Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गतवर्षी टीका अ० १६ द्रौपदीची
ફેબ देवायतन प्रतिमाऽऽरामकूपादिकरणे तदुपदेशदाने च पृथिवीकाय हिंसाया अबश्यम्भावः । देवायतनादिकरणे पूजाङ्गतयास्नान प्रतिमास्नपनवस्त्रक्षालनादिकरणे च तदुपदेशदाने चाकायविराधनमपि तथा पूजाङ्गधूपदीपारात्रिकसम्पा दनं चाग्निकाविराधना विना न संभवति, वायुकायहिंसनं तु धूपदीपारात्रिकाके कराने वाले ये उपदेशक मुनिजन माने जायेंगे -तब इनके अहिंसादि महाव्रत त्रियोग और त्रिकरण विशुद्ध कैसे रह सकेंगे ? अतः लाभ की चाहना में इन विचारों की भूल में ही बड़ी भारी भूल होने से ये अपने धर्म के सच्चे आराधक नहीं माने जा सकेंगे । इसलिये यह बात अवश्य माननी चाहिये कि जिन प्रणीत आगम में प्रतिमापूजन की विधि नहीं पाई जाती है ।
इसी प्रकार प्रतिमा स्थापन, प्रतिमा प्रतिष्ठा करवाना, मंदिर वगैरह बनवाना एवं उस प्रतिमा की पूजा निमित्त वगीचा तथा कुआ आदि का करवाना ये बातें पृथिवी कायिक जीवों की हिंसा के कारण हैं अतः त्याज्य हैं। इनके बनवाने आदि का जो उपदेश करते हैं वे भी पृथिवीकायिक जीवों की हिंसा से मुक्त नहीं हो सकते हैं। इसी प्रकार पूजन का अंग होने से स्नान, प्रतिमा के अभिषेक तथा पूजन के वस्त्रों के धोने साफ करने में और उसके उपदेश देने में अकाय के जीवों की विराधना होती है, धूपखेना, दीपक जलाना, आरती उतारना ये सब बातें अग्निकायिक जीवों की विराधना के बिना नहीं हो सकती है अर्थात् इनमें अग्निकायिक जीवों की विराधना अवश्यंभाविनी है । બેસશે અને તેએ પોતાના ધર્મના સાચા આરાધક ગણાશે નહિ. એટલા માટે આ વાત ચેાક્કસપણે માની જ લેવી જોઇએ કે ‘ જીન પ્રણીત ’આગમમાં પ્રતિમા–પૂજનની વિધિ મળતી નથી.
या प्रमाणे प्रतिभा-स्थापन, प्रतिभा-प्रतिष्ठा शववी, भंहिर वगेरे બનાવવાં અને તે પ્રતિમાની પૂજા માટે ઉદ્યાન તેમજ વાવ વગેરે તૈયાર કરાવવાં એ પૃથ્વિ કાયિક જીવની હિંસાના કારણ છે—એટલા માટે ત્યાજય છે. તેને બનાવવા માટે જે લેાકેા ઉપદેશ આપે છે તે પણ પૃથ્વિ−કાયિક જીવાની હિંસાથી મુક્ત થઈ શકતા નથી. આ રીતે જ પૂજનને માટે સ્નાન, પ્રતિમાને અભિષેક તેમજ પૂજનના વસ્ત્રોને ધાવામાં અને તેના ઉપદેશમાં પણ અસૂકાયના જીવેાની વિરાધના હોય છે. ધૂપ કરવા, દીપક કરવા, આરતી ઉતારવી આ બધી વિધિઓ અગ્નિકાયિક જીવની વિરાધના વગર સંભવી શકે તેમ નથી એટલે કે તેમાં અગ્નિ-કાયિક છવાની વિરાધના ચાક્કસપણે
For Private and Personal Use Only