Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
माधर्मामृतवर्षिणी टो० ५० १६ द्रौपदीचर्चा
કરેલ
इत्थं चागममाहात्म्यपर्यालोचनरूपस्य धर्मध्यानस्याऽऽ - ईताऽऽज्ञाविषयत्वाद धर्मध्यानस्य धर्मस्वं सिद्धम् । तथा हिंसादि- दोषलेशेनाप्यसंपृक्तस्य शुद्धधर्मस्य बोधकत्वादहिंसाप्रधानस्य प्रवचनस्य श्रद्धेयत्वं च सिद्धम् ।
अहिंसायामfतो भगवत आज्ञा प्रदर्शिता, एवं संयमेपि तदाज्ञा वर्तते । यथा -ज्ञाताधर्मकथासूत्रे - ( प्रथमाध्ययने )
" तरणं समणे भगवं महावीरे मेहं कुमारं सयमेव पव्वावे, जाव सयमेव आयार जाव धम्ममाइक्खर एवं खलु देवाणुप्पिया ! गंतव्वं चिट्ठियन्वं णिसीइयन्वं इस प्रकार इस आगम की महत्ता अथवा उसके महात्म्य का विचार करना यही आज्ञाविचय नामक धर्मध्यान का प्रथम भेद है । इस ध्यान में प्रभु की आज्ञा का ही विचार होता है अतः इस ध्यान में उन की आज्ञा का विषय करनेवाला होने से धर्मरूपता सिद्ध है तथा हिंसादिक दोष के छेश से भी रहित ऐसे शुद्ध धर्म का बोधक होने से अहिंसाप्रधान इस प्रवचन में श्रद्धेयता सिद्ध होती है ।
इस पूर्वोक्त प्रकार से अहिंसा में अर्हत भगवान् की आज्ञा का प्रदर्शन कर अब संयम में भी उनकी आज्ञा इसी प्रकार को है यह प्रकट करने के लिये सर्वप्रथम ज्ञातोधकवाङ्ग सूत्र से इस विषय की पुष्टि करते हुए सूत्रकार कहते हैं ।
""
तणं समणे भगवं महोवीरे मेहंकुमारं सयमेव पव्वावेइ, जाव धम्म माइक्खर, एवं खलु देवाणुपिया ! गंतव्वं चिट्ठियन्वं णिसीત્મ્યને લગતા વિચાર કરવા એ જ આજ્ઞા-વિચય નામક ધર્મધ્યાનને પ્રથમ ભેદ છે. આ ધ્યાનમાં અર્હષ્કૃત પ્રભુની આજ્ઞા વિષેજ વિચાર હેાય છે. તેથી આ ધ્યાનમાં તેમની આજ્ઞાના વિષય પ્રતિપાદિત થયા છે માટે આમાં ધમ રૂપતા સિદ્ધ છે તેમજ હિંસા વગેરે દોષોથી પણ રહિત શુદ્ધ કર્મીના ધક હોવાને કારણે અહિંસા પ્રધાન આ પ્રવચનમાં શ્રદ્ધેયતા સિદ્ધ થાય છે.
આ પ્રમાણે પૂર્વાક્ત રીતે અર્હત ભગવાનની અહિંસાના વિષે આજ્ઞા બતાવીને હવે આગળ સૂત્રકાર સયમ માટે પણ તેએશ્રીની આજ્ઞા આ રીતે જ છે. આ વાત સ્પષ્ટ કરવાને માટે સૌ પ્રથમ જ્ઞાતા-ધ કથાનૢ સૂત્રથી આ વિષયની પુષ્ટિ કરતાં કહે છે.
८८
तए र्ण सम भगव महावीरे मेहकुमार सयमेव पव्वावेइ, जाव सयमैव आयार जाव भ्रम्ममाइकखइ एवं खलु देवाणुप्पिया ! गंतव्बं चिट्टि -
For Private and Personal Use Only