Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ज्ञाताधर्मकथासू
तथा भक्त्तथा तामाकृति स्मरतो जनस्य भावोल्लासः संभवतु, तदाऽऽकृतेर्भावजिनेन संबन्धात्, परंतु स्थापनाया आश्रयाश्रयिभावसम्बन्धो नास्ति भावजिनेन सह । भावजिनात्मनस्तत्रावाहनं स्थापनंतु जिनाज्ञाबाह्य प्रवचनविरुद्धं कर्तुमशक्यं, कथं तर्हि - भावजिनसम्बन्धाभावे प्रतिमा भावजिनं तद्गुणं वा स्मारयितुं शक्ता भवेत् । का भावोल्लास होता है, उसी प्रकार से भक्ति के आवेश से भी उनकी उस आकृति का उस समय स्मरण करने वाले प्रोणी को उस प्रकार के भावोल्लास का सद्भाव हो सकता है। इसका निषेध नहीं है । क्यों कि स्मृति के आधारभूत जिन परमात्मा उस काल में स्वयं विद्यमान हैं । उन के अभाव में उन्हें नहीं देखने वाले प्राणियों को भी उनकी उस प्रतिमा से उसी प्रकार का भोवोल्लास होता है यह मान्यता केवल एक कल्पना मात्र है वास्तविक नहीं। इसके समाधान के निमित्त जो यह कहा जाता है कि उस पाषाण प्रतिमा में जिन भगवान की आत्मा का मंत्रादिकों द्वारा आह्वान किया जाता है अतः उस प्रतिमा के दर्शन से साक्षात् भाव जिनके ही दर्शन होते हैं सो यह मान्यता सर्वथा असत्य है - कारण कि मोक्ष में प्राप्त आत्माओं का पाषाण आदि प्रतिमाओं में अपनी मान्यता सिद्ध करने के लिये आह्वान आदि मानना सर्वथा जिन सिद्धान्त से विरुद्ध है मोक्ष प्राप्त आत्माएँ कहीं पर भी किसी भी काल में आह्वान करने से नहीं आती हैं ऐसी जिनशासन की आज्ञा है इस तरह से उस पाषाण आदि की आत्माओं का
છે, તેમ ભક્તિના આવેશથી પણ તેમની એ આકૃતિનું તે સમયે સ્મરણુ કરનાર પ્રાણીને તે જાતના ભાવેાલ્લાસની અનુભૂતિ થઇ શકે છે. આના નિષેધ નથી કેમકે સ્મૃતિમાં તે આકૃતિના આધારભૂત જીન પરમાત્મા તે કાળમાં જાતે વિદ્યમાન છે. તેમના અભાવમાં તેમને નહિ જોનારા પ્રાણીઓને પણ તેમની તે પ્રતિમાથી તે પ્રમાણેના જ ભાવેાલ્લાસ થાય છે, આ માન્યતા ફક્ત એક કૈારી કલ્પના જ છે, વાસ્તવિક નથી. એના સમાધાન માટે જે આમ કહેવામાં આવે છે કે તે પથ્થરની પ્રતિમામાં જીન ભગવાનના આત્માનુ` મા વગેરેથી આવાહન કરવામાં આવે છે, એથી તે પ્રતિમાનાં દર્શીનથી પ્રત્યક્ષ ભાવજીનનાં જ દન થાય છે, તે! આ માન્યતા સાવ અસત્ય છે કારણ કે મેક્ષમાં પ્રાપ્ત આત્માઓનું પથ્થર વગેરે પ્રતિમાએમાં પેાતાની માન્યતા સિદ્ધ કરવા માટે આહ્વાહન વગેરે માનવું તે તેા જીન સિધ્ધાંતથી સાવ વિરૂધ્ધ છે. મેક્ષ પ્રાપ્ત આત્માએ કોઇ પણ સ્થાને અને કઇ પણુ કાળે માવાન કરવાથી આવતા નથી, એવી ન શાસનની આજ્ઞા છે. આ રીતે તે પથ્થર વગેરેની પ્રતિમામાં
For Private and Personal Use Only