Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शाताधर्म कथासू
पुत्रोऽनगारस्तत्रैव उपागच्छति, उपागत्य तेतलिपुत्रमनगारं वन्दते नमस्यति, वन्दिता नमस्त्विा एतमर्थ = स्वकृतापराधलक्षणं विनयेनभूयो भूयः क्षमयति = क्षमां कारयति, तथा 'नच्चासन्ने० ' नात्यासन्ने नातिदूरे यावत् पर्युपास्ते= सेवां करोति । ततः खलु स तेत लिपुत्रोऽनगारः कनकध्वजाय राज्ञे तस्यां च पुतं अणगारं बंदर, नमसह, वंदिता नर्मसित्ता एमय विणणं भुज्जो २ खामेइ नच्चामन्ने जाव पज्जुवासह ) मैंने तेतलिपुत्र को अपनी दुष्ट चिन्ता का विषयभूत बनाया है- सो वह मुंडित होकर दीक्षित हो गया है । इसलिये मैं अब उसके पास जाऊँ और उन तेतलिपुत्र अनगार को वंदना करूँ - नमस्कार करूँ । वंदना नमस्कार कर मैं अपने द्वारा किये अपमान रूप अपराधकी बड़े विनय के साथ बार२ उनसे क्षमा मांगूंइस प्रकार ज्योही उसने विचार किया कि उसी समय वह उठा और स्नान किया बाद में अपनी चतुरंगीनी सेना के साथ जहां प्रमदवन था - उसमें जहां तेतलिपुत्र अनगार विराजमान थे वहां पहुँचा वहाँ पहुँच कर उसने तेतलिपुत्र अनगार को वंदना की नमस्कार किया । वंदना नमस्कार करके फिर अपने द्वारा कृन अपमान रूप अपराध की बड़े विनय के माथ बार २ उनसे क्षमा कराई और समुचित स्थान पर बैठ कर उनकी सेवा सुश्रूषा की ( तरणं से तेतलिपुत्ते अणगारे कणगज्झवंद, नस, वंदित्ता नमसित्ता एवम विणणं भुज्झो २ खामेइ नच्चासन्ने जाब पज्जुवामइ )
-
તેતલિપુત્ર અમાત્યને મેં પેાતાની દુષ્ટ ચિંતાના વિષયભૂત ( લક્ષ્ય ) અનાન્યેા છે તેથી જ તે મુંડિત થઈને દીક્ષિત થઈ ગયા છે. એટલા માટે હવે હું તેની પાસે જાઉં અને તેતલપુત્ર બનગારને વંદન કરૂં નમસ્કાર કરૂ વંદના અને નમસ્કાર કરીને હું મારા વર્ડ થઈ ગયેલા અપમાન રૂપ અપરાધ બદલ બહુ જ નમ્રપણે તેમની પાસેથી ક્ષના યાચના કરૂ. આ રીતે વિચાર થતાંની સાથે તરત જ તે ઊમા થયા અને સ્નાન કર્યુ ત્યાર પછી પોતાની ચતુરગણી સેનાને સાથે જ્યાં પ્રમદવન હતું અને તેમાં પણ જ્યાં તૈલિપુત્ર અનગાર વિરાજમાન હતા ત્યાં પહેચ્યું ત્યાં પહોંચીને તેણે તેતલિપુત્ર અનગારને વંદના કરી અને નમસ્કાર કર્યાં. વ'ના અને નમસ્કાર કરીને તેણે તેના વડે થઈ ગયેલા અપમાન રૂપ અપરાધની બહુ જ નમ્રપણે ક્ષમા માગી અને ત્યાર પછી તેણે ઉચિત સ્થાન ઉપર ભસીને તેમની સવા તેમજ સુશ્રુષા કરી.
( तरणं से तेतलिपुत्ते अणगारे कणगज्झयस्स रण्गो तीसे य महइ महालयाए० धम्मं परिकर )
For Private and Personal Use Only