Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
নায়ক एकेन्द्रियादिषड्जीवनिकायजीवानां रक्षणं धर्मस्य मूलमिति वदतामह तां षट्कायविराधनासाध्यायाः प्रतिमापूजायाः अङ्गीकारे जैनत्वमेव नश्यति, जैन धर्मस्य मूलतस्तत्र समुच्छेदात् । तथा चोक्तम्-जीवदयसच्चवयणं, परधणपरिवज्जणं सुसीलं च ।
खती पंचिंदयनि-ग्गहो य धम्मस्स मूलाई । दर्शनशुद्धि-२ तत्व) है तो प्रति मा का पूजन करने वाले के इसका परिहार कैसे हो सकता है । क्यों कि यह पहिले ही प्रकट किया जा चुका है कि यह प्रतिमापूजन कार्य षट् काय के आरंभ के विना साध्य हो ही नहीं सकता। अतः प्रतिमापूजन वाले को धर्मसिद्धि का लाभ मानना यह एक मनग ढंत कल्पना ही है-शशास्त्रीय कल्पना नहीं । शास्त्र में तो यही जिनेन्द्र देव की आज्ञा है कि एकेन्द्रिय आदि षट् निकाय के जीवों की रक्षा करना ही प्रत्येक जैन मात्र का कर्तव्य है, और यही धर्म का मूल है जब इस प्रकार की वीतराग प्रभु की आज्ञा है-तो फिर यह तो सोचो की निकाय की विराधना से साध्य इस प्रतिमापूजन की मान्यता में जैनत्व का रक्षण ही कसे हो सकता है। प्रत्युत जैनधर्म का इस प्रकार की मान्यता में समूलतः नाश ही हो जाता हैं।
जी पदयसच्चवयणं परधनपरिवजणं सुसोलंच ।
खती पंचिंदिय निग्गहोय धम्मस्स मूलाई ॥ (दर्शन शु२ तत्व) છે ત્યારે પ્રતિમાની પૂજા કરનારાઓ માટે આને પરિહાર કેવી રીતે થઈ શકે તેમ છે, કેમકે આ વાત પહેલાં જ પ્રગટ કરવામાં આવી છે કે આ પ્રતિમા પૂજન કાર્ય ષકાયના આરંભ વગર સાધ્ય થઈ શકે તેમ નથી. એથી પ્રતિમા પૂજનવાળા માટે ધર્મસિદ્ધિને લાભ સમજી લેવું આ એક બેટી કલ્પના માત્ર છે. શાસ્ત્રીય કલ્પના નથી. શાસ્ત્રમાં તે જિનેન્દ્રદેવની એ જ આજ્ઞા છે કે એકેન્દ્રિય વગેરે ષટ્કાયના જીવોની રક્ષા કરવી જ દરેકે દરેક જૈનનું કર્તવ્ય છે અને એ જ ધર્મનું મૂળ છે. જ્યારે આ જાતની વીતરાગ પ્રભુની આજ્ઞા છે ત્યારે આ વાત ઉપર તે વિચાર કરીએ કે ષકાય નિકાયની વિરાધનાથી સાધ્ય આ પ્રતિમા પૂજનની માન્યતામાં જૈનત્વનું રક્ષણ જ કેવી રીતે થઈ શકે છે. આ જાતની માન્યતાથી તે જૈન ધર્મને મૂળરૂપે વિનાશ જ થઈ જાય છે.
जीवदयसच्चवयणं परधनपरिवज्जणं सुसील च । खंती पंचिंदियनिग्गहोय धम्मस्स मूलोई ॥ ( दर्शन शु० २ तत्त्व )
For Private and Personal Use Only