Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनगारधर्मामृतवर्षिणी टी० अ० १६ द्रौपदीचर्या
सः जीवनपरिवन्दनमाननपूजनाद्यर्थ जनः स्वयमेव पृथिवीशस्त्रं समारभते पृथिव्युपमर्दकं द्रव्यभावशस्त्रं व्यापारयति । अन्यैर्वा पृथिवीशस्त्रं समारम्भयति -उद्योजयति । पृथिवी शस्त्रं समारभमाणान् अन्यान् समनुजानाति अनुमोदयति । एवमतीतानागताभ्यां, तथा मनोवाकायैश्च पृथिवीशस्त्रसमारम्भभेदा अवगन्तव्याः। पृथिवीशस्त्रं समारभमाणः किं फलं प्राप्नोतीत्याह-" तं से अहियाए" इत्यादि । "तं " तत्-पृथिवीकायसमारम्भणं, " से" तस्य-पृथिवीशस्त्रं समारभमाणस्य " अहियाए” अहिताय-अकल्याणाय भवतीति शेषः। ' तं' तत् = तदेव च पृथिवीकायसमारम्भणमेव च "से" तस्य पृथिवीशस्त्रं समारभमाणस्य " अबोहीए " अवोधये सम्यक्त्वालाभाय जिनधर्मप्राप्त्यभावाय च भवति ।
पृथिवीकायसमारम्भणं हि-कृतकारितानुमोदितभेदेन त्रिविधम् , तस्यातीतकाय के विनाशस्वरूप द्रव्य भाव शस्त्रका ब्यापार करता है, दूसरों से कराता है और इस शस्त्र का प्रयोग करने वाले प्राणियोंकी अनुमोदना करता है इसी प्रकार भूत और भविष्यत काल में मनवचन और काय से(त्रियोग और त्रिकरणके संबंधसे) यह जीव पृथिवी कायका समारम्भ करने वाला हुआ है और होगा। अतः जिस प्रकार वर्तमान में त्रियोग
और त्रिकरण के संबंध से इस पृथिवी काय समारंभ के भेद होते हैं उसी प्रकार भूत और भविष्यत काल में भी उनके संबंध इसके भेद जानलेना चाहिये। यह पृथिवी काय का समारंभरूप शस्त्रका प्रयोग प्रयोक्ता जीवको कभी भी कल्याण एवं सम्यक्त्व के लाभ जिनधर्म की प्राप्ति की प्राप्ति कराने वाला नहीं होता है।
भावार्थ-पृथिवीकाय का समारम्भ कृत, कारित और अनुमोदना ( કાર્ય ) કરે છે, બીજાઓ પાસે કરાવે છે અને આ શસ્ત્રને પ્રયોગ કરનાર પ્રાણીઓની અનુમોદના કરે છે. આ પ્રમાણે ભૂત અને ભવિષ્યકાળમાં મન, વચન અને કાયથી (ત્રિયોગ અને ત્રિકરણના સંબંધથી ) આ જીવ પૃથ્વિ. કાય સમારંભ કરનાર થયો છે અને થશે. એટલા માટે જેમ વર્તમાનકાળમાં ત્રિગ અને ત્રિકરણના સંબંધથી આ પૃથ્વિકાય સમારંભના ભેદ (પ્રકાર) હોય છે તેમજ ભૂત અને ભવિષ્યત કાળમાં પણ તેમના સંબંધ તેમજ ભેદ જાણું લેવા જોઈએ. આ પૃથ્વિકાયના સમારંભ રૂપ શાસ્ત્રને પ્રગ પ્રકતા જીવન માટે કદાપિ કલ્યાણ સમ્યકત્વને લાભ તેમજ જીન ધર્મની પ્રાપ્તિ કરાવનાર થતું નથી.
ભાવાર્થ–પૃથ્વિકાય સમારંભ કૃત, કારિત અને અનુમોદનાના ભેદથી ત્રણ પ્રકાર છે. અતીત અને અનાગત કાળના ભેદથી તેના બીજા ત્રણ ત્રણ
For Private and Personal Use Only