Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Pun
जगारधर्मामृतवर्षिणी टी० अ० १६ धर्म रुच्यनगारचरितवर्णनम् १४५ सपसाऽऽत्मानं भावयन्तो विहरति-आसतेस्म । परिषद् निर्गता धर्मः कथितः धर्मकथा कथिता. परिपत् प्रतिगता-धर्मकथा श्रवणानन्तरं प्रतिनिहत्ता । ततः खलु तेषां धर्मघोषाणां स्थविराणामन्तवासी धर्मरुचिन मानगारः उदारः प्रधानो यावत् संक्षिप्तविपुल तेजोलेश्यः संक्षिप्ता शरीरान्तः संकोचिता, विपुला अनेकयोजन प्रमितक्षेत्रस्थितवस्तुदहनसमर्था, तेजोलेश्या विशिष्टतपोजन्यलब्धिविशेषो येन सः जाव तेउलेस्से मासं मासेण खममाणे विहरइ) धर्म घोष नामके स्थविर यावत् अनेक परिवार से युक्त होकर जहां चंपा नगरी, ओर उसमे जहां वह सुभूमिभाग नाम का उद्यान था वहां आये। वहां आकर के उन्हों ने वहाँ टहरने के लिये अपने कल्पानुसार आज्ञा मांगी बाद मे वे वहा संयम और तप से आत्माको भावित करते हुए ठहर गये । चंपानगरी के ममरून जन उनको चंदना एवं धर्मकथा सुनाने के लिये वहाँ आये। उन्होंने श्रुतचोरित्र रूप धर्मका उपदेश दिया। उपदेश श्रवण कर परिषद अपने २ स्थान पर पीछे गई । इसके अनन्तर इन धर्मघोष स्थविर के अन्तेवासी जिनका नाम धर्मरुचि अनागार था बड़े उदार प्रकृति के थे विशिष्ट तपस्याओं को किया करते थे-उसके प्रभाव से इन्हें तेजोलेश्या की प्राप्ति हो गई थी और वह तेजोलेश्या इन्होंने अपने शरीर के भीतर संक्षिप्त कर रक्खी थी इस तेजोलेश्या का यह स्वभाव होता है कि जब वह शरीर से बाहिर निकलती है तो अनेक योजन प्रमित क्षेत्र में रही हुइ वस्तुओ को भस्मकर देती है । मास क्षपण की उपवास रूप तपस्या अंतेवासी धम्मरूई नाम अणगारे ओराले जाव तेउलेस्से मासं मासेणं खममाणं विहरइ
ધર્મ શેષ નામના સ્થવિર પિતાના ઘણા પરિવારની સાથે જ્યાં ચંપા નગરી અને તેમાં પણ જ્યાં તે સુભૂમિભાગ નામે ઉઘાન હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે ત્યાં રોકાવાની પિતાના આચાર મુજબ આજ્ઞા માંગી. ત્યાર પછી તેઓ ત્યાં પોતાના આત્માને તપ અને સંયમથી ભાવિત કરતાં રહેવા લાગ્યા. ચંપા નગરીના બધા કે તેમનાં વંદન તેમજ ધર્મકથા શ્રવણ માટે ત્યાં આવ્યા તેઓશ્રીએ થતચારિત્ર રૂપ ધર્મને ઉપદેશ આપે. ઉપદેશ સાંભળીને લોકે પતપિતાના નિવાસ સ્થાને જતા રહ્યા. ત્યારપછી ધર્મશેષ વિના અંતેવાસી-જેમનું નામ ધર્મરુચિ અનગાર હતું, જેઓ ખૂબ જ ઉદારે પ્રકૃતિના હતા, વિશિષ્ટ તપસ્યા કરતા રહેતા હતા. જેના પ્રભાવથી એમણે તેઓલેશ્યા મેળવી હતી અને તેજલેશ્યાને તેમણે પિતાના શરીરમાં જ સંકોચી રાખી હતી. આ તે –લેશ્યાને પ્રભાવ આ જાતને હોય છે કે જ્યારે તે શરીરની બહાર નીકળે છે ત્યારે ઘણા જ સુધીના ક્ષેત્રમાં મૂકેલી વસ્તુઓને ભસ્મ કરી નાખે છે-માસક્ષપણની ઉપવાસ રૂ૫ તપસ્યાથી તેઓ
For Private and Personal Use Only