Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २२ सू. ४ कर्मबन्धहेतु क्रियाविशेषनिरूपणम् 'एवं नेरइया निरंतर जाव वैमाणिया' एवम्-समुच्चयजीवोक्तरीत्या नैरयिकाः निरन्तरम्-अव्यवधानेन यावद्-असुरकुमारनागकुमारादिभवनपतयः पृथिवीकायिकाप्कायिकायेकेन्द्रिया द्वीन्द्रिया स्त्रीन्द्रिीयाश्चतुरिन्द्रियाः पञ्चेन्द्रिया स्तियंग्योनयो मनुष्या वानव्यन्तरा ज्योतिष्का वैमानिकाश्चापि ज्ञानावरणीय कर्म बध्नन्तः प्राणातिपातनिष्पादने त्रिक्रिया अपि,चतुष्क्रिया अपि द्रष्टव्या इत्यर्थः ‘एवं दरिसणावरणिज्ज वेयणिज्ज मोहणिज्ज आउयं नाम गोत्तअंतराइयं च अट्ठविहकम्मपगडीओ भाणियव्याओ' एवम्-ज्ञानावरणीयकर्मोक्तरीत्या दर्शनावरणीयं वेदनीय मोहनीयम् आयुष्य नाम कर्म गोत्रम् आन्तरायिकश्च अष्टविधकर्मप्रकृतयः अष्टविधं यत्कर्म तत्प्रकृतय इत्यर्थः भणितव्याः, वक्तव्या तथा च 'एगत्तपोहत्तिया सोलसदंडया भवंति' एकत्वपृथकत्विका:क्रिया वाले भी पाये जाते हैं। इसी अभिप्राय को प्रकट करने के लिए सूत्रकार कहते हैं
इसी प्रकार नारकजीवों से लेकर वैमानिकदेवों तक समझ लेना चाहिए । अर्थात समुच्चय जीवों की वक्तव्यता के अनुसार लगातार नारक, असुरकुमार आदि भवनपति, पृथ्वीकायिक अपकयिक आदि एकेन्द्रिय, द्वीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय, पंचेन्द्रिय तियंच, मनुष्य, वानव्यंतर, ज्योतिष्क और वैमानिक भी ज्ञानावरणीयकर्म का बन्ध करते हुए प्राणातिपातकी निष्पत्ति में तीन क्रियाओं वाले भी होते हैं, चार क्रियाओ वाले भी होते हैं, और पांच क्रियाओं वाले भी होते हैं ।
जिस प्रकार ज्ञानावरणीयकर्म के विषय में कहा गया है, उसी प्रकार दर्शनावरणीयकर्म, वेदनीय, मोहनीय, आयुष्य, नाम, गोत्र और अन्तरायकर्म, इन आठों कर्मप्रकृतियों के विषय में कथन करना चाहिए । इस प्रकार एकवचन और बहुवचन की अपेक्षा से सोलह दंडक होते हैं । अभिप्राय यह है कि जैसे ज्ञानावरणीयकर्म की अपेक्षा से एकवचन और बहुवचन को लेकर दंडकों का प्रतिपादन किया गया है, उसी प्रकार दर्शनावरणीय आदि कींकी अपेक्षा से प्रत्येक कर्म के दो-दो दंडक होते हैं । इस प्रकार आठ कर्मों के सोलह दंड समझने चाहिए ।
એજ પ્રકારે નારથી લઈને વૈમાનિકે સુધી સમજવું જોઈએ. અર્થાત્ સમુચ્ચય જીવની વક્તવ્યતા ના અનુસાર નિરતર નારક, અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક અપકાય આદિ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય,ચતુરાય,૫ એન્દ્રિયતિય"ચ,મનુષ્ય, વાનર્થાતર, તિક અને વૈમાનિક પણ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરીને પ્રાણાતિપાતની નિષ્પત્તિમાં ત્રણ ક્રિયાઓ વાળા પણ થાય છે. ચાર ક્રિયાઓવાળા પણ થાય છે અને પાંચ કિયાઓવાળા પણ થાય છે.
જે પ્રકારે જ્ઞાનાવરણીય કર્મના વિષયમાં કહેલું છે. એજ પ્રકારે દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ્ય. નામ ગત્રિ. અને અન્તરાય આ આઠે કર્મ પ્રકૃતિના વિષયમાં કથન કરવાં જોઈએ. એ પ્રકારે એક વચન અને બહુવચનની અપેક્ષાએ સોલ દંડક થાય છે. અભિપ્રાય એ છે કે જેવું જ્ઞાનાવરણીય કમની અપેક્ષાથી એકવચન અને બહુવચનને લઈને દંડકોનું પ્રતિપાદન કર્યું છે, એ જ પ્રકારે બીજા દર્શનાવરણીય આદિ કર્મની અપેક્ષાથી પ્રત્યેક કર્મના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫