Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
साताधर्मकथाजस्त्रे श्यकक्रियावतः कस्यचित् काष्ट कर्मादिपु प्रतिकृतिः, द्रव्यावश्यकं च आवश्यकोपयोगशून्या देहागमक्रियाः, एष्यावश्यकेषु उपयोगाभावेन चरणगुणरहितत्वेन च कर्मनिर्जराजनकत्वामावादाराध्यत्वेन जिनाज्ञा नास्ति, तस्मादेतत् त्रिविधमावश्यकं धर्मपदवाच्यं न भवतीति निश्चयादलक्ष्यमेव । लोकोत्तरिकद्रव्यावश्यकं पवइस प्रकार नाम, स्थापना और द्रव्य के भेद से यह आवश्यक तीन प्रकार का होता है। किसी गोपाल के पुत्र का "आवश्यक" इस प्रकार का कृतनाम संस्कार नोम आवश्यक है। आवश्यक क्रियाओं से युक्त किसी व्यक्ति की काष्ठ आदि में तदाकार रूप से या अतदाकाररूप से प्रतिकृतिको कल्पना करना या उसे बनाले ना यह स्थापना आवश्यक है। आवश्यक में उपयोग से शुन्य प्राणी की जो भी आगम और नो आगम की अपेक्षा से क्रियाएँ हैं वे सब द्रव्य आवश्यक हैं। इन तीनों आव. इयकों में उपयोग -भावरूप-आवश्यक के अभाव से तथा चारित्रगुण तदनुकूल प्रवृत्ति के आचरण से रहित होने से कर्मों की निर्जरा कराने में साधकपना नहीं है। अतः जिनेन्द्रदेव ने इनके आराधन करने की आज्ञा प्रदान नहीं की है। धर्म को ही आराधन करने की उन्होंने आज्ञा दी है क्यों कि वही कर्मों की निर्जरा कराने में साधक है। इन तीनों में कर्मो की निर्जरा कराने का अभाव होने से धर्मस्वरूपता नहीं है। धर्मपद वाच्य भी ये नहीं हैं । इसीलिये ये तीनों धर्म के लक्षण से शुन्य होने से उसके अलक्ष्य हैं, ऐसा समझना चाहिये । लोकोत्तरिक द्रव्य આવશ્યક ત્રણ પ્રકારનું હોય છે કેઈ ગોપાળના પુત્રનો “ આવશ્યક ” આ રીતે કરેલો સંસ્કાર નામ આવશ્યક છે. આવશ્યક ક્રિયાઓથી યુકત કઈ
વ્યકિતની કાષ્ઠ વગેરેમાં તદાકાર રૂપથી કે અતદાકાર રૂપથી પ્રતિકૃતિની કલ્પના કરવી કે પ્રતિકૃતિનું નિર્માણ કરવું તે સ્થાપના આવશ્યક છે. આવશ્યકમાં ઉપગથી રહિત પ્રાણીની જે કંઇપણ આગમ અને ન આગમની અપેક્ષાથી ક્રિયાઓ છે તે બધી દ્રવ્ય આવશ્યક છે. આ ત્રણે આવશ્યકેમાં ઉપયોગ ભાવ રૂપ આવશ્યકના અભાવથી તેમજ ચારિત્રગુણ તદનુકુળ પ્રવૃત્તિના આચરણ વગર થઈ જવાથી કર્મોની નિર્ધાર કરાવવામાં સાધકપણું નથી. તેથી જીતેન્દ્ર દેવે તેમના આરાધનની આજ્ઞા આપી નથી. ધર્મની આરાધના કરવાની જ તેઓશ્રીએ આજ્ઞા આપી છે કે- કે ધર્મ જ કર્મોની નિર્જરી કરાવવામાં સાધક છે. આ ત્રણેમાં કર્મોની નિર્જ કરાવવાનો અભાવ હોવાને કારણે ધર્મ સ્વરૂપતા નથી. એ ધમપદ વાચ્ય પણ નથી. તેથી આ ત્રણે ધર્મના લક્ષણથી રહિત હોવાને કારણે તેના અલક્ષ્ય છે એમ સમજવું જોઈએ, સામાયિક વગેરે લેક
For Private and Personal Use Only