Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५०४
-
-
-
हाताधर्मकथा ततः खलु स मुस्थितो देवः कृष्णं वासुदेवमेवमवादी-हे देवानुप्रिय ! किं खल्लु यथैव पद्मनाभस्य राज्ञः पूर्वसंगतिकेन देवेन द्रौपदी यावत् संहृता, तथैव द्रौपदी देवों धातकीपण्डाद् द्वीपाद् भारताद् यावद् हस्तिनापुर संहरामि । ' उदाहु' उताहो ! =अथवा, कथय, पद्मनाभं राजानं सपुरबलवाइन-नगरसैनिकवाहनसहितं लवणसमुद्रे प्रक्षिपामि ? ततः खलु कृष्णो वासुदेवः सुस्थित देवम् एषवासुदेवं एवं वयासी किण्हं देवाणुप्पिया ! जहा चेव पउमणामस्स रनो पुव्वसंगइएणं देवेणं दोवई जाव संहरिया, तहा चेव दोवईदेवि धायईसं. डाओ दीवाओ भारहाओ जाव हथिणापुरं साहरामि, उदाहु पउमणाम रायंसपुरबलवाहणं लवणसमुद्दे पक्खिवामि ?) तब कृष्णवासुदेव ने उस सुस्थित देव से इस प्रकार कहा-हे देवानुप्रिय ! सुनो-द्रौपदी देवी योवत् पद्मनाभ के भवन में हरण कर रखी गई है इसलिये हे देवानुप्रिय । तुम आत्मषष्ठ मेरे पांच पांडवो के साथ छहीं रथों को लवण समुद्र में मार्ग प्रदान करो। अर्थात् पांच पांडवों के और छठे मेरे इस प्रकार हमारे छह रथों को जाने के लिये रास्ता दो-कि जिससे मैं अमरकंका राजधानी में द्रौपदीदेवी को वापिस ले आने के लिये जा सकू। तष सुस्थित देव ने उन कृष्ण वासुदेव से इस प्रकार कहा-हे देवानुप्रिय ! जिस प्रकार पद्मनाभ राजा के पूर्व संगतिक देवने द्रौपदीदेवी का यावत् हरण किया है, उसी तरह मैं भी द्रौपदी देवी को धातकी खंड द्वीप के भरत क्षेत्र से यावत् हस्तिनापुर में हरणकर ला सकता हूँवासुदेवं एवं वयासी किण्हं देवाणुप्पिया ! जहा चेव पउमणाभस्स रन्नो पुन्वसंगइएणं देवेणं दोबई जाव संहरिया, तहा चेव दोवई देवि धायईसंडामो दीवाओ भारहाओ जाव हथिणापुरं साहरामि, उदाहु पउमणाभं रायं सपुरवलवाहणं लवणसमुद्दे पक्खिवामि ?)
ત્યારે કૃષ્ણ-વાસુદેવે તે સુસ્થિત દેવને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! સાંભળો, દ્રૌપદી દેવી યાવત પદ્મનાભના ભવનમાં હરણ કરાઈને રાખ. વામાં આવી છે. એટલા માટે હે દેવાનુપ્રિય! તમે “આત્મષણ' મારા તેમજ પાંચે પાંડના છ રને લવણ સમુદ્રમાં થઈને પસાર થવા માટે માર્ગ આપે. એટલે કે પાંચે પાંડના અને છઠ્ઠા મા આમ છએ રથને પસાર થવા માટે રસ્તે આપે. જેથી હું દ્રૌપદી દેવીને પાછા લાવવા માટે અમરકંકા રાજધાનીમાં જઈ શકું. ત્યારે સુસ્થિત દેવે તે કૃષ્ણ-વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનપ્રિય! પદ્મનાભ રાજાના પૂર્વ સંગતિક દેવે જેમ દ્રૌપદી દેવીનું થાવત્ હરણ કર્યું છે, તેમજ હું પણ દ્રૌપદી દેવીને ધાતકી ખંડદ્વીપના ભરત ક્ષેત્રમાંથી યાવત હસ્તિનાપુરમાં હરણ કરીને લાવી શકું તેમ છું અને જે
For Private and Personal Use Only