Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
जाताधर्मकथाजस्त्रे धर्मालम्बनानि स्थानाङ्गसूत्रे भगवता प्रज्ञप्तानि-- "धम्म णं चरमाणस्स पंच निस्साठाणा पण्णत्ता । तं जहा-छक्काया, गणो, राया, गिहवई, सरीरं" ॥ इति ।
भगवता धर्मालम्बनानि पञ्चैव कथितानि । तत्र " छक्काया" इत्युक्त्या गणराजादीनामपि संग्रहे सत्यपि पुनस्तेषां विशिष्योपन्यासः प्राधान्यख्योपनार्थः
अन्यच्च-"धम्मं चरमाणस्स पंच निस्साठाणा पण्णत्ता-तंजहा-छकाया, गणो, राया, गिहवई, सरीरं" इति-भगवान ने धर्म के छहकाय, गण, राजा, गाथापति और शरीर इस प्रकार ये छह आलम्बन स्थान स्थानाङ्गसूत्र में कहे हैं। इनमें जिन प्रतिमा का कथन नहीं किया है-इससे यह भलीभांति विदित हो जाता है कि जिन प्रतिमा और उसका पूजन धर्म का अवलम्बन रूप नहीं है यदि जिन प्रतिमा का पूजन कार्य धर्म का अवलम्बनरूप सिद्धान्तकारों की दृष्टि में मान्य होता तो वे अवश्य इन स्थानों के कथन करते-जिस प्रकार छहकाय, गण, राजा इत्यादि का कथन किया है । यद्यपि “छहकाय" इस एक पद से हीगण, राजा आदि का स्वतः कथन सिद्ध हो जाता है, क्यों की इन सबका समावेश उसी एक पद में हो जाता है। फिर भी इनका भिन्न २ रूप से जो नाम निर्देष किया है उसका कारण ये धर्म के प्रधान आलम्बन रूप हैं इस बात को प्रकट करने के लिये ही किया गया है। इसी प्रकार
सने मी ५५ धुंछ है “धम्मं चरमाणस्स पंच निस्साठाणा पण्णत्ता-त जहा काया, गणो, राया, गिहवई, सरीर " इति, भगवान मन छ ।य, ગણ, રાજા, ગાથાપતિ અને શરીર આ રીતે છ આલંબનસ્થાને સ્થાનાંગ સૂત્રમાં કહ્યાં છે. આ બધામાં જિન પ્રતિમાનું કથન કરવામાં આવ્યું નથી. એનાથી આ સ્પષ્ટ રીતે જણાય છે કે જિનપ્રતિમા અને તેનું પૂજન ધર્મનું અવલંબન નથી. જે સિદ્ધાન્તકાની દષ્ટિમાં જિન પ્રતિમાના પૂજનનું કાર્ય ધર્મના અવલંબન રૂપમાં માન્ય હોત તે તેઓ ચેકસ આ સ્થાનના કથનની સાથે સાથે તેમનું પણ કથન જેમ છે કાય, ગણુ રાજા વગેરેનું કથન કર્યું છે તેમ કહ્યું હતા. જો કે “ષકાય ” આ એક પદથી જ ગણ, રાજા વગેરેનું સ્વતઃ કથન સિદ્ધ થઈ જાય છે, કેમકે આ બધાને સમાવેશ તે એક પદમાં જ થઈ જાય છે, છતાંય આ બધાને સ્વતંત્ર રૂપમાં જે નામ નિર્દેશ કરવામાં આવ્યું છે તેનું કારણ આ છે કે તે સર્વે ધર્મના પ્રધાન આલંબનરૂપ છે, આ વાતને પ્રગટ કરવા માટે જ કરવામાં આવ્યો છે. આ પ્રમાણે જે જિનપ્રતિમા પણ
For Private and Personal Use Only