गं सद्धिं ओरालाई जाव, विहरिस्सर )
ત્યાં જઈને તેમણે તે પૌષધશાળાને રજોહરણથી સાદ્દે કરી યાવત્ અષ્ટમ ભકત કરીને પૂર્વ સતિ દેવનું આવાહન કર્યું. દેવ યારે આવી ગયા ત્યારે તેમણે પૂર્વસંગતિક દેવને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! જ`બૂદ્વીપ નામના દ્વીપમાં ભરત વર્ષમાં હસ્તિનાપુર નગરમાં પાંડવાની પત્ની દ્રૌપદીદેવી છે, તે યાવત ઉત્કૃષ્ટ શરીરવાળી છે. એથી હે દેવાનુપ્રિય ! તે દ્રૌપઢી દેવીને તમે અહીં લઈ આવેા એવી મારી ઇચ્છા છે. પદ્મનાભની આ વાતને સાંભળીને પૂર્વભવના મિત્ર તે દેવે તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! દ્રૌપદી દેવીની સાથે આ જાતનું આચરણ ન પહેલાં થયું છે ન ભવિષ્યમાં થશે અને ન વમાનમાં થવાની શકયતા છે. દ્રૌપદી દેવી પાંચે પાંડવા સિવાય બીજા કોઈ પુરૂષની સાથે ઉદાર યાવત્ મનુષ્યભવ સંબંધી કામસુખા ભાગવે આ માત તદ્ન અસંભવિત છે.
For Private and Personal Use Only