Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L
शाताधर्मकथासूत्रे
क्रियावान् भवति, एवं तयोः क्रियावत्वेन नोआगमत्वं, “किरियाऽऽगमो नहोइ " इति वचनात् । क्रियारूपे देशे आगमाभावाद् नोआगमत्वमपि, अत्र नो शब्दस्य देशनिषेधबोधकत्वात् । लोके भारतादावागमत्वं व्यवहियते, तस्माद्देशत आगमोऽस्त्यपि । तस्मादपूर्वाऽपराधे यथानिर्दिष्टकाले भारताद्युपयुक्तो यदवश्यं भारतादि वाचयति शृणोति वा, तद् वाचनं श्रवणं च लौकिकं भावावश्ययमिति बोध्यम् । कैसे कर सकते हैं | परन्तु उस समय इस प्रकार की ये समस्त क्रियाएँ उनमें प्रत्यक्ष ही देखने में आती हैं। इसी प्रकार श्रोताजन भी अटल होकर उनके सुनने में तन्मय हो जाते हैं । समय २ पर हाथ जोड़ने रूप क्रियाएँ भी करते हैं। इस प्रकार की क्रियाएँ से युक्त होने से उन सुनने वांचने वालों में नो आगमता भी है क्यों कि " किरिया आगमो न होइ " क्रिया आगम नहीं मानी जाती है ऐसा सिद्धान्त का कथन है। नो आगम में नो शब्द आगम के एक देश का वाचक है । इसलिये क्रियारूप एक देश में पूर्णरूप से आगम का अभाव होने से आगम की एक देशता उसमें मानने में आती है | भारतादिक पुस्तकों में आगमता का कथन लोक की अपेक्षा से ही किया गया जानना चाहिये । क्यों कि लोक में अन्य व्यवहारी जन इनमें आगमता का व्यवहार करते हुए देखे जाते हैं । इस प्रकार पूर्वाह्न या अपराह्न में किसी भी निर्दिष्ट समय में भारतादिक ग्रन्थों का ज्ञाता उनमें उपर्युक्त होकर जो उनका वांचना आदि कार्य करता है-या जो श्रोताजन उप
"6
7:
પણ
પણ તે વખતે આ ાતની આ બધી ક્રિયાએ તેમાં પ્રત્યક્ષરૂપે જોવામાં આવે છે. આ રીતે શ્રોતાએ પણ તલ્લીન થઇને સાંભળવા માંડે છે. ચેાગ્ય સમયે તેએ હાથ જોડવારૂપ ક્રિયાઓ પણ કરે છે. આ જાતની ક્રિયાએથી યુક્ત હાવા બદલ તે વાંચનારા તેમજ સાંભળનારાઓમાં ના આગમતા छ. उभडे " किरिया आगमो न होइ " प्रिया आगम मानवामां आवती नथी या सिद्धान्तनुं कथन छे. " नो आगम " मां नो शब्द आगमना खेड हेशने। વાચક છે. એટલા માટે ક્રિયારૂપ એકદેશમાં આગમના સપૂર્ણ પણે અભાવ હાવાથી તેમાં આગમની એકદેશતા માનવામાં આવે છે. ભારત વગેરે ગ્રંથામાં આગમતાનું કથન લેાકની અપેક્ષાથી જ કરવામાં આવ્યુ છે કેમકે લોકમાં ખીજી વ્યવહારી લેાકેા પણ એમાં આગમતારૂપ વ્યવહાર કરતાં જોવાય છે. આ રીતે પૂર્વા કે અપરાદ્ધમાં કોઇ પણ નિર્દિષ્ટ સમયમાં ભારત વગેરે ગ્રંથો ના જ્ઞાતા તેઓમાં ઉપયુક્ત થઇને જે તેમનું વાંચન વગેરે કાર્યો કરે છે અથવા તે
For Private and Personal Use Only