Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
शाताधर्मकथासू
,
' परिपेरंतेणं परिपर्यन्तेन चतुर्दिक्षु परिभ्रमन्तो धर्मरुचेरनगारस्य 'सव्वजाव ' सर्वतः समन्ताद मार्गणगवेषणं कुर्वन्तो यौन स्थण्डिलं तत्रैवोपागच्छामः, उपागत्य यावद् इह हव्यमागताः स कालगतः खलु हे भदन्त ! धर्मरुचिरनगारः, इमानि ' से ' तस्य, आचारभाण्डकानि । ततः खलु ते धर्मघोषाः स्थविरा: ' पुव्वगए पूर्वगते= दृष्टिवादान्तर्गतश्रुताधिकारविशेषे उपयोगं गच्छन्ति लगयन्ति यदा धर्मरुचिराहारमानेतुं नगर्यां गतस्तदा कस्य गृहे गतः ? केनेदमाहारंदत्त ' मित्यादि ज्ञातुं स्वकीयोपयोगं नयन्तीत्यर्थः, गत्वा स्वकीयोपयोगं लगयित्वा श्रमणान् निर्ग्रन्थान् निर्ग्रन्थीश्च शब्दयति, शब्दयित्वा एवमवादीत् — एवं खलु हे आर्याः ! ममान्तेवासी - शिष्यः, धर्मरुचिर्नामाऽनगारः 'पगइभद्दए' प्रतिकभद्रकः = प्रकृत्या
दिशाओं में फिरते २ धर्मरुचि अनगार की सर्व प्रकार से मार्गण, गवे - षणा करने लगे । मार्गणा, गवेषणा करते हुए हम लोग फिर उस स्थान पर पहुँचे जहां धर्मरुचि अनगार का शव पड़ा हुआ था वहां से अभी २ हम लोग आरहे हैं । हे भदंत ! वे धर्मरुचि अनगार कालगत हो गये हैं-ये उनके आचार भाण्डक वस्त्र पात्र हैं । इस के बाद उन धर्मघोष स्थविर ने दृष्टि बाद के अंतर्गत श्रुताधिकार विशेष में अपना उपयोग लगाया तो उन्हें यह ज्ञात हो गया कि जब धर्मरुचि आहार लेने के लिये नगरी में गये तो वे किसके घर गये, किस ने यह आहार उन्हें दिया इत्यादि । अपने उपयोग से इस बात को जानकर उन्होंने निर्ग्रन्थ श्रमणों और निर्ग्रन्थ श्रमणियों को बुलाया और वुलाकर उनसे ऐसा कहा - ( एवं खलु अज्जो मम अंतेवासी, धम्महई, णाम
અનગારની બધી રીતે માણા ગવેષણા કરવા લાગ્યા. માણા તેમજ ગવે. ષણા કરતાં અમે લાકે તે જગ્યાએ પહોંચ્યા જ્યાં ધરુચિ અનગારનું મડદું પડયું હતું. અમે લેાકે અત્યારે ત્યાંથી જ આવી રહ્યા છીએ. હું ભદત ! તે ધ રુચિ અનગાર મરણ પામ્યા છે. તેએશ્રીના આ આચાર લાંડક વજ્રપાત્ર છે. ત્યારપછી તે ધર્મ ઘાષ સ્થવિરે દૃષ્ટિવાદના અંતગ ત શ્રતાધિકાર વિશેષમાં પાતાના ઉપયાગ લગાવ્યે. તેમાંથી તેઓને આ વાતની જાણ થઇ કે જ્યારે ધરુચિ આહાર લાવવા માટે નગરીમાં ગયા હતા, ત્યારે તેએ કાના ઘેર ગયા હતા, આ આહાર તેમને કણે આપ્યા હતા વગેરે, પોતાના ઉપયોગથી આ બધી વિગત જાણીને તેમણે નિથ શ્રમણેા અને નિગ્રંથ શ્રમણીઓને પોતાની પાસે ખેલાવી અને બેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે—
( एवं खलु अज्जो मम अंतेवासी, धम्मरूई गाम अणगारे पगइभदए जाव
For Private and Personal Use Only